________________
કર્મ
દ્રવ્ય એકદેશ૮દ્રવ્ય અનેક દેશઅનેકપરમાણુમાં બે-પહેલા બીજા.ઢિપ્રદેશમાં પ (ક્રમથી). ત્રણ પ્રદેશમાં સાત ભંગ આઠમો છોડીને ચાર પ્રદેશથી દસ પ્રદેશી સુધી અને સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશમાં આઠ જ ભંગ થાય છે. (૬) કર્મપ્રકૃતિઓમાં અનંત પરમાણુ પુદ્ગલ લાગેલા હોય છે. પ્રત્યેક આત્મ પ્રદેશ પર અનંત અનંત કર્મવર્ગણા આવૃત હોય છે. ચોવીસે દંડકમાંઆઠેકર્મ આવૃત હોય છે. મનુષ્યમાં ૮,૭ અથવા ૪ કર્મ આવૃત હોય છે. કર્મમાં કર્મની ભજના નિયમો:
ભજના
નિયમા જ્ઞાનાવરણીયમાં |
મોહનીય દર્શનાવરણીય
મોહનીય અંતરાય | મોહનીય મોહનીય
વેદનીયાદિચાર વિશેષ – ભજના નિયમોમાં મેળવીને કુલ સાતકર્મ હોય છે. એક કર્મ પૃચ્છાનો ઓછો થઈ જાય છે. (૭) જીવ પુગલોને ગ્રહણ કરેલ હોવાથી પુગલી છે. જીવ દ્રવ્યની અપેક્ષા પુદ્ગલ” પણ જીવનો પર્યાયવાચી શબ્દ છે.
છે શતક ૮/૧૦ સંપૂર્ણ |
શતક-૯ઃ ઉદેશક-૧-૩૦ , (૧) જંબુદ્વીપનું સંપૂર્ણ વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર છે. (૨) જ્યોતિષિઓનું(ચંદ્ર આદિનું) વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે. (૩) અંતરદ્વીપોનું વર્ણન જીવાભિગમ સૂત્ર અનુસાર છે.
પહેલા ઉદ્દેશકમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના દ(છ) (અધ્યાય)નો અતિદેશ કર્યો છે. બીજા ઉદ્દેશકમાં સૂર્ય-ચંદ્રઆદિના વર્ણન માટે સાતમા વક્ષસ્કારનો અતિદેશ નથી આપ્યો પરંતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે.
ત્રીજાથી ત્રીસમાં ઉદ્દેશક સુધી ર૮(અઠ્યાવીસ) ઉદ્દેશોમાં૨૮દક્ષિણદિશાનાં અંતરદ્વીપો ના વર્ણન હેતુ જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે. ભગવતી સૂત્રઃ શતક-૯
| ૧૦૫
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org