________________
-
---
-
ઉદ્દેશક : ૯ પાંચ દેવ - (૧) ભવ્ય દ્રવ્ય દેવ– મનુષ્ય અને તિર્યંચ અવસ્થામાં રહેલ જેણે દેવનું આયુષ્ય બાંધેલ છે તેને "ભવ્ય દ્રવ્યદેવ" કહેવાય છે. (૨) નર દેવ- છ ખંડના અધિપતિ, ૬૪ હજાર મુકુટબંધ રાજાઓના સ્વામી, ૯ નિધાન, ૧૪ રત્ન વગેરે ઋદ્ધિ સંપન્ન ચક્રવર્તી "નરદેવ" મનુષ્યન્દ્ર હોય છે. (૩) ધર્મ દેવ- પાંચ મહાવ્રત, સમિતિ ગુપ્તિવંત, ૧૮ પાપના ત્યાગી, શ્રમણનિર્ઝન્થ "ધર્મદેવ" કહેવાય છે. (૪) દેવાધિદેવ- સર્વજ્ઞ, સર્વદર્શી, તીર્થકર ભગવાન દેવાધિદેવ કહેવાય છે. (૫) ભાવદેવ- દેવગતિનું આયુષ્ય ભોગવનારા ચારે જાતિના દેવ "ભાવદેવ" કહેવાય છે. ક્રમ દેવ આયુ અવગાહના આગતિ ગતિ અંતર જઘન્ય જઘન્ય
જઘન્ય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ ૧ | ભવ્ય દ્રવ્ય દેવ અંતર્મુહૂર્ત અંગુલ ના | ૨૮૪ | ૧૯૮ ૧૦,૦૦૦ ત્રણ પલ. અસં.
વર્ષ અને ૧000
અંત મુહૂતી યોજન
અનંત કાળ ૨ | નરદેવ | ૭૦૦ વર્ષ | ૭ ધનુષ | ૮૨ , ૧૪ | ૧ સાગર
૮૪ લાખ | ૫૦૦ધનુષ
સાધિક
અદ્ધપુદ્ગલ ધર્મદેવ અંતર્મુહૂર્ત | અનેકહાથી | ર૭પ | ૭૦ અનેક પલ દેશોન ૫૦૦
સાધિકા કોડપૂર્વ ધનુષ
અદ્ધ પુદ્ગલ | ૪ | દેવાધિદેવ ૭ર વર્ષ ૭હાથ ૩૮ | મોક્ષ
૮૪ લાખ ૫૦૦
ધનુષ ભાવદેવ ૧૦,૦૦૦ ૧હાથ ૧૧૧ | ૪૬ ! અંતમુહૂત વર્ષ/૩૩ હાથ
અનંતકાલ સાગર નોંધ – ઉત્કૃષ્ટ = વધુમાં વધુ, મહત્તમ. જઘન્ય = ઓછામાં ઓછો, લઘુતમ = ઓછી. ૧૩૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
૩ | બટેટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org