________________
કર્યા છે અને અનંત કરશે. વિશેષ એ છે કે ૧૪ દંડકમાં ઔદારિક, પદંડકમાં વચન, ૭ દંડકમાં વૈક્રિય અને ૮ દંડકમાં મન પુદ્ગલ પરાવર્તન જીવોએ કર્યા નથી અને કરશે નહીં. (૮) અસંખ્ય સૂમિ સમયની એક આવલિકા થાય છે. યાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પહેલિકા. એનાથી આગળ પલ્યમાં વાલાગ્ર ભરવાની ઉપમાથી કાલ (કાળ)નું માપ હોય છે. તે છે પલ્યોપમ સાગરોપમ. વિસ્તૃત વર્ણન માટે જુઓ અનુયોગદ્વાર સૂત્ર, સારાંશ ખંડ નં.-.
દસ ક્રોડાકોડ પલ્યોપમનો એક સાગરોપમ હોય છે. એવા ચાર ક્રોડાકોડ સાગરોપમનો અવસર્પિણીનો પહેલો આરો, ત્રણ ક્રોડાકોડ સાગરોપમનો બીજો આરો અને બે ક્રોડાક્રોડ સાગરોપમનો ત્રીજો આરો હોય છે. ચોથો પાંચમો છઠો આરોમળીને એક ક્રોડાકોડ સાગરનાહોય છે. આ પ્રકારેદસક્રોડાકોડ સાગરોપમની એક અવસર્પિણી અને દસક્રોડાકોડ સાગરોપમની એક ઉત્સર્પિણી હોય છે. (૯) જીવોના સંસાર ભ્રમણના કાળ, કાયસ્થિતિ આદિવૈક્રિય પુદ્ગલ પાર્વતનની અપેક્ષા સમજવા જોઈએ. અન્ય પુદ્ગલ પરાવર્તન કેવળ શેય માત્ર હોય છે.
ઉદ્દેશક : ૫ રૂપી અરૂપી:(૧) ચૌફરસી રૂપી:- ૧૮ પાપ, ૮ કર્મ, કાર્મણ શરીર, મન, વચન યોગ, સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધ= ૩૦ બોલમાં વર્ણાદિ ૧૬બોલ હોય છે. (૨) અઠફરસી રૂપી - દ્રવ્યલેશ્યા, ૪ શરીર, કાયયોગ, બાદર સ્કંધ, ધનવાય, તનુવાય, ધનોદધિ = ૧૫ બોલમાં વર્ણાદિ ૨૦બોલ હોય છે. (૩) અરૂપી પદાર્થ:- ૧૮ પાપ ત્યાગ, ૧ર ઉપયોગ, ભાવલેશ્યા, ૫ દ્રવ્ય, ૪ બુદ્ધિ, ૪ અવગ્રહ વગેરે, ૩ દષ્ટિ, પ જીવની શક્તિ ઉત્થાનાદિ, ૪ સંજ્ઞા = આ ૧ બોલ અરુપી છે. એનામાં વર્ણાદિ ૨૦માંથી એકપણ નથી હોતા. એમાંઅગુરુલધુ આ એક ગુણ હોય છે. (૪) ક્રોધના પર્યાયવાચી દસ શબ્દ – ક્રોધ, કોપ, રોષ, દોષ,અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિકય, ભંડણ, વિવાદ. (૫) માનના પર્યાયવાચી ૧૨ શબ્દ – માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ(ઘમંડ), આત્મોત્કર્ષ, પરપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ,દુર્નામ. () માયાના પર્યાયવાચી ૧૫ શબ્દ – માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલંક, કુરુપ,જિહ્મતા,કિલ્વેિષ, આદરણતા, ગૃહનતા, વંચાતા, પ્રતિકુંચનતા, સાતિયોગ(સાદિ).
ભગવતી સૂત્ર: શતક-૧ર
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org