________________
(૫) સૂત્ર અર્થની અપેક્ષાએ શ્રુત–પ્રત્યેનીક હોય છે. (૬) જ્ઞાન દર્શન ચારિત્રની અપેક્ષાએ ભાવ પ્રત્યેનીક હોય છે.
(૨) આગમ, શ્રુત આદિ પાંચ વ્યવહાર યથાક્રમથી રાગદ્વેષ રહિત થઈને કરવામાં આવે ત્યારે આરાધના થાય છે. વિશેષ વર્ણન માટે જુઓ વ્યવહાર સૂત્ર સારાંશખંડ–૨. (૩) ઈર્યાવહિ બંધ :— ગુણસ્થાન ૧૧,૧૨,૧૩માં ઈર્ષ્યાવહિ બંધ હોય છે. આ સાદિ સપર્યવસિત(બે સમયનું) હોય છે. મનુષ્ય મનુષ્યાણી બાંધે છે, તે પણ અવેદી બાંધે છે, સર્વેદી નહીં. પૂર્વવેદની અપેક્ષા ત્રણે લિંગવાળા બાંધે છે.
=
ઈર્યાહિ બંધના પ્રથમ સમયવર્તી અર્થાત્ ૧૧,૧૨મા ગુણસ્થાનવાળા અશાશ્વત છે. અશાશ્વત હોવાથી મનુષ્ય મનુષ્યાણીના અસંયોગી ચાર અને દ્વિ સંયોગી ચાર, કુલ આઠ ભંગ હોય છે. પૂર્વભાવની અપેક્ષાએ પચ્છાકડ ત્રણ વેદથી અસંયોગી ૬, દ્વિસંયોગી ૧૨, ત્રણ સંયોગી ૮ એમ કુલ ૨૬ ભંગ થાય છે.
ત્રણકાળની અપેક્ષા કરીને ત્રણ સંયોગી બંધના આઠ ભંગ બને છે. જેમાં સાત ભંગ ઈય્યહિ બંધમાં ગ્રહણાકર્ષની અપેક્ષાએ એક ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ છઠ્ઠો ભંગ પ્રાપ્ત થતો નથી. ભાવાકર્ષની અપેક્ષાએ આઠે ય ભંગ પ્રાપ્ત થઈ શકે છે. તે ભંગ આ પ્રકારે છે.
(૧) બાંધ્યો, બાંધે, બાંધશે (૨) બાંધ્યો, બાંધે, બાંધશે નહીં
(૩) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે (૪) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે નહીં (૫) બાંધ્યો નહીં, બાંધે બાંધશે (૬) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે નહીં
(૭) બાંધ્યો નહીં, બાંધે નહીં, બાંધશે (૮) બાંધ્યો નહીં, બાંધે નહીં, બાંધશે નહીં
ભાવાકર્ષની અપેક્ષા આ આઠ ભંગ, પૂર્વભવ, વર્તમાન ભવ અને મોક્ષ અથવા આગામી ભવની અપેક્ષા ઘટિત કરી લેવા. ઈર્ષ્યાવહ બંધ પણ સર્વથી સર્વ બંધ હોય છે. દેશથી નથી હોતા.
સૂત્રઃ ।: શતક-૮
=
Jain Education International
=
=
=
=
=
તેરમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી. તેરમા ગુણસ્થાનના ચરમ સમયમાં. અગ્યારમા ગુણસ્થાનથી પડી ગયેલમાં. ૧૪મા ગુણસ્થાનમાં.
–
(૪) સંપરાય બંધ :– બધા સાંસારિક જીવો બાંધે છે. પ્રથમ ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી બાંધે છે. આ બંધ ચારે ય ગતિમાં બધા બોલોમાં શાશ્વત છે.
ત્રણ વેદોમાં પણ શાશ્વત છે. અવેદીમાં આ બંધ થાય છે. તે અવેદીના બોલ નવમા દસમા ગુણસ્થાનની અપેક્ષાએ અશાશ્વત છે. માટે પૂર્વકાલીન ત્રણવેદની અપેક્ષા પચ્છાકડના ૨૬ ભંગ થાય છે. તે ભંગ ઈર્યાહિબંધનાં સમાન જ છે. સાંપરાયિક બંધ (૧) અનાદિ અનંત (ર) અનાદિ સાંત (૩) સાદિ સાંત હોય છે. સાદિ અનંત હોતા નથી. ત્રણ કાલના ત્રણ સંયોગી ભંગ ચાર હોય છે તે આ પ્રકારે છે–
ભગવતી
૧૧મા ૧૨મા ગુણસ્થાનના પ્રારંભમાં. શૂન્ય છે. ભવાકર્ષની અપેક્ષા હોય છે.
દસમા ગુણસ્થાનના ચરમ સમયમાં. અભવીમાં.
For Private & Personal Use Only
GG
www.jainelibrary.org