________________
દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૬ લેશ્યા હોય છે. ઔદારિકના દશ દંડકોમા જાય તો ચોથા પાંચમા, છઠ્ઠા ગમ્મામાં સર્વત્ર ત્રણ લેશ્યા હોય છે. બાકી ¢ ગમ્મામાં ગ્લેશ્યા હોય છે. (૪) સન્ની મનુષ્ય નારકી, દેવતામાં જેટલા ગમ્માથી જાય તો સર્વત્ર લેશ્યા ≤ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ત્રણ લેશ્યા હોય છે. બાકી ૬ ગમ્મામાં ૬ લેશ્યા હોય છે.
(૫) મનુષ્ય તિર્યંચ બન્ને યુગલિયા ભવનપતિ વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોકમાં જાય ત્યાં સર્વત્ર ૪ લેશ્યા હોય છે.
(૫) દૃષ્ટિ :- (૧) બધી નરક તથા નવ ચૈવેયક સુધી દેવ જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે એમા સર્વત્ર દષ્ટિ ત્રણ હોય છે. અણુત્તર વિમાનના દેવોમા ત્રણે ગમ્મામાં (છ ગમ્મા શૂન્ય છે) એક દૃષ્ટિ જ હોય છે.
(૨) પાંચ સ્થાવર, અસન્ની મનુષ્ય જ્યાં, જેટલા ગમ્માથી જાય છે, એમાં એક દૃષ્ટિ જ હોય છે. ત્રણ વિકલેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ હોય છે, બાકી ૬ ગમ્મામાં બે દષ્ટિ હોય છે. અસન્ની તિર્યંચ નારકી, દેવમાં જાય છે. બધા ગમ્મામાં એક મિથ્યા દષ્ટિ જ હોય છે.
(૩) સન્ની તિર્યંચ નારકી, દેવમાં (આઠમા દેવલોક સુધી) જાય છે. તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્માથી નારકી સહિત જ્યોતિષી સુધી જનારામાં એક દષ્ટિ હોય છે. એના આગળના દેવોમાં જનારામાં બે દષ્ટિ હોય છે. બાકી ૬ ગમ્મામાં સર્વત્ર ૩ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ત્રણ દૃષ્ટિ હોય છે.
(૪) સન્ની મનુષ્ય નારકી દેવતામાં જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, સર્વત્ર ત્રણ દષ્ટિ હોય છે. ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં એક દૃષ્ટિ, બાકી ૬ ગમ્મામાં ૩ દૃષ્ટિ હોય છે.
(૫) બન્નેપ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતર જ્યોતિષીમાં જાય છે. એમાં બધા ગમ્મામાં એક મિથ્યાદષ્ટિ હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય છે એમાં બે દષ્ટિ હોય છે.
(૬) જ્ઞાનઃ– (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે, જ્ઞાન ૩અજ્ઞાન હોય છે. અણુત્તર વિમાનમા કેવળ ૩ જ્ઞાન હોય છે.
(૨) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય છે ર અજ્ઞાન હોય છે. ત્રણ વિકલેન્દ્રિય, અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ર જ્ઞાન, ૨ અજ્ઞાન હોય છે. અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય નારકી, દેવતામાં જાય છે. બધા ગમ્મામાં ૨ અજ્ઞાન હોય છે. (૩) સન્ની તિર્યંચ નરક દેવમાં જ્યોતિષી સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામા ૩ અજ્ઞાન હોય છે. બાકી ૬ ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. પહેલા દેવલોકથી આઠમા દેવલોક સુધી જાય છે. તો બધા ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ
૨૦૮
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવી
For Private & Personal Use Only
www.jainelibrary.org