________________
અનેક, અવક્તવ્ય એક. ત્રણ સંયોગી- (૧) આત્મા, નોઆત્મા, અવક્તવ્ય. કુલ=૧૩ ભંગ. ચાર પ્રદેશી – અસંયોગી ૩ ભંગ. દ્વિ સંયોગી– (૧) આત્મા, નોઆત્મા (૨) આત્મા, નોઆત્મા અનેક (૩) આત્મા અનેક, નોઆતમા (૪) આત્મા અનેક, નોઆત્મા અનેક (પથી ૮) આત્મા, અવક્તવ્યની શોભંગી (૯થી ૧૨)નોઆત્મા, અવક્તવ્યની શોભંગી. ત્રણ સંયોગી– (૧) આત્મા, નોઆત્મા, અવક્તવ્ય (૨) આત્મા નોઆત્મા, અવક્તવ્ય અનેક (૩) આત્મા, નોઆત્મા અનેક, અવક્તવ્ય (૪) આત્મા અનેક, નોઆત્મા અવક્તવ્ય કુલ = ૧૯ ભંગ. પાંચ પ્રદેશીઃ- અસંયોગી ઉભંગ. દ્વિસંયોગી–૧૨ ભંગ.ત્રણ સંયોગી– સાત ભંગ(૧) આત્મા નો આત્મા અવક્તવ્ય (૨) આત્મા, નોઆત્મા, અવક્તવ્ય અનેક (૩) આત્મા નોઆત્મા અનેક અવક્તવ્ય (૪) આત્મા, નોઆત્મા અનેક, અવક્તવ્ય અનેક (૫) આત્મા અનેક, નોઆત્મા, અવક્તવ્ય (૬) આત્મા અનેક, નોઆત્મા, અવક્તવ્ય અનેક (૭) આત્મા અનેક, નોઆત્મા અનેક, અવક્તવ્ય. કુલ =રર ભંગ. છ: પ્રદેશ -રરભંગ પૂર્વની જેમ કહેવા. ર૩મોભંગ = આત્મા અનેક, નોઆત્મા અનેક, અવક્તવ્ય અનેક.
આગળ સાત પ્રદેશથી અનંતપ્રદેશ સુધી આ જ રસભંગ છે. ત્રણ બોલથી ર૬ભંગ થઈ શકે છે. પરંતુ અહીં પરમાણુ સ્કંધ આદિના બહુવચનની અપેક્ષા નથી માટે બહુવચનના અસંયોગી ત્રણ ભંગ બનાવ્યા નથી.
છે શતક ૧૨/૧૦ સંપૂર્ણ છે.
શતક-૧૩ : ઉદ્દેશક-૧ | (૧) સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ મરે છે અને જઘન્યસંખ્યાત જીવત્યાંશાશ્વત હોય છે. અસંખ્ય યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ અસંખ્યજીવ મરે છે અને જઘન્ય ઉત્કૃષ્ટ શાશ્વત અસંખ્ય જીવ ત્યાં રહે છે.
આ પ્રકારે સાત નરક, ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને આઠમાં દેવલોક સુધી સમજવું. આગળનાદેવલોકોમાં સંખ્યાતા યોજનાના વિસ્તારવાળાવિમાનોમાં અને અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળાવિમાનોમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જ જન્મે અને મરે ઉત્કૃષ્ટપણઅસંખ્ય નહીં કહેવાનાત્યાં રહેવાની અપેક્ષાએ સંખ્યાતયોજનવાળ માં સંખ્યાત અને અસંખ્ય યોજનવાળામાં અસંખ્ય જીવ હોય છે.
આજન્મવા અને મરવા અને રહેનારાજીવોમાંનિમ્ન૩૮બોલોની વિચારણા ૧૪ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org