SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ - - - પર ૧૪૦ મીંડા છે. દસ ક્રોડાકોડ પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. ૧૦ ક્રોડાક્રોડ સાગરોપમનો એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણીકાલ થાય છે. બંને મળીને ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમનો એક કાલચક્ર થાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં છ-છ આરા હોય છે. તેનું વિસ્તૃત વર્ણન જેબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં છે. ઉદ્દેશક : ૮ (૧) નાગકુમારાદિ બીજીનરક સુધી જાય, તેઓ વચ્ચે વાદળ, વિજળી, ગર્જના કરે છે. અસુરકુમાર ત્રીજી નરક સુધી અને વૈમાનિક દેવ સાતમી નરક સુધી જાય છે. નરકમાં અગ્નિકાય અને સૂર્ય આદિનથી, અચિત ઉષ્ણ પુદ્ગલ અને ઉષ્મા હોય છે. પહેલા બીજાદેવલોક સુધી અસુરકુમાર અને વૈમાનિકદેવકૃત વાદળ આદિ થઈ શકે છે, આગળ ફક્તવૈમાનિકકૃત જ હોય છે.દેવલોકમાં અગ્નિકાયહોતી નથી પરંતુ અચિત્ત પ્રકાશમાન પુદ્ગલ હોય છે. જ્યાં સુધી તમસ્કાય છે અથવા જે દેવલોકની નીચે ઘનોદધિ છે ત્યાં પૃથ્વી, અગ્નિનો નિષેધ છે અને તમસ્કાય તથા ઘનોદધિના અભાવમાં અષ્કાય, વનસ્પતિકાયનો પણ નિષેધ છે. આ જ રીતે કૃષ્ણ રાજીઓમાં અને પાંચમા દેવલોકથી ઉપર ઘનોદધિ અને જલસ્થાનોને છોડીને અપ્લાયવનસ્પતિકાયનો પણનિષેધ છે. (ર) છ પ્રકારનાં આયુબંધ છે. તેનું નિધત્ત હોવું વિશિષ્ટ બંધને કહેવાય છે. તે આયુષ્યની સાથે પણ હોય છે અને ગોત્રની સાથે પણ હોય છે. એ રીતે કુલ આઠ પ્રકાર થાય છે. લિપિ દોષ આદિ કોઈ કારણથી ૧ર પણ કહેવાયા છે. નિધત્તનિકાચિત = ૨, આ બે સ્વતંત્ર અને બે આયુષ્યની સાથે = એમ ૪ થયા; આ ચારે ગોત્રની સાથે = ૮ પ્રકાર થયા. જેમ કે- (1) નિધત્ત નામ, (ર) નિધત્ત નામ આયુ, નિધત્ત નામ ગોત્ર, નિધત્તનામ આયુ ગોત્ર. એ ચાર નિધિત્તના થયા. તેમજ ચાર નિકાચિતના જાણવા. (૩) લવણ સમુદ્રનું પાણી ઊંચે ઉઠેલા (ઊન્નત) પાણીવાળુ છે. ક્ષુબ્ધ પાણીવાળું પણ છે. બાકી બધાં સમુદ્ર સમતલ પાણીવાળા છે અને અશુભિત પાણીવાળા છે. વિશેષ – અહીં અરુણોદક સમુદ્રના તમસ્કાયને ઉન્નત ઊંચે ઉઠેલ પાણી રૂપમાં ગણવામાં આવેલ નથી. માટે તે તમસ્કાય લવણ સમુદ્રના પાણીના સમાન ન થઈને પ્રગાઢ ધૂઅરના સમાન છે; એમ સમજવું જોઈએ. (૪) લોકમાં જેટલા શુભ નામ, વર્ણ, ગંધ આદિ છે, એટલા નામના દ્વીપ સમુદ્ર છે. 1 ઉદેશક : ૯ (૧) કર્મબંધનું વર્ણન પ્રજ્ઞાપના પદ–૨૪ અનુસાર જાણવું. જુઓસારાંશ-ખંડ–5. (૨) વૈક્રિય શક્તિથી દેવ બહારના પુદ્ગલ ગ્રહણ કરીને તેઓને એક રૂપમાં અનેક ૮૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy