________________
-
પાંચ શરીર બંધક અબંધકનું અલ્પબહુત્વ :– (૧) સર્વથી ઓછા આહારકના સર્વબંધક (૨) એના દેશબંધક સંખ્યાત ગુણા (૩) વૈક્રિય સર્વબંધક અસંખ્યગુણા (૪) એના દેશબંધક અસંખ્યગુણા (૫) તેજસ કાર્યણના અબંધક અનંતગુણા (૬) ઔદારિકના સર્વબંધક અનંતગુણા (૭) એના અબંધક વિશેષાધિક (૮) એના દેશબંધક અસંખ્યગુણા (૯) તેજસ કાર્મણનાં દેશબંધકવિશેષાધિક (૧૦) વૈક્રિયના અબંધક વિશેષાધિક (૧૧) આહારકનાં અબંધક વિશેષાધિક
ઉદ્દેશક : ૧૦
(૧) જે શ્રુત સમ્પન્ન હોય આચાર સંપન્ન ન હોય તે દેશવિરાધક છે. શ્રુત સંપન્ન ન હોય, આચાર સંપન્ન હોય તે દેશ આરાધક છે. બન્નેથી સંપન્ન તે સર્વ આરાધક છે અને બન્નેથી રહિત તે સર્વવિરાધક કહેવાય છે.
(૨) જ્ઞાન આરાધના જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોય છે. એજ રીતે દર્શન અને ચારિત્ર આરાધના પણ ત્રણ-ત્રણ પ્રકારની છે.
આરાધનામાં આરાધના અને ભવ –
ભવ
૩૧૫ ભવ
૨૪૩ભવ
૧/૨ ભવ
૩૧૫ ભવ
૨/૩ભવ
૧/૨ ભવ
૩૧૫ ભવ
જઘન્ય જ્ઞાનારાધના
મધ્યમ જ્ઞાનારાધના
ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના જઘન્યદર્શનારાધના
મધ્યમ દર્શનારાધના
ઉત્કૃષ્ટ દર્શનારાધના
જઘન્ય ચારિત્રારાધના
મધ્યમ ચારિત્રારાધના
૧૦૪
અન્ય આરાધના
બે-બે (મ+3)
૨/૩ભવ
ઉત્કૃષ્ટ ચારિત્રારાધના
૧/૨ ભવમાં મોક્ષ
ત્રણ-ઉ.
વિશેષ :- આ બધી આરાધનાવાળા મનુષ્ય અને વૈમાનિકદેવના ભવ કરે છે. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળા અનુત્તરદેવ અને મનુષ્યના ભવ કરે છે.
ત્રણ-ત્રણ
(૩) પુદ્ગલ પરિણામ વર્ણાદિ ૨૫ પ્રકારના છે.
(૪) લોકાકાશ અને એક જીવના આત્મપ્રદેશ સમાન હોય છે.
(૫) પુદ્ગલના દ્રવ્ય અને દેશથી આઠ ભાંગા થાય છે.—૧. દ્રવ્ય ૨. દ્રવ્ય દેશ ૩. અનેક દ્રવ્ય ૪. અનેક દેશ ૫. દ્રવ્ય એક દેશ એક . દ્રવ્ય એક દેશ અનેક ૭. અનેક
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org