Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536507/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. SÄRI JAIN SWETAMBER CONFEREN, TURAL સ્તક હ] વીર સંવત ૨૪૩૭ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માન અક -નૂ આ વિષયાનુક્રમણિકા. ન વર્ષ ... ..... ... ... ૧માં પ્રેમ... ... ... ૬૨ ત ભંડાર ફંડ માટે થવે જોઈતા પ્રયાસ Holi Kelash Mount and Simla આવતી કોન્ફરન્સ અને તેને અંગે આપણી District. ... ... ... ... ... 65 ન કરજો ... .. ••• . . ૫ મહોપાધ્યાય શ્રીમદ્ વિજ્યજી કૃત જ્ઞાનસાર પંધુએ પાછા સુરત ના બની, કામને આગળ | સૂત્રનીચળ ... ... ..... ૭૧ વધારવાનો પ્રવાહ શરૂ રાખે. . . ૮ જૈન મુનિરાજે અને રેલવેના પુલ... .. ઉ૯ જનમાં વધી પડેલું મરણ પ્રમાણ, શ્રી જૈન ધાર્મિક પરીક્ષાનું પરિણામ ... ૮૦ In appeal for general education. 11 ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવો .. ૮૨ બાવતી કે ન્સના ઠરાવો.. ... ... ૧૪ ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.. ... ૮૭ અને ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રશ્નો - ૧૭નવર્દિતા વાવ ૨ ૩ય. ... ૧૨ 17 આશ્ચર્ય વન સ્વપ્ર ' ૨ {ભાયણજીના તીર્થ સ્થળે ઉપદેશકના ભાષણો ૮૫ સુત ભંડાર ફંડ ... ... ... ૩૩–૯ આઠમી જૈન ભવેતામ્બર કોન્ફરન્સ રીસેપ્શન Jainism ... ... ... ... ... 3 કમીટીને ઠરાવ . ... ... ... ૮૬ એયુકેશન બોર્ડને રીપોર્ટ ... ... ૩ પ્રકટ કર્તા-શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ તરફથી લાલચંદ લર્મિચંદ શાહ वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-४-० | મુવ. - જાઢવી શિરિર . . Page #2 -------------------------------------------------------------------------- ________________ ગ્રાહકોને વિનંતિ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ તરફથી “હેરલ્ડ” માસિક દર મહિને ગયા ડીસેમ્બર માસ સુધી રેગ્યુલર બહાર પાડવામાં આવેલ છે ત્યાર બાદ જાન્યુઆરી ફેબ્રુઆરી તથા માર્ચના અંકે આજે ભેગા બહાર પાડવાની જરૂર પડી છે જેનું કારણે માર્ચ માસમાં શ્રી સંઘે મુંબઈ મધ્યે કેન્ફરન્સની બેઠક ભરવાનું જાહેર કરેલા હેિવાથી તે કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર જણાઈ હતી તથા ડેકલેરેશન કિરવવાને માટે પણ ઢીલ થઈ હતી. હવે દર માસે રેગ્યુલર બહાર પાડવામાં આવશે. . - આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. તૈયાર છે. તૈયાર છે. તૈયાર છે. સુંદર બ્લેટીંગ પડ ટાઈટલ ઉપર મહું શેઠ વીચંદ દીપચંદ સી. આઈ. ઈ. પી. ને ફેટ, અંદર સને ૧૮૧૧ નું કેલેન્ડર તથા સં. ૧૯૬૭ નું જૈન પંચાંગ આપવામાં આવેલ છે. પાકુ પુડુ કી. ૧-૪-૦ કાચું પુઠું ૦-૨-. છે. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ રીસો પાયધૂની, મુંબઈ. ઈ. લાલચંદ લક્ષ્મીચંદ શાહ પ્રોપ્રાયટર. ટયુટોરીયલ-કલાસીઝ. તા. ક. તા. ૧-૧-૧૯૧૧ થી ગુલાલવાડી મધ્યે શેઠ ભગવાનજી કામદારના માળામાં પહેલે દાદરે ટયુટોરીયલ કલાસીઝ ફરીથી બે છે. ટયુટોરીયલ-કલાસીઝ મળે ધંધાદારીઓને વેપારી ઢબ મુજબ શિખવવામાં આવે છે. હાઈસ્કુલના વિદ્યાર્થીઓને કલાસના ધોરણ મુજબ શિખવવામાં આવે છે. ટાઈમ રાત્રીના ૭ થી ૧૦ સુધીમાં કોઈપણ એક કલાક શિખવવામાં આવે છે. ફી વિગેરે માટે લખે યા મળો. જૈન સમાચાર, જામનગર મધ્યે મહા વદ ૮ ને વાર મંગળવારે મેતા હેમચંદ નાગજીની પુત્રી ! ઉજમનાં લગ્ન જૈન વિધિ પ્રમાણે કરવામાં આવ્યાં છે અને તે પ્રસંગે ફટાણું નહિ ? ચોપડીઓનાં સારાં ગીતે ગવાયાં હતાં. આ સાથે મેસર્સ મેઘજી હીરજીની કુ. ના જૈન પંચાંગ વહેંચવામાં આવેલ છે તે વાંચક વર્ગનું ધ્યાન ખેંચવા વિનંતિ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ 'n નમ: સિમ્યા છે श्रीजैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. कोऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतयदोषशुद्धिमुदितां दोक्षार्यिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवैस्तीर्थकरत्वं भवेत्॥ અહે! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાર્યોત્સર્ગના બળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણું થાય છે. - - - - - - - પુસ્તક ૭] વીર સંવત ર૪૩૭ જાન્યુઆરી સને ૧૯૧૧. [અંક ૧. નવીન વર્ષ. પરમ કૃપાળુ પરમાત્માની અમીદ્રષ્ટિથી મારું છઠું વર્ષ પૂર્ણ થયું છે અને આજથી સાતમા વર્ષમાં પ્રવેશ કરૂં છું. નૂતન વર્ષમાં મારાથી બનતી યત્કિંચિત ફરજ બજાવવાની શરૂઆત કરૂં તે પહેલાં ગત વર્ષમાં મને કેવી કેવી જાતના લેખોથી પોષણ મળ્યું હતું તેનું કાંઇક દિગ્દર્શન કરવાની આવશ્યકતા હોવાથી તેને ટુંક હેવાલ આપવો એ આ પ્રસંગે (જન્મતીથિએ) ઉચિત જણાશે. કોઈપણ જૈન મારો કાંઈપણ લાભ લઈ શકે એવા હેતુથી ગત વર્ષમાં અંગ્રેજી ગુજરાતી અને હિંદી એ ત્રણ જાતના વિષયને સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ ગત વર્ષના અંગ્રેજી વિષયોના સંબંધે જણાવીશ કે માંસના ખોરાક વિરુદ્ધ એક મુસલમાન વિદ્વાનનો જાન્યુઆરીથી એપ્રીલ સુધીના અંકમાં આવેલ “Vegetarian Prize Essay written by a Mahemedan” એ નામને લેખ વાંચવા યક હોવાથી તેને ફરીથી વાંચીને મનન કરવા મારા સુજ્ઞ વાચકોને ખાસ ભલામણ હું છું. તે ઉપરાંત Institution of Early Marriage,' “A Central concepwn for Moral Instruction,' 'Beef Eating and Islam,' The First in Students' Social Gathall, Larrapeat to Juin sfaEthical i-operation of Home and skole Empi Fastestiind The Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન કોનફરન્સ હેરલ્ડ, જાન્યુઆરી. Sayings of Goethe વગેરે વિષયો પૈકી દરેક વિષયની ઉપયોગીતા કેટલી છે તે વાંચવાથી સહજ સમજી શકાય તેવું છે. તેથી તે સંબંધમાં વધારે ન લખતાં વિદ્વાન વાંચક વર્ગને પુનઃ વાંચી જવા ભલામણ કરું છું. મને આ પ્રસંગે દિલગીરી સાથે જણાવવું પડે છે કે મારા અંગ્રેજી લેખકો બહુજ હૈડા હોવાથી તેમજ તેઓ કઈ કઈ વખતે લખતા હોવાથી વાંચક વર્ગને પૂરત સતિષ ન મળે એ સ્વાભાવિક છે. પણ હવેથી તેઓ પિતાની વિદ્વતાની પ્રસાદી વધારે પ્રમાણમાં વાંચક વર્ગને આપીને મને આભારી કરશે. એટલી તેઓ પ્રત્યે મારી વિનંતિ છે. ગુજરાતી વિષયો પર જણાવવાનું કે ગુજરાતી ભાષામાં લખાએલા સારા લેખોને આસ્વાદ વાંચક વર્ગને આપવા ભાગ્યશાળી થયેલ છું. મુનિ મહારાજશ્રી કપૂરવિજયજીએ લખેલ નવપદ પ્રકરણની સંક્ષિપ્ત વ્યાખ્યા તેમજ તેમના તરફથી પરમાર્થ અને વિવેચન સહિત લખાઈ આવેલ અધ્યાત્મિક પદ્ય ખાસ મનન કરવા જેવો છે. ગત વર્ષમાં રાજકોટમાં ભરાયેલ ત્રીજી સાહિત્ય પરિષદમાં એક વિદ્વાન જૈન બંધુએ વાંચેલ જૈન ગુજરાતી સાહિત્યને વિષય, તેમણે અન્ય પ્રસંગે પંડિત હેમચંદ્રાચાર્ય ઉપર આપેલ ભાષણ તથા ગુણાનુરાગ કુલકનું ગદ્ય પદ્યમાં કરેલ ભાષાંતર ઘણી ઉપયોગિતા સૂચક છે. એક ગ્રેજ્યુએટ બંધુ તરફથી જીવદયા-અહિંસા Humanitarianism નામને લાંબે પણ દલીલપૂર્વક લખાઈ આવેલ લેખ દરેક વાચકને ફરીથી વાંચવા ભલામણ કરું છું. બીજા એક ગ્રેજ્યુએટ બંધુએ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી અને વર્તમાન જન સાહિત્ય, જન વિવિધ જ્ઞાન, તાંબરીય જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય, હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈન સાહિત્ય વગેરે વિષયોમાં કેટલીએક ધ્યાનમાં લેવા જેવી સૂચના કરી છે. “મમ વીરચંદ રાઘવજી ગાંધી” એ વિશ્વમાં તેમના જીવનની જે રૂપરેખા દેરી છે તે ખાસ અનુકરણ કરવા લાયક છે. “નિર્વેદ” નામને કથાનક વિષય ઉપદેશપ્રાસાદ ભાષાંતરમાંથી લેવામાં આવેલ છે અને તે ખાસ વાંચવા લાયક છે. તેમજ શેઠ અમરચંદ તલચંદ જૈન ધાર્મિક પરીક્ષાના સવાલે, તેનું પરિણામ, સને ૧૮૧૦ તથા ત્યાર પછીનાં ત્રણ વરસોનો અભ્યાસક્રમ, જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષા, જૈન એન્યુ કેશન બેડને છ માસિક રીપેટ, પાંજરાપોળ અને તપાસણી કામ, પાંજરાપોળના પશુઓમાં જણાતે સાધારણ રોગ, પ્રજાની આબાદી તેજ રાજ્યની આબાદી, પ્રવાસ વર્ણન, સિદ્ધષિ ગણિ મહારાજા જામ સાહેબનું અગત્યનું સ્તુતિપાત્ર પગલું, સુકૃત ભંડાર ફંડ, ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપેટ, દશેરાના તેહેવાર ઉપર બંધ એલ પશુવધ, શ્રી જૈન ભવેતાંબર સંઘની મળેલી મીટીંગ, તેમજ ઉપદેશક મારફતે થએલા છરા વગેરે કેટલીક ઉપયોગી હકીકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત એક ગ્રેજ્યુએટ બંધુએ ધર્મનીતિની કેળવણી માટે મહાન પ્રયાસ કરી કેટલી પર લખી મોકલેલ ઉપયોગી હકીકત દાખલ કરવામાં આવી છે. હિંદી વિષયોના સંબંધમાં મને દિલગીરી સાથે લખવું પડે છે કે હિંદી લે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] સુત ભંડાર ફડ માટે થવો જોઇત પ્રયાસ. [ ૩ ભાગ્યેજ લેખ લખી મોકલે છે અને તેથી હિંદી ગ્રાહકને સંતોષ ન મળે એ બનવા જોગ છે. પણ સા તો મે, ઇ માર્યવાન સ્વા, હમ વૌન હૈ વિગેરે લેખો જે એ લખી મોકલ્યા છે તેઓનો આભાર માનું છું અને અન્ય લેખકોને લેખો લખી મોકલીને પોતાની વિદ્વતાને બીજાને લાભ આપે એવી અભ્યર્થના કરૂ છું. પ્રાસંગિક ઉદ્ગાર તરીકે આટલું લખી ગ્રાહક-વીને ગ્રાહક તરીકે કાયમ રહેવા તથા અન્યની વૃદ્ધિ કરાવવા તેમજ લેખકોને પિતાના લેખે નિયમિત મોકલવા અને અન્ય લેખકને લખવાની પ્રેરણા કરવા પ્રાર્થના કરી મારી ફરજ બજાવવાને હું નવા વર્ષમાં પ્રવેશ કરું છું. છેવટમાં દરેક જૈન બંધું પિતાની ફરજ શું છે તે સમજતા શીખે તથા બજાવવા તત્પર બને, અશાંતિ તથા કુસંપ નિર્મળ થાય અને જેને કેમ સર્વ પ્રકારે ઉન્નતિને પામે એવી પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના છે. શાંતિ ! શાંતિ !! શાંતિ!!! શ્રી જેન વેતામ્બર કેન્ફરન્સ કાયમ નીભાવવા સારૂ સુકૃત ભંડાર ફંડની યેજના અમલમાં મુકવા સારૂ કર જોઈત પ્રયાસ. આપણી જૈન કોન્ફરન્સની આઠમી બેઠક આવતા માશમાં મુંબઈ જેવા કેળવણી અને વીચારથી સૌથી આગળ વધેલા. શહેરમાં ભરવાનું ચોકશ ઠયું છે, અને તેને જેમ બને તેમ કરકસરથી ભરવાને ઠરાવ સ્તુતિપાત્ર લેખાઈ શકાશે. કેન્ફરન્સના હિતચીંતકે હવે સમજવા લાગ્યા છે કે દરેક કેન્ફરન્સની બેઠક વખતે હજારો રૂપિઆનો ખર્ચ ત્રણ દિવસ માટે કરવામાં આવે છે અને આવા આવા નકામા ખર્ચે જે કાયમ ચાલું રાખવામાં આવે તો ખરેખર જૈન કોનફરન્સ જે બીજા અગત્યનાં કાર્યો કરવા ધારે છે તેમાં ખામી આવી પડવા સંભવ છે અને તેવા હેતુથી સાધારણ બેઠકોથી હવે પછીની કોન્ફરન્સ ભરવાના ઇરાદાથી જે કરકસરથી કોન્ફરન્સના હિતેચ્છુઓ કામ કરવા માંગે છે તે જોકે એક રીતે આવકારદાયકજ ગણાશે તો પણ તેની સાથે એટલું યાદ રાખવું જોઈએ કે જયાં સુધી કેનફરન્સ જેવું મેટું ખાતું કાયમની આવક કરવાને શતિકવાન થાય નહિ ત્યાં સુધી તે પગભર ઉભું રહેવું જ મુશ્કેલ છે અને તેવા સંજોગો વચ્ચે તેની ભવિષ્યની હસ્તી કોઈ વખત બહુજ ચિંતા ઉપજાવનારી થઈ પડે તે બનવા જોગ છે. ઉપર સૂચવ્યા મુજબ એવા કેઇપણ પ્રકારની ગેજના કોનફરન્સના સુકાનીઓ તરફથી ઉપાડી લેવામાં આવે અને તેને ફતેહમંદીથી પાર ઉતારવા સારૂ કોન્ફરન્સના હીતેષુઓ. પુરતી ખંતથી મહેનત લે તે ખરેખર કોઈપણ જાતના ફંડની જરૂર કેન્ફરન્સની બેઠક વખતે રહેશે નહિ અને એવી કાયમની આવકથી કેન્સરને ઘણાજ અગત્યના કામે કરી કશે. મી. ઢઢ્ઢા કરકસરથી કોન્ફરન્સ ભરવા જેટલે ઉત્સાહ ધરાવે છે તેટલો જ ઉત્સાહ જો છે કાયમ નીભાવવા સારૂ ચાર આનાની સુકૃત ફંડની યોજના અમલમાં મુકવા પુરતી Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. | [ જાન્યુઆરી મહેનત લે તે ખરેખર કોનફરન્સ એક સેક્રેટરીએટ જેવું મોટું ખાતું બની શકશે. તે સિવાયત ફકત સુકૃત ફંડ એકઠું કરવા સારૂ જે ઠરાવ કરવામાં આવે છે તે કાગળ ઉપર ઠરાવ પેજ કાયમ રહેશે. કેટલાકે તરફથી એવી સૂચના કરવામાં આવે છે કે દરેક ગામના સંધ ઉપર પત્ર લખી સુકૃત ફંડના ચાર આના મોકલાવી આપવા વિનંતિ કરવી. પણ અત્યાર સુધીમાં ફકત રૂા. ૮૭૦૦ ની આસપાસ રકમ, સુકૃત ફંડની રકમ આજ આઠમાં વર્ષની કેનિફરન્સની હૈયાતીમાં તદન નજીવી છે, એમ જણાય છે. વળી મેટા શહેરોની દીલશે આ ફંડ તરફ કેટલી છે તે પણ અત્યાર આગમચ જણાઈ ચુકયું છે. તે હવે જ્યાં સુધી કોનફરન્સના ખુદ પગારદાર માણસો ફરીને તે ફંડ ઉઘરાવવા જાતે મહેનત ન કરે ત્યાં સુધી દરેક સંઘ એટલી તકલીફ લે તે બને તેમ નથી. કારણકે જે એવી લાગણી હોત તો આ ઠરાવ ઘણા વર્ષોથી કરવામાં આવ્યો છે તે પ્રમાણે અત્યાર સુધીમાં ઘણે ઠેકાણે અમલમાં આવી શકયે હેત. પણ તેમ હજુ સુધી નાહે બન્યું હેવાથી સૌથી સસ અને સહેલે ઉપાય આવી જનાને અમલમાં મુકવા સારૂ એ છે કે જૈન કેમની વસ્તીવાળા કેટલાંક સ્થલની ડીરેકટરી જે તૈયાર થઈ ગએલ છે એવા સ્થલેના સંઘના આગેવાનો ઉપર સુકૃત ફંડની યોજનાની જરૂરીઆત દર્શાવનારી જૈન કોનફરન્સના જનરલ સેક્રેટરીઓની સહીઓ સાથની અપીલ કરવી જોઈએ અને તેઓનો જણાવવું જોઈએ કે ચેકસ વખત પછી જૈન કોન્ફરન્સના માણસો તે ફંડ ઉઘરાવવા સારૂ મોકલવામાં આવશે. ઉપર પ્રમાણે કામ કરવા સારૂ રૂ. ૩૦) થી ૪૦) સુધીનો પગાર ખરચી લગભગ દશથી પંદર માણસો ખાસ સુકૃત ફંડ ઉઘરાવવા સારૂ રોકવા જોઈએ કે જેઓને અમુક પરગણ સેંપવામાં આવવાથી, તે પરગણુને તમામ ગામોમાંથી, તે ગામનાં સંઘના આગેવાનોની મારફતે કેનફસ ઓફીસની રસીદ આપીને એકઠું કરી શકે. આવી જાતની યોજના કરવા સારૂ જે પરગણામાં કોન્ફરન્સના માણસને મેલવામાં આવે તે અગાઉ ત્યાના સંઘ ઉપર કેન્ફરન્સ ઓફીસ તરફથી એક માસ અગાઉથી એવી ભલામણ કરનારો પત્ર મોકલે જોઈએ કે કોન્ફરન્સ એરીસ તરફથી જે માણસે સુકૃત ફંડ ઉઘરાવવા સારૂ મોકલવામાં આવેલ છે તેમને જોઈતી મદદ કરવી અને જેજે માણસે દર વરસે સાધારણના રૂપીઆ ભરતા હોય તેવા માણસનું લીસ્ટ કેન્ફરન્સના માણસને આપીને ગામના જન કોમના દરેક આગેવાન ગૃહસ્થ પુરત ટેકો આપવા. આવી રીતે શરૂઆતથી કેન્ફરસના સેક્રેટરીઓ માણસો રાખી, ખર્ચ કરવાનું સાહસ કરશે નહી ત્યાં સુધી સુકૃત ફંડ એકઠું થવું મુશ્કેલ છે, ઉપર પ્રમાણે મહેનત કરવાથી જૈન કોમની ચઉદ લાખની વસ્તી ગણવામાં આવે તે પ્રમાણે ઘર દીઠ ચાર આના પ્રમાણે લેવામાં આવે તે ખુશીથી લગભગ લાખ રૂપીઆ જેટલી આવક દરવર્ષે કાયમને માટે થશે કે જે રૂપીઆમાંથી કોન્ફરન્સ જેવી સંસ્થા ઘણાજ અગત્યનાં અને મહત્વનાં કામ કરી શકશે ઉપર પ્રમાણે પ્રેકટીકલ કામ કરવા સારૂ જે કોન્ફરન્સ એક વખત ફતેહમંદ થશે તે કેટલાક જેઓ આ કોન્ફરન્સ તરફ શ્રદ્ધા ઓછી થઈ હોય તેમ શંકા બતાવવા લાગ્યા છે તેઓ પણ કોન્ફરન્સમાં ભાગ લેશે. ઉપર પ્રમાણેની સૂચના એવાજ હેતુથી લખવામાં Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] આવતો કેન્ફરન્સ અને તેને અને આપણી ક્રો. [ ૫ આવેલ છે કે દરેક રીતે સુકૃત ભંડાર કુંડની યાજના અમલમાં લાવવામાં આવે કે જેથી કરીને કાનફરન્સ શુ છે અને કેવી રીતે કામ કરે છે તેને ખ્યાલ દરેક ગામડામાં રહેનારને પણ આવી શકે. ગમે તેટલા ખચ થાય તાપણુ· શરૂઆતમાં જો સુકૃત ભંડાર કુંડની યોજના કુંતેમદ થાય તેમ લાગતું હોય તો તેવુ ખ કરવા સારૂ કાન્ફરન્સના જનરલ સેક્રેટરીએએ ઉત્સાહ બતાવી મહેનત કરવી જોઇએ અને જેમ બને તેમ કન્ફરન્સનું આયુષ્ય લખાયા કરે તેમ કરવુ ોઇએ. વળી આ વખતે બીજી એક સૂચના કરવામાં આવે છે. તે એ છે કે આવતા માસમાં આખા હીંદુરસ્તાનની વસ્તીની ગણતરી થવાની છે અને તે ગણતરી પુરી થયા બાદ જે વસ્તીની ગણતરીને રીપોર્ટ બહાર સરકાર તરફથી પડે તેની ખાસ એક નકલ કોન્ફરન્સની એપ્રીસે હરેક રીતે મેળવવી યા ા ખરીદ કરવી અને જૈનેાની વસ્તીની પુરતી માહેતી લઇ તે પ્રમાણે સુકૃત ભંડાર કુંડ ઉધરાવાનું શરૂ કરવું. પણ જ્યારે કાન્ફરન્સ એડીસ ઉપરની યાજનાને કેમ વધારવી એવા નિર્ણય ઉપર આવશે ત્યારેજ જતાને ભવિષ્યને માટે એક ઉપયોગી અને આવકારદાયક ખાતુ થઇ પડશે. Į લી શાહ ‘· આવતી કેન્ફરન્સ અને તેને અંગે આપણી ફરજો. 29 વિઘ્ન સ ંતેાષીઓના નહિ સહન થઇ શકે તેવા સખત પ્રહારેને પણ ધીરજથી સહન કરી એક વખત ક્રીથી પેાતાના પુત્રને વરમાળા આરેાપવાને કાન્ફરન્સ દેવી પગભર થઇ છે. તેથી આપણે તેના કાર્યવાહકોને મુબારકબાદી આપીશું અને ભવિષ્યમાં કાન્ફરન્સ ભરવાને માટે જે અથડામણેા ઉભી થવા પામે છે તેનુ આ બેઠક વખતે નીરાકરણ કરી તેને રસ્તા સુગમ કરી આપવાને આપણા આગેવાના ગંભીર વિચાર ચલાવશે એમ આપણે ઇચ્છીશુ. સાતમી ક્રાન્ફરન્સ પછી જે સવાલા ઉભા થવા પામ્યા છે અને જે આરીક સંજોગે વચ્ચેથી કેન્ફરન્સના કાર્યવાહકોને કામ લેવુ પડયુ છે તે એટલા બધા મહત્વના અને ચિંતા ઉપજાવે તેવા છે કે તેના નિવેડેા લાવવાને સહેજ પણ બેદરકારી બતાવવી તે આપણી પોતાની પાયમાલીને આમ ંત્રણ કરવા બરાબર છે, મને ઉમેદ છે કે આપણા અગ્રેસર આવા સવાલાને દીર્ધદ્રષ્ટિથી વિચાર કરી ચાગ્ય નીકાલ આણુવાને વધુ વિલંબ નહિ કરશે. જમાતા આગળ વધતા જાય છે, જુદી જુદી કેમ પોતાની ઉન્નતિને માટે જુદા જુદા ઉપાયા યેજી પુર ઝડપે આગળ વધે છે. તેવું હજારની નાની કામ સુધારાના શીખર ઉપર પહોંચી છે, અને હમણાંજ ભરાયેલ લુહાણા કાન્ફરન્સે પણ આપણને બતાવ આપ્યું છે કે તે પણ નવા યુગમાં દાખલ થાય છે. આવી રીતે અન્ય કામે। આગળ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી વધતી જાય છે. અને આ સખત હરીફાઈના જમાનામાં આપણે જે સાવચેત નહિ રહીશું તો યાદ રાખજો કે આપણે છીન્નભીન્ન થવાને વધુ વખત થોભવું નહિ પડશે. કોન્ફરન્સ ભરવાની આવશ્યકતાને માટે કેટલાકો તરફથી શંકા બતાવવામાં આવે છે અને તેના શત્રમિત્રો તરફથી જે મોટો ઘંઘાટ કરી મુકવામાં આવ્યો છે તેઓને મારે યાદ આપવું જોઈએ કે સુધારાની ટોચે પહોંચેલી પારસી કેમે પણ કોન્ફરન્સની આવશ્યકતા સ્વીકારી છે. કોન્ફરન્સ જેવી સંસ્થાએ જે મહાન કાર્યો કરી બતાવ્યાં છે, અને કરી બતાવે છે તે કદીપણ નાની મંડળીઓ યા સમાજે મારફતે થઈ શકતાં નથી. દેશના જુદા જુદા ભાગોમાં ઉપદેશક મારફતે ઠરાવોને અમલ કરાવે, મોટા શહેરના સંઘને સચનાઓ કરવી, રાજદ્વારી હકો મેળવવાને ચળવળ ચલાવવી, શ્રીમતિને હાથે લાખોની સખાવત કરાવી મોટા ખાતા હસ્તીમાં આણવાં અને એવાંજ બીજાં મહત્વનાં કર્યો કોન્ફરન્સ જેવી સંસ્થાની ગેરહાજરીમાં બજાવવાનું કેટલું બધું ગુંચવણ ભરેલું થઈ પડે તે સાદી અક્કલને માણસ પણ સમજી શકે તેમ છે. અને તેથી જ આ વખત પણ તેના કાર્યદક્ષ પિતા મી. ગુલાબચંદજી ઠઠ્ઠાએ અનેક મુશ્કેલીઓની સામે થઈ તેને મોતના જડબામાંથી બચાવી આપણે કોમ ઉપર મહાન ઉપકાર કર્યો છે કે જેનો બદલે આપણે કદીપણ વાળી આપી શકીશું નહિ. અલબતે આવા મહાન પુરૂષ બદલાની આશાથી કાંઈપણ કાર્ય હાથ ધરતા નથી, પરંતુ મારે ખેદ સાથે જણાવવું પડે છે કે આપણી કેમ જાહેર સેવાઓની પીછાન કરવામાં ઘણી જ પછાત છે. કામના સ્થંભ ગણુતા મરહુમ શેઠ વીરચંદ દીપચંદ તથા શેઠ ફકીરભાઈ પ્રેમચંદ જેવા આગેવાની યાદગીરી જાળવી રાખવાને આપણે કાંઈપણ કરી શક્યા નથી, અને અફસોસની વાત છે કે લાખની બાદશાહી સખાવત કરી કેમ તથા દેશને ઉપકાર તળે મુકનાર મરહુમ શેઠ પ્રેમચંદ રાયચંદનું નામ જળવાઈ રહે તેવું એકપણ ખાતું ઉભું કરવાને આપણે નિષ્ફળ નિવડયા છીએ, વાંચકે ! પારસી કેમ તરફ નજર કરો તો જણાશે કે જાહેર પુરૂની યાદગીરી જાળવવાને કેવા નમુનેદાર ખાતાઓ સંગીન પાયા ઉપર ચલાવવામાં આવે છે. ખેર! આપણને અત્રે તેની સાથે સંબંધ નહિ હેવાથી વધુ વીગતમાં ઉતરવું અસ્થાને ગણાશે. કોન્ફરન્સ અને બેલાવવાનું હવે નકી થઈ ચુક્યું છે અને તેના કાર્ય વાહકો તેને જેમ બને તેમ ઓછી ખર્ચાળ બનાવવાને કેવા ઉપાય જવા તે પાછળ કાળજી ભર્યું ધ્યાન આપતા જોઈ આપણને બહુજ આનંદ થાય છે. લાંબે વખત થયાં બાપકાર જાહેર કરવામાં આવ્યું છે કે કોન્ફરન્સ પાછળ લખલુટ ખરચ કરવાથી તેનો અંત જલદીથી લાવવા સિવાય બીજું કાંઈ પણ લાભ આપણે હાંસલ કરી શકવાના નથી, કારણ કે બાદશાહી ખરચ કરી આમંત્રણ કરવાનું માત્ર મુંબાઈ જેવા શહેરને જ પાલવી શકે, પરંતુ કોન્ફરન્સની બેઠકે સાદાઈથી ભરવામાં આવે તો નાના શહેરોના સંઘો પણ તેને આમંત્રણ કરવાને લલચાય એ તદન બનવા જોગ છે. કમનસીબે આવો દાખલ કઈ પણ શહેરે બેસાડવાની હીંમત નહિ બતાવેલી Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] આવતી કેન્ફરન્સ અને તેને અંગે આપણી ફરજે. [ ૭ હોવાથી તે ફરજ આપણે માથે આવી પડી છે અને એ ફરજ એવી રીતે અદા કરવાની જરૂર છે કે જેથી દુનીઆની બીજી કેમે પણ આપણે દાખલાનું અનુકરણ કરે. આને માટે મારા એક વિદ્વાન મિત્ર તરફથી સુચવવામાં આવ્યું હતું કે સરકસના આકારને તંબુ કેન્ફરન્સ તરફથી ખરીદી તેને દરેક બેઠક વખતે ઉપયોગ કરવામાં આવશે તે હજાર રૂપિઆને ધુમાડે જે ભવ્ય મંડપ બાંધવા પાછળ કરવામાં આવે છે તેનાથી આપણે મુકત થઈશું. અને કોઈ પણ નાના શહેરને સંઘ પણ આવી સગવડ કેન્ફરન્સ તરફથી મળતી જેમાં સ્વભાવીક રીતે આમંત્રણ કરવાને લલચાશે. કેન્ફરન્સની દરેક બેડક વખતે આ સવાલ આપણને બહુજ ચિંતા ઉપજાવે છે, અને ભવિષ્યની બેઠકને માટે કોઈ પણ શહેર તરફથી આમંત્રણ નહિ થવાથી નિરાશ થવું પડે છે. હવે જે આપણે આવી સગવડ ધરાવતા હોઈએ તે આમંત્રણની ગેરહાજરીમાં આપણું એકાદ પવિત્ર તીર્થસ્થળે કોન્ફરન્સની બેઠક ભરવાને સહેલાઈથી બની શકે. અલબતે આવે તંબુ ખરીદવા પાછળ એક સારી રકમ આપણે જતી કરવી પડશે પરંતુ ભવિષ્યને સામટા ખર્ચ ધ્યાનમાં લેતાં આ રકમ તદન નજીવી ગણાશે. આપણું શ્રીમાને સખાવત કરવામાં પ્રથમ દરજજો ધરાવે છે. જમણવારે અને એવાજ ઉડાઉ ખરચે પાછળ લાખ રૂપી. આને ધુમાડે કરવામાં આપણું ધનાઢયો કોઈ પણ રીતે પાછી પાની કરે તેવા નથી તે આશા છે કે એકાદ શ્રીમંત આવી નજીવી રકમ કાઢી આપી મહાન લાભ ઉપાર્જન કરી પિતાની પ્રતિષ્ઠામાં વધારો કરશે. વાંચકે! વધુ લંબાણ કરી કંટાળે આપવાને મારો મુદ્દલ ઈરાદે નથી પરંતુ મને કહ્યા વિના ચાલતું નથી કે આપણે બીજી પ્રજાની સરખામણીમાં દિવસે દિવસે તદ્દન પાછળ હઠતાં જઈએ છીએ. જમાનો બદલાય છતાં આપણે હજુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કર્યા વિના ગાડરીઆ પ્રવાહમાં તણાયાજ કરીએ છીએ. આપણામાં એટલી બધી વહેમી અને કઢંગી રૂઢીઓ દાખલ થવા પામી છે કે જે સ્ત્રીને બદલે રાક્ષસીનું કામ સારે છે. સાત સાત વરસ થયાં કોનફરન્સમાં ઠરાવો પસાર થયા છતાં હજુ જંગલી રીવાજને વળગી રહેવામાં જ આપણે બહાદુરી બતાવી છે. મરણ પાછળ મીષ્ટાન ઉડાવવામાં હજુ આપણે શરમ માનતા નથી. પૈસાના પુજારીઓ પિતાનાજ વીયેથી ઉત્પન્ન થયેલી પુત્રીઓને કસાઈની માફક વેચતાં હજુ બંધ પડયા નથી. લગ્નમાં લ્હાવો માણનારા આપણું વડીલો બાર વર્ષના કોમળ બાળકોને લગ્નની ધુસરીમાં જેડી તેઓનું ભવિષ્ય બગાડવામાં સહેજ પણ આંચકે ખાતા નથી. શું હજુ પણ આપણી આંખો નહિ ઉઘડશે ? મારા જૈન ભાઈઓ જાગૃત થાઓ. ધમની ખાતર આજુ બાજુના સંજોગોને વિચાર કરે, અને પછીજ ગાડરીઆ પ્રવાહમાં તણુઓ. છેવટમાં મને જણાવવા દેશો કે કેનફરન્સે ભરી પુલપીટ ઉપરથી લાંબા લાંબા ભાષણો કરી કંડીબંધ ઠરાવ પસાર કર્યાથી કાંઈ આપણું દળદર ફીટવાનું નથી. પરંતુ Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી આ અને એવા જ બીજા જંગલી રીવાજોને જડમુળથી નાશ કરાવવા પાછળ આપણા કીમતિ વખતને ભોગ આપી કોનફરન્સના ઠરાવો ઘટતા પ્રમાણમાં અમલ કરાવીશું. તેજ આપણ ઈચ્છીત વસ્તુ પ્રાપ્ત કરીશું. સુષ કી બહુના. રાધનપુરકર. નc — બંધુઓ પાછા સુસ્ત ના બને કોમને આ ગળ વધારવાનો પ્રવાહ શરૂ રાખે. (લેખક-મનહર) આપણને જાણીને અત્યંત આનંદ થાય છે કે આપણી મહાનું કેન્ફરન્સ આવતા માર્ચ માસની આખરીએ મુંબઈમાં મેળવવાનું નક્કી થયું છે. તેના સ્થાપક કહો તેના પીતા પીછે હઠ્ઠાએ જણાવ્યું તેમ તે બાળકનું આઠમું વરસ લેવાથી તેને ખાંસી કફ, જવર વગેરે લાગુ પડેલ; પરંતુ મુંબઈના બાહોશ તબીબોની કાળજી ભરી સવારથી આપણે તેને થોડા સમયમાં પુરતા બળ સાથે મુંબઈના પુરાલય (Town Hall) માં રમતું જોઈશું. ભાઈઓ પુના કેનફરન્સ પછી આપણને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડયું છે; અને મુખ્ય કરીને ભપકાને ખાતર ત લ લુટ ખર્ચ અને દરેક સ્થળે આમંત્રણ કરનારાઓને સિાથી સારું કરી બતાવવાની ઉમંગી હરીફાઈને અંગે બીજા આગેવાન શહેર આમંત્રણ કરવા માટે વિચારમાં પડયા હતા. આપણી કામના માનવંતા સરદાર શેઠ લાલભાઈ પણ શરૂઆતથી જ આપણને સલાહ આપતા આવ્યા છે કે જેમ બને તેમ સાદાઈથી બેઠકો ભરે; શંભુ મેળો ભેગે. થાય છે. તે મુદ્દલ પસંદ કરવા જેવું નથી. આપણે પણ હવે ખુલું જોઈ શક્યા છીએ કે તે સૂચનાઓ વ્યાજબી છે; અને તેથી જેમ બને તેમ ઓછા ખરચે બેઠક મેળવવી, અને ડેલીગેટોની સંખ્યા પણ ચેકસ હદમાં રાખવાને ખાતર ફીમાં વધારો કરવો. અલબત આવી રીતે ડેલીગેટોનું પ્રમાણ ઓછું થાશે, પરંતુ સાથે સાથે ડેલીગેટોની ચુંટણી કરવામાં પણ કેટલાક નિયમોની ખાસ જરૂર છે કે જેથી અગ્રેસર, વિઠન, અને જ્ઞાતિમાં સારી પ્રતિષ્ઠા તથા મોભો ધરાવનાર ગ્રહ હાજરી આપી શકે, અને પોતાનો લાગવગ ચલાવી પિતાની જ્ઞાતિમાં તે પ્રમાણે સુધારે કરાવવાનો પ્રયાસ કરી શકે. ખાસ મોજને ખાતર કે જેવાને ખાતર જે ડેલીગેટે આવે છે, તેઓ દેશમાં જઈને બધું ભુલી જાય છે, અને કાંઈ કરી શકતા નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] આવતા કેન્ફરન્સ અને તેને અંગે આપ ફરજે. [ ૯ તીર્થ સ્થળ ઉપર કોન્ફરન્સ ભરવાથી યાત્રાને પણ લાભ થાય છે, અને થોડા ખરચમાં બેઠક મેળવવાનું બની શકે છે, તે માટે આપણા દગંબરી બંધુઓને નિયમ આપણે ગ્રહણ કરવાની ખાસ અગત્ય છે. વળી બેઠકે સંબંધી અગવડો, અને હંમેશને મેટે ખરચ માથે નહિં વરી લેતા સરકસના તંબુઓના મફક એક તંબુ તૈયાર કરાવવાથી ભવિષ્ય ઘણું ખરચ બચાવ થઈ શકશે. વચમાં પ્લેટફોર્મ પ્રતિષ્ઠીત ગૃહસ્થ અને વક્તાઓ માટે ઉભું કરવું, અને ચારે બાજુએ સરકસના માફક પાટીઆની બેઠકો ગોઠવવી; જેથી કામ ખલાસ થવા બાદ પાટીઆના બંડલ બાંધી, તંબુને ઘડી વાળી જોઈએ ત્યાં થોડા ખરચે સાચવી શકાશે. જમીન ઉપર બેઠક કરવાથી લગભગ પાંચ કલાક સુધી બેસી રહેવાનું હાલના જમાના પ્રમાણે પસંદ કરવા જોગ નથી; કેમકે તેથી અનેક મુશ્કેલીઓ ભેગવવી પડશે અને તે ખાતર આપી ગોઠવણ કરવાથી સુખે અઢેલીને બેસવાને માટે મુદલ વાંધો નહિ આવે. જૈન બંધુઓ ઉદાર છે, પૈસા આપવામાં આનાકાની કરે તેવા નથી. કેન્ફરન્સ ઓફીસે બહાર પાડેલ સિંહાવકન ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે તેની હયાતીથી આપણે કેટલું બધું કરી શક્યા છીએ, અને આપણા શ્રીમંત ઉદાર બંધુઓએ આપેલા પૈસાને કે સદ્ઉપયોગ થયો છે. મુંબઈ) અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે બોડીંગે સ્થાપી આપણું ભવિષ્યના જૈન રત્ન ને માટે આપણે ઉત્તમ કાર્ય કર્યું છે. યુનીવર્સીટીમાં જૈન સાહિત્ય દાખલ કરાવનાર સરકારમાં જૈન જાહેર તહેવારે શરૂ કરાવનાર આપણી મહાન કોન્ફરન્સજ છે અને વાલકેશ્વર ઉપર આવેલ પનાલાલ બાબુના દેરાસરનું રક્ષણ કરાવનાર પણ તેજ ખાતું છે. માટે ભાઈઓ, જે પવિત્ર કામ હાથ ધર્યું છે તેને છેવટ સુધી પાર પાડે. આપણે બધા એકજ વહાણમાં છીએ, આપણે જાગ્રત થયા પછી પાછા ઘેર નિદ્રામાં પડીએ તેવો હાલન જમાને નથી. આપણું અનુકરણ કરી બીજી કોમો જાગ્રત થઈ છે, અને તેઓ આપણું કોનફરન્સને કેટલી બધી અગત્યતા આપે છે તેને ખ્યાલ કરવાનો છે. ફાનસમાં ખેપરેલના દીવાથી વધારે પ્રકાશ આપનાર કેરોસીન તેલ દાખલ થયું, તેની જગ્યાઓ ગેસલાઈટ, કીટસન લાઈટ. અને હવે વીજળિક લાઈટ ઘડાની ટ્રામને બદલે વીજળીક ટ્રામના વહેવારથી પણ સંતોષ માનતા નથી, અને થોડા વખતમાં હવાઈ વિમાનોમાં ઉડવાને ભાગ્યશાળી પણ થઈશું. કે જે અલ્હાબાદના પ્રદર્શનમાં રજુ પણ થયા છે, તે આવા પ્રવૃતિમય વખતમાં આપણે પણ જેમ સાધન વધે છે તેમ પૂર વેગથી આગળ વધવાની જરૂર છે. એક વખત અટકી પડયાતે ઠોકર ખાઈને નીચે પડવાનો વખત આવશે, અને પછી ઉભા થવું ભારી પડશે; માટે આળસ મરડી, તમારી સુસ્તી ઉડાડી અઠામી કોન્ફરન્સને ફતેહમંદ બનાવવા તન, મન અને ધનથી તૈયાર થાઓ; અને તે જ પ્રમાણે દર વરસે તે ફતેહમંદ અને વિશેષ વિજયી નીવડે એવો પ્રયાસ કરતા રહી, કોમનો ઉદય કેમ જલદી થાય તેવા વિચારો કરવા મશગુલ બને; કે જે ઉમદા વિચારે પરમાત્મા ફળીભુત કરે એવી મારી નમ્ર પ્રાર્થના છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ જાન્યુઆરી પારસી જેવી વિદ્વાન અને કેળવણીની ટોચે પહોંચેલી કોમમાં પંચાયતના ટ્રસ્ટીઓ ની ચુંટણી વખતે કેવા રંગ થયા છે, તે સર્વે ભાઈઓને વર્તમાન પત્રોથી વિદીત હશે. સર ફિરોઝશાહ મેહતા જેવા તાજ વગરના રાજા તરીકે લેખાતા મહાન નરને માટે પણ કેવી ટીકા થાય છે; તે ઉપરથી આપણું આગેવાન ગ્રહએ પણ સમજવું જોઈએ કે કાર્ય કરનારને જ સાંભળવાનું છે; જેઓ કાર્ય નથી કરતા તેના ઉપર કોણ ટીકા કરશે? માટે પિતાને જે ઉદ્દેશ કેમનું ભલું કરવાનું છે, તેજ દ્રષ્ટી બિંદુમાં રાખી લોકોની ટીકાઓ સહન કરવા મજબુત પીઠ રાખી પોતાની પવિત્ર ફરજ બજાવવામાં પાછા પડવું નહિં જોઈએ. Try, try, and try again” પ્રયત્ન કરે, અને ફરીથી પ્રયત્ન કરે, એ ઉમદા નિયમ ધ્યાનમાં રાખી નાસીપાસ ના બનો. તેમજ હિન્દના દાદા શેઠ દાદાભાઈ નવરોજજીએ કલકત્તા કોગ્રેસ વખતે (Ojitatation) ચલવલ કાયમ રાખવા જે ઉત્તમ બોધ કર્યો છે, તેમજ છેલી અલ્હાબાદ કોંગ્રેસ વખતે હિંદ હિતેષુ સર વીલીયમ વેડરબને ફક્ત ત્રણ શબ્દોમાં જે કીમતી સલાહ આપી છે. આશા, સહાનુ ભુતિ, અને ઐક્યતા-તે તમારા હૃદયમાં કોતરી રાખી, તે માર્ગે ચાલવા પ્રયાસ કરવે; અને અવશ્ય આપણને ફતેહ મળશે. મહાન હિન્દી કોન્ટેસને છવીસ વરસે જોઈએ તેટલું નથી મલ્યું, તે આપણે ફક્ત આઠ બેઠકમાં બધું મેળવવાની આશા ક્યાંથી રખાય, માટે ખંતથી આગળ વધે, શાસનદેવી સહાય થાશે. મુસલમાન કામ જે આપણાથી ઘણી પછાત હતી તે હાલ કેટલી બધી આગળ વધેલ છે, તેઓની અલીગઢ કલેજે કામના ઉદયમાં કેટલો મોટો ફાળો આપે છે, તેને વિચાર કરો. તેઓ ફતેહમંદ રીતે કેળવણી કેન્ફરન્સ ભરે છે, અને દર વરસે આગળ વધતાજ જાય છે. કાયસ્થ પણ આગળ વધ્યા છે, અને બંને કોમ રાજ દરબારમાં મોટા ઓધાઓ ધરાવે છે. બનારસમાં સેંટ્રલ હિંદુ કેલેજના ઉમદા કાર્ય તરફ પણ દષ્ટી ફેરવે. આપણામાં પણ તેવું એક ખાતું છે; અને જે સરસ્વતી દેવીના મુખ્ય ધામ કાશી શહેરમાં ફતેહમંદ રીતે આગળ વધતું જાય છે. આપણા માટે તે વિદ્વાન પંડીતે અને ધર્મના ઉપદેશકે તૈયાર કરે છે. તેમજ આપણા ધર્મને વિજય વાવટા ફરકાવવા હરેક દેશમાં પ્રયાસ કરે છે. સીલન અને બર્મામાં ઉપદેશકો મોકલવા ઉપરાંત પાશ્રીમાત્ય પંડીત સાથે આપણા ધર્મ સંબધી જે ઉપયોગી પત્ર વ્યવહાર ચલાવવામાં આવેલ છે, તે થોડા વખતમાં છપાઈ બહાર પડવાથી આપણને આનંદ સાથે અત્યંત સંતોષ મળશે. આ ઉમદા કાર્યને માટે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજય ધર્મ સુરીજીએ આત્મ ભાગ આપ્યો છે, અને આપણને પણ તે ખાતાને વિશેષ ફતેહમંદ બનાવવા બનતી મદદ કરવાની ખાસ જરૂર છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] જેમાં વધી પડેલું મરણ પ્રમાણ | [ ૧૧ ------ - આપણે વેપારી છીએ, અને વ્યાપારની વૃદ્ધી અથે પણ ચારે દિશામાં દ્રષ્ટી કરવાની જરૂર છે. આપણો વેપાર બીજાઓને હાથ જાય છે, અને નફટ કરીને આપણું બંધુઓને આશ્રય લેવો પડે છે. આપણું પ્રાચીન તવારીખ વાંચીએ છીએ ત્યારે જેનો રાજયના દીવાન અને સેનાપતીઓ હતા. તેમજ બીજા મોટા ઓધાઓ ધરાવતા હતા કોટવાધી પતિ અને લક્ષાધિપતિઓની સંખ્યા તરફ નજર ફેરવીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. ભાઈઓ એ વખત ક્યારે આવશે? કેળવણી પાછળ છુટા હાથે તમરા દ્રવ્યનો વ્યય કરો, પુત્ર અને પુત્રીઓને યોગ્ય તાલીમ આપી આગળ વધારવાના સાધને ઉભાં કરે, અને તેઓ તૈયાર થવાથી હાનીકારક રીવાજે એની મેળે નાબુત થાશે, ગરીબાઈમાંથી મુકત થઈ પૈસા પ્રાપ્ત કરી શકશે ધર્મના, કામના, અને દેશના ઉદ્ધાર માટે ખડા પગે ઉભા રહેવાને તૈયાર થાશે માટે સુસ્તીમાં નહિં પડતાં, જાગૃત રહે; અને તન, મન, ધનથી કામના ઉદયને માટે તમારૂં ચીર પરવી કોન્ફરન્સને ફતેહમંદ બનાવવા તમારો પ્રવાહ વીજળીક વેગે શરૂ રાખે. જૈનમાં વધી પડેલું મરણ પ્રમાણ - An appeal for general education. (લેખક-કાપડીઆ ચુનીલાલ મુલચંદ બી. એ. બી. એસ. સી. ), એ તો એક જાણીતી બીના છે કે જે જન કેમ એક રજપુત વંશમાંથી પિતાને ઉતરી આવેલી કોમ તરીકે ગણવાનો દાવો કરતી આવી છે તેના વંશજો હાલ પિતાને અસલી ખવાસ જાળવી શક્યા નથી એટલું જ નહી પરંતુ પ્રજાની જાહેર જીદગીમાં ઈચ્છવા લાયક દેખાવ કરી શકે એવી શકતી પ્રાપ્ત કરવાને જે પ્રયાસ કરવા જોઈએ તેમાં તે કોમ પછાત છે એમ પુરવાર થયું છે એક ઉપલક દ્રષ્ટીથી નીહાળીશું તે સહજ જણાશે કે જેને જીંદગીના જુદા જુદા પ્રદેશમાં (Walks of life) પોતે આગળ વધવાને બદલે હજુ પણ કુંભકરણની સુષુપ્તિ અવસ્થામાંથી દ્રષ્ટીનાં પિપચાં સહજ ઉંચા કર્યા હોય એમ ભાસે છે, તે કેમ છેલા પચીસ વર્ષમાં પિતાની જોખમદારીની સમજ ધરાવનારા વીર પુરુષો જુજ ઉત્પન્ન કરી શકે છે. વધારે તાજુબીની વાત એ છે કે જિન કેમના નાયક થા શેઠી આઓએ છેલ્લા પા સૈકામાં એવા ફારસો ભજવ્યા છે કે જેને લઇને હાલની અધોગતી ઉત્પન્ન થઈ છે એમ કહેવામાં સહેજ સરાહગત પણ નથી એમ તે કેમના છેલા પાસિકાના ઇતીહાસ ઉપરથી કબુલ્યા વગર ચાલશે નહી. હમારા સંઘપતિઓ-સંધ નાયકે પિતાની ફરજોમાં એટલા બધા બેદરકાર રહ્યા હતા કે જેને લઈને આપણે પવીત્ર સંધ છિન્ન ભિન્ન સ્થીતિમાં એટલી છેલ્લી હદ સુધી જઈ પહેઓ છે કે તે તેમને પોતાની જીંદગીના આયુષ્યનું પણ ભાન રહ્યું નથી. હીંદુસ્તાનમાં એક સામાન્ય ફરીઆદ ચારે ખુણામાંથી આવે છે કે ઈતર દેશે કરતાં હીંદુસ્તાન વાસીઓનું Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] જેન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી મરણ પ્રમાણ વિષેષ છે અર્થાત અન્ય સુધરેલા દેશો કરતાં હિંદુસ્તાન સામાન્ય રીતે સુધારા વધારામાં તે દેશની પ્રજા જે તળ ઉપર ઉભી રહી છે તેના ઉપર ઉભા રહેવાને બદલે તેની નીચેના તળ ઉપરની જગ્યા રોકે છે. આવી ઉતરતી પંકિતમાં મુકાયેલ હિંદુસ્તાનમાં પણ બીજી કેમોની સરખામણીમાં જેન કામ ઉતરત દરજજો ભગવતી હોય એવું તેના મરણ પ્રમાણના આંકડા ઉપરથી સાબીત થાય છે. દાખલા તરીકે મુંબાઈના જન્મ મરણના આંકડાઓ તપાસીશું તે દ્રષ્ટિગોચર થશે કે જેનોમાં ચૈતન્ય (Vitality ) એટલું ઓછું છે કે જીંદગી ની વ્યતીત કરવાની જે સામાન્ય મુદત છે તેમાં ભંગાણ પડે છે ને તેને લઇને જૈન કેમને કેટલું મોટું જોખમ આર્થીક દ્રષ્ટિએ ખેડવું પડે છે તેને વિચાર આપણા હૃદયને મુંઝવણમાં નાંખી દે છે. બીજી કોમોની સરખામણીમાં મરણ પ્રમાણ આપણામાં જે વિશેષ છે તેણે ઘણી જ ભયંકર અસર કરી છે ને તેને માટે અગાઉથી સવેળા ચેતી ચાંપતા ઉપાયે નહિ ચોજીએ તે ભવિષ્યમાં આપણી કોમ અગતિના કીનારા ઉપર અથડાઇ ગરીબાઈની સ્થિતિમાં મુકાયેલી પિતાને જોશે. આપણી હાલની વસ્તી જે તેર લાખના આંકડાથી લેખાય છે તેનું એક મોટું કારણ તે મને એમ લાગે છે કે જેનોનું મોટું મરણ પ્રમાણુ દુનીયાના સુધરેલા દેશો તપાસશો તે માલમ પડશે કે તેઓની વસ્તી કુદકને ભુસકે એટલી વધે છે કે દર પંદર વરસે તેઓ પિતાને બમણ થએલોય છે. આપણી કેમના જન્મેલા બાળકો જે જન્મીને યુવાવસ્થા પ્રાપ્ત કરી કુદરતના નિયમને અનુસરી વૃદ્ધાવસ્થા સુધી જઈ શકતા હોય તે આપણને ખાત્રી રહે છે કે આપણામાં કોમહિતમાં ભાગ લેવાને તેર લાખની ગણત્રી કરી શકીએ તેને બદલે તેર કોડ હોઈ શકે. જે બાળકે જન્મી થોડી યા વધુ મુદત સુધી દુનીયાને પવને ખાઈને પોતાની જીંદગીને કપાઈ ગયેલી જોય છે તે તેની માબાપની બેદરકારીની ગેર હાજરીમાં વધુ વખત જીવવા પામતાં હતા તે કોમમાં એટલા કામ કરનારા તથા શાશનને શોભાવનારા વધુ હોવાનું માન જૈન ધર્મ અત્યારે ભોગવી શકતો હોત. જે કોમ વધુ વસ્તી ધરાવાને દાવો કરતી હોય તે કેમ પિતાને કેળવાયેલી સ્થિતિમાં મુકીને ઓછી વસ્તી ધરાવતી હોય તેના પ્રમાણમાં વધુ પિસા પેદા કરી–વધુ આત્મભોગ-વધુ સખાવતી સ્વભાવ દાખવી કોમને સારા મોભા ઉપર મુકી શકે. આ સારે વિચાર વાંચનારના મનમાં એક પેઢીને દાખલો લેવાથી સુતર થઈ પડશે. એક ઝવેરીની દુકાનમાં બે કેળવાયેલા હોય ને તે જે કમાય તેના કરતાં જે પાંચ કેળવાયેલા હોય તે પૃથ્વીના જુદા જુદા ભાગમાં પેઢીઓ ખેલી વધુ દોલત પ્રાપ્ત કરી શકે. જે સચ્ચાઈ એક પેઢીના સંબંધમાં ખરી છે તે સચ્ચાઈ આખી કોમને લાગુ પાડી શકાય. આના સંબંધમાં બીજી બાબત આપણા મન આગળ ખડી થાય છે તે એ છે કે જ્યારે ઘરમાં એક મરણ થાય છે ત્યારે તે ઘરના માલેકને પિતાની દુકાન બંધ કરવી પડે છે. તે દીવસની કમાણી ખેવી પડે છે. મરણના સંબંધમાં વધુ ખર્ચ કરવો પડે છે ને છેવટે તેને પિતાની તંદુરસ્તીના સંબંધમાં પણ ખમવું પડે છે. કે જેને અંગે પાછળથી અસલ સ્થિતિ પ્રાપ્ત કરવા વિશેષ ખર્ચમાં Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] જેમાં વધી પડેલું મરણ પ્રમાણ [ ૧૩ ઉતરવું પડે છે. જે ઘરમાં અવારનવાર આવાં મરણ થાય તે કેટલું મોટું નુકશાન ! જે કોમમાં આવાં મરણ સંખ્યાબંધ થાય છે તે કેમને કેટલો મોટો ગેરલાભ ? એક મરણથી ભાગીદારી કેટલીક વખતે વડવી પડે છે, પેઢીઓના નામ તથા શેઠવણ જુદા પ્રકારની કરવી પડે છે કે જેને લઈને અમુક કુટુંબને જાથકનું મોટું નુકશાન થાય છે. જે મરનું પ્રમાણ ઓછું હોય ને મોટી ઉમર સુધી કેમના માણસે જીવતા હોય તો આટલું મોટું નુકશાન કોમને ખેડવું પડે નહિ. મરહુમ શેઠે વીરચંદ રાધવજી, ફકીરચંદ પ્રેમચંદ જેવા જન કેમને ખેરખા કે જેઓની જીંદગી ટુંકી હેવાને લઈને આપણે તેઓની વૃદ્ધાવસ્થાના અનુભવનો લાભ લેવા ભાગ્યશાળી નીવડયા નથી, તે આપણી મનું કમનસીબ છે. આના ઉપરથી હું એમ કહેવા નથી માગતા કે જૈન કેમની સર્વ બાળ બળિકાએ યુવાવસ્થા તરી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે. પણ મારે કહેવાને ભાવાર્થ એ છે કે જે જૈન કેમના સંબંધમાં ચાંપતા ઉપાયે લેવાય તે ઘણા ખરા પુછે કે જે પુરતો ઉન્નતિ ક્રમ કર્યા વગર કરમાઈ જાય છે તે બચાવી શકાય. કોનફરન્સ ના કાર્યમાં હાલ જે જુવાની ટેળું ખલેલ પહોંચાડે છે તે જે શેઠ વીરચંદ દીપચદ જેવા પુખ્ત મગજ ધરાવતા વૃદ્ધ નાયકો સેંકડોની સંખ્યામાં હોત તો તે જુવાનીયાઓને કેનફરન્સને નમન કરી વૃધ્ધોના કારભાર (Guidance) તળે ચાલવું પડત. જે કામમાં વૃધ્ધ પુરૂષે જુજ હોય છે તે કોઇ માનસિક ભંડોળમાં તથા નિતિક બળમાં ઘણી જ ગરીબ હોય છે. જેના તાજ દાખલા હિદુસ્તાનની ઘણી કોમને મુખ્યત્વે કરીને જેને કેમ પુરા પાડે છે. બીજે વિચાર અત્રે એ ઉભું થાય છે કે જે જૈનોમાં બાળકોનું ભરણ પ્રમાણ ઓછું હોય તે જન કેમને આડકતરી રીતે જે શારીરિક નુકશાન થાય છે તેને બદલો મળી શકે. દાખલા તરીકે શ્રાવકાઓ કે જેઓ બાળકને જન્મ આપે છે તેઓનો અમુક મંદત સુધી શારીરિક મુશીબતે વેઠી ગૃહકાર્ય માંથી વેગળા રહી પોતાનો સમય વ્યતીત કરે પર છે. આના માટે ગૃહના અન્ય મનુપ તથા ઈતર જનોને મદદ આપવી ઘટે છે. વધુ ખર્ચ પણ તેના સંબંધમાં કરવો પડે છે. ચિંતાઓ તથા મુશ્કેલીઓ વિશેષમાં ખડી રહે છે. વાંચક વિચાર કરે કે જે બાળકો જીવતા હોય તે ઉપર દર્શાવેલી સર્વ તકલીફે સાર્થક થાય નહિંતર કેમને પૈસાના સંબંધમાં તથા શારિરિક સુખમાં મોટો ફટકો પડે છે કે જેને માટે કાંઈ બદલે મળતું નથી ઉપાયો. જે કાર્ય આના સંબંધમાં ઉઠાવવાનું છે તે મહાભારત કાર્ય તરફ એટલુંજ ગંભીર માન આપણે દેરવું જોઈએ છીએ. અત્રે ઉપયે હું કંકમાં દર્શાવવા માંગુ છું પ્રથમ તે જયાં જયાં આપણો જન સંઘ સારી સંખ્યામાં હોય ત્યાં અખાડા તથા કસરતશાળાઓ ખેલવી ઘટે છે. અફસોસની વાત છે કે જૈન મે આના તરફ આંખ આડા કાન કીધા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ, [ જાન્યુઆરી છે. જે આ સંસ્થા દાખલ કરવામાં આવશે તે આપણી કેમમાં યુરોપની સ્થિતિ નિહાળી શકીશું. યુરોપમાં સુધરેલા દેશમાં દરેક કુટુંબમાં સારી સલાહ આપનારા વૃદ્ધ પુરૂષ હોય છે. તે લાભ આપણું કામ પણ પ્રાપ્ત કરી શકશે. - બીજા મુદ્દો જે વધુ મહત્વનું છે તે એ છે કે દરેક સંધે પ્રાથમિક અને વચગાગેની કેળવણી મુકત તથા ફરક્યાત કરવી આવશ્યક છે. પ્રથમ અખતરા કેળવણીને મુફત કરવાનું છે. જયાં જયાં સારી વસ્તી ધરાવતે જૈન સંઘ હોય ત્યાં પોતાની સ્થાનીક જરૂરીયાત પ્રમાણે નાનાં મોટાં ફડે ઉભા કરી ગરીબ યા પૈસાદારના તફાવત વગર સર્વ બાળ બાળિકાઓને મફત પુસ્તકો તથા ફી પૂરાં પાડવાં જોઈએ છીએ. આમ કરવાથી કેળવણીને જબરૂ ઉતેજન મળી શકશે. આ અખતરો જે ફતેહમંદ થાય કે જેને વિષે કંઈ શંકા નથી તે પછી તેને ફરજીયાત કરવા જૈન સંઘોએ ઠરાવ પસાર કરવા જોઈએ. જે આપણે દુનિયાને ઇતિહાસ અવકીશું તે માલમ પડશે કે જે દેશમાં પ્રાથમીક તથા અન્ય કેળવણીનો વધારો થયો છે તે દેશોમાં મરણ સંખ્યા ઘણી જ ઘટી છે. કેળવણમાં લોકોને વધારવાથી આપણને બીજી મુશ્કેલીઓ સંસાર સુધારામાં નડે છે તે જતી રહેશે એટલું જ નહિ પણ ઉન્નતિક્રમ ઉતાવળથી કરી બીજી કેમની સાથે હરીફાઈ કરવા આપણે શકિતમાન થઈશું. દરેક ગામડામાં કે જ્યાં સરકારી સ્કુલ હસ્તિ ધરાવતી ન હોય તથા સારા પાયા ઉપર ચાલતી ન હોય ત્યાં પાઠશાળા સ્થાપવી ઘટે છે. આ હિલચાલો ચાલે તેની સાથે બાળ લગ્નના સંબંધમાં જબરો ધુજારો આપણે ચલાવવો જરૂરી છે અત્રે એક સૂચના કરીશ કે જેના ઉપર જૈન કેમે અવશ્ય લક્ષ્ય ખેંચવું ઘટે છે. જૈન, વિદ્યાર્થીઓ યુનીવર્સિટીમાં કુંવારી જીંદગી પાળી ગ્રેજ્યુએટ થાય તો તેને માટે ઇનામ આપવાની પદ્ધતિ દાખલ કરવાથી મોટે લાભ ઉઠાવી શકાશે. કેળવણીની મદદના સંબંધમાં ધારાઓને પસંદગી એકવાર બીજી રીતે આપવાથી બાળ લગ્નને જબરો ફટકો મારવા શક્તિમાન થઈશું. અન્ય પગલું કે જે કેન્ફરન્સ લઈ શકે તે એ છે કે તંદુરસ્તીના નિયમોનું જ્ઞાન ફેલાવવા વિધ વિધ સ્થળે ઉપદેશક મેકલવા જોઈએ. ' ' જે ઉપલા ઉપાયો સામટી રીતે યોજવામાં આવે તો ખાત્રી થાય કે આપણે અસ લી ખરો ખવાસ પ્રાપ્ત કરી, બહાદુર બની, ઉત્સાહિત અને ચંચળ છંદગી પસાર કરી શિકીયે. લોકેની તંદુરસ્તી વધારી શકીયે ને વૃદ્ધાવસ્થા સુધી બંદગી વ્યતીત કરે તેવાં પુરૂષો ઉત્પન્ન કરી શકીયે કે જેને લઈને જેને કેમ અનુભવમાં મગજબળમાં શારીરિક સુખમાં ને અંતરમાં દેલત વૈભવનો સંબંધમાં સારું સુખ પ્રાપ્ત કરી જેના નામને શોભાવી શકે. આવતી કેન્ફરન્સના ઠરાવે. જૈન ધર્મની ઉન્નતિને આધાર સંધના બળ ઉપર છે, સંધના બળને આધાર સંઘની વ્યકિતની ઉન્નતિ ઉપર છે. સંઘ સમૃદ્ધિમાં અને સંખ્યામાં ખીલતે હોય તે, જૈન ધર્મ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] જૈનેમાં વધી પડેલું મરણ પ્રમાણ. [ ૧૫ પણ જાહેજલાલીમાં વધે તે કુદરતી છે. સંઘ સ્તંભની જેટલી મજબુતાઈ તેટલી જ મજબુતાઈ ધર્મની સમજવી. જન ધર્મની પહેલાં જાહોજલાલી હતી કારણ જૈનેની સંખ્યા ઘણી હતી અને વેપાર, રજ્ય પ્રકરણ બાબત વગેરે સમૃદ્ધિમાં આગેવાન હતા. જૈન મંદિરે, ઉપાશ્રય, પાંજરાપોળો વગેરે નવી બંધાવો અથવા તેને જીર્ણોધાર કરાવો તેની સાથેજ (અરે! હું કહું છું તે પહેલાં) સંઘને ઉદ્ધાર કરવોએ ઘણું જરૂરનું છે કારણ તેના ઉપર સવે આધાર છે. અમુક સ્થળે હજારો રૂપીઆ ખરચી જીર્ણોદ્ધાર કર્યો, પચાસ સે વર્ષ પછી તે પાછું જીર્ણ થયું ત્યારે સંધની સારી સ્થિતિ તે વખત ન હોય તે પાછે જીર્ણોદ્ધાર કોણ કરશે ? ખરી રીતે સંસ્થાને જીર્ણોદ્ધાર કરવામાં આવે, તેની સાથે તે જીર્ણોદ્ધાર કરનારનો ઉદ્ધાર કરવામાં તે વધારે સંગીને કામ કર્યું કહેવાય. ચામડાં નહીં વાપરવાં જોઈએ, પીછાં નહીં વાપરવાં જોઈએ, કારણ તેનાથી હજારો અને નાશ થાય છે. તેવા ઠરાવ કરવામાં આવ્યા છે. અને તે ઠરાવો અમલમાં મુકવા કશશ કરવામાં આવી છે પરંતુ હજારે જૈન યુવાને અને અબલાઓ ખીલતી જુવાનીમાં ક્ષય અને ક્ષીણતાના ભોગ થાય છે તેને વિચાર કરવામાં આવતું નથી. કોનફરન્સ હેતુ સુલેહ સંપની વૃદ્ધિ કરી સંઘની સાંસારિક અને ધાર્મિક સ્થિતિ સુધારવાને છે. પરંતુ કેનફરન્સ હોવા છતાં અંતરીક્ષમાં, મક્ષીજીમાં, સમેતશિખર, બોટાદ વગેરે ઠેકાણે તકરાર ઉત્પન્ન થઈ, અને લાખો રૂપિઆનું પાણી થઈ ગયું, તે પૈસા લડવામાં નહીં ખરચતાં, જેનોને કેળવણી આપવામાં અને તેમની આર્થીક સ્થિતિ સુધારવામાં ખર્યા હોત તો તે કેવો સદુઉપયોગ થાત? મારે મત એ છે કે દિગબરી, વેતાંબરી, સ્થાનકવાસી અથવા બીજી કોમ વચ્ચે ધર્મ સંબંધી અથવા ધાર્મિક સંસ્થા સંબંધી કંઈ તકરાર ઉભી થઈ હોય તે, એકદમ ઝનુનમાં નહીં આવતાં તેને નીકાલ પંચ મારફતે કરાવે. જૈનનાં દરેક મહત્વની કેન્ફરન્સ છે. જે પક્ષકારો વચ્ચે તકરાર પડી હેય તેમણે તેમની કોન્ફરન્સ ઓફીસમાં હકીકત લખવી, બને કોન્ફરન્સના સેક્રેટરીઓ સાથે મળી પક્ષકારોની સંમતિથી પક્ષકારે કહે તે માણસને પંચ નીમવા અને તકરારને ફેંસલે દેવો. આ અથવા આવા મતલબને ઠરાવ કરવામાં આવે તે હજારો રૂપીઆને ખોટો વ્યય થતો બચે. આવા કામમાં મુનિરાજેએ મદદ કરવી જોઈએ. આવો ઠરાવ આવતી કેન્ફરન્સે અવશ્ય કરવો જોઈએ. જૈનની વસ્તી ઘટી ગઈ છે અને મોટા પ્રમાણમાં ઘટે છે. મરણનું પ્રમાણ વધારે છે, અને જન્મનું પ્રમાણ ઓછું છે. (જુ મુંબઈની દરરોજની મરણ જન્મ નોંધ) જૈન શારિરીક બળમાં ઘણું નબળા છે. અને સંતતિ નિર્માલ્ય થતી જાય છે. આ અટકાવવા બાળલગ્ન બંધ કરવાની ઘણી જ જરૂર છે. છોકરીની ઉમર ઓછામાં ઓછી પુરી પંદર વરસની અને છોકરાની વીસ વરસની હેવી જોઈએ. બાળલગ્ન જૈન તત્વ વિરૂદ્ધ છે. જેન દત્તસુરી મહારાજે લગ્ન માટે છોકરીની ઉમર સોળ અને છોકરાની પચીસ બતાવી છે. કેન્ફરન્સનો એક ઠરાવ બાળલગ્ન અટકાવવાને થવો જોઈએ. તે જેવી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી રીતે છેવટે મુકવામાં આવે છે અને દશ મીનીટમાં તેને ઉકેલી નાખવામાં આવે છે તેમ નહીં કરતાં તે સવાલ ને મુખ્ય જગ્યા આપવી જોઈએ, કોનફરન્સ પહેલા ભપકાથી ભરવામાં આવતી હતી, અને સરદાર લાલભાઈ શેઠ સાદાઈથી ભરવા વારંવાર સલાહ આપતા હતા, છતાં ભપકે જારી રહ્યું તેનું પરિણામ એવું આવ્યું કે કોન્ફરન્સ ભરાવીજ બંધ થવાનો વખત આવ્યો. તે તેવી જ રીતે દેરાસરના ઓછોમાં, વરઘોડામાં વિગેરેમાં ઠાઠ કરવામાં આવે છે, તેનું પણ છેવટે તેવું જ પરિણામ આવવાનું છે, માટે તેમાં ઘણી જ સાદાઈ રાખી ખર્ચ જેમ બને તેમ છે કરે જોઈએ. તે ઠરાવ કોન્ફરન્સ કરવો જોઈએ. મુસલમાન કેળવણી માટે રાક્ષસો પ્રયત્ન કરે છે, તેમની અલીગઢ કલેજ છે તે ઉપરાંત યુનીવર્સીટી કાઢવા તૈયાર થયા છે, ત્યારે તેજ દેશમાં રહેનાર એક વખત આગળ પડતા જૈન કેમ અંદર અંદર લઢવામાં અને ઓત્સવો તથા વોડાના ઠાઠમાં પિતાના પૈસાના વ્યય કરે છે. દરેક જગ્યાએ પાંજરાપોળ હજાર રૂપીઆ ખર્ચ રાખે છે ત્યારે તમારી કોમને અધમ દશામાં પડતાં બચાવવા જગ્યાએ જગ્યાએ બોડગે કેમ કરતા નથી ? કોન્ફરન્સ કેળવણી માટે ખાસ એક દિવસ રોકી એક કાયમનું ફંડ ઉભું કરવું જોઈએ તેનું કત વ્યાજ વાપરવું અને તે ઉંચી કેળવણી લેનારને સ્કોલરશીપ આપવામાં અને બેગમાં મદદ કરવા વાપરવું જોઈએ, આપણે જુદી કેલેજ જોઈતી નથી. કારણ હીંથી અલગ પડવા માગતા નથી તેમજ મોટી કોલેજોને લાભ ન લેવો તે પણ અર્થ શાસ વિરૂદ્ધ છે, પરંતુ તેને લાભ લેનારને માટે કેલરશીપ ઘણું કાઢવી, તેમજ ઠેકાણે ઠેકાણે બેડગે મોટા પાયા ઉપર કરવી. આવતી કોન્ફરન્સમાં ઠરાવ બીલકુલ ધેડાજ રાખવા જોઈએ, થોડા સવાલો હાથ ધરી તેને કાર્ય રૂપમાં કેવી રીતે લાવવા તેનું બરોબર વિવેચન કરવું જોઈએ. સંખ્યા બંધ સવાલે હાથધરી તેને વાંચી જવા, તેમાં ફકત નાહક વખતન તથા પૈસાનો વ્યય થાય છે. આ વખતે પ્રેસીડેન્ટ તરીકે સરદાર લાલભાઈ શેઠ જેવા બાહસ અને કેળ વાયેલા છે એટલે કંઈ વસ્તુતઃ થશે એવી આશા રાખવામાં આવે છે. તથાસ્તુ. વિલચંદ ઉમેદચંદ મહેતા, હાઈ કોર્ટ લીડર. અમદાવાદ. Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રદે શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન આાર્ડ, શે। અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક ઇનામી પરીક્ષા. તા- ૨૫-૧૨-૧૯૧૦ રવિવાર, બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી. ૧૯૧૧ | [૧૭ ધા. ૧ લુ. [ ૫ંચ પ્રતિક્રમણ ] પરીક્ષક:—શે. હીરાચંદ કકલભાઇ (અમદાવાદ ) સવાલ ૧ લે. ૬ (*) સામાયક લેવા પારવાની તથા ચૈત્યવંદન કરવાની વિધિ લખે!. ૬ (*) શાસ્ત્રમાં નિયાણાનું બાંધવું નિષેધ્યા છતાં, વીતરાગ પરમાત્માને પ્રણામ કરવાથી અમુક અમુક ફળની માગણી કરી છે તે ગાથાએ લખે।. ૬ () સિદ્ધાણુ બુદ્ધાણુની પહેલી ત્રણ ગાથા અર્થ સાથે લખા. સવાલ ૨ જો, ૮ (*) નીચેના શબ્દોના અર્થ લખેા. ૧૮ २.४ મારું, પુરંત, મળમળે, આવેસુ, સળે, તિગુત્તો, વનોબારાળ, મચવું, તચળસેવળા, જામ, અઠ્ઠાવન, નવળડ્યું, હે, પત્તા, સંથવો, ઉત્તરા, અનુસારું, નુત, ચથાયાં, વેદારં, નરૂ, ચાવર, જોબા, રોજ્વદે, મંગુજી, શ્રમળસંધસ્ય, પોષ્ટિાનાં,વિત્રવળ, સારં, जाणकप्पं, घनसनिभं. "" ૧૨ (મૈં) વંદિત્તામાં આવેલાં ચાર શિક્ષાવ્રતના અતિચારની ગાથા અર્થ સાથે લખે. ૪ (ૐ) ભરહેસરની સજ્ઝાયમાં · એમાઇ મહાસત્તા' થી એ ગાથા અર્થ સાથે લખા. સવાલ ૩ જો.—દેવસીનાં ગુરુવાંદણાંમાં “ દિવસા વકક તે” એ પાડને બદલે ૪ રાઇ, પખ્ખિ, ચઉમાસી અને સ ંવત્સરી પડિકકમણામાં શે પાઠ બેલાય તે લખેા. સવાલ ૪ થા. ૨૨ ૬ (*) કાઉસ્સગ્ગ કરતાં શી શી વાતે કાઉસગ્ગ ન ભાગે ? ૮ (મૈં) શ્રાવકોનાં નિત્ય કરવા યોગ્ય કામેાની ટુંકી નોંધ પડિકકમા સૂત્રમાં આવેલા કોઇ સૂત્ર અનુસારે લખા. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી ૮ (૧) સકલાર્વતમાં સુવિધિનાથ, વાસુપૂજયસ્વામી, મલિનાથ અને નમિનાથજીની સ્તુ તિની ગાથાઓ અર્થ સાથે લખે. સવાલ મે-સંવત્સરી પડિઝમણામાં કઈ કઈ જગ્યાએ કેટલો કેટલે કાઉસ્સગ ૮ આવે છે તે. તથા ક્યાં કયાં મુહપત્તિ પડિલેહણ આવે છે તે લખ. સવાલ ૬ ઠો.–નીચેની બીનાઓ અતિચારમાં કયા વ્રતમાં કે ક્યા આચારમાં આવે છે તેનાં નામ લખે. બેઠાં પડિકમણું કીધું, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, ચાદ નિયમ લીધા નહિ, લેઈ સંક્ષેપ્યા નહિ, દ્રષ્ટિવિપર્યાસ ક, ખાળે પાણી ઢળ્યાં, જીવાણી સુકવ્યું, ઈહલોક પરલેક ગાથે પૂજા કીધી, દેહરામાં મળ લેમ લોહ્યાં. સવાલ ૭ મો. ૮ (8) અજિતશાંતિની “વંદિઊ ઊણ તે જિણેથી બે ગાથા અર્થ સાથે લો. ૮ (૧) મોટી શાંતિમાં “શ્રીમતે શાંતિનાથાય” થી ત્રણ ગાથા અર્થ સાથે લો. ઘે. ૨ જું. પેટા વિભાગ ૧ લે. પરીક્ષક-શેઠ ઝવેરચંદ ભાઈચંદ (ભાવનગર) જીવ વિચાર માર્ક ૩૧) સવાલ-૧ જ. જીવવિચારના કર્તા કોણ? ૨. “મુવા વિ' એ વાક્ય વડે વીર પ્રભુને સૂર્યની ઉપમા નહીં આપતાં દીપકની ઉપમા આપવાનું પ્રયોજન શું તે દર્શાવો. નીચેની ગાથાઓને અર્થ ભાવાર્થ સાથે લખે. कंदा अंकुर किसलय पणगा सेवाल भूमिफोडा अ॥ अल्लय तिय गज्जर मोथ, वथुला थेग पल्लंका॥ कोमल फलं च सव्वं, गूढसिराई सिणाइ पत्ताई ॥ थोहरि कुंआरि गुग्गुलि, गलोय पमुहाइ छिन्नरुहा॥ ૩ ૪. દેવકુફ અને ઉત્તરકુરૂક્ષેત્રના તિર્યંચ અને મનુષ્ય કેવી સ્થિતિમાં ઉત્પન્ન થાય છે તે લખો. ૨. તેમનું આયુષ્યમાન તથા શરીરમાન લખે. , નીચેની ગાથાને અર્થ લખે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] શ્રી જૈન ધાર્મિક ઇનામી પરીક્ષાના પ્રશ્ન. ,, खयरा धणुअ पुहुत्तं, भुयगा उरगाय जोयण पुहुत्तं ॥ गाउय पुहुत मिता, समुच्छिमा चउप्पया भणिया || સવાલ ૪ ૬. નીચેની ગાથાના અર્થ લખા. एवं अणोरपारे, संसारे सायरंमि भीमंमी ॥ पत्तो अनंत खुत्तो, जीवेहिं अपत्त धम्मेहिं || ન્યૂ સારૂં નામના જીવેા શી વસ્તુમાં ઉત્પન્ન થાય છે તે લખા ચાનો શબ્દના અર્થ લખા. . ૫ ૩૪. સ્પર્શીને ંદ્રિય અને કાયબલમાં તફાવત શુ' છે તે દર્શાવેા. [ ૧૯ 7. દેવતાના કેટલા ભેદ છે તે પેટાવિભાગ સાથે લખી જણાવે, સાથે વ્યંતર અને વાણવ્યંતરનાં નામે દર્શાવે. -પ્ ૬ અ. યાની શબ્દના અર્થ શું? વ. મનુષ્યેા સાત આઠ વખત સ્વકાયમાં ઉપજે છે તેમાં સાત અને આ એ એ વાત કહેવાને આશય શુ છે તે દર્શાવે. . કલ્પાપપન્ન તથા કપાતીત દેવામાં શું તફાવત છે તે જણાવે. છ તેઇદ્રિ, ચરિદ્રિવેાનુ શરીર કેટલુ વાળાની ઉત્પત્તિ કયાં હોય તે યાદ હોય તેા લખા. ૫ -- હાય છે અને તેટલા મેટા શરીર एगविह दुविह तिविहा, चउविहा पंच छविहा जीवा ॥ चेयण तस इयरेहिं, वेयगइ करण काहिं || ', ૪ ' / p નવતત્ત્વ. ( માર્ક ૩૫ ) સવાલ ૧ ૬ નિશ્ચય નયથી આત્મા નિજગુણુના કર્તા કેવી રીતે છે તે અનુભવ સાથે લખો. મૈં જીવનાં લક્ષણ શું છે તે સમજાવેા. TM પ્રાણ અને પર્યાપ્તિમાં રહેલા તફાવત વિસ્તારથી જણાવે. '' ,, ૨ ૭ નવતત્ત્વના ઉત્તર ભેદ કેટલા છે તેમાં હેય, જ્ઞેય અને ઉપાદેયની વહેંચણી કરી આપે. મૈં નવું તત્ત્વનું જીવ અને અજીવ એ એ તત્ત્વામાં અંતર્ભાવ કરે. * નીચેની ગાથાનેા અર્થે લખે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી સવાલ ૩ ૪ પ્રા અને પરમાણુ ને ભેદ સમજ તથા પટ દ્રવ્યમાંથી કયા દ્રવ્યને પરમાણું હોતા નથી તે લખો. વ તિર્યંચનું આયુષ્ય ક્યા તત્વમાં ગણાએલું છે તે તથા અનુપૂવી શબ્દને અર્થ લખે. વા નીચેની ગાથાનો અર્થ લખો. साउच गोअ मणु दुग, सुरदुग पंचेंदि जाई पण देहा ॥ . आइ ति तणुणु वंगा, आइम संघयण संठाणा ॥ તથા પુત્રનાં લક્ષણે કયાં કયાં છે તે સમજાવે. , કેમ પુણ્ય કેટલા પ્રકારે બંધાય છે તે નામ સાથે લખે. વ મિથ્યાત્વ મેહનીય નામનો ભેદ કયા તત્વમાં ગણાવેલ છે તે જણાવો. ર નીચેની ગાથાનો અર્થ લખે. थावर सुहुम अपज्जं, साहारण मथिर मसुभ दुभगाणि ॥ दुस्सर णाइज्ज जसं, थावर दसगं विवज्जत्थं ॥ તથા થાવર શબ્દનો અર્થ સમજુતિ પૂર્વક લખો. , પ મ દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવને ભાવાર્થ સમજાવો. ૨ સામાનEાતિ અને પથિ ક્રિયા કોને કહેવાય તે લખે. છે પચીશ ક્રિયાઓનાં નામો લખી જણાવો. ,, ૬ એ છે પસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ક્યા ક્યા તીર્થકરને સમયે હોય તે લખો. ૧ બાર ભાવનાનાં નામ લખો સાથે ભાવા સમિતિ અને વચન ગુપ્તિને તફાવત દર્શાવો. , ૭ ૩ ધ્યાનના મૂળ ભેદ અને ઉત્તર ભેદ નામ સાથે દર્શાવો. નીચેની ગાથાનો અર્થ લખો. इह नाण दंसणा वर, ण वेय मोहाउ नाम गोआणि ।। विग्धं च पण नवदु अठवीस, चउ तिसय दु पण विहं॥ -3 ,, ૮ = નિર્જરા અને મોક્ષમાં શું તફાવત છે તે લખો. ૧ નીચેની ગાથાને અર્થ લખો , Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧] શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રટને. | [ ૨૧ संतपथ परुवयणा, दव्य पमाणं च खित्त फुसणाय ।। कालो अ अंतर भाग, भावे अप्पा बहू चेव ॥ સાદિ અનંત શબ્દને અર્થ ઢાંત પૂર્વક સમજાવો. ૪ સિદ્ધના પંદર ભેટ કઈ અપેક્ષાએ દર્શાવેલ છે તે અનુભવ સાથે લખો-૫ ૩૫ શ્રાવક ધર્મ સંહિતા, (માર્ક ૩૪) સવાલ 1 35 અંતરંગ શત્રુનાં નામ લખો અને તેમના જય પર સવિસ્તર હકીકત લખો-૪ ૨ માતા પિતાની ભકિત સંબધે વિરતારથી લખી જણાવ, તવિષયક શ્લેક - જાણતા હો તો લખો. જ સ્થાદ્વાદશિલ કોને કહેવાય? તે વિસ્તારથી લખો, સાથે તેનું અપર નામ - લખી જણાવે. ૩ ધર્મ તે પિતાના ચિત્તની પરિદ્ધિથી થાય છે તે વિધિએ કરીને ધર્મ કર્યાથી શું થવાનું છે? તેનો ઉત્તર લખે. શુ વ્યવહાર નય અને નિશ્ચય ના સંબંધે ગણ અને મુખ્યની હકીકત વિસ્તારથી લખે જ સંસારની અસારતા વિષે શું સમજે છે તે લખે, અને મોક્ષની ભાવના કેવી હોવી જોઈએ તેનું સ્વરૂપ વિસ્તારથી લખો. ૪ ઘોરણ ૨ જું. (પેટા વિભાગ ૨ જે.) પરીક્ષક શેઠ ઝવેરભાઈ ભાઈચંદ, ભાવનગર. નવ તરવે માર્ક ૩૪] સવાલ ૧ . નિશ્ચય નયથી આત્મા નિજગુનો કર્તા કેવી રીતે છે તે અનુભવ સાથે લખે.. ૨. ઇવનાં લક્ષણ શું છે તે સમજાવે. ૪. પ્રાણ અને પર્યાપ્તમાં રહેલો તફાવત વિસ્તારથી જણાવો. , ૨ = નવતરના ઉત્તર ભેદ કેટલા છે તેમાં હેય, રેય અને ઉપાદેયની વહેંચણી કરી આપો. ૨. નવે તવ જીવ અને અજીવ એ બે તત્તમાં અંતર્ભાવ કરો. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી ૧. નીચેની ગાથાને અર્થ લખો. एग विह दुविह तिविहा, चउविहा पंच छव्विहा जीवा || चेयण तस इयरेहिं, वेय गइ करण काएहिं ।। સવાલ ૩ ૪. પ્રવેશ અને પરમાણુ નો ભેદ સમજાવો તથા ષ દ્રવ્યમાંથી ક્યા દ્રવ્યને પરમાણુ હોતા નથી તે લખો. ૩. તિર્યંચનું આયુષ્ય ક્યા તત્વમાં ગણાએલું છે તે તથા અનુપૂવી શબ્દો અર્થ લખો. વ. નીચેની ગાથાનો અર્થ લખે. साउच गोअ मणु दुग, सुरदुग पंचेंदि जाई पण देहा ॥ आइ ति तणुणु वंगा, आइम संघयण संठाणा॥ તથા પુદગલનાં લક્ષણો ક્યાં ક્યાં છે તે સમજાવો. , ૪ નીચેની ગાથાને અર્થ લખે. परिणामि जीव मुत्तं, सप एसा एग खित्त किरिआय ॥ -५ णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्प वेसे ॥ ,, ૫ ક. દ્રવ્ય આશ્વવ અને ભાવ આશ્રવને ભાવાર્થ સમજાવો. - સામાનgnતી અને સુર્યા પરથી ક્રિયા કોને કહેવાય તે લખો. ર. પચીશ ક્રિયાઓનાં નામો લખી જણાવો. , ૬ ધ્યાનના મૂળ ભેદ અને ઉત્તર ભેદનાં નામ સાથે દર્શાવો. , ૭ . નિર્જરા અને મોક્ષમાં શું તફાવત છે તે લખો. ૨. નીચેની ગાથાને અર્થ લખો. संतपय परुवयणा, दव्व पमाणंच खित्त फुसणाय॥ कालोअ अंतर भाग, भावे अप्पा बहु चेव॥ ૪. સાદિ અનંત શબ્દનો અર્થ દ્રષ્ટાંત પૂર્વક સમજાવો ૩. સિદ્ધના પંદર ભેદ કઈ અપેક્ષાએ દર્શાવેલ છે તે અનુભવ સાથે લખ-૫ નવમળ [માર્ક ૩૩] સવાલ-૧ [ક] “સુર સમજે ” મૂળગાથા અર્થ સાથે લખે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] સવાલ ૨ સંતર ની 23 ,, ני 22 '' ૩ ૪ در પ્ દુ 19 શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રશ્નો. (ખ) ‘ ૩વસર્ગી દૂર ’ાત્રના કર્તાનું નામ લખા. ' ૐ સનમો વિશે સટ્ટા ’ મૂળગાથા અર્થ સાથે લખે. : સાથે શબ્દા અને ભાવાથ લખી જણાવા तिजय पहुत्त नी લખેા. ર * ‰ મવળ વડું વાળ યંતર મૂળ ગાથા અર્થ સાથે –૨ 4 તથા નામઙળ ની • વિસત મો। મસળ ’ એ બન્ને ગાથા મૂળ અને ભાવાર્થ સાથે લખો. આનતાાન્તિ સ્તવ ની ‘ વંસસદાંત તાજી ” એ ગાથા મૂળ અથ સાથે લખા ૮ મન્નાત જોક મિં ૮ ચાળમાંત્ર.ની ભાવા સહેત લખા 6 ધ્યાના બ્રિનેરા મવતો ' એ ગાથા મૂળ અને મતામર ની ‘ વામખ્યનું ’ એ ગાથા, પદચ્છેદ, અર્થ અને મૂળ લખા –૪ મયતામર ની ‘ નિધુમવનિત ’ એ ગાથા મૂળ, પદચ્છેદ અને સાથે લખે ભાવાર્થ ૮ વિશ્વેશ્વરોને ’ એ ગાથા મૂળ પદચ્છેદ અને ભાવા સાથે લખા ૯ ૧૦ વૃદ્ધાંતિ ની ‘ શાંતિપ્રાતિજા થી ‘ ફાતામિતિ ” પર્યંત મૂળ , 22 અર્થ સાથે લખા નૃત્યાંતનૃત્ય એ ગાથાના વૃતનું નામ લખા [૨૩ ૩ દેવવંદનના ખર અધિકારમાં કયા અધિકારે કાને વાંદવા તે ગાયા અ સાથે લખે જ ૪ વાંદાના ખત્રીસ દેખવાળી ગાથા અથ સાથે લખા ૫ ગુરૂના વચનવાળી ગાથા અથ સાથે લખે અને કયા કયા સ્થાને તે વચને , -૪ —૩ -ɣ =૪ માધ્ય ત્રા ( માર્ક ૩૩) સવાલ ૧ કાઉસગ્ગના દાબ કેટલા છે? તે સબંધી ગાથા અર્થ સાથે લખા -ર ૨ પૂજાના તમામ ત્રણ પ્રકારે કયા છે તે લખેા તેની ગાથા સ્પષ્ટાક્ષરે લખી , જણાવે -2 -૫ 3 ૩૩ ~ -L Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪) જેનકેન્ફરન્સ હેર. જાન્યુઆરી. આવે છે તે લખો સવાલ ૬ નવકારસીના પચ્ચખાણના આગાર મૂળ ઓછા હોવા છતાં પચ્ચખાણ આપતી વખતે વધારે અપાય છે તેનું કારણ દર્શાવો અને તે આગારો અર્થ સાથે લખે ,, ૭ એકાસણું અને એકલડાયું તેમાં તફાવત હોય તે અને તેમાં કેટલા આગારે છે તે અને કુતિય મયિ મામ, એ ગાથા અર્થ સાથે લખો ચારે મહા વિનયમાં કયારે અને ક્યા જીવ ઉપજે છે તે જણાવે. . कुतिय मच्छिअ भाभर, महु तिहा कठ पिठ मध दुहा ।। जल थल हवग मंस तिहा, घयव्व मखण चउ अभखा ।। -૬ ૩૩ ઘોરણ ૩ પરીક્ષક—શેઠ ચુનીલાલ છગનચંદ–સુરત યોગ શાસ્ત્ર. પ્રશ્ન-૧ અને આચાર્ય શ્રી હેમચંદ્રજી તથા શ્રી આનંદઘનજી મહારાજના જીવનચરિત્ર આ વિષે જે કંઈ તમારા જાણવામાં હોય તે લખે. [બ યોગશાસ્ત્ર કોણે, કોને માટે, કયારે, કયાં અને કેવા પ્રસંગોમાં રચ્યું તે જણાવે. . , ૨ [અ યોગનું ઉત્કૃષ્ટ મહાસ્ય દર્શક દ્રષ્ટાંત તમે જે ધારતા હતા તે સંક્ષિપ્ત વર્ણન સાથે લખો. અને તેમાંથી શું સાર લઈ શકાય તે સ્પષ્ટ સમજવો. (બ) ગ’ શબ્દનો અર્થ અને તેનું લક્ષણ કંઇક વિસ્તારથી તમારા પિતાના વિવેચન પૂર્વક દર્શાવો. चतुर्वर्गेऽ ग्रणीमर्मोक्षो योगस्तस्यच कारणम् ॥ ज्ञानश्रद्धानचारित्ररुपं रत्नत्रयं च सः ॥ १॥ આ શ્લોક પર તમારા પિતાના વિચાર દશક ૩૦ થી ૪૦ લીટીને નિબંધ લખે જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું યથાર્થ સ્વરૂપ સમજી શકાય. અથવી, સમ્યકત્વ અને મિથ્યાત્વનું સામાન્ય રવરૂપ અને વિશેષ લક્ષણ વિવેચન Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ | શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રશ્ન, [૨૫ પૂર્વક જણાવેા. તે સાથે સુદેવ, સુગુરૂ અને સુધનુ લક્ષણો સમજાવા, અને જૈન સિવાય બીજે દર્શને સુદેવ, સુગુરૂ અને સુધર્મપણું શ્રટીશકે કે નહિ તે સકારણ જણાવે, અથવા યતિધર્મ અને ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ સમજાવે. જૈન શૈલીએ બધાયલુ ‘ગૃહસ્થધર્મનું લક્ષણુ ખીજા દામાં વર્ણવેલાં ‘ગૃહસ્થધર્મનાં’લક્ષણ કરતાં કેટલું વિલક્ષણ છે તે તમારા જાણવામાં હોય તે પ્રમાણે લખા, અને જૈન ‘ગૃહસ્થ ધર્મ’સામાજીક વતન ( social life) માં કેટલે અંશે લાભકારક છે તેપર તમારા વિચાર દર્શાવે. પ્રશ્ન. ૬ [] નીચેના પર્યાયવાચી શબ્દોના સ્પષ્ટ ભેદ સમજાવે. (૧) સત્ય તે નૃત; [૨] ભાષા સમિતિ ને વચન ગુપ્તિ; [૩] સંયમી અને ચારિત્રી; [૪] યમ અને નિયમ; [૫] નિંદાને ગાઁ, અને [ [ ૬ ] ધ્યાન તે ધારણા. [] નીચેનાં વાકયાના પૂર્વાપર સંબંધ દર્શાવે ( give the context of ) १ मातरोऽष्टौ प्रकीर्तिताः । २ निस्रपोपतिं भजेत् । ૩ દૃઢ હૃદયવાળા મનુષ્યના હૃદયમાં ચ્છા સિવાય વિકૃતિ થતી નથી ૪ તે પરસ્ત્રી તરફ નપુ ંસક છે પણ સ્ત્રસ્ત્રી તરફ નપુ ંસક નથી. ૫ પાતાની મર્યાદા અને ધર્મને ઓળ ંગી રાણીએ અનથ કારી પ્રતિજ્ઞા કરી. ६ चमत्कार करीं प्राप मुनिदानप्रभावतः | નીચેના શ્લોકાને વિવેચન પૂર્વક અર્થ લખા. ( Explain ard comment on the following): १ ततथ्य मपिनो तथ्यम प्रियं चाहितं चयत् ।। २ दमो देव गुरुपा स्ति दीन मध्वयनं तपः । सर्वमध्ये तदफलं हिंसां चैन्न परित्वजेत् ॥ १ ॥ ३ आत्मानमात्मना वेत्ति मोहत्यागाद्य आत्मनि 11 तदेव तस्य चारित्रं तज् ज्ञानं तत्त्व दर्शनम् ॥ १ ॥ ૬ [] પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતિત ધ્યાનનું સક્ષેપથી સ્વરૂપ સમજાવો. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ) 1 23 પ્રશ્ન જૈન કોન્ફરન્સ હેરલ્ડ. જાન્યુઆરી [] ધ ધ્યાન અને શુકલ ધ્યાનનું સ્વરૂપ અને તેનું લ દર્શાવેા; કેવળીને કયું ધ્યાન ઘટી શકે ? [ક] સમાધિનું લક્ષણ લખા, અને સમાધિ સુખ અવ્યાબાધ છે એમ સિદ્ધ કરે. ૭ [] રાત્રિ ભોજન વિરમણવૃત મુનિરાજેના પચ મહાવ્રતની સાથે છડા વ્રત તરીકે ગણવામાં આવ્યું છે, અને શ્રાવકના બાર વ્રતમાં તેનું નામ દેખાતું નથી તે તેને સમાવેશ શ્રાવકના કયા વ્રતમાં થાય છે તે જણાવેા. (બ) લાકિક અપેક્ષાએ શ્રાવકનાં બારવ્રતા, પ્રતિક્રમણાદિ ક્રિયાને તપશ્ચર્યામાંથી કઇ કઇ વસ્તુ શરીર રક્ષા અને આરેગ્યતાના નિયમેાને ઉત્તેજક છે કે અનુગ્રાહક છે ને તે કેટલે દરજ્યે છે. આન ધનજીની ચાવીશી. નીચેના શબ્દોના અર્થ લખા, કાળલબ્ધિ, ચર્માવત, તંદ્રા, દુરદશા, અભિમત, વિર ંચી, અભિધા, નિત્ર થતા, તિંગ, ત્રિભ’ગી, ચતુષ્ક, સેત, તેણી, અહિંગમ, નરખેટ, દાગરતા, કરસાળી, ભજના, મામનેનિસપતિ. ૨ (અ) નીચેની ગાથા પર વિવેચન કરો (Comment on. ):— ૧ વચન નિરપેક્ષ વ્યવહાર જુડો કા, વચન સાપેક્ષ વ્યવહાર સાથે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાં રાચે; ર પાપ નહિ... કાઇ ઉત્સૂત્ર ભાષણજીસા, ધમ નહી કાઇ જગ સૂત્ર સરખા; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખા; ૐ ષષ્ટ્રદર્શન જિન અંગ ભણી જે, ન્યાસ ષડંગ જો સાધેરે; નિમ જીનવરના ચરણુ ઉપાસક, ષડદરસન આરાધેરે; ૪ પરિણામી ચેતન પરિણામા, નાન કરમકુળ ભાવીરે; જ્ઞાન કમળ ચેતન કહીએ, લેજો તેહ મનાવીરે, {') નીચેની ગાથાઓનું વિવરણુ લખેા (Paraprase) પદ્મ પ્રભુના સ્તવનની ગાથા ૨ જી ७ મી સુપાર્શ્વનાથના શ્રેયાંસનાથના કુંથુનાથના . 22 35 22 ૩ જી ૪ થી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રશ્ન. [ ૨૭ , પાર્શ્વનાથના , , ૫ મી મહાવીર સ્વામીના ,, , ૩ જી શીતલનાથના ,, ,, ૨-૩-૪ શાંતિનાથના સ્તવનમાં જે શાંતિ સ્વરૂપ કર્તાએ વર્ણવ્યું છે તે તમારા શબ્દમાં વર્ણન રૂપે લખો અથવા નિબંધ રૂપે લખો. અથવા. કુદેવપણના અઢાર પણ જેમાં વર્ણવ્યાં છે તે ગાથા અર્થ સહિત તમારા પિતાના વિવેચન સાથે લખો. અથવા. જીવરાજ ભગવંતની પૂજાના ભેદ આનંદઘનજી મહારાજે કયા સ્તવનમાં દર્શાવ્યા છે ? તે ભેદે કેટલે પ્રકારે જણાવ્યાં છે ? તુરિયભેદ પડિવતી પૂજા, ઉપશમખીણ સગીરે, ચહા પૂજા ઈમ ઉત્તરઝયણે, ભાજી કેવળ ભોગી રે; આ ગાથાને અર્થ તમારા પિતાના વિવેચન સાથે જણાવો, અને જીનપૂજાનુ અનંતર અને પંરપર ફળ જણાવો. નીચેનામાંથી ગમે તે પાંચ પદે આગળ પાછળનો સંબંધ જોડી આપે. (Give the context of): ૧. ચરણ ધરણ નહિકાય, ૨. અભય અપ અખેદ; ૩. એ નિજમત ઉન્માદ, ૪. હેય ઉપાદેય સુણાય. ૫. ફળ અવંચક જોય. ૬. મુક્તિ સંસાર બેઉ સમગણે, ૭. જાણી ન નાથ મનાવી, ૮. અંધ શકટ જે નજર ન દેખે. ૯. ભંગ ઈલિકાને ચટકાવે, ૧૦. માણસની કરૂણ નહિરે. ૧૧. ચતુરાઈ કુણ મોરે. મહાવીર ચરિત્ર, પ્ર. ૧ [1] મહાવીર ચરિત્ર કયા ગ્રંથને ભાગ છે? ત્રિષષ્ઠિ શલાકા પુરૂષનાં નામ ગણવે. તેમને શલાક. પદ અંકિત કરવાનું કારણ શું ? અને “શલાકા’ શબ્દને અર્થ શું ? [ ઉપલી ત્રણમાંથી ગમે તે એક બાબતનો જવાબ લખવાનો છે.] Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી [બ] મહાવીર સ્વામીને શ્રેણિક રાજાની સાથે ગૃહસ્થપણુમાં સગપણનો શે સંબંધ હતો ? ૨ મરીચીએ ત્રિદંડી સન્યાસ શા આશયથી અને કેવા કારણથી ગ્રહણ કર્યો, અને તેનું લક્ષણ પિતે કે પ્રકારે બાંધ્યું હતું? આજે તે સન્યાસથી કયું દર્શન પ્રવર્યું છેતેની છાયા કોઈ પણ દર્શનમાં જોવામાં આવે છે? અને આ મિથ્યા ધર્મોપદેશનું ફળ મરીચિને શું મળ્યું ? ને તેથી મિથ્યા ધર્મોપદેશકોથી આપણે કેટલે દરજજો દૂર રહેવાની જરૂર છે તે લખો. ૩ મહાવીર સ્વામીના પૂર્વના સત્તાવીસ ભવના વર્ણનથી તાત્ત્વિકસાર શું નીકળે છે, તે નિબંધ રૂપે લેવો. ૪ નીચેમાંના ગમે તે ત્રણના સંક્ષિપ્ત રીતે તેઓમાં રહેલા વાઘનીય ગુણોનું વર્ણન લખો. શ્રેણિક, અભયકુમાર, આદ્રકુમાર, ચેલણ અને છેલ્લા રાજર્ષિ ઉદાયન. ૫ [અ] નીચેની બાબતોમાંથી ગમે તે બે બાબતે ઉપર તમારા પિતાના વિચાર દર્શા. મહાવીર પ્રભુની છવાસ્થ અવરથા, પાંચમા આરાના ભાવને પિંડદાનનો પ્રચાર, [બ) નીચેના શબ્દ અથવા પદોની સમજુતી આપ. પૂર્વ, ભંભાસાર, ગોલક, કુંડ અપંડિત મૃત્યુ, સિંહાવલોકન ન્યાય, મત્સ્ય ન્યાય, કુણિક, વૈશાલિય અને છાસ્થ ભા. ઘેરણ ચોથું. (આગમસાર, તત્વાર્થાધિગમ) પરીક્ષક–રા. રા. કેશવલાલ પ્રેમચંદ મેદી (અમદાવાદ) ગામનાર. (માર્ક ૫૦) સવાલ ૧–() નિશ્ચય સમ્યકત્વ સણું તથા વ્યવહાર સમ્યકત્વ સહણ ૭ (T] નિશ્ચય જ્ઞાન તથા વ્યવહાર જ્ઞાન (૬] નિશ્ચય ચારિત્ર તથા વ્યવહાર ચારિત્ર આ છનું સ્વરૂપ ટુંકમાં વિવરણ સાથે લખે. , ૨ અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત, અને સાદિ અનંત, આ ૧૫ ચભંગી છ દ્રવ્યમાં જ્યાં જ્યાં ઉતરે ત્યાં તથા દરેક દ્રવ્યમાં દ્રવ્ય, ક્ષેત્ર, ૭ કાલ તથા ભાવને આશ્રીને ઉતારી બતાવો. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રજો. [ ૨૯ , ૩ સ્વાદસ્તિ આદિ સપ્તભંગીનું ટુંક સ્વરૂપ આપો. , ૪ દ્રવ્ય ના છે સામાન્ય ગુણનાં નામો આપી તે દરેક દ્રવ્યમાં ઉતારી બતાવો. ૧૫ ,, ૫ સમકિતની દશ સૂચિનાં નામ આપો અને તે દરેકનું ટુંક સ્વરૂપ સમજાવો. ૫ તત્વાર્થધામ (માર્ક પ.) સવાલ ૧ જીવ તત્વ ઉપર સાત નય, બે પ્રમાણ, ચાર નિક્ષેપા, નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન યાને ભેદ, સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ. અન્તર, ભાવ અને અપબહુવ ઉતારે. ,, ૨ પાંચ અજીવ પદાર્થોનું વર્ણન આપે. , ૩ આશ્રવ તથા બંધ તત્વોનું વર્ણન આપો. ,, ૪ સંવર તથા નિર્જરા તત્વોનું વર્ણન આપો. . , ૫ મોક્ષ તત્વનું વર્ણન આપો. ઘોરણ ૫ મું (). [ વિષય-સ્યાદવાદ મંજરી, યોગની આઠ દૃષ્ટિની સક્ઝાય] પરીક્ષક–રા. ૨. કેશવલાલ પ્રેમચંદ મોદી. (અમદાવાદ) યોગની આઠ દૃષ્ટિની સઝાય. (માર્ક ૫૦) સવાલ ૧–આઠ દૃષ્ટિનાં નામ, તે દરેકનું ટુંક સ્વરુપ તથા તે દરેક કયે કયે પ્રસ્થાને પામિયે તે લખો. , ૨–દદ દષ્ટિમાં બોધ કોના સરખો હોય તે લખે અને તે દરેક પ્રકારના બોધ ઉપર ટુંક વિવરણ લખો. - ૩–પહેલી ચાર દૃષ્ટિવાળો જીવ કેવા ગુણવાળો હોય અને તેના પરિણામ ૧૫ કેવા વરતતા હોય અને તેનું વર્તન કેવું હોય તે લખે. , , છેલ્લી ચાર દૃષ્ટિવાળો જીવ કેવા ગુણવાળો હોય અને તેના કેવા પરિણામ - વરતતા હોય અને તેનું વર્તન કેવું હોય તે લખે. , ૫ અન્ય દર્શનના યોગના અંગ સાથે યોગની આઠ દૃષ્ટિ સરખાવો. ૧૫ સ્યાદ્વાદ મંજરી (માર્ક ૫૦) સવાલ ૧ સામાન્ય, વિશેષ, અને સત્તા એ અન્યમતાવલંબીઓએ માનેલી શી ચી છે અને તેનું ખંડન જેને મતાવલંબીઓ શી રીતે કરે છે. ૧૦ ,, ૨ વેદોક્ત હીસા પણ ધર્મના હેતુ રૂપ નથી એ સિદ્ધાન્ત સમજાવે તથા તેનું પ્રતિપાદન કરે. ,, ૩ મંજરીમાં કયા કયા જન લેખકના પુરાવા આવ્યા છે તેનાં નામ લખો. ૮ , ૪ નીચેના શબ્દો સમજાવો. ૧ કલાયાપદિષ્ટહેતુ: ર. સમવાય ૩. ચૈતન્ય. ૪. સ્યાદ્વાદ ૫. વાસના Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી ૬. પ્રમાણ. ,, ૫ નીચેના વાક્ય સ્પષ્ટ રીતે સમજાવો અને તે ગ્રંથમાં કયા સ્થળે આવે છે તે લખો. ૧૪ (अ) स्वभाव एव हि अयं सर्वभावानां यदनुवृत्ति-व्यावृत्ति-- प्रत्ययौ स्वत एव जनयन्ति. (आ) प्रदीपपर्यायापन्नास्तैजसा: परमाणवः स्वभावतस्तैलक्षया द्गातात्रिघाताद्वा ज्योति:पर्यायं परित्यज्य तयोरुपपर्यायान्त रमासादयन्तोऽपि नैकान्तेनानित्याः पुद्गलद्रव्यरुपतयाऽव स्थितत्त्वात्तेषाम् (इ) परलोको हि पूर्वजन्मकृत कर्मानुसारेण भवति. ( ई ) ये एव दोषा किल नित्यवादे विनाशवादे पि समास्त एव - . ૫૦ ઘોરણ ૫ મું (4) (દ્રવ્યાનુયોગ છ કર્મગ્રન્થ) પરીક્ષક-મી. કાલીદાસ ગોકલદાસ શાહ-અમદાવાદ. દરેકના દશ માક. સવાલ ૧–પાંચ જ્ઞાનના ઉત્તર ભેદ ગણાવે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ. - ૨–દર્શન મેહનીય કેને કહીએ, તેના ભેદનું સ્વરૂપ કહો તે બાબત મતાંતર હોય તે પણ દર્શાવે. ,, ૩ મિથ્યાત્વ ને ગુણસ્થાનક શા માટે કહ્યું છે ? ૧૪ ગુણસ્થાનકનાં નામ તથા સ્વરૂપ બાબત વિવેચન કરો. ,, ૪ ચોથે ગુણઠાણે બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તામાં દરેક કર્મની કેટલી પ્રકૃતિઓ છે તે કોઠાના સ્વરૂપમાં બતાવો. ૫ કર્મ બંધના હેતુ, તેના ઉત્તર ભેદ સાથે બતાવો. દરેક ગુણ ઠાણે તે ઉત્તર ભેદ કેટલા કેટલા હોય તે બત્તાવો. સર્વગુણઠાણે મળીને એકંદર બંધ હેતુના ભાંગાની સંખ્યાને આંક કેટલું છે. ,, ૬ પાંચ ભાવનું સ્વરૂપ તથા તેના ઉત્તર ભેદ કેટલા છે તે ગણવે. ,, ૭ અબાધાકાલ અને નિષધ કાલનું સ્વરૂપ સમજાવે, નિચેની પ્રકૃતિનાં થા નિષેધકાલ જણાવે, સાધારણ, મનુષ્યગતિ, મિથ્યાત્વ, શ્યામવર્ણ, પુરૂવેદ, મેહનીય . ૮ પુલ પરાવર્તના કેટલા ભેદ છે. તે દરેકનું સ્વરૂપ સમજાવો. ,, ૮ ૧૪ જીવસ્થાનકને વિષે નામ કર્મના બંધ, ઉદય તથા સત્તાના સ્થાનકની સંખ્યા બતાવે. ,, ૧૦ ક્ષપકશ્રેણીએ ચઢનાર જે અનુક્રમે પ્રકૃતિનો ક્ષય કરે તે અનુક્રમ બતાવે. Page #33 -------------------------------------------------------------------------- ________________ १९११] एक आश्चर्यजनक स्वप्न, . [३१ एक आश्चर्य जनक स्वप्न. ( लेखक शेरसिंह कोठारी सैलाना.) अनुसंधान पु. ६ पृष्ठ ३२९ थी. हे मातेश्वरी म तीन माताओके हाल तो अच्छी तराहसे सुन चुका अब कृपाकर थोडासा तेरा बयानभी बतादे. मध्यस्थ:-हे तनय! भै मैरि स्थितिका क्या बयान करुं यदिसचमे पूछे तो योगीश्वरोंतककी माताभी मैही हुं, और जो जादे कहुं तो मोक्षभी मुझही. मे रक्खा हुवा है. जो पुरुप मध्यस्थ दृष्टिसे सर्वको देखता है अर्थात् शत्रु मित्रको समकर जानता है वह अवश्यमेव अचिरात् मोक्षको प्राप्त होता है. हे तात ! हमारे जैन शास्रोमें जगे २ बयान आता है कि शत्रु मित्रको बराबर करके देखना चाहिये; तथा जिस वख्त अपन प्रतिक्रमण क्रिया करते हैं तब मध्यस्थ दृष्टि से सर्वको क्षमाते है. देख श्रावक "वंदीतासूत्र" मे तथा साधु पगाम सज्झायमे क्या कहते हैं: गाथा खामेमिसव्वजीवे । सव्वेजीवा खमंतुमे || मित्तिमेसव्वभूएसु । वरं मझं न केणई ॥ अर्थः-मै सर्व जीवोको क्षमाता हुँ, सबब सर्व प्राणी मुझे क्षमना. मुझे सके साथ मित्रता है; वैरभाव किसीके साथभी नहीं ॥ १॥ अपरंच, गाथा सव्वस्सजीवरासिस्स । भावओधम्मनिहियनियचितो ॥ सव्वंखमावइन्ता । खमामिसव्वस्स अहयंपि ॥ १॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ ३२] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [oन्युमारी. ___ भावार्थ:--मैने जो कुछ जीवोका अपराध किया हो उनको अपने भावसहित क्षमा कर मैभी उनको माफी देता हुं. अर्थात् मुझे किसीके साथ रोशभाव नही है. हे प्रियपुत्र, अब तूं खुद विचार करना कि जैनी लोग ये गाथाओ केवल अपने मूखसे उच्चार करनाही सीखे है या इसपर कुछ उपयोग भी है ? जहां तक मे दृष्टि फैलाकर ( विचारकर ) देखती हुं इसका सार ग्रहण करनेवाले कोई विरले पुरुषही नजर आते हैं. हे अंगज! पक्षपात करना यह तो आजकल कितनेक लोगोका स्वभाव पडगया है. देखा चाहे कितनाभी न्यायी राजा क्यों न हो, वह यही चाहेगा कि चाहे दूसरे गांव बरबाद क्यो न हो जाय, मगर मैरे नगरकी हमेशा तरक्की होती रहे. हे वत्स , न मआलुम निसपक्षपाती पुरुष आजकल कहां चले गये. हे भाई अब तो जमाना बहुत नाजुक आ गया परंतु दोसो वर्षके पहिले जो योगीराज श्री आनंदघनजी हुवे वेभी अपने बनाये हुवे श्री अभिनंद स्वामिक स्तवनमें फरमाते है: मतमतभेदेरेजो जईपूछीये। सहुथापे अहमेव-आभि || १ || तो इससे निश्चय हुवा कि योगिराजश्रीनेभी मतभेदमे कुछभी सार नही देखा. - हे भाई जादे कहनेमें कुछभी फायदा नहीं है सबब कि ( A word is enough to wise) अक्कलमंदको इशारा काफी होता है, वास्ते तू कमतीमें जादे समझ लेना. मै-हे मातेश्वरी, मै खूब समझगया अब आपभी अपने आसनपर बिराज जावें. यह बात सुनकर वह चौथी माताभी अपने स्थानपर बैठ गई. तत्पश्चात् चारो माताओंका यथायोग्य सत्कार करके मैने उन्हे बिदाकी. Page #35 -------------------------------------------------------------------------- ________________ १९११] एक आश्चर्यजनक स्वप्न, उपसहार. - प्रिय पाठक गणो, अब मै यह बात आपहीके बिचारपर छोडता हुं कि जो कुछ मैने (Nove1) नाव्हलकी तौर पर बनाकर आपके सामने प्रविष्ट किया वह वाकमे सच है या नहीं ? मेरे सजन भ्राताओ, कहिये तो जो पुत्र अपने माताओको दुःखी देखकरभी उनकी रक्षा न करें वे दुर्गतिके अधिकारे होगे या नहीं ? अवश्य होगेही. बस तो निश्चय हुवा कि उपरोक्त बातोकी उपेक्षा करेगा वह अवश्य नुकसान उठावेगा. हे वीर पुत्रों, सुपुत्र वही है जो अपने माताओके दुःखको दूर करें.. ____ अब आपको इस कल्पित कथासे पूर्ण तौर पर मआलुम हो गया होगा कि निःसंदेह आजकल जैनी लोग गिरती दशामे हैं. हे मैरै भ्राताओ ! जगो २ अब सो रहनेका वख्त नहीं है क्यो प्रमाद वश हुवे २ अपना पक्षपात तानकर दुर्गतिके अधिकारी होते हो. प्रिय कीर पुत्रो, जादे क्या कहूं जो आप सच्चे जैन होनेका दावा रखते हों तो फोरन जइन माताओके दुःखको दूर करो ऐसी एक सजनके मित्र और दुर्जनके दासकी अर्ज है. . सपूर्ण. सुत मा२३९. સંવત ૧૯૬૯ ના કારતક વદી ૭૦ થી માગશર વદી ૩૦ એટલે તા. ૧-૧ર-૧૦ થી તા૩૧-૧૨-૧૦ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ. ૨૫૦-૧૦૦ ગયા માસના પૃષ્ટ ૩૩૪ માં જણાવ્યા મુજ મ. १५- 0-0 नुन्नर - २-० भयर 0-१२-० या४॥ ८-१२-0 तगाम ७-४-0 गांव १- 0-0 गा 1- 0-0 भस। 1- 0-0 पुना १-०-० सीमा ०- ४-० सुनाए 0- १-0 सनगाव 0- ४-० अलेराव १-0-0 लुनाबसे 0- ८-0 पापा १- ४-० अगा १- 1-0 Yसगांव 0-४-0 भ२३॥ १- 0-0 सुशी 0-1- 0मा १- 0-0 घामरी २- ०-० ट। Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ફેબ્રુઆરી 0-- --0 બડગાંવ ૧- 0-0 જેતપુર (કલકત્તા) ૨-૧૦--0 રઢાંજણા. પ- 00 લીંબડી ૪-૧૨--ગેટેલા -- 0-0 બોરી છેલ્લે પ્રતાપગઢ. 0-- --0 ધમોત્તર -- ૪•0 કલમીપુરા , ૨-૦-૦ અમદાવાદ * ૧ર ૧-૧૦- 0 માળવામાંથી ઉપદેશક મી. કેશરીમલ મોતીલાલ તરફથી આવ્યા. ૧-૧૨--ળ બાંગરેડ ૨ - ૪- શેમાલીઆ - 0-- -- ધુસવાસ ૧- ૮"o બીલપાખ 0-- ૪ મુલથાન - -- 7--0 ધમોત્તર 0--૧ર--0 ગુડવાસા 0-- ૮-૯) સી ખેડી O-- --0 કૈરવાસા -- 0-0 પંચેડ - ઉસરધર ૧-૧૨ - પરદુર્ણ - ૪- બરોડા પડ ર -- 0-0 નામલી ૧- ૮-0 પલસાડા ૧- 0-0 સેઝાવતા. ર૯- ૨-૦૦ ખાચરોડ ....., આચરાડ ૪પ-૧૪-o તેમાંથી રૂ. પ0-•o ગયા માસમાં આવેલા તે જતાં બાકી રૂ. ૪૦-૧૪૯-o ગુજરાતના ગામોમાંથી આવ્યા તે. ૧૦-૧ર--0 પટેલ (પરંડલ ૮-૧૨--0 રાયપુર રપ- 0-0 વળાદ ૨- 0-0 વજાપરા O--૧૨--0 ગોટા ૨. ૮-G સોનારડા ૩- 0-0 મેદરા ૧-૧૨--0 અણસણ ૩- Z--9 રાસણ - ૧૨-૧ર--0 કોબા છ0-12- 0 : કાઠીઆવાડના ગામોમાંથી આવ્યા તે. -- -- લેડીઆ ૯-- --આરબલુસ :-- --0 પઠાણું (બાકી રહેલા ) પ-- -- ખારાબેરાજા ૪- 0-0 રાશંગપર (બાકી રહેલા ) ૨-- --> રંગપર (બાકી રહેલા). ૩-- 7--0 મુંગણી. • - ૬-૧૨--0 ચાંપા બેરાજા ૧-- 0-0 રાવાસર ર-- ૮--0 વાવબેરાજા -- ૪-૦ કનસુમરા. ૪૮-૧૨--0 - કુલ. ૨૮ર---- એકદર કુલ રૂ. ૫૩ર--16--0 નોટ-ગયા ભાસના લીસ્ટમાં શરૂઆતમાં સં. ૧૯૬ર ની આખરે બાકી રહેલા રૂ. ૨૮] દર્શાવવા રહી ગયા છે. તે ગયા માસના એકંદર કુલ સરવાળા ના રૂ ૨૫૦-૧o-o સમજવા. I - Page #37 -------------------------------------------------------------------------- ________________ || ॐ नमः सिद्धेभ्यः ॥ श्रीजैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. कोऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृत दोषशुद्धिमुदितां दोक्षार्थिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवैस्तीर्थकरत्वं भवेत् ॥ અહા! સમ એવા સંઘના કેાઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાયાત્સર્ગના ખળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ ́ધર સ્વામી પાસે - લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની ( સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઇ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના નિભવવડે તીર્થં‘કરપણું થાય છે. પુસ્તક ૭] વીર સંવત ૨૪૩૭ ફેબ્રુઆરી સને ૧૯૧૧. [ 24. The three fundamental principles of Jainism relating to GOD, RELIGION AND PRECEPTOR. [Note- A piece sent, on their requisition, to Mr. F. W. Thomas, Secretary, India Office Library, London and Mr. Herbert Warren, who seems to be recently taking keen interest in Jainism.] One ought to know the three fundamental principles; so long as they are not imbibed, there is no real good to 'Self ' (आत्महित). They consist (1) सद् देवतत्व sad - devatattva, i. e- the principle embodying the true form nature of God; ( 2 ) सद्धर्म तत्व, matattava, i. e. the principle embodying the true form and nature of sad-dhar Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ફેબ્રુઆરી. Religion; and [3], Sad-gurutattva, i. e, the principle embodying the true form and nature of Guru, (spiritual Guide.) First we shall dwell upon sad-deva. (1:) SAD-DEVA: GOD. ૩૬ ] જૈન કેનફ્રન્સ હેરલ્ડ. Who can be called True God'? What should be His typical features? Nirgrantha Agamas [Jaina Shashtras,-scriptures dictated by Nirgranthas, i. e. persons who have got mastery over Karmas (4), annihilated them, are thus 'Omniscient' and free for ever from the trammels of mundane existence,] give the concise features of sad-deva as follows: Those who develop and accomplish (4) Kaivalya Gnâna and (4) Kaivalya Darshana i. e. infinite Right Knowledge and infinite Right Perception; those who melt and burn down by severe austerities and meditation the vast accumulations of Karmas reaped during innumerable births; those who have reached (7) Shukla Dhyâna i. e the highest sort of meditation pure, white and shining like the moon and conch; those who, though they be chakravartees i. e. paramount ruling powers or chiefs over nations cr princes born with silver spoon in their mouths, renounce the world believing it to be nothing but the source of incessant griefs those who cool down the three-fold heat, viz. Adhi, Vyâdhi, and Upâdhi mental, physical and social sorrows of the; animate creation.]; by mercy, compassion, charity, peace, forbearance, equanimity, freedom from love and hatred, and self-power; those who have burnt down he four principal Karmas domineering over (IT) sansâra-[the world] the unfailing cause of births, deaths, griefs and sorrows i. e. [1] (ज्ञानावरणीय कर्म ) Daánávarneeya Karmas which pose as curtain to 'knowledge' [2] () Darshanâvarneeya Karmas which pose as curtain to Perception, [3] (ìî Ĥ) Mohineeya Karmas, i e. 'Infatuation or Barriers to Discrimina Page #39 -------------------------------------------------------------------------- ________________ 1911 ] Sad-Deva, Dharma and Guru. [ 37 tion or the faculty of Perception of seeing right from wrong, aud 547 (allt o ) Antâr ya Karma which pose as mped iment to the working of self, power',-and are wholly intent upon their evolved "Supreme-self;' those who annihilate the seed, the source-of all Karmas; those who refrain from acting indiscriminately, do away even with sleep and lead a life of the highest form of purity and chastity, till the emaciated Karmas are entirely annihilated; those who preach, to ascuage the poor creatures, burning under the heat of the tropical summer of Karmas, the right path to the right knowledge, with speech like soothing showers of rain, with disinterestedness and alienation of the affections from the pleasures of the world ; those who never cherish even in dream worldly pleasures: those who refrain from preaching, so long as all the four principal Karmas are not destroyed, thinking 'Doing so to be premature owing to their T Chhadmasthtâ, i. e. imperfect stage of Knowledge, Perception, Self-power etc. those who are free from the eighteen Dooshanas 9 i. e. vices viz. (1-5] the, five sorts of Antaráyas,-impediments to the evolution and growth of the Soul's power etc., [6] ETE", Hasya,-amour, jest jocoseness,(7) ta Rati,-pleasure, [8] 3471a Arati,--displeasure, [9] 9 Bhaya- fear [10] JUHT, Jugupsa, -dislike, prejudice (11] 112 slioka-sorrow, [12] Thera Mithyatva,-Illusion, [13] 3TETTAT, Agnan-wrong knowledge, ignorance, (14) TAITOJA, Apratyakhayana, want of self-denial. (15) TTT, Raga,-Love (16) 57 Dvesh. a, hatred, (17) Tagi Nidra, -sleep, torpor, [18] 74, Kama, -carnal propensity; those who are immersed in HECTE Sachchidanand, i. e. Brahma or their Supreme all-sustaining Essence; those who acquire the twelve most brilliant qualities; those who are entirely free for ever from the mundane existence, -are according to the Jaina tenets worthy of being called 'Saddeva', True God'. Such supreme souls embody the true and real form of God. They are free from the afore-said vices, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] જૈન કોન્ફરન્સ હેર. [ ફેબ્રુઆરી have evolved their real nature, the state of Supreme Being, and are hence held with highest reverance. A single vice out of the eighteen mentioned above bars the right to 'Saddevatva', the state of being true God. Now we shall come to 'Saddharmatattva.' SADDHARMATATTVA Right Religion. From the eternal times interwoven into the webs of Karma, the embodied soul has been moving and roving in innumerable births, suffering griefs and sorrows and pain. Not a moment he finds real happiness.; even in so called happiness from the materialistic point of view he is not at rest, always growing under discontent, despair and world-weariness. It shows that he does not find real happiness. He is going down and down far away from 'Reality':-not knowing his real nature. It is Saddharma, Pure Religion which sustains and keeps him from falling and going down and raises him up to a higher life [Sarvadna Bhagvan], Omniscient Lord has defined religion according to the various stand-points of view, various forms, the principal among them being (1) , Vyavahara Dharma, or Prescribed Religion, i. e. religion prescribing rules and modes of how to live a life so as to realize the Nishchaya Dharma, the real nature of things, the very essence of Soul free from the body; and (2) f, Nishchaya Dharma, i. e. the very nature of things, the very nature of Soul discarding its embodiments. into First to Vyavahara Dhrama, Daya or Universal charity (in its original sense of love, kindness, brotherliness) to all sentient beings forms its basis. The four great Vratas, vows or rules of abstinence from (1) falsehood, (2) theft, (3) inchastity and (4) greed and avarice are meant for the protection of this universal charity, or brotherliness to the animate kingdom. Daya too is subdivided eight fold:-(1) Dravya Daya, or objective and concrete charity, (2) Bhava Daya, or subjective and abstract Page #41 -------------------------------------------------------------------------- ________________ 1911 ] Sad— Deva, Dharma and Guru. [ 39 charity, (3) Sva Dava or charity to 'Self,' (4) Para Daya or charity to all other beings, (5) Svaroopa Daya or self-analysing charity, [6] Anubandha Daya or motive charity, [7] Vyavahara Daya or prescribed charity and (8) Nishchaya Daya or the real essential charity, freeing the Soul from Karmas, from its embodiments. To illustrate the eight forms:1. Dravya Daya-One may do a work, but he must do it Carefully with a keen eye to the safety and protection of even small creatures, insects, animalcules &c. 2. Bhava Daya-To preach the right path out of compassion to a person going or being led astray and thus sinking to a lower life. 3. Sva Daya-To meditate that from the eternal times, this embodied soul is possessed of Mithyatva, i. e. illusion or falsity, that he has forgotten himself and does not know what he really is, and that he does not realise the truth and abide by the law inculcated by Jeeneshvar Bhagvan,the liberated omniscient Lord; and thus get access to the precinets of the dominion of religion. 4. Para Daya, -To save and protect the six-fold animate creation, viz (1-5) Sthavaras or beings which can not move of their own accord from one place to another and -possess only one organ of sense viz. that of "Touch' Under the category of these immoveable beings fall the following five. (i) Prithvi Kaya or Earth--Kingdom (ii) Ap Kaya or waterKingdom, [iii] Tejas Kaya or Fire Kingdom [iv] Vayu Kaya or Wind Kingdom and [v] Vanaspati Kaya or Vegetable Kingdom; and [6] Tras or beings which can move, when they will, from one place to another and possess some two organs of sense, viz. those of "Touch' and 'Taste'; some three those of 'Touch,' 'Taste' and 'Smell'; some four-those of "Touch' “Taste' (Smell' and Sight and the rest all the five oí those"Touch,' 'Taste', 'Smell', 'Sight' and 'Sound' Page #42 -------------------------------------------------------------------------- ________________ xo] , me flak Prat opes. [ 8424122 5. Svaroopa Daya-To analyse the 'Self', to distinguish it from the body and thus disclose its real essence. 6. Anubandha Daya-It would look rather odd and irreligious, if a teacher or spiritual guide exhorts in astute but bitter terms or even thrashes his disobedient pupil or disciple; but the motive of the teacher in punishing his pupil is to do him good, to set him right; so this act is a kind of Daya or motive cha rity. The end justifies the means. 7. Vyavahara Daya-To perform charity with carefulness and strict adherence 10 the rules prescribed in the shastras or scriptures. 8. Nishchaya Duya-Intentness on and undivided attention to evolving the real essense of 'Self'. Thus Lord Mahaveera in culcates the Vyalıvahara Dharma. If we ponder over the afore-said forms of charity, we can not fail to realize that this Vyavahara Dharma or Prescribed Religion comprises happiness, delight and security to the whole animate creation. Now to Nishchaya Dharma. To dispel illusion and know ‘oneself'; to think that I am not Sansara, the Sansara is not 'I': to discard' Ego'; to believe that I am not body; I am soul; to realize the bydy and the soul are two distinct things, the body is matter, I am spirit:-all this comes under Nishichaya Dharma. Any action tending to afflictions, wrongs or displeasure to any sentiest being is void of Daya or charity; and where there is no Daya, there is no Dharma. Daya is the foundation of Dharma. Under the Dharma laid down by Lord Mahaveera, every embodied Soul, every living being is secure, free from fear. Now we pass to Sadgurutattva. (3) Sadguru,-Spiritual Guide. To be well-versed in worldly matters, the study of arts and crafts is essential , similarly for a higher and nobler life in this and the next birth the study of religion is essential. Just as the world-wise crafty teacher gives worldly wisdom ably, so a true and competent spiritual guide only can speach religion to Page #43 -------------------------------------------------------------------------- ________________ 1911 ] Sad--Diva, Dharma and Guru. [ 41 the highest sp ritual benefit bere and hereafter. There is a vast difference between the lay teacher and the spiritual guide; the former may be compared to a brittle pane of glass, the latter to as priceless brilliant diamond. There are so many religious schocls and so many religious teachers, all differing niore or less from one another, in their mode of life, spirit of thinking, belief, knowledge, perception &c. Therefore these religious preceptors may be divided into three sorts, (1) wood-like or thuse compared to wood ( 2 ) paper-like or those compared to paper and stone-like or those compared 10 stone. Let us vow illustrate and justify the comparisons, Wood is light. It can not be affected by water and can float in oceans, and help persons crossing them. Similarly woodlike spiritual guides are those, who are not affected by passions and pleasures of the world, who can cross the ocean of Sansar, and who liberate themselves and others who resort to them from the trammels of birth and deaths and griefs and sorrows by the light of knowledge and saintly virtues. These from the best sort of Gurus, Next came the paper like Gurus. Paper may or may not · float. Water can affect ard włt it and make it too heavy to float or keep others resorting to it above water. Similarly paper-like Gurus can not cross the ocean of Sansar. They may preach piecemeal at random, do some good deeds and reap some Punya ( merit ), but they are affected by worldly-desires and passions and so they can not liberate themselves from births and deaths. It is far beyond their power to liberate others resort ing to them. . , The third sort is stone-like. Stone is too heavy to float. Throw a piece of stone on the surface of water and it reaches the bottom. It itself can not float, how can it help others resorting to it to float ? Similarly stone-like preceptors are toomuch affected by passions and love and hatred to cross Sansara and free themselves from incessant births. Page #44 -------------------------------------------------------------------------- ________________ 82] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ $474122 The first and best sort of Gurus follow the tenets of Jeeneshvara,) one who has conquered passions, love and hatred, who is a liberated soul with all his innate powers, knowledge, perception &c. developed in full bloom never to varish or to be dim). They preach and lead a righttous life, are above passions and worldly desires, ever on their alert with a keen eye to their final emancipation and that of others who resort to them. Paper-like and stone-like Gurus instead of destroying Karmas add to or renew them. We all claim to seek the best and one can expect the best from the best only. If our spiritual guide is the best, he can in the vessel of pure religio o like a competent captain and helms-man carry is across the ocean of Sansara to the coast of liberation. One can not realize without the aid of the best preceptor the truths of philosophy, the secrets of Self' the laws of nature, governing the universe, and the good or bad of Sansara. One would feel curious to know the characteristic features of such Gurus. They know the order of Jeeneshvara, follow and preach it to others disinterestedly and actuated by compassion. They keep aloof from geld ( money, 'property ) and woman. They take pure food and drink. ( animal food and even vegetable food tending to raise carnel. desires, such as onions &c, spirituous liquors, intoxicating drugs, poisons &c are food and drink forbidden as impure ). They endure privations mental or physical with patience and forbearance. They curb passions, master the mind and do not allow it to master them. Selfrestraint and Self-denial is their watchword. They keep themselves aloof from 'Beginnings'-doing any action tending to injure 'Life'. They absorb theniselves in reading and ex pounding scriptures. They nourish and cover the body, so that they can turn the short life to the best account, to the benefit of the Soul by leading a pious, noble and exemplary life, by preaching the right path and thus evolving and developing the in nate powers of Self'. They are never wearied Page #45 -------------------------------------------------------------------------- ________________ 1911 ] Sad-Deva, Dharma and Guru. [ 43 of the austere path of Veetaraga ( the conqueror of passions, love and hatred ). They do not touch unasked even a straw not belonging to them. They abstain from all sorts of food, drink, drugs and dessert during the night after sun-set. They look upon all beings with equanimity, and preach 'Truth' with compassion and disinterestedness. These are, in short, the characteristic features of wood-like Gurus. ૐ શાંતિ | Vankaner (Kath iawad]). }Mansukhlal Kiratchand Mehta: 9-12-10 Friday, J શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડનો. સં. ૧૯૬૫ના જેઠ માસથી સં. ૧૯૬૬ના આસો વદ ૦)) લગીનો રીપ– * સાતમી જૈન વેતાંબર કોન્ફરન્સનું અધિવેશન પુના શહેરમાં સં. ૧૮૬૫ ના જે માસમાં કરવામાં આવ્યું તે પ્રસંગે જૈન કેમની કેળવણીના સવાલ પ્રત્યે બહુ લંબાણથી ચર્ચા કરવામાં આવી અને સર્વને એકત્ર વિચાર થયો કે ચાલુ જમાનામાં તેમને અભ્યદય કેળવણીની અગત્ય પીછાની તેને સર્વ દિશામાં એકસરખો પ્રવાસ કરવામાં રહેલ છે. - કેળવણીના સવાલને કેન્ફરન્સે પ્રથમથીજ હાથ ધર્યો હતો. પરંતુ તેના આગળના અધિવેશનમાં આ સવાલને અંગે ચર્ચા ચલાવવામાં જેટલો વખત કાઢવામાં આવ્યો હતે તેના કરતાં છેલ્લાં અધિવેશન વખતે બહુ વધારે વખત કાઢી તેને માટે પુરતી જાગૃતિ દેખાડવાની જરૂરીઆત સ્વીકારવામાં આવી. અને તે સંબંધમાં બહોળા પાયા પર એક લંબાણ ઠરાવ ઘડી રજુ કરવામાં આવ્યું. એ ઠરાવમાં બતાવેલી કેળવણીને લગતી અનેક બાબતને વ્યવહારૂ આકારમાં મુકવા અને તેને માટે યોજનાઓ તૈયાર કરવા એક કેળવણી બેડ સ્થાપન કરવાનો ઠરાવ કરવામાં આવ્યું. જે ઠરાવ નીચે પ્રમાણે છે – કેળવણી સંબંધી દરેક કામ શીધ્ર બનાવી શકાય તે માટે નીચે જણાવેલા સદ ગૃહસ્થોનું એક જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ પિતાની સંખ્યામાં વધારો ઘટાડે કરવાની સત્તા સાથે નીમી છે. અને તેની ઓફીસ મુંબઇમાં છે. સદરહુ ઠરાવ અનુસાર તે વખતે મેમ્બરે વધારવાની સત્તા સાથે ૨૬ મેમ્બરોનું Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪] જૈન કેન્ફરન્સ હેરસ્ટ (ફેબ્રુઆરી બોર્ડ રાખવામાં આવ્યું. એ વખતે નિયત કરેલા અને વધારેલા મેમ્બરોના નામોનું લીસ્ટ નીચે આપવામાં આવ્યું છે. શેઠ અમરચંદ ઘેલાભાઈ શેઠ મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ. , મનસુખલાલ કરતચંદ મહેતા. , ગોવિંદજી મૂલજી મહેપાણી. , માણેકલાલ ઘેલાભાઇ. , હેમચંદ અમરચંદ. , સાકળચંદ માણેકચંદ ઘડીઆળી, પંડિત ફતેહચંદ કપુરચંદ લાલન. - - મોહનલાલ ચુનીલાલ દલાલ. શેઠ મણીલાલ નભુભાઈ દેશી. ,, કેશવલાલ પ્રેમચંદ. , કેશવલાલ અમથા શાહ. , વેણીચંદ સુરચંદ , કુંવરજી આણંદજી. ,, મોહનલાલ દલીચંદ દેશાઈ. ,, અનુપચંદ મલુચંદ. . શિવજી દેવશી. ,, પદમશી ઠાકરશી. ડો. ત્રિભોવનદાસ લહેરચંદ. , મોહનલાલ પુંજાભાઈ. શેઠ દામોદર બાપુશા. ક ટોકરશી નેણશી. , મગનલાલ ચુનીલાલ વૈદ્ય. , ઉમેદચંદ દોલતચંદ બરોડીઆ, , ગુલાબચંદ દેવચંદ. આ પ્રમાણે આપણા બેની હસ્તી મુકરર કરવામાં આવી, તે આપ સર્વને, વિદિત છે. કોન્ફરન્સનો મેળાવડો ખલાસ થયા પછી તા. ૧૩-૬-૦૯ ના રેજે બોના મુંબઈના તેમજ બહાર ગામના મેં અને એક મેળાવડે મુંબઈ કોન્ફરન્સ હેડ ઓફીસમાં કરવામાં આવ્યો અને તે વખતે ધારા ધોરણ ઘડવા માટે એક પેટા કમીટી નીમવામાં આવી. એ કમીટીએ સુચવેલા ધારા ધરણે ત્યાર પછી બેડની બીજી મીટીંગમાં છેવટને માટે પસાર કરવા પહેલાં તેની એક એક નકલ મુંબઈના તેમજ બહાર ગામના મેમ્બરોને મોકલવાનું ઠરાવવામાં આવ્યું. ત્યાર પછીની ત્રીજી મીટીંગમાં લંબાણ ચર્ચા ચલાવ્યા પછી સર્વાનુમતે જે નિયમો ઘડવામાં આવ્યા તે નીચે પ્રમાણે છે. નામ અને સ્થળ. ૧. આ બોર્ડનું નામ “શ્રી જન “વેતામ્બર એજ્યુકેશન બોર્ડ” રાખવામાં આવ્યું છે, તેની ઓફીસ મુંબઈમાં રહેશે. ઉદેશ, (૨) કેળવણી સંબંધી યોજનાઓ તથા તમામ પ્રકારના કાર્યો કરવાં એ આ બેડને ઉદ્દેશ છે. (જુઓ સાતમી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ કરાવ ૫ મે પેટા વિભાગ સાતમ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એના રિપોર્ટ, [ ૪૫ સંખ્યા. ૩. હાલ જે એ કાન્સે નીમેલ છે તે વખતો વખત પાતામાં વધારા ઘટાડે કરી શકશે, પણ એના સ્થાનિક સભાસદોની એક ંદર સ`ખ્યા ત્રીસ તથા બહાર ગામ વસ્તા સભાસદોની સંખ્યા ત્રીસ મળી સાડથી વધારે થઇ શકશે નહિ. ૪. ખેડના મુંબઇમાં વસતા સભાસદેમાંથી કાઇ સભાસદ લાગલાગત ચાર સ્થાનિક સભામાં વગર કારણે ગેરહાજર રહેશે, તે તેનું નામ સ્થાનિક એર્ડ રદ કરી શકશે. એડની મીટીગા. ૫. આ એની સભા ઓછામાં ઓછી વર્ષમાં ત્રણવાર અને જરૂર પડે તા વધારે વાર મુંબઇમાં મળશે. ૬. આગલા વરસના એ. સેક્રેટરી કાન્ફરન્સની ફ્રી બેઠક થયા પછી એક માસની અંદર નવીન વને માટેની ખેડની પ્રથમ સભા ખેલાવશે. તે સભામાં સભાસદેમાંથી નવા વર્ષ માટે એક પ્રમુખ, એક ઉપપ્રમુખ, એ એ. સે ટરી અથવા એક એ. સેક્રેટરી અને એક પગારદાર સેક્રેટરી તથા બે એડીટરની નીમણુંક થશે. આ સભામાં નીમાયલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીએના અધિકાર આ સભાથી ગણાશે. વૈ, છમાસિક સભામાં આગલા છ માસને રીપોર્ટ આ. સેક્રેટરી રજુ કરશે. . વાંકિ સભામાં વાર્ષિક રીપોર્ટ તથા એડિટ થયેલા હિસાબ એડિટરાના રીપોર્ટ સાથે એ. સેક્રેટરી રજુ કરશે અને બહાલ રહે કાન્ફરન્સની કરી એક જ્યાં થવાની હોય ત્યાંની રીસેપ્સન કમીટીના ચીફ સેક્રેટરી ઉપર તે કાન્ફરન્સમાં રજી કરવા · માટે તથા કોન્ફરન્સ હેડ ઓફીસ ઉપર મેાકલવામાં આવશે. આ સભા કોન્ફરન્સની ફરી બેઠક જે સમયે મળવાની હોય તેની અગાઉ લગભગ દેઢ મહિને મળશે. 5. ખેાની એક જનરલ સભા કેન્ફરન્સની કરી બેઠક જે સ્થળે થવાની હાય તે સ્થળે, અને જે દિવસે થવાની હોય તેના આગલા દીવસે સાંજના મળશે. અને તે પ્રસ ંગે કાન્ફરન્સમાં કેળવણીના રાવ સંબંધ વિચાર કરવામાં આવશે. ૭. નવા સભાસદની નીમણુંક માટે જે સભાસદ દરખાસ્ત લાવવા ધારતા હોય તેમણે સભા મળવા અગાઉ ઓછામાં ઓછું એક પખવાડીા સુધીમાં તે દરખાસ્ત એ. સેક્રેટરીને લખી મોકલવી હાવી ોઇએ. તે સિવાય તે દરખાસ્ત તે સભામાં રજુ થઈ શકશે નહિ. ૮. સભા મળવાની ખબર, તેમાં રજુ કરવાના મુકરર થએલાં કામકાજની તપસીલ સાથે તે મળવાના એછામાં ઓછા અડતાલીશ કલાક અગાઉ સ્થાનિક સભાસદેને એ, સેક્રેટરી સરકયુલર દ્વારા અથવા અન્ય રીતે અપાવશે, બહાર ગામના સભાસદોને ઓછામાં એછા સભાની મળવાની તારીખ પહેલાં ૪ દિવસ અગાઉ ખબર મળે તેવી રીતે પાસ્ટ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૬] જૈન કેનફરન્સ હેરલ્ડ. [ફેબ્રુઆરી દ્વારા સભા મળવાની ખબર આપવામાં આવશે. મુકરર થએલા કામ સિવાય કોઈ પણ નવી બાબત અગાઉથી જણાવેલી નહિ હોય તે તે સભામાં રજુ થઈ શકશે નહિ; પણ કોઈ ખાસ અગત્યની બાબત હશે તે તે પ્રમુખની સંમતિથી રજુ થઈ શકશે. છ સભાસદે હાજર હોય તો કોરમ થયેલું ગણાશે, પણ કેરમ ન થશે તે હાજર થએલા સભાસદ તે સભાને કોઈ ચેકસ દિવસ ઉપર મુલતવી રાખશે. જે દિવસે છે. સેક્રેટરી સભા બોલાવશે, આવી રીતે બોલાવેલી સભાને કોરમને નિયમ લાગુ પડશે નહિ. ૧૦ બેડની સભામાં રજૂ થયેલા બાબતપર તટસ્થ ન રહેતાં વિરૂદ્ધ કે તરફેણમાં મત આપવાનું હાજર રહેલા સભાસદેને ફરજ્યાત છે. ૧૧ બહારગામના સભાસદો તરફથી જે કંઈ સૂચનાઓ વખતે વખત આવશે તે ઓ. સેક્રેટરી તે પછીની સ્થાનિક સભામાં રજુ કરશે તથા તે પર સ્થાનિક સભા પુરતુ ધ્યાન આપશે. પત્રવ્યવહારથી તથા હેરલ્ડ વિગેરેમાં પ્રગટ કરી બોર્ડનાં કાર્યોની જોઈતી. હકીકતથી બહારગામના મેમ્બરોને વાકેફ રાખવામાં આવશે. . ૧૨. બે પિતામાંથી વખતે વખત ચોક્કસ કાર્યો કરવા સારૂ સબ કમીટીઓ નીમી શકશે. ૧૩. દરેક સભામાં પ્રમુખ, અને તેની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કામ ચલાવશે, ને બંને ગેરહાજર હશે તે હાજર થયેલા સભાસદે પિતામાંથી પ્રમુખ નીમી કામ -. ચલાવી શકશે. ૧૪. બેડની સભા પ્રમુખ કે. એ. સેક્રેટરીને જરૂર જણાતાં અથવા સભાસદેમાંના પાંચની લેખીત માગણીથી કોઈ પણ મુકરર કાર્ય માટે . સેક્રેટરી અનુકુળ સમયે કલમ આઠમી અનુસાર બેલાવશે. ૧૫. બોને લગતાં બધા ફડોનાં નાણું કેન્ફરન્સને હસ્તક રહેશે. ચાલુ ખર્ચને માટે જોઈતી રકમ ઓo સેક્રેટરીના નીમેલા અધિકારીને કોન્ફરન્સ આપશે. તેને હિસાબ પદ્ધતિસર ઓo સેક્રેટરી રખાવશે. અને તે ઓડીટ કરાવી ઓડીટરના રીપેટે ' સાથે વાર્ષિક સભામાં રજુ કરશે. ૧. બોર્ડની તથા સબ કમીટીની સભાઓમાં સઘળું કામકાજ ગુજરાતીમાં ચાલશે, અને તેની રક નોંધ તે વેળાએ ઓo સેક્રેટરી લેવડાવશે; જે અઠવાડીયાની અંદર ફેર મીનીટ બુકમાં ઉતરાવી પર તે સભાના પ્રમુખની સહી લેવડાવશે તથા તે પછીની મીટીંગમાં તે કન્ફર્મ કરાવશે. ૧૭. પ્રમુખની મુંબઇમાંથી ગેરહાજરીને પ્રસંગે તેના સર્વ હક ઉપપ્રમુખ ભોગવશે. એનરરી સેક્રેટરી, ૧, આ નિયમ કે બેની સભાઓમાં વખતો વખત જે ઠરાવો થાય તે ઓo સેક્રેટરી અમલમાં મુકશે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેર્ડને રીપેર્ટ. [૪૭ ૪ બોર્ડના તમામ નેકરો ઓo સેક્રેટરીના તાબામાં ગણાશે, જેઈતા ચાકરે કરો રાખવા કે બરતરફ કરવા ઓo સેક્રેટરીને સત્તા છે. કોઈ વેળા બોર્ડની સભા બોલાવવા જેટલે વખત ન હોય તે સરક્યુલર દ્વારા સભાના અભિપ્રાય જાણી, અને કોઈ ખાસ પ્રસંગે માત્ર પ્રમુખની અનુમતિ લઈ જરૂરી કામ કરાવશે. ૧૮ આ નિયમોમાં વખતો વખત ઘટતે ફેરફાર કે સુધારે વધારે બોડ કરી શકશે. - એ પ્રમાણે પસાર થયેલા નિયમે પિકી પાંચમા નિયમથી બોર્ડની સાધારણ મીટીંગે મુંબઈમાં બોલાવવાનું અને છઠ્ઠા નિયમથી કોન્ફરન્સ મળવાની જગ્યાએ તેના આગલા દિવસે બોલાવવાનું ઠરાવવામાં આવ્યું, તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ અને ઓo સેક્રેટરીઓની નિમણુંક કરવામાં આવી. જુદે જુદે પ્રસંગે ત્યાર પછી સાતમા ઠરાવ અનુસાર મેંબરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યું અને હાલ બોર્ડના મેંબરો કુલ ૫૭ છે. જેમાં ૨૮ મુંબઈ શહેરના અને ૨૯ બહાર ગામના છે. બોર્ડની મીટીંગ મલવા પહેલાં બહારગામના મેંબરોને કાર્ય ક્રમની યાદી મોકલી તેપર તેઓની સૂચના માગવામાં આવે છે. અને છેલ્લી મીટીંગના ઠરાવ અનુસાર હવે દરેક મીટીંગનું પ્રોસીડીંગ પણ તેઓને મોકલવામાં આવે છે. સં. ૧૯૬૬ ના આસો માસની આખરે બેઈમાં જે મેંબરે હતા તેઓનું લીસ્ટ નીચે પ્રમાણે છે. (૧) પ્રમુખ–શેઠ કલ્યાણચંદ શોભાગચંદ. ઉપપ્રમુખ—મી. લખમશી હીરજી મેશરી. સેક્રેટરીઓ ૧. મી. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ. ૨. મી. મનસુખલાલ કીરચંદ મહેતા. મુંબઈના મેંબરે. ૧. શેઠ અમરચંદ ઘેલાભાઈ ૨. મી. ગોવિંદજી મૂલજી મહેપાણી. ૩. ,, હેમચંદ અમરચંદ. ૪. શેઠ માણેકલાલ ઘેલાભાઈ. ૫. મી. સાકરચંદ માણેકચંદ ઘડીયાળી. ૬. મી. મેહનલાલ દલીચંદ દેશાઈ. ૭. ડા. ત્રીભોવનદાસ લહેરચંદ. ૮. શેઠ મોહનલાલ પુંજાભાઈ. ૮. શેઠ પદમશી ઠાકરશી. ૧૦. પંડિત ફતેહચંદ કપુરચંદ લાલન. ૧૧. ,, ટોકરશી નેણશી. ૧૨. મી. ઉમેદચંદ દોલતચંદ બરડીયા. ૧૩ , ગુલાબચંદ દેવચંદ. ૧૪. , મનસુખલાલ રવજીભાઈ મહેતા. ૧૫. , નાનચંદ માણેકચંદ. ૧૬. , મકનજી જુઠાભાઈ મહેતા. ૧૭ ,, વેલજી આણંદજી મિસરી. ૧૮. શેઠ પુનશી હીરજી મેશરી. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ ફેબ્રુઆરી. ૧૯. ,, હીરાચંદ લીલાધર ઝવેરી. ૨૦ શેઠ મેહનલાલ હેમચંદ ૨૧. ,, મેતીલાલ કુશળચંદ શાહ. ૨૨. મી. લલ્લુભાઈ કરમચંદ દલાલ. ર૩. ,, નરોત્તમદાસ ભાણજી. ર૪. ,, ત્રીભોવનદાસ ઓધવજી વકીલ. બહાર ગામના મેંબરે. ૧. મી. કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ. ૨. શેઠ વેણીચંદ સુરચંદ મહેસાણ. ૩. શેઠ શીવજી દેવશી—પાલીતાણા. ૪. શેઠ દાદર બાપુશા યેવલા. ૫. . મગનલાલ ચુનીલાલ વડેદરા. ૬. મણીલાલ નભુભાઈ દેસી અમદાવાદ. ૭. મી કેશવલાલ અમથાશા અમદાવાદ. ૮. શેઠ કુંવરજી આણંદજી ભાવનગર. ૯. શેઠ અનોપચંદ મલકચંદ ભરૂચ ૧૦. , રાયકુમાર સીંગજી કલકત્તા ૧૧ મી. ગુલાબચંદજી ઠઠ્ઠા પુર ૧૨. કુમારસિંહજી નાહર આજીમગંજ ૧૩. મી. સાકળચંદ મહેકમચંદ દલાલ ૧૪. ,, ડાયાભાઈ હકમચંદ ધધુકા. અમદાવાદ. ૧૫. મી. ગુલાબચંદ વાઘજી વઢવાણ સીટી ૧૬. મી. જગજીવન મુલજી જામનગર ૧૭. ,, સાકરચંદ નારણજી જામનગર ૧૮. પારેખ દેવચંદ ઉત્તમચંદ રાજકેટ ૧૯. શેઠ વલભદાસ ઉત્તમચંદ જુનાગઢ ૨૦. શેઠ પુરચંદજી નાહર આજીમગંજ ૨૧. ,, સોમાભાઈ ભાઈલાલ ખેડા ૨. , છોટાલાલ ત્રીકમલાલ. વિરમગામ ૨૩. , છોટાલાલ લલુભાઈ સાકા. ૨૪. ,, ચુનીલાલ છગનલાલ સુરત ૨૫. મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ વરસેડા ૨૬. , ધરમચંદ ચેલજીભાઈ પાલણપુર. ર૭. શેઠ સુરચંદ પી. બદામી ગોધરા ૨૮. મી. નારણજી અમરશી વઢવાણ સીટી ૨૮. મી. મોહનલાલ ચુનીલાલ અમદાવાદ - - પુના કેન્ફરન્સ કરેલા ઠરાવથી કેળવણીને લગતું સર્વ કાર્ય એવુકેશન બડે કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી કેળવણીના કામના સંબંધમાં બે રીતે કામ ચાલતું હતું. કેટલાંક કાર્યો મુંબઈની એડવાઈઝરી બોર્ડ નીમેલ . કેળવણુ કમીટી કરતી હતી અને કેટલાંક કાર્યો અમદાવાદના રેસીડન્ટ જનરલ સેક્રેટરી કરતા હતા. આ બંને જગા પર કામ કરવાની ઉલટ સારી હતી. કોન્ફરન્સ પુનાના અધિવેશનમાં કેળવણીના સર્વ કાર્યો કરવા સ્વતંત્ર બોર્ડની નીમણુંક કરેલી હોવાથી કોન્ફરન્સ તરફથી મુંબઈની એડવાઈઝરી બોર્ડ કેળવણી કમીટી દરેક અધિવેશન પછી ચાલું કરતી હતી, તે ન કરતાં બંધ કરી અને કેળવણું ખાતું અમદાવાદથી મુંબઈ ઓફીસમાં આવ્યું અને બેડે તે સંભાળી લીધું. સર્વથી મોટી મુશ્કેલી આ ખાતું હાથમાં લેતી વખતે જ આવી, અને જે મુશ્કેલીને ફડો હજુ સુધી સંતોષકારક રીતે થઈ શકતો નથી, તે કેળવણુ ખાતાના અંગે જાણ સંબંધીની છે. કોન્ફરન્સની શરૂઆતમાં કેળવણી ખાતે જે ગંજાવર ૨કમ ઓફીસને મળી હતી તેને બહુ ઉતમ પ્રકારે વ્યય થશે. ઘણું જૈન બંધું તેથી વ્યાપારી ધંધાએ ટાઈપરાઈટીંગ, શેર્ટહેન્ડ, નામું વગેરે શીખ્યા; ઘણાને સ્કોલરશીપ મળી અને ઘણા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રિપોર્ટ. [ ૪૯ સારે ધંધે લાગી ગયા. તેમજ ધાર્મિક અભ્યાસ કરાવનારી પાઠશાળાઓને મદદ મોકલવા માં આવી. પણ એજ કારણથી જ્યારે બીજા ખાતાઓમાં પૈસા બહુ વપરાયા નહિ ત્યારે કેળવણી ખાતે મોટી રકમને ખર્ચ થઈ ગયો, અને છઠી તથા સાતમી કોન્ફરન્સના વચ્ચેના વખતમાં પણ ચાલુ ખર્ચ કેમ નભાવવો એ એક મોટી મુશ્કેલીનો સવાલ થઈ પડયો હતો. કેફિરન્સને સાતમો મેળાવડો થયા પછી લગભગ એજ સ્થિતિમાં બોડ આવી પડયું. કારણ કે છેલ્લી કેન્ફરન્સ વખતે કેળવણી ખાતે મુંબઇની ઓફીસના ચેપડામાં રૂ. ૧૨૩૭--- જમે હતા, પણ અમદાવાદ ઓફીસમાં કેળવણી ખાતે તે વખતે રૂ. ૨૦૦૦ ખર્ચાયા હતા તેથી કેન્ફરન્સના સામા રૂ. 200 લેણ હતા. કેટલીક જુની ઉઘરાણી અને પુના કોન્ફરન્સ વખતે ભરાયેલા રૂપીઆ વસુલ કરવાના હતા, પણ અત્રે જે બતાવવાનું છે તે એ કે આવી મુશ્કેલીથી બહુ કાડા સંજોગો વખતે અ બોર્ડનું કામ શરુ કરવામાં આવ્યું. પૈસા સંબંધી ઉપર જણાવી તેવી અગવડવાળી સ્થિતિ વચ્ચે શરૂ કરવામાં આવેલ કામમાં કોન્ફરન્સ સુકૃત ભંડારના સંબંધમાં કરેલ ઠરાવે મદદ કરી. તે ઠરાવથી સુકૃત ભંડાર ખાતે આવેલી રકમમાંથી અડધી રકમ કેળવણુ ખાતાને મળવા લાગી, સં. ૧૯૬૬ ના આ વદી ૦)) સુધીમાં સુકૃત ભંડાર ખાતે રૂ. ૮૬૩૮–૧૪-૩ આવ્યા, તેમાંથી રૂ. ર૨૮૮ --1 -- ખર્ચના તથા રૂ. ૨૮ શિલીક રાખ્યા, તે બાદ કરતાં બાકી ૩. ૬૨૩-ર-૬ રહ્યા તેમાંથી કેળવણી ખાતે અડધા હિસ્સાના રૂ. ૩૧૬૧-૯-૩ મળ્યા તેથી અત્યાર સુધી બોર્ડના વહીવટ ચાલ્યો છે. આ ઉપરાંત કેળવણી ખાતેથી રૂ. ૭૪પ--૪-૯ મળ્યા. કેળવણી ખાતાનો આવક જાવકનો વિગત હેવાલ સં ૧૮૬૫ તથા ૬૬ નો નીચે મુજબ છે. કે કેળવણું ખાતું સં. ૧૯૬૫. છે ૪૬૮૮ ૪- 0 ચાલુ સાલમાં નવા વસુલ ૧૨૭૮-૧૧-૭ ગઈ સાલના બાકી લેણ. આવ્યા. ૪પ- 0-0 જામનગરના એક વિદ્યાર્થીને ૧૪૮-૧૪-૧૦ પાંચ વર્ષના કેળવણી ખા અભ્યાસ કરવા ૮ માસની તાના વ્યાજના કોન્ફરન્સ સ્કોલરશીપના હેડ ઓફીસ તરફથી મળ્યા. ૨૦-- 0-0 લાવનગરની એક બાઈને ગુજ રાતી ભણતાં સ્કોલરશીપનાં ૫૮૩૭-૨-૧૦ 300--સુરતની શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળાને ૧૦ માસ ની મદદના આયા. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ ફેબ્રુઆરી ૭૦... 0-0 શેઠ ફકીરચંદ પ્રેમચંદ ક્રી રીડીંગ રૂમ લાઈબ્રેરીને ૧૪ માસની મદદના આપ્યા. ૯- 0-માંગરોળ જૈન સભાને તેમની તરફથી ચાલતી સ્ત્રી શિક્ષણ શાળાને ૩ માસની મદદના આપ્યા. ૧૨૦-... :- મેસાણ શ્રીમદ્દ યશોવિજયજી પાઠશાળાને છ માસની મદદના આપ્યા. ૫૦- - મુંબઈ જૈન વિદ્યાશાળા [શાંતીનાથજીના દેરાસરે ને પાંચ માસની મદદના આપ્યા. ૪૨.. 0-0 બે વિદ્યાર્થીઓ ટાઈપરાઈટીંગ શર્ટહેન્ડને અભ્યાસ કરતા તેમને મદદના આપ્યા. -- ૧-લીંમડીના ૧ વિદ્યાથીને સ્કોલરશીપ. * ૪૭-૧૫-૬ કેળવણીના પિપર ફોરમ છપાવ્યા તેના છપાઈનાં તથા કાગળોના અને તે દરેક પાઠશાળા તથા સ્કુલમાં મેકલાવ્યાના ટપાલ ખર્ચના મળીને. ૫- ૮-૬ શ્રી માંગરોળ જૈન સભાને, નડીઆદથી ઉપાધ્યાય કાશીરામ આવેલા તે વખતે જાહેર સભા ભરવા માટે કાગળો લખ્યા તથા ગાડી ભાડા વગેરે ખર્ચનાં. ૫૦ - ૭-૦ અમદાવાદ જૈન કન્યાશાળાને મદદના આપ્યા. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧], શ્રી જન શ્વેતાંબર એજયુકેશન ને રિપોર્ટ. [ ૫૧ ૩૬o -- -- "પુર ઍફીસથી જયપુરની પાઠશાળાને મદદના આપ્યા. ૧૫ ૪.૦ મી. શેરસીંહજીએ પરીક્ષા આપી તેના ફીના જયપુર ઍફીસથી આપ્યા. ર૭૭૫, ૪-૬ અમદાવાદ ઓફીસમાંથી મદદ આપી તેની વિગત નીચે મુજબ. ૮ર૩-૧૫-૬ વિદ્યાર્થીઓને સ્કોલર શીપ આપી તેનાં. રહે-- ૩.-૬ વિદ્યાર્થીઓને પુસ્તકે અ. પાવ્યા તેનાં. ૧૫ર૩- ૭-૮ પાઠશાળાઓ ને મદદ આ પી તેનાં. ૨૬ - ૬0 જુદી જુદી જગોએ વિ ઘાર્થીઓને મદદ મોકલી તેનાં. ર૭ર- ૭--૯ દેશીનામાની નાઈટ સ્કુલ ખાતે. ર૭૭૫-. ૪-૬ ૫૪૧૦ ૪-૧ ૪ર૬-૪-૯૯ બાકી સીલક. પ૮૩૭-- --૧૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ પર ] જ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. સ. ૧૯૬૬. ૪૨૬--૪-૯ ગઈ સાલનાં આજ઼ી. ૩૯૮--૦-૦ ચાલુ સાલમાં નવા વસુલ આવ્યાં. ૮૨૪••૪-૯ [ ફેબ્રુઆરી ૩૦-૦૦ -૦ શેઠ' ફકીરચંદ પ્રેમચંદ ક્રીડી ડીંગ રુમ લાબ્રેરીને છ માસની મદદના આપ્યા. ૭૪૫--૪-૯ એજ્યુકેશન ને આપ્યા. ૪૯--o--૦ આથી શીલક. {૨}--Y*!! કેળવણી ખાતામાંથી રૂ. ૭૪૫-૪-૯ મળ્યા. કેળવણી ખાતે જે બાકી શીલક રૂ. ૪૯-૦-૦ છે તે પણ એને મલશે. તથા રૂ. ૫૦૫, નિરાશ્રીત ખાતેથી પાંચ માસ ના રૂ. ૧૦૧. મુજબ મળ્યા તથા રૂ. ૨-૩-૩ શેડ કીલાભાઈ ગમાનચંદ જાવદવાલાની જાન આવવાથી આવેલા તથા રૂ. ૨૩૬-૩-૬ ઉઘરાણીના આવ્યા તથા રૂ. ૫૦૦. શ્રી ધાર્મિક પરીક્ષાના ઇનામ માટે શેઠ હેમચંદ્ર અમરચંદ્ર તરફથી મળ્યા. ઉપર મુજબ્ કુલ રૂ. ૫૧૫૦-૪-૬ એજ્યુકેલન એડને મળેલા છે. એજ્યુકેશન ખાડ' તરફથી પાઠશાળાઓ, સ્કુલો, કન્યાશાળા વગેરે સ ંસ્થાને સ ૧૯૬૬ ના આસો વદ ૦)) સુધીમાં દર માસે મદદ અપવામાં આવી છે. આમાં સુરતની રત્નસાગરજી પાઠશાળાને માસિક રૂા. ૩૦), મુંબઇનો માંગરોલ સભા તરફથી ચાલતી કન્યાશાળાને માસિક રૂા. ૩૦), અમદાવાદની શ્રાવિકા ઉદ્યાગશાળાને માસીક રૂ।. ૨૦ ) એ માટી મદદમાં છે. આવી રીતે સં. ૧૯૬૬ ના આસા વદ ૦)) સુધીમાં કુલ રૂા. ૨૪૩૪-૮-૦ અપાયા છે. તેની વિગત પરિશિષ્ટ દ્ર માંથી વીગતવાર મલશે. તે રિ. શિષ્ટમાં રૂા. ૨૦૦ ની મદદ કાન્ફરન્સ ઓફીસ તરફથી લખેલા છે, તે એની હસ્તક કામ આવ્યા પછી કેન્ફરન્સ એરીસે આપેલી મદદ છે, જેને તા. ૧૨-૧૨-૦૪ ના ઠરાવથી ખેડે મંજુરી આપી છે. આ સર્વ સંસ્થાઓ તરફથી અભ્યાસ કરનાર વિદ્યાર્થી એના તેમજ આવક, જાવક, અભ્યાસ, હાજરી વગેરેની સંપૂર્ણ માહિતી દર્શાવનાર પત્રક ખેડ તરફથી મોકલવામાં આવે છે; જે પરથી તેમની ચાલુ સ્થિતિ અને વધારા સંબધી વિગત મળ્યા કરે છે, તેજ અરસામાં જુદા જુદા ધારણામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માસિક સ્કોલરશીપાના સ. ૧૯૬૬ ના આસો વદ ૦)) સુધીમાં રૂા. ૧૩૭૮-૪-૦ આપવામાં આવ્યા છે. તેનાં નામ આપવા યોગ્ય ન લાગ્યાથી તેના ધેારણુ અને મદદના આંકડા સ ૧૯૬૬ ના આસેા વદ ૦)) સુધીનેા નીચે આપ્યા છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રિપોર્ટ. [૫૩ ૩ વિદ્યાર્થીઓ Sઇ, 18% મેટ્રીક્યુલેશન છે, ૬ ઈગ્રેજી ૧૧૩ ૧૧d ૧૫૫ ૧૪ (૪ ૧ મેટ્રીકની ફી તથા ચોપડીઓ છે. ૫ ની ચોપડીઓ ૬-૪-o ૧ સ્ત્રી ટ્રેનીંગ કોલેજ અમદાવાદ ૧ વિદ્યાર્થી કોમર્શીયલ કલાસ બી. એ. ૧૬૫. ભાયખાળા ટેકનીકલ કોલેજ ૨૫ વડોદરા કળાભુવન મધ્યમપદ ગાંડ મેડીકલ કોલેજ પ્રોઇંગ : - ૬o કફન્સ ઓફિસ તરફથી. (અભ્યાસ જણાતો નથી), ૨૬ ૧૩૭૮-૪-૦ ઉપર પ્રમાણે કુલ ર૬ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે, અને તેની માસિક રકમ ઓછામાં ઓછી રૂપીઆ એકથી દસ સુધી હતી, આ સાથે સાથે આવક જાવકનું સરવૈયું આપવામાં આવ્યું છે. તે પરથી જણાશે કે અત્યાર સુધીમાં સુકત ભંડાર વિગેરેમાંથી રૂ. ૫૧૫૦-૪-૬ મળ્યા તેમાંથી રૂા. ૧૩૭૮-૪-o સ્કોલરશીપનાં, રૂા. ર૪૩૪-૮-૦ પાઠશાળાઓને મદદનાં, રૂ. ૩૩–૧૨–૩ શ્રી કરસન્ડિસના, રૂા. o-૧-૬ ઘટના, રૂ. ૩૫-૮-0 પરચુરણ ખર્ચનાં, રૂ. ૪૨–૧૦–૬ મનીઓડર કમીશન ખર્ચનાં, રૂ. ૧૬-o-o પગારના, રૂા. ૩-૧૫-સ્ટેશનરી ખર્ચનાં તથા રૂા. ૭૮-૩-૦ છપામણી ખર્ચનાં મળી કુલ રૂા. ૪૦ર૩-૧ ૩ જતાં બાકી રૂ. ૧૧ર૬-૧૦–૩ રહ્યા. તેમાંથી રે. ૪પર-o-o સને ૧૮૦૯ ના ડીસેંબરની તા. ૨૬ મીએ ધાર્મિક પરીક્ષા લીધી હતી તેમાં ફતેહમંદ નીવડેલા વિદ્યાર્થીઓને ઇનામના આપ્યા [ ઈનામ કોને કેને કેટલા કેટલા રૂપાઓ આપવા તેની વિગત આગળ આપવામાં આવેલ છે] તથા પરીક્ષાને અંગે રૂા. ૧૦૧-૦-૩ ખર્ચ થયેલ છે તે બાદ કરતાં બાકી રૂા. ૫૭૩-૧૦-૩ રહ્યા છે. તેમાંથી માસ અગસ્ટ, સપર્ટોબર તથા અકબરની મદદ આપવાની છે. તથા કેટલીક આગલી સ્કોલરશીપ પણ આપવાની છે. પાઠશાળાઓ બહુ નાની મદદથી ચાલી શકે છે અને નાના ગામડાઓની મદદ બંધ રવામાં આવશે તે એક સાથે મોટી સંખ્યામાં પાઠશાળાઓ બંધ કરવાનો વખત આ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ ક્રેબ્રુઆરી. વશે. વિદ્યાર્થીઓની પણ બહુ અરજીએ આવેલ છે, પરંતુ કેળવણી ક્ ડની સ્થિતિ ધ્યાનમાં લઇ માત્ર અપાતી મદદજ ચાલુ રાખી અને ખાસ એકાદ બે વિદ્યાર્થીઓને નવી ટુંક મદદ આપી છે. ઘણા વિદ્યાર્થી એ એવી ગરીબ સ્થિતિના છે કે તેઓની સ્કાલરશીપે બંધ થશે તે તેએ અભ્યાસ કરતા અટકી જશે. સુકૃત ભંડારની યાજનાના બરાબર અમલ થાય તે આ સર્વ નીવેડા આવી શકે તેમ છે. પણ હજી તે સંબંધમાં બહુ એન્ડ્રુ થયુ છે તે ખેદની બાબત છે. કેળવણી એ કામનુ જીવન છે અને ભવિષ્યને મોટા આધાર કેળવણીપર છે. કમનસીબે બેના હસ્તકમાં ખાતું આવ્યું ત્યાર્થીજ નાણાં સંબંધી અગવડના સવાલ ઉભા થયા છે, જેથી કંઇપણ નવીન યોજનાં થઇ શકતી નથી, દરેક યેાજના માટે પણ મોટા ખર્ચ કરવા પડે તેમ છે. દાખલા તરીકે શિક્ષકા માટે ટ્રેનીંગ કોલેજ, અભ્યાસક્રમ, કાલેજના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવામાં મદદ કરે તેવી યોજના, હરભદ્રસુર, હેમચંદ્રાચાર્ય જેવા મહાન પુરૂષોના જીવનચરિત્ર અને સાસાઇટીપર તેની અસર વીગેરે સંબંધમાં શેાધખેાળ કરી તૈયાર કરેલાં લેખા અને ભાષણા વગેરે વીગેરે અનેક કામેા કેળવણીના વિસ્તૃત . `માં કરવાના છે. જેને સાટે પૈસાની જરૂર છે. ઉપર જણાવેલ છે તે ઉપરાંત બીજી અનેક યેાજનાએ ખાડ ના મેમ્બરાનાં મનમાં છે, પણ તેને વ્યવહારૂ રૂપ આપવામાં નડતી અગવડાના ઉપાય વિચારવાનુ આખી જૈન કામ ઉપર છેડવા સિવાય ચાલે તેમ નથી. ક્રૂડ નહીં હોવાને લીધે વિદ્યાર્થીને તથા પાશાળાને મદદ ચડી ગયેલ હાવાથી મેસાણા પાઠશાળાના સેક્રેટરી રા. રા. વેણીચંદ સુરચંદ ઉપર કેટલીક પાઠશાળાઆને તેમના તરફથી થેાડી થાડી મદદ ખેડ તરફથી અપાતી પાઠશાળાઓને આપવાં પત્રવ્યવહાર ચલાવ્યેા હતેા જે ઉપરથી રૂા. ૫૧) ની મદદ જુદી જુદી પાઠશાળાઓને આપવા નક્કી થતાં તેટલી માસિક મદદ માસ મે ૧૯૧૦ થી એને ઓછી માકલવી પડે છે. રૂા. ૫] ની મદદ રા. રા. વેણીચંદ સુરચ ંદે-મેસાણા પાશાળા તરફથી આપવા મજુર કરી જેથી અત્રે તેમને અતઃકરણ પૂર્વક એ આભાર માને છે. મેતીના કાંટાના ત્રસ્ટી શેઠે હીરાચંદ નેમચંદ ઉપર ખેડ તરફથી અપાતી પાર્ટશાળાઓને મદદ તથા વિદ્યાર્થીઓને સ્કાલરશીપો ચાલુ રાખવાને માસિક મદદ આપવાં તા. ૯-૯--૧૧ ના રાજે પત્ર લખવામાં આવ્યા હતા તેના જવાબ તેમના તરફથી, તે પત્ર ત્રસ્ટીઓની મીંટીંગ મળશે ત્યારે રજુ કરીને નિર્ણય થશે તે લખી જણાવવામાં આવશે' એમ આવ્યા હતા. તે તેમના તરફથીઓને થોડી ઘણી રકમ પણ મળવા સંભવ રહે છે. સ. ૧૯૬૬ ના આસેા વદ ૦)) સુધીમાં એજ્યુકેશન ખેની & મીટીંગ કાન્ફરન્સ એપીસમાં મળી હતી. પ્રથમ મીટીંગમાં ઉપર જણાવ્યુ તેમ `ના ધારા ધારણા ઘડવા માટે એક પેટા કમીટી નીમવામાં આવી, અને કેટલીક નીમણુંકા કરી. ખીજી મીટીંગમાં તૈયાર કરેલા ધારા ધારણના ખરડા મુંબઇ તેમજ બહાર ગામના સર્વ મેમ્બરેને મેક Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રીપોર્ટ. [ પપ લવામાં આવ્યું. અને ત્રીજી મીટીંગમાં તે છેવટનો પસાર કરવામાં આવ્યો. તા. ૭ મી અગષ્ટ મળેલી ચોથી મીટીંગમાં પુરૂષ શિક્ષકો અને સ્ત્રી શિક્ષકો તૈયાર કરવાની જરૂરીઆતપર વિચાર કરી તે સંબંધમાં યોજના કરવા માટે એક પેટા કમીટી નીમવામાં આવી. તેમજ ધાર્મિક શિક્ષણક્રમ દરેક પાઠશાળામાં એક ધોરણસર ચાલતું ન હોવાથી તે સંબંધમાં એક સરખો અભ્યાસ ક્રમ ગોઠવવાની જરૂરીઆત પર વિચાર કરી તે સંબંધમાં યોગ્ય સૂચનાઓ મેળવી તે પર બોર્ડના વિચાર માટે રીપેર્ટ કરવા સારૂ એક પેટા કમીટી નીમવામાં આવી. તા ૧૮ મી અકટોબરના રોજે મળેલી પાંચમી મીટીંગમાં શેઠ અમર ચંદ તલકચંદ ધાર્મિક ઇનામી પરીક્ષાનું કામ બેડની દેખરેખ નીચે લેવા સંબંધમાં પત્ર વ્યવહાર રજુ કરી તે કામ બડે કરવાનું ઠરાવવામાં આવ્યું. તા ૧૨ મી ડીસેંબર ૧૯૦૮ ના રોજે છઠી મીટીંગમાં આર્થિક સ્થિતિ પર વિચાર કરવામાં આવ્યો, તા. ૨૮ ૩ ૧૦ ની સાતમી મીટીંગમાં આર્થિક સ્થિતિ પર પુર્ણ વિચાર કરી છે. ૫૧] ની મદદ મહેસાણેથી રા. રા. વેણીચંદ સુરચદ તરફથી જુદી જુદી પાઠશાળઓને મદદ આપવા નકકી કરવામાં આવ્યું હતું જેથી એટલી મદદ બોર્ડને ઓછી મોકલવાની થઈ પંચાયત ફંડમાંથી કાંઈ રકમ મેળવવા પત્ર વ્યવહાર કરવાનું તથા કોનફરન્સ નિરાશ્રીત ખાતેથી બોર્ડને માસિક અમુક મદદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેકલવા, અમુક માસિક મદદ આપવા પત્રવ્યવહાર કરવાનું નકકી થયું હતું. તથા શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઈના પરિક્ષાને અભ્યાસક્રમ તથા પ્રમાણ પત્રો તથા ઈનામો આપવાનું કામ બડે કરવાનું નકકી કરવામાં આવ્યું હતું, કમીટીનું કામ પરીક્ષા લઈ તેને રીપોર્ટ કરવાનું નકકી થયું હતું. આઠમી મીટીંગ તા. ૨૮-૪-૧૦ ના રોજ થઈ હતી. તેમાં શેઠ અમરચંદ તલકચંદ જૈન હરીફાઈની પરીક્ષાના નિયમો તથા સને ૧૮૧૦ તથા ત્યાર પછીના ત્રણ વરસે માને અભ્યાસક્રમ તથા ઈનામ નક્કી કરવામાં આવ્યા હતા. નવમી મીટીંગ તા. ૨૩-૭-૧૦ ના રેજે થઈ હતી. તેમાં શેઠ ઉત્તર્મચંદ કેશરીચંદ તરફથી દરવરસે રૂા. ૫ool ચાર વર્ષ સુધી સ્ત્રીઓ તથા કન્યાઓની પરીક્ષા આપવાને પત્ર રજુ કરી તે કાર્ય બોર્ડ હસ્તક લેવા નકકી કરી એક પેટા કમીટીની નિમણુંક કરવામાં આવી હતી. નયકણિકા બહાર નહિ પડવાથી તેની જગ્યાએ “આઠ દૃષ્ટિની સઝાય” રાખવા નકી થયું હતું. તા. ૬-૮-૧૦ ના રોજે બોર્ડ નીમેલ સ્ત્રી શિક્ષણની પેટા કમીટીની એક મીટીંગ મળી હતી તે વખતે અભ્યાસક્રમનો કાચો ખરડો તૈયાર કરવામાં આવ્યું હતું, અને તે મુનિ મહારાજને તથા વિદ્વાનને મોકલી અભિપ્રાય મંગાવવા નક્કી થયું હતું. બાદ તા. ૨૬--૧૦ ની મીટીંગમાં તે ખરડો તથા આવેલ અભિપ્રાય દરેક મેમ્બરોને વાંચવા મોકલવાનું નક્કી થયું હતું. ઉપર જણાવેલી ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી દરેક મીટીંગ વખતે નાણું સબંધી મુશ્કેલીને ફડચો કેવી રીતે કરવો એ સવાલ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] જૈન કારન્સ હેરલ્ડ., [ ફેબ્રુઆરી અને તે સંબધમાં દરેક વખતે હરાવે રજુ કરવામાં અને પસાર કરવામાં આવ્યા હતા. સને ૧૯૦૯ માં શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષાનું કામ ખેડ તરફથી કરવામાં આવ્યું હતું અને તે માટે જુદી જુદી જગાપર પરીક્ષા તા. ૨૬-૧૨--૦૯ ના રાજે લેવામાં આવી હતી. તે પરીક્ષાના પાંચ ધારણ કરવામાં આવ્યા હતા, પહેલાં ધેારણમાં અર્થ મૂળ સહિત પંચ પ્રતિક્રમણ, ખીન્નધારણમાં નવસ્મરણ, જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત, ત્રીજા ધોરણમાં ત્રણ ભાષ્ય અને એકત્ર થ, ચેાથા ધારણમાં બાકીના ચાર કર્મગ્રંથ અને મહાવીર ચરિત્ર, પાંચમાં ધેરણમાં તત્ત્વાર્થ વિગસૂત્ર અને ધર્મબીંદુઃ એવી રીતે તેના વિભાગ પાડવામાં આવ્યા હતા. પરીક્ષામાં કુલ ૧૧૬ વિદ્યાર્થીએ બેઠા હતા જેનુ પરિણામ ફેબ્રુઆરી ૧૯૧૦ ના હેરલ્ડમાં બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને શ, ૪૨] ન! જુદાં જુદાં નામેા આપ્યાં છે જેની વીગત નીચે આપવામાં આવેલ છે, નખર. ૧ २ ૩ ४ ૫ + ७ ८ ટ ૧૦ ૧ ર ૩ ૪ ૫ ' ७ નામ મી, રતીલાલ મગનલાલ શાહ ઉદયચંદ લાલચંદ શાહ માહનલાલ હરીભાઇ કાહારી પોપટલાલ કેશવજી દોશી મેાહનલાલ મનસુખરામ શાહ મણીલાલ ચકુભાઈ શાહ હરખચ૬ જગજીવન ', 99 22 23 "" 99 "" ,, મી. રાયચંદ કુશલદ તેચદ ઝવેરચંદ વેલજી લાલજી "" "" મણીલાલ ન્યાલચંદ જીવરાજ રતનજી "" ,; પુંજાભાઈ નારૂભાઈ ચીમનલાલ હાલાભાઇ ચંદુલાલ સાકરચંદ નેમચંદ ભગુભા નરાતમદાસ ગાંડાભાઈ 20 ,, ધારણ ૧ લુ ગામ અમદાવાદ મુંબઇ અમદાવાદ ૧ મી. દુલભદાસ કાલીદાસ ૨ પાલીતાણા અમદાવાદ "" મેસાણા અમદાવાદ 27 2 ', ધારણ જી બનારસ ભાવનગર મુંબઈ અમદાવાદ ભાવનગર મહેસાણા અમદાવાદ ધોરણ ૩ જી માંગરેાળ જસરાજ ખેાડીદાસ કાહારી પાલીતાણા માર્કસ 91 છા ૬૫ ૬ ૩૪૫ ૬૩ શા પા પહા પા ૫૯ ડુૐ ૐ ૐ ∞ % to 9 i, ૩. શ. ઇનામ ૨૧ ૧૭ ૧૫ ૧૧ ૩૧ ૨૫ ૧૭ ૧૦ છ ટ દ્વ ૩૫ ૨૭ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રિપિટ. [૫૭ ૩ મી. હીરાચંદ સુંદરજી શાહ મેસાણા ૬૧ રૂ. ૧૫ ૪ ,, ગુલાબચંદ જુઠાભાઈ શાહ , ૫ ,, મેતીચંદ હમચંદ શાહ પાલીતાણા ધોરણ ૪ થું. ૧ મી. શામજી હીરાચંદ દેશાઈ ભાવનગર ૨ ,, કાશીભાઈ વહાલાભાઈ પટેલ. મહેસાણા ૩ ,, ભીમજી ગુલાબચંદ શાહ. ) ૪૭ ૧૪ ધોરણ ૫ મું. ૧ મી. બેચર જીવરાજ બનારસ ૬૦ રૂ. ૬૫ ૨ , મેહનલાલ અમરશી રાજકોટ ૫૭ ૩૦ અને આ પરીક્ષાને અંગે થયેલ પરચુરણ ખર્ચ એજયુકેશન બેડ તરફથી આપવામાં આવ્યો છે. આ પરીક્ષાની બાબતમાં યોગ્ય ગોઠવણ કરવા માટે બાર મેમ્બરોની પેટા કમીટીની થયેલી નીમણુંક બેડે બહાલ રાખી હતી. તે કમીટીના સર્વ મેમ્બરેએ અને ખાસ કરીને તેના ઉત્સાહી સેકટરીઓ મેસર્સ ઉમેદચંદ દેલતચંદ બરડીયા તથા મી. નાનચંદ માણેકચંદ મહેતાનો તેમજ પરીક્ષકને બેડ આભાર માને છે. સદરહુ પરીક્ષા મુંબઈ તેમજ બહારગામમાં બહુ લેકપ્રીય થઇ છે. તા. ૭-૧૦-૧૦ ના રેજે રા. રા ઉમેદચંદ બરેડીઆએ રાજીનામું આપવાથી તા. ૮-૧૦-૧૦ ના રોજની મીટીંગમાં તે પાસ કરી તેમની જગ્યાએ રા. રા. સાકરચંદ માણેકચંદ ઘડીઆળીને નીમવામાં. આવ્યા હતા. અને તેમને બીજા વર્ષની પરીક્ષાનું કાર્ય શરૂ કરવા પત્ર લખી જણાવ્યું હતું. ધાર્મિક શિક્ષણ કમની તથા સ્ત્રી પુરૂષ શિક્ષક તૈયાર કરવાની યોજના માટે નીમાએલી કમીટીને રીપેટે હજુ આવ્યો નથી. સં. ૧૮૬૬ ના આસો વદ ૦)) સુધીનું એજ્યુકેશન બોર્ડ ખાતાના હીસાબનું સરવૈયું પરિશિષ્ટ વ માં આપવામાં આવ્યું છે. તા. ૨૩-૭-૧૦ ના રેજે મળેલી મીટીંગમાં સ્ત્રી શિક્ષણ અભ્યાસ ક્રમ તૈયાર કરવા એક કમીટી નીમવામાં આવી હતી. તે કમીટી તરફથી અભ્યાસક્રમને કાચ ખરડે તૈયાર કરી છપાવીને તેની અકેક નકલ મુનિમહારાજે તથા વિદ્યાના અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. બધા તરફથી અભિપ્રાય આવ્યા બાદ ફરીને પેટા કમીટીની એક મીટીંગ બોલાવી હતી. બધા અભિપ્રાય ઉપર પુરતું ધ્યાન આપી અભ્યાસ કમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બાદ કમીટીને રીપેટ અભ્યાસક્રમ સાથે એજયુકેશન બેડ ઉપર મોકલવામાં આવ્યો છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૮] . જૈન કોન્ફરન્સ હેરલ્ડ. . [[ફેબ્રુઆરી આ વર્ષે બીજી કેટલીક જનાઓ હાથ ધરવા ઇચ્છા હતી. પણ જોડીએ સેક્રેટરી મી. મનસુખલાલ કીરચંદ મહેતા પિતાની સાંસારિક અગવડોને લીધે તેમજ માંદગીને લીધે મુંબઈ આવી શક્યા નથી. તેથી નવીન જનાઓ હાથમાં લઈ શકાણી નથી. ચાલુ પત્ર વ્યવહાર વગેરે કામ નિયમીત ચાલ્યા કરે છે. બેડની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈ કોનફરન્સ ઓફીસના કારકુનને બોર્ડનું કામ સોંપવાની હા પાડવાથી બેડને માથેથી એક બોજો ઓછો થયો છે, તે સંબંધમાં કોનફરન્સ ઓફીસને આભાર માનવામાં આવે છે. આ પ્રસંગે બેડના સર્વ મેમ્બરોને અને આ રીટ જેમને ઉદેશી લખે છે તે સર્વ બંધુઓને ખાસ વિનંતી કરવાની જરૂર લાગે છે. કેળવણી જેવા મહત્વના વિષયમાં આપણે હવે બહુ જાગૃત થવાની જરૂર છે. કેળવણી એ કોમનું જીવન છે. આપને વારંવાર જણાવવાની કે ઠસાવવાની જરૂર નથી કે કેળવ-. ણીને એક સવાલ હાથ ધરવાથી આપણે કોન્ફરન્સને મુખ્ય ઉદ્દેશ પાર પાડી શકીશું. અનેક સવાલે હાથ ધરવા માટે આપણે તૈયાર થઈએ તેમાં આપણી શકિતનો વ્યય બહુ થાય છે અને અનેક હેતુને પુરતે ન્યાય આપી શકાતો નથી, તેને બદલે કેળવણીને જ હાલ જે આપણું કેદ્ર બનાવીએ તે બહુ કાર્યો તેના અનુસંધાનમાં થઈ જશે, પરિણામે બંધુઓ પોતાની ફરજ સમજતા શીખશે, અને તેવી રીતે તયાર થયેલા બંધુઓ અનેક ખાતાને પુરતો ન્યાય આપી શકશે. હાલ આપણે થોડા સાધનોથી કામ લેવાનું છે તેથી આ મહત્વની બાબતને ઉપાડી લેવા ખાસ વિનંતી છે. આપણી કોનફરન્સનું દ્રષ્ટાંત લઈ લુહાણા બંધુઓ પિતાની પ્રથમ બેઠકમાં કેળવણી માટે ચાર લાખ રૂપિયા એકઠા કરી શક્યા છે, આપણે તેનું અનુકરણ કરી હાલ કેળવણીને સવાલ ઉપાડી લેવાની જરૂર છે, આપણી કોમ દેશના વધારા સાથે આગળ વધે, આપણે સર્વ બાબતમાં આગળ વધી શકીએ અને આપણા ખાતા બરાબર જળવાઈ રહે તેટલા માટે આ સવાલ ઉપર હવે પુરતું ધ્યાન આપવાની આવશ્યકતા છે. એમ સ્વીકારી એ ખાતાને નવપલ્લીત કરવા અને બોર્ડના મેમ્બરને અનેક કાર્યો કરવાના છે તેને ઉસાહ આપવા આપ તેને ધનથી સીંચન કરવા જરૂર ચુકશો નહિ એ અતિ આગ્રહપૂર્વક વિનંતી છે, અને કોન્ફરન્સ આઠમાં અધિવેશન વખતે તે પાર પાડવા સંપૂર્ણ આશા છે એટલુજ સૂચવી બહારગામના મેમ્બરોએ સલાહથી અને મુંબઈ ના મેમ્બરોએ વારંવાર હાજરી આપી બેડના કાર્યને જાગૃત રાખ્યું છે તે માટે તેમનો આભાર માની અત્ર વિરમવાની રજા લેવામાં આવે છે. કલ્યાણચંદ શેભાગચંદ. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા. મનસુખલાલ કીરતચંદ મહેતા, સેક્રેટરીએ. પ્રમુખ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડને રિપોર્ટ. [૫૯ પરિશિષ્ટ શ ૨૮૦ ર૭૦ ૧eo ૩૬ ૫o ૫૦. એજ્યુકેશન બોર્ડ તરફથી નીચે લખેલી પાઠશાળાઓને સંવત ૧૯૬૬ ના આસો વદ ૦)) સુધીમાં મદદ અપાણી છે. ગામ. નામ. બોર્ડ તરફથી, કોન્ફરન્સ ઓફીસ તરફથી. કુલ. ૧ અમદાવાદ શ્રાવિકા ઉગશાળા રૂા. ૨૮ ૨ સુરત રત્નસાગરજી જૈન પાઠશાળા ૪૨૦ ૩ મુંબઈ માંગરોળ જન કન્યાશાળા ર૭૦ જ , શાંતિનાથજી પાઠશાળા ૫ અમરેલી પાઠશાળા . ૬ ઈડર ૭ એટીલા , ૮ ઝીંઝુવાડા ); ૯ તણસા આ 10 દહેગામ ૧૧ બોરસદ ૧૩૦ ૧૨ બોટાદ . ૧૩ મહુધા ૧૪ રાધનપુર ૧૫ લીંબડી 16 લાઠીદડ ૧૨ ૧૭ વછી આ ૧૮ સાદરી ૧૮ સાણંદ ૨૦ સરધાર ૨૧ વળા ૨૨ જસપરા ૨૩ રાણપુર ૨૪ ધોરાજી , ર૫ ખુંટવડા , ૨૬ વત્રા ૨૭ ચુડા ૨૮ સરદારગઢ ૫s ४५ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ ફેબ્રુઆરી બોર્ડ તરફથી. કોન્ફરન્સ ઓફીસ તરફથી કુલ. નામ. પાકશાળા.. • • ૪૬ ૦ ગામ. ૨૮ મહુડી ૩૦ ભાણવડ ૩૧ સમી ૩૨ લીચ ૩૩ જેસર ૩૪ ચેકડી ૩૫ મંદસોર ૩૬ તળાજ ૭૭ રામપુરા ૩૮ ત્રાપજ ૩૯ ઉંઝા ૪) છત્રાસા ૪૧ મહેસાણું તે આ જ ર ૯ ૬ = ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૧ ૦ જ છે કે Yo ૪૦ રર૮૯ ૨૦૦ ૨૪૪૯ પ્રના કોન્ફરન્સ પછીથી તે સંવત ૧૯૬૬ ના આસો વદ ૦)) સુધીમાં ૩. ર૪૪ો પાઠશાળા ૪૧ ને મદદ આપવામાં આવી, પણ તેમાંથી મહુડી પાઠશાળા નહીં ચાલતી હોવાથી રૂ. ૮ પાછી મંગાવી લીધા તે તથા ચેટીલાની પાઠશાળાને " તા ૨૧-૮-૧૦ ના રોજે રૂા. ૬ માસ એપ્રીલ, મે, જુનની મદદના મોકલ્યા હતા તે પાઠશાળા બંધ થવાથી પાછા આવ્યા છે. પરિશિષ્ટ - એજ્યુકેશન એનું સ. ૧૯૬૬ ના આ વદ ૦)) લગીનું સરવૈયું. . ઉ ૩૧૬૧-૯-૩ એજ્યુકેશન બોર્ડને કેન્ફરન્સ ઓ ૪૧૦-- ૭-૩ શ્રી કોન્ફરન્સ ઓફીસ ખાતે. ફીસ તરફથી સુકૃત ભંડાર ફંડમાંથી પપ - - ૩ શ્રી ધાર્મિક પરીક્ષા ખાતે અડધા હીસ્સાના મલ્યા. પર --૦ સને ૧૯૦૯ ના ૫oo-o-o શ્રી ધાર્મિક પરીક્ષા ખાતે જમા ડીસેમ્બરની તા. શેઠ હેમચંદ અમરચંદ તરફથી ૨૬ મીએ પરીક્ષા મલ્યા તે. લીધી હતી તેમાં ૭૪૫-૪-૯ શ્રી કેળવણી ખાતાના વધેલા મલ્યા તે ફતેહમંદનીવડેલા ૫૦૫-૦-૦ શ્રી નીરાશ્રીત ખાતેથી માસ ૫ સુધી વિદ્યાર્થીઓને ઇરૂા. ૧૦૧ મુજબ મળ્યા. નામના આપ્યા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતાંબર એજયુકેશન બોર્ડને રિપોર્ટ [ ૬૧ ૨-૩- o શેઠ કલાભાઇ ગમાનચંદ જાવદવા ૧૦૧- 0-૩ પરિક્ષાને અંગે નાની જાન આવવાથી એ વેલા. હેન્ડબીલ, પ્રમા૨૩૬-૩- ઉઘરાણીના આવ્યા (પૂના કોન્ફર ણ પત્રે, પિન્ટેજ ન્સ વખતે કહેલા. ) વિગેરે ખર્ચના થયા. પ૧પ૦-૪-૬ ૫૫૩-૦-૩. ૪૦૨૩-૧૦-૩ એજ્યુકેશન બોર્ડ તરફથી મદદ અપાણી તથા ખર્ચ થશે તેની વિગત નીચે મુજબ. ૧૭૮- ૪–૦ શ્રી સ્કોલરશીપ ખાતે. ૨૪૩૪ -૮-0 શ્રી પાઠશાળા એને મદદ ૩૩–૧૨-૩ શ્રી કરસપેન્ડ ન્સ ખાતે. o-૧૩૬ શ્રી ઘટ ખાતે. ૩૫ -૮-0 શ્રી પરચુરણ ખર્ચ. ૪૨–૧૦–૬ શ્રી મનીઓર્ડર. ના કમીશન ખર્ચ ૧૬ -0-0 થી પગાર ખર્ચ ૩-૧૫-૦ શ્રી સ્ટેશનરી ખર્ચ. ૭૮ –૩-૦ શ્રી છપામણી ખર્ચ ૬૦-૦-૦ ધાર્મિક તથા નૈતિક શિક્ષણુના અભિપ્રાયની ૧૮૦૦) બુક છપાવી તેના. ૧૮-૩--૦ કવ કવર, લેટર પિપર, કયાર્ડ, ફર્મા, હેન્ડબીલ વિગેરે છપાવ્યા તેના ૭૮-૩--૦ ૪૦૨-૧૦–૩. ૧૬૭-ર-૦૯ શ્રી પુરાંત જણસે. સં. ૧૯૬૬ ના આસો વદ ]] ૫૧૫૦-૪-૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ शुभारी. ॥ श्री॥ हमारा प्रेम. (लेखक झमकलाल रातडिया, प्रतापगढ-मालवा.) 'प्रेम' शब्द छोटासा होनेपरभी ऐसा मनोहर और गंभीर है कि उसकि व्याख्या पूर्ण तौरसे नहिं हो सक्ती, परन्तु इस शब्दका महत्व कैसा है यही सिर्फ बतलानेके लिए पाठकोंको यह एक छोटासा लेख भेट करता हूँ. . . यह संसार समुद्र ऐसा है कि इस विषयका विचार करने और शुद्ध हृदयसे अपने पूज्य शास्त्रोका पठन करनेसे जो परस्पर के विचार उत्पन्न होते हैं उन सबका सार मात्र एक 'प्रेम' शब्दमें समावेश होता है. अब विचारना यह है कि इस 'शब्द' के बिगेर दूनियाका कार्य चल सक्ता है या नहिं ? पहले जब इन्सान यानि मनुष्यका जन्म होता है उसही वक्तसे सांसारिक जिम्मेदारियां उस के उपर लागु हो जाती है , जब वह शनैः शनेः उपदेशानुसार एवम् शिक्षानुसार ज्ञानाज्ञानका विचार करता है अथवा अपने नफे नुकसानका जब उसको ज्ञान होजाताहै और ीति अनुसार गृहस्थाश्रमका भार अपने उपर लेता है तब उसको इस 'प्रेम' शब्दका ज्ञान होता है. यानि तब वह 'प्रेम'का महत्व समझता है, यहांपर ध्यान रखना चाहिए कि 'प्रेम' का अर्थ कोई लाम्पट्यताका नहिं है, बल्कि यह एक गहन विषय है. 'प्रेम के बिगेर यह दुनिया एक क्षण मात्र नहिं ठहर सक्ती, आप अपने दिमागके दूसरे विचारों को थोडी देरके लिए अलग रख दिजिए. और मात्र एक 'प्रेम' शब्दको अपने मगजमें स्थान दिजिए-अव्वल 'प्रेम' बिगेर संसारक उत्पतिही नहिं है. दूसरा 'प्रेम' बिगेर क्षण भरभी यह संसार नहिं चल सक्ता (प्रेम मात्र मनुष्यमेंही है ऐसा नहिं परन्तु जितने जीव है उन सबमें समझना वाहिए) क्योंकि जब पुरुष और स्त्री एवम् नर व नारीमें जहांतक 'प्रेम' न हो गर्भ नहिं ठहर सक्ता, और जब गर्भोत्पति हूइ तो 'प्रेम' बिगेर उसका रक्षण नहिं हो सकता, और जब रक्षण हूवा तो 'प्रेम' बिना उसका पोषण नहिं हो सकता, इसही तरह जन्मसे लगाकर मरण पर्यन्त ‘प्रस्पर प्रेम' बिगेर क्षणभरभी कोई कार्य नहिं हो सक्ता. Page #65 -------------------------------------------------------------------------- ________________ १९११] हमारा प्रेम 'प्रेम में जितना महत्व है वह आजकलके नइ रोशनी वाले नहिं समझ सक्ते. 'प्रेम' में जितना गुण है वह आजकलके ऐनकबाज उसका उपयोग नहिं कर सक्ते, और पुरानी लकिरके फ़किर तो ढोलकि पोलमे ही अपनि तान लगा' रहे हैं. मगर आधुनिक 'प्रेम' तो ऐसा हो गया है कि जैसे इखमेसे रस निकाल लिया जाता है और फिर जैसा रसहिन (फिका) छिलका रहजाता है उसहिके मानिंद है । यदि अर्वाचिन सुधारक गण 'प्रेम' का सच्चा महत्व समझने लगें तो आज असंख्य रुपिया सभा सोसायटी एवं उपदेशकों मे खर्च हो रहा है वह नहिं होकर 'ज्ञानदान' जीव दान' आदि अनेक सद्कार्यों में उसका. उपयोग होने लगे. यदि प्रम' का सच्चा गुण समझने लगे तो वकिल बैरिस्टर, कोर्ट आदिमें जो तिर्थस्थानका सहस्रों रुपिया व्यय होकर दुरुपयोग होता है. वह न हो, और ऐसा न होनेसे, भ्रातृभावकि जगह शत्रभाव, “अहिंसाके बदले हिंसा,' सम्पकि जगह कुसम्प, और न्यायके बजाए अन्याय होकर हजारों खराबियां पेदा होती है। यदि प्रेमका महत्व व गुण समझकर प्रत्येक शिक्षित पुरुष स्त्री अपने २ कार्य में प्रवृत हों तो आजही "कुसम्प" महात्माको अपना बिस्तर उठाकर चलदेना पडेगा, और घोर निद्रामें पडी हुइ जैन जातिको 'फुटका' कलंक लग रहा है, सहजमेंही मिट जायगा. यदि कोइ महाशय प्रश्न करें कि क्या जैन जाति अमी निद्रावश है, और है तो फिर कान्फरंस, एसोसियेशन एवम् जैन समितिका जो झन्डा भारतवर्ष में उड़ रहाहै, तो क्या निरा तमाशाही है ? ऐसे महाशयकों ज्ञात रहेकि कान्फरंस, एसोसियेशन एवम् जैन समिति अभी बाल्यावस्थामे है और अपनी कोमल निद्रासे आंखे मलमलाकर उठे जरुर हैं. पर समयपर जो इन बालकोंको इनके माता पिता सुशिक्षा और समार्ग एवम् 'प्रेम' का महत्व नहिं बताएंगें तो इन होनहार बालकोंको ऐसा धक्का लगेगा कि इनके जन्म पर्यन्त सुधरनेकी आशा नहिं रहेगी, और कर्त्तव्य विमुख माता पिताओंको घोर अपराधका भागी होना पडेगा, इतनाहि नहिं बरन् महा अनर्थ हो जायगा, और जो 'अहिंसाका झन्डा' जैन जातिके प्रभावसे खडा है अपने स्थानसे डिगमगाने लगेगा, और जो २ Page #66 -------------------------------------------------------------------------- ________________ ६४] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. महाशय नइ प्रथाऐ आजकल प्रवृत्त हो रही है. जैसे 'विधवा विवाह' आदि शीघ्र ही इन 'प्रेमहिन' के दिलमें अपना स्थान जमा देगी, और ' कुसम्प' महात्मा अपना पक्का निवास भवन बनालेंगें, फिरतो इनकों तोपोसे भी हठाना मुश्किल हो जायगा. “ यदि आप संक्षेपसेही अपने शास्त्रानुसार प्रेम का गुण व महत्व समझ कर अपने कर्त्तव्य में प्रवृत हो जाय तो अभी बहोत कुछ सुधारा हो सक्ता है, और जब सच्चा प्रेम एक दूसरे के दिलमें जमा देगा तो सहजही में आप वह तरक्की करसकेंगें के आपकि ज्ञाति व धर्मका डंका दुनिया भर में विजय प्राप्त कर लेगा. क्योंकि अपने महर्षि पितामह श्री वीर प्रभुने व शुभेच्छक आचार्योंने अपने धर्म के ऐसे कायदे - Rules - संगठित किये हैं कि ऐरे गेरे उनके आगे मुंह हं बता सकते." अब कोई 'प्रेम' को एक दूसरे के दिमाग में जमानेका रास्ता पुछें तो में अपनी अल्प बुद्धि अनुसार एक सुगम मार्ग बतलाता हूँ. यानि कान्फरंस अथवा सभा सोसायटी के जल्सेमें जो सालाना लक्षों रुपये व्यय होते हैं वो एक साल तक जल्से बंध करके वह रुपये एक जगह एकत्रित करके दस हजार रुपये में एक प्रेस खरिद लिया जावे. और बाकि रुपेऐसे व्यापार में लगा दिया जावे कि जिसकी आमदनी फि सेंकडा दो रुपये महिना से कम न हो, आमदनीसे एक बडा भारी जैन - गज़त चलाया जावे, और वह पेपर बिनामूल्य ( केवल डाकव्यय लेकर ) प्रत्येक जैनके घर मे पहोंचाया जावे, और सालाना किसी तिर्थस्थल पर सिर्फ विद्वान महार्ष एकत्रित होकर प्रस्ताव पास करदें. वेही प्रस्ताव व उत्तेजना पूर्ण अच्छे २ विद्वानोंके असरकारक लेख उक्त पत्रमे प्रकाशित कराये जावें, इससे निःसन्देह अतुल्य लाभ प्राप्त होगा, क्योंकि जल्समें तो सिर्फ ३ दिनकि लेकर बाजी मेही लक्षों रुपये व्यय होजाते हैं. और फिर उस जसे में पास हुवे ठहराव प्रत्येक जैनीके पास नहिं पहोंच सक्ते, और इस कार्य के चलानेसे आपके समय समय के विचार हमेशा प्रत्येक जैनको मालुम होनेसे 'प्रेम' का सच्चा महत्व व गुण समझमें आजायगा -- फिर तो वुद्धिमान एवम् विद्वानोंका विचार हो सो सही, मेरी अल्प बुद्धि पर ख्याल न करें; किमधिकम् विज्ञेषु । उ J. L. Ratadiya.. [रभारी Page #67 -------------------------------------------------------------------------- ________________ || ૩ નમઃ રિવ્યઃ | श्रीजैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. कोऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतयदोषशुद्धिमुदितां दोक्षार्यिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ॥ અહો! સમર્થ એવા સંઘને કઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાર્યોત્સના બળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થકર પણું થાય છે. -- -- -------- પુસ્તક ૭] વીર સંવત ૨૪૩૭ માર્ચ સને ૧૯૧૧. [અંક ૩. - -- - HOLY KELASH MOUNT AND SIMLA DISTRICT, ( Parbhu Dayal Jaini, Tahsildar, Kalkhai Dt. Simla-Punjab.) One can easily reach Kalka by E. I. Railway. Kalka is a small town containing a population of about 5,000. There is a newly built Jain temple at Kalka. Panjore is 4 miles from Kalka by mettled road. This is an old town in ruins but now contains only 10 shops and about 40 huts. There is an old large well and tank called Dharu Chatter. Where 10 thousand men gather from Besakh Badi 15 to Besakh Sudi 3 to purify themselves in the sacred waters annually. There are many old broken Jain images of large and small sizes scattered here and there found in old ruins, which clearly proves that Jainisin was once in full force here. Page #68 -------------------------------------------------------------------------- ________________ ff જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ 212 Panjore garden has been laid out on the natural slope of the ground in six separate and successive terraces one below another. A canal about ten feet wide of the clearest water runs through the centre. In this there is a line of fountains extending from the entrance to the end, abundantly supplied with water from the hills above, which flows through the canal and falls in chud durs or broad cascades froni terrace to terrace. Behind these crystal curtains there are recesses for lamps which are lit during nights of festivity, similar lines of fountains branch off on the right and left to other parts of the gardens. In the centre is an artificial tank and in the middle of it a small mahal or palace surrounded with fountains which during the hot months must be a delicious recreate. A profusion of roses with other flowers, shrubs and handsome trees ornament this beautiful spot. The gardens of shalamar Lahore, Taj Mahal of Agra, Secundra, Sir hind have perhaps equalled this in profusness of bloom or gracefuliness of arrangement but this surpasses them in the charms which nature herself has bestowed upon it, the garden deserves a visit. Following is the rough measurement of the Panjore Garden:From the entrance to the first fall ... 112 paces. second , ... 100 third , ... 117 fourth ,, ... 136 , fifth,, , ... 76 , sixth , and end 100 , Width of the garden beyond the Mahal 386 paces. The gardens were made by some Mohamaden kings bnt now are in the possession of Maharaja Bhupindra Singh of Patiala. Fron Kalka to Simla railway journey is very interesting and one can see the Engineering skill displayed in bringing the heavy railway to the mountains where men on foot were unable to walk Page #69 -------------------------------------------------------------------------- ________________ 26] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ HIZL Katgarh is a big town and has a splendid Bazar, Mission Compound, Church, few beautiful gardens and hotels. Few European Missionaries live there. The view at Bangalow and Tahsil building Katgarh is magnificient. On one side looks the green lofty mountains and Khumarsain and on other side Sutlaj 4.000 feet below at a distance of 5 miles And on the third side you will see silow covered mighty Hemalyas peaks. It is upon the slope of Wartoo mountain. The natives of this hill country are fair in complexion. Though generally short in stature the women are very beantiful, handsome and valuptuous. They have cheeks like apples, large dark blue eyes like antilopes and nose like parrot. Their colour is reddish wliite. Their faces are bright and transparent and their charins are beyond any parallel. In short all of their features are so fault less in their style of beauty that nothing could be compared therewith. The women of higher castes wear gulden natlı or nose ring while the lower castes are allowed only to wear silver nath. The least harsh word to a woman often induces her to commit suicide at once and many resort to it from fanıily quarrels, oldage, poverty and disease An extraordinary custom is prevelent amongst these mountaineers specially in low castes the origin of which it would be very difficult to trace. It is usual for a woman to have three, four and even Ave husbands at a time. The dress of both saxes is nearly the same. It always consists of a drah coloured shirt and frock of woolen cloth called swklat and trousers of the same material some of them dress in large woolen wrappers which they put on in such fashion as makes the lower part to form a petticoat. The women instead of Page #70 -------------------------------------------------------------------------- ________________ 1911 ] Holy Kelash Mount and Simla district. [ 69 acap wear a piece of cloth about the head and twist their hair into one immense long plait the end of which is ornamented with slips of coloured c'oth. All agricultural labour with the exception of ploughing is done by the females. Both sexes of every age are passionately fond of flowers &. wear garlands of flowers suspended from their caps round their necks. Datnagar is 12 miles from Katgarh and is a large village on the Sutlaj elevation 3,200 feet. Rampoor is 8 miles from Datnagar elevation 3,398 feet. Rampoor is the capital of the Busher State and rests upon the left bank of the Sutlaj at the distance of a stone cast. Rampoor is a big commercial town and has a large bazar and splendid Rajas, palaces. An iron bridge is newly made on the Sutlaj. There are three Hindu Temples of Seeta Ram, Nursing and Salig Ram and one Budhist temple. Gaui a is 8 miles from Rampoor, Sarahan is 10 miles from Gaura elevation 7,248 feet, The path is upon an enormous slope of decomposing Mica Slate, Sarahan is the summer residence of the Raja of Busher and is pleasently situated on a wooded ridge from the Himalaya which sweeps down into Sutlaj three miles distant. There is a temple of Kalee where human sacrifices were offered in former times, but have been discontinued since the British came to the mountains. At the distance of three miles there are Agan Kunds or hot springs near the bed of the Sutlaj. They are nearly 4,000 feet below. They issue from the side of a dell through which an impetuous steam rolls, about half a mile from the Sutlaj. This torrent forms a fine cascade bounding over a narrow rent in a mass of Gneiss and falling about 40 feet. The springs are five in nuniber and are all within the length of fifteen paces. The principal one gushes from beneth a projecting rock close to the water fall and runs into a small artificial well of Mica slate which has been made for pilgrims to bath in. The water is clear, Page #71 -------------------------------------------------------------------------- ________________ 10 ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [H22 hot, smoking, and has a saline taste but no smell. The spot from whence it issues is thickly incrusted with a white salt. The pebbles it passes over are Mica Slate which ii coats with a ferruginous matter. Taranda is 13 miles from Sarahan; Nachar is 10 miles from Taranda. Wangto Bridge over the Sutluj is 4 miles from Nachar. . Orni village is 11 miles from Wangto Bridge. Rogi is 10 miles from Orni and is 9100 feet above the sea lovel. Kelash mount is nearly three miles from Rogi and can be seen from Rogi. It is always covered with snow. Kelash is 21,000 feet above sea level. Owing to snow and height no one can mount the Holy mount Kailash. If we see at dawn and clear whether by Telescope a thing like stone wall and dome at a distance can be seen, People and shepherds say that sometimes music and drums are heard. It is possible that cracking of snow seems like drumsmany stories of this holy place are told. It is the Holy place where Our Lord of Lords first Tirthankar Shree Rishab Dera, Son of Maharaja Nabhe Rai attained Salvation. The Brahmins and Vaishnus worship this place as the . abode of Mahadeva or Shib Shanker. We can go round the Holy Kailash from some distance and can make a Parikrama. There is a forest attached to it called Kailash range, A traveller can go up to Shipki a large village, beyond that Tibet Territory under Emperor of China begins and no one is allowed to penetrate into it without permission. The Jains should visit this holy Kelash during May, June and July. The climate is healthy and good. The holy mount Kelash is always covered with white snow. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનળ. [ ૭૧ મહાપાધ્યાય શ્રીમદ યશોવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનીચળ. લેખ –સન્મિત્ર કપૂરવિજયજી. પુર્ણાનંદ–અષ્ટક. ૧, 1 જેમ , જેવી સાહેબીનાં સુખમાં મગ્ન થયેલા માનવ સર્વને સુખી લેખે છે તેમ શુદ્ધ જ્ઞાનાનંદથી પૂર્ણ પુરૂષ સમસ્ત જગતને સંપૂર્ણ (આનંદમય) દેખે છે. ૨ પર ઉપાધિથી માની લીધેલી પૂર્ણતા પારકાં–માગી આણેલાં ઘરેણાં જેવી કારમી છે, ત્યારે સત્ય સ્વાભાવિક પૂર્ણતા તે જાતિવંત રત્નની કાંતિ જેવી ચી-અવિહડ છે ૩ વિકલ્પ વડે કલ્પી લીધેલી પૂર્ણતા સમુદ્રનાં મેજાની જેવી ખાલી-ખોટી છે. ત્યારે સાચી વાભાવિક પૂર્ણતા-સહજાનંદ ભગ્નતા શાંત મહાસાગરની જેવી નિશ્ચળ છે. ૪ તૃષ્ણને ઉચછેદ કરવા સમર્થ સમ્યગ જ્ઞાન દષ્ટિ જેને જાગૃત થઈ છે. એવા સહજાનંદીને દીનતતા રહેજ શાની? આત્માનંદીને પર સ્પૃહા હોયજ નહિ. પ લેભાંધને જે ચે તેની જ ઉપેક્ષા કરવી તેનું નામજ પૂર્ણતા છે, તેવા પૂર્ણાનંદ ૩૫ અમૃતથી તત્ત્વની દૃષ્ટિ સ્નિગ્ધ [સ્નેહાળી હોય છે. ૬ ઉપાધિથી મુક્ત હોય તે પૂર્ણતા પામી શકે છે, અને ઉપાધિગ્રસ્ત હોય તેને પૂર્ણતાથી રહિત રહે છે, એ આ પૂર્ણાનંદને સ્વભાવ લેકીને તાજૂબ કરે તેવો છે છ પર પિતાનું માની મત્ત થયેલા રાજાઓ અસંતવથી ન્યૂનતાને જ નિહાળનારા હોય છે. તેઓ ગમે તેટલી ઋદ્ધિથીજ ધરાતાજ નથી. આથી જ તેઓનાં પરસ્પર યુદ્ધ કવાદ અને કશઃ પ્રભવે છે. પરંતુ સહજ આત્મ સુખ સતિષી સંતને તે ઇંદ્રથી પણ કઈ રીતે ન્યુનતા રહેતી નથી. ? શુભ ધર્મ ક્રિયામાં અરૂચિપણું આવવા રૂપ અંધારા પક્ષને અંત થયે તે અને પવિત્ર ધર્મ ક્રિયામાં રૂચિ પ્રગટવા રૂપ શુકલ પક્ષ શરૂ થયે તે પૂર્ણાનંદ ચંદ્રની સકળ કળા પ્રકટપણે દેખાય છે. પૂર્ણાનંદ કામીને પવિત્ર ક્રિયાકાંડમાં પૂર્ણ રૂચિ ધારવી જરૂરી છે. પૂર્ણ રુચિપૂર્વક કરવામાં આવતી પવિત્ર ક્રિયા પૂર્ણ આનંદ [લહેજત] અપે છે. * ભગ્નતા-અષ્ટક ૨. 1 સર્વ ઈદ્રિયને દમને અને મનને સ્થિર કરીને જ્ઞાન માત્રમાં વિશ્રાંતિ લેનાર મહાત્મા સ્વરૂપ મગ્ન થયેલો કહેવાય છે. ૨ અનંત જ્ઞાન અમૃતથી પૂર્ણ પરમાત્મામાં જેને લગન ( હે લાગી છે તેને બીજી વાત કરવી હલાહલ ચેર જેવી લાગે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨] જૈન કાન્ફરન્સ હેરલ્ડ. [ માચ ૩ સ્વાભાવિક સુખમાં મગ્ન થયેલા અને જગના યથાર્થ સ્વરૂપને સમજનારા પુર્ણ જ્ઞાનીને પરભાવનું કરવાપણું હેાયજ નહિં તેમને તે કેવળ શાક્ષીપણું [તટસ્થપણું] જ હોઈ શકે. પરભાવમાં અર્હતા અને મમતા કરવાથી સ્વભાવની ક્ષતિ થાય છે. ૪ પરમાત્મામાં જેને લગન [Ò] લાગી છે તેને પેદ્રગલિક કથા પ્રિય લાગતી નથી તેા પછી તેને લક્ષ્મીમદ કે સુંદર રૂપવતી સ્ત્રીઓમાં આદર કરવાનેા તા હાયજ શાને ? ૫ જેમ જેમ દિક્ષા--વયવધે તેમ તેમ ચિત્તની શુભ લેશ્યા વધારે સુધરી નિર્મળ થાય એમ જે ભગવતી સૂત્ર પ્રમુખમાં કહ્યું છે તે આવા સદ્ગુણી સાધુનેજ લાગુ પડે છે. ૬ જ્ઞાનમાં મગ્ન થયેલને જે સુખ પ્રકટે છે તે વાણીથી વર્ણવી એવું સુખ નથી તેા ચંદનના ધેાળ લેપથી સ ંભવતું, કે નથી સ્ત્રીના સંભવતું. ૭ સહજ શાંતિને પુષ્ટિ આપનાર જ્ઞાનના એક બિંદુ માત્રનું પણ છે તેા તેવા જ્ઞાનામૃતમાં જે સર્વાંગસંપૂર્ણ મગ્ન રહે છે તેનુ તેા તેનું સુખ તે નિરવધિજ છે. શકાતું નથી. સંસ્પર્શથી મારું માહાત્મ્ય કહેવું જ શું ? ૮ જેની અમૃત ષ્ટિ કૃપાને વર્ષે છે, અને જેની અમૃતવાણી શાંતિને સિંચે છે તેવા સુજ્ઞાની અને ધ્યાની મહાત્માને અમારા નમસ્કાર થાએ ! સ્થિરતા—અષ્ટક ૩. ૧ હું ભક્ તું ચંચળ ચિત્તવંત સતે। ભ્રમિતની પેરે શામાટે ખેદ વહે છે ! કુક્ત ચિત્તને સ્થિર કરવાથી પેાતાના આત્મામાંજ રહેલા ગુણનિધિ આપોઆપ પ્રગટ થઇ દેખાઇ જશે. એટલે જો તું સ્થિરતા આદરીશ તે તેના વડે તને સહજ અનેક ગુણ રત્નાની પ્રાપ્તિ થશે. ૨ જેમ ખટાસથી દુધ વિસે છે તેમ અસ્થિરતાથી ગુણ સત્વના વિનાશ થાય છે. લાભ વિક્ષેાભ વડે જ્ઞાન ગુણ ડાળાઇ જાય છે. સંકલ્પ વિકલ્પોથી જ્ઞાન ગુણને ક્ષાભ થાય છે, માટે તત્ત્વ જ્ઞાનના અર્થીએ તે અવશ્ય સ્થિરતા ગુણનું સેવન કરવું જરૂરતું છે. ૩ જેમ વ્યભિચારણી સ્ત્રીની વિચિત્ર હાવભાવાદિકની ચેષ્ટા, તેણીને કલ્યાણકારી થઇ શકતી નથી, તેમજ અધર ચિત્તવાળાની પણ વિવિધ ક્રિયા લેખે પડી શકતી નથી. ૪ જયાં સુધી અસ્થિરતારૂપ અંતર શલ્ય દૂર ! " નથી ત્યાં સુધી ક્રિયા ઔષધી ગુણકારી થઇ શકતી નથી. અસ્થિરતા રૂપ અંતર શલ્યજ પ્રથમ દૂર કરવા શાણા માણસે સદુઘમ સેવવા જોઇએ. ૫ જેમના સ યોગામાં સ્થિરતા શાંતિ પ્રસરી છે તેવા યોગીશ્વરેશને ગામ યા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] મહેાપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનીચેાળ. [૭૩ અરણ્ય, દિવસ યા રાત્રિ, સર્વ સમાનજ છે; તેથી તેમના શીતલ સ્વભાવમાં કંઇ ખલેલ પહોંચતી નથી. ૬ સ્થિરતા રૂપી રત્ન દીપક જે મન મ ંદિરમાં પ્રકટયે તે પછી વિકલ્પ ધમ્રને પેદા કરનારા સંકલ્પ દીપકનુ` તેમજ મહામલિન આશ્રવેાનુ પ્રયાજન શું ? ક ંઇજ નહિ. ૭ જો તું અતઃકરણથી અસ્થિરતારૂપી પવનની ઉદીરણા કરીશ, એટલે ચિત્તને જોતું ચંચળ કરીશ તે તારી સમાધિ રૂપી ધર્મ મેધની છટા જોતા શ્વેતામાં વિખરાઇ જશે. અર્થાત્ તેથી સંયમ સમાધિથી ચુકી જઇશ. પાછી તેવી સંયમ સમાધિ સાધવી તને મુશ્કેલ પડશે. ૮ સ્થિરતા રૂપી ચારિત્રને તાં શ્રી સિદ્ધભગવાને પણ ભજે છે. એમ સમજી સયમસમાધિના અર્થ સર્વે યતિ જતેાએ સ્થિરતા ગુણને વિશેષે ભજવા જોઇએ. માહત્યાક [૪] ૧ ‘હું અને મારૂં” એ મેહુ રાજાના ગુપ્તમત્રે જગત માત્રને આંધળું કરી નાખ્યુ છે. તે મંત્રની પહેલાં જો એક ‘નકાર’ ભળતા · નહિ હું અને નહિ મારૂ ’ એવા પ્રતિમંત્ર થઇને ઉલટા માહના જય કરે છે. ૨ અસંખ્યપ્રદેશી શુદ્ધ આત્મદ્રવ્ય તે હુ” અને શુદ્ધજ્ઞાન એ મારા ગુણ' છે. તે વિના બીજી કઇ હુ કે મારૂં' નથી એવી બુદ્ધિ મેાહના છેદ કરવા તીક્ષ્ણ અસ્ત્ર [ શસ્ત્ર ] જેવી છે. ૩ શુભાશુભના ઉદયાદિક વખતે જેની મતિ મુંઝાતી નથી--અવસ્થિત રહે છે, તે મહાસ્ય આકાશની પેરે પાપપકથી લેવાતેાજ નથી--નિર્લેપ રહે છે. ૪ તત્ત્વ દૃષ્ટિ પુરૂષ આ સંસાર ચક્રમાં રહયા છતા સ્થળે સ્થળે પરદ્રવ્ય સંબંધી નાટક [પ્રપંચ]ને પેખતા છતા લગાર માત્ર પણ મુઝાતા નથી. તટસ્થ પણે સર્વત્ર સર્વ વસ્તુને સમ્યગ્ રીતે અવલોકે છે. તેથી તે તેમા લેપાઇ જતે નથી. તેમાં માત્ર સાક્ષીપણાથી પ્રવર્તે છે. ૫ વિકલ્પ-પ્યાલાવડે માહ મદીરા પીને મદોન્મત્ત થયેલા પ્રાણી સંસાર ચક્રમાં વિવિધ વિડંબના ભાગી થાય છે. છતાં માન્યપણાથી તે દુ:ખાથી કટાંળતા નથી. ૬ આત્માનું મૂળરૂપતા સ્ફટિકવત્ નિર્મળ છે, છતાં સાથે લાગેલા ઉપાધિ સંબધી. ચી મૂઢ તેમાં મુંઝાઇ જાયછે. તત્વથી શ્વેતાં પુણ્યપાપ, સુખદુ;ખ, લક્ષ્મી, દેહ, કલત્રાદિક સર્વે ઉપાધિરૂપ હોવાથી તે વર્જ્ય છે. શુદ્ધજ્ઞાન, શ્રદ્ઘા અને વિવેકયુક્ત આત્માજ આદરવા યોગ્ય છે. છ મેાહતા ક્ષયથી સ્વભાવિક-શાંતસુખને અનુભવ થયા છતાં, ખાટા સુખમાં મગ્ન Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [માર્ચ થએલા મુગ્ધ અને તે વાત કહેતાં આશ્ચર્ય ઉપજે છે. સાચી પણ વાત કહેલી તેમના ગળે ઉતરતી નથી. ૮ નિર્મળ જ્ઞાન દર્પણ વડે સમસ્ત આચાર નિહાળી સ્થાપિત કર્યાથી જેની બુદ્ધિ સુસંસ્કાર પામેલી છે તે નિરૂપણી પદાર્થોમાં કેમ મુંઝાઈ જાય? મતલબ કે શુદ્ધ સમજ પૂર્વક સદાચાર સેવી સત્ પુરૂષ નકામાં કાર્યમાં પિતાનો દુર્વ્યય કરતાજ નથી. જ્ઞાન-અષ્ટક પ. ૧ જેમ ભૂંડને વિષ્ટા વહાલી લાગે છે તેમ અજ્ઞાનીને અજ્ઞાનજ બહાલું લાગે છે. અને જેમ રાજહંસને માનસ સરોવર વહાલું લાગે છે તેમ જ્ઞાની પુરૂને જ્ઞાન જ વહાલું લાગે છે. તેમને અજ્ઞાન કદાપ રચતું જ નથી. ૨ રાગ દ્વેશ અને મેહને ક્ષય કરનાર અને મોક્ષપદ પમાડનાર એક પદ માત્રનું થોડું પણ સાચું જ્ઞાન જ શ્રેષ્ઠ છે. શ્રી વીતરાગ શાસનમાં ઘણું જ્ઞાન માટે આગ્રહ નથી. ૩ જે જ્ઞાનથી આત્માનું સ્વરુપ સારી રીતે સમજાય તેજ જ્ઞાન પસંદ કરવા થાય છે. બાકીનું જ્ઞાન આડંબર માત્ર છે એમ મહાત્માઓનું કહેવું છે. - ૪ મિથ્યા-નકામા વાદવિવાદ કરવાથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. એતો ઘાંચીના બળદની પેરે ઘેરના ઘેર. તત્ત્વ વિચારથીજ તત્વની પ્રાપ્તિ થઈ શકે છે. - ૫ આપણે કોણ? આપણા સહજ ગુણ કયા? અત્યારે આપણી શી દશા વર્તે છે તે કેમ સુધારાય ? ઇત્યાદિને વિવેક પૂર્વક વિચાર કરી સ્થિર ચિત્તથી પુરૂષાર્થ કરવો તે મુષ્ટિજ્ઞાન ” ની મર્યાદા ગણાય છે. ૬ મેહની ગાંઠને ભેદનારૂં સાચું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વિચિત્ર શાસ્ત્ર બંધનનું પ્રયોજન શું ? જે સ્વદષ્ટિથી અંધકારને ભેદી ચેમ્બુ દેખાતું હોય તે પછી દીપક પ્રગટવાનું પ્રયોજન શું. ( ૭ નિર્મળ જ્ઞાન રૂ૫ વજથી શેભિત મુનિ નિર્ભય છતાં શક્ર પેરે સમાધિ (નંદન) વનમાં સુખે વિચરે છે. આવા ગીશ્વરજ અદ્યાપિ જીવન મુકત હોઈ શકે છે. ૮ ખરૂં અમૃત, ખરૂં રસાયન અને ખરૂં ઐશ્વર્ય એ જ્ઞાન જ છે એમ બુદ્ધિજને કહે છે તે સાચું છે. ઉપશમ અષક ૬. ૧ વિવિધ વિકલ્પને વમીને, સ્વરૂપ થશે, જ્ઞાનના પરિપાકને પામેલે પુરૂપ ઉપશાંત થયેલે કહેવાય છે. સમતા ભાવિત શાંતરસમાં મગ્ન થયેલા મહાપુરૂષનું આ લક્ષણ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનળ. [ ૭૫ ૨ કર્મની વિચિત્રતાને નહિ ઇચછનાર, અને આત્મત્વ વડે સર્વ જગત જંતુઓને પિતાના આત્મા તૂલ્ય લેખનાર સમભાવી કોઈ મહામતિ મોક્ષપદનો ખરેખર અધિકારી છે. ૩ યોગારૂઢ થવા ઇચછનારને બાહ્ય ક્રિયાને આશ્રય લેવો યુકત છે. પણ યોગારૂઢ. થયેલની તો અંતર દિયા કરતાં જ ઉપશમ માત્રથી શુદ્ધિ થાય છે.ધ ઘun, ૪ સ ધ્યાન યોગે સહજ સ્થિરતા દ્વારા શાંત રસની પુષ્ટિ થતાંજ વિવિધ વિકારો સમૂળગા નાશ પામે છે. પાછા તેવા વિકારે આવા ઉપશાંત મહાપુરૂષને પ્રભાવતા નથી એ જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિત સહિત સાધુને પણ ઉપશય વિના વિશેષ ગુણ થઈ શક્તા નથી, ઉક્ત ગુણ સાથે ઉપશમ ભળતાં તે સાધુને અપૂર્વ લાભ પ્રગટે છે. ૬ નિરંતર વૃદ્ધિ પામતાં સમતા રસવાળા મનની હેડે આવે એવું કંઇપણ જગતમાં નથી. આવા ઉપરાંત મુનિવર જગતમાં અનુપમ છે. ૭ સભ્યગ જ્ઞાન અને ધ્યાન પરણિત શાંત-ઉપશાંત મુનિરાજને નિરંતર સમ્યગ જ્ઞાન અને ધ્યાનની પરિણતિ બની રહે છે-વિઘટતી નથી. તેવા ઉપશાંત અણગારો જન - શાસનનાં ખરાં આ ભૂષણ છે. તેમને અમારે ત્રિકાળ ત્રિવિધ ત્રિવિધે નમસ્કાર હો. ઇકિય જયાષ્ટક (6) ૧ જો તું સંસાર બ્રમણથી બીતે હેય અને મોક્ષ પ્રાપ્તિને ઇચ્છતા હોય તે તું ઈનિ જય કરવા જબરજસ્ત (૮) પ્રયત્ન સેવ. - ૨ તૃષ્ણા જળથી પૂર્ણ ઈકિયા-કયારાથી વૃદ્ધિ પામેલા વિકાર વિવ વૃક્ષો ભારે મૂઈ પેદા કરે છે. વિષય વિકાર સેવનાર કષ્ટ પરંપરાને પામે છે. ૩ સહસ્ત્રી ગમે નદીઓના પ્રવાહથી જેમ જલધિ પૂરાય નહીં તેમ ગમે તેટલા વિષય પરિગથી પણ ઈદ્રિયગણ તૃપ્ત થાય નહિ એમ સમજી સંતપ ધારણ કર. ૪ સંસારથી વિરકત થયેલાને પણ મોહની ચાકરડીઓ એવી ઈદિ વિવિધ વિષયના ફસામાં ફસાવી દે છે, પછી તેમાંથી છુટવું તેને પણ કઠીન થઈ પડે છે. ૫ વિષય મૂહાત્મા ધનના માટે દર પ્રદેશ સેવી વિવિધ દુઃખ સહે છે. પણ પિતાની પાસે રહેલું શાશ્વત જ્ઞાન ધન જોઈ શકતા નથી. જ્ઞાનજ અક્ષય સુખનું સાધન છે. ૬ જડ લેકે પવિત્ર જ્ઞાનામૃતને તજીને, અત્યંત તૃષ્ણાને પેદા કરનારા ઝાંઝવાનાં જળની જેવી ઈદિના વિષયમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. જેથી પરિણામે મહા ખેદનાજ ભાગી થાય છે. ૭ એક એક ઈદ્રિયના દેપથી પતંગીયા, ભમરા, માછલાં, હાથી અને હરણાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬] જૈન કેન્ફરન્સ હેરડ. [ માર્ચ બાપડાં દુર્દશાને પામે છે. તે દુષ્ટ એવી તે પાંચ ઈદ્રિયોને પરાધિન થયેલાનું તે કહેવું જ શું ? ૮ વિવેકને હણનાર અને સમાધિ ધનને પિષનાર એવી દુષ્ટ ઈદ્રિયથી જે નથી છતાયા તે જ ખરેખર ધીર પુરૂષોની પંક્તિમાં ગણવા યોગ્ય છે. બીજા નહીં. ત્યાગાષ્ટક. (૮). ૧. સંચમાર્થી સાધુ પુરૂષે શુદ્ધ ઉપયોગ-પિતાને અને ધૃતિ વૃષ્ટિ, તૃપ્તિ યા ક્ષમા માતાને જ આશ્રય લેવો જોઈએ. બીજા કિક માતા પિતાને મેહ તજવો જ જોઈએ. ૨. સંયમાર્થીએ સમ સ્વભાવી શીલાદિક ગુણ-બંધુઓનો જ આશ્રય કરવો જોઈએ, અને બીજા લોકિક સ્વાર્થી બંધુઓને રાગ અવશ્ય તજવો જ જોઈએ. - ૩. સંયમાર્થીએ એકજ સમતા--સ્ત્રીને સ્વીકાર કરવો જોઈએ તથા પિતાના સાધર્મ ઓને જ જ્ઞાતિ બંધુ તરીકે લેખવા જોઈએ. બાકીના લૈકિક સંબંધીને બહુધા પરિચય તજીને અંતર ઉદાર કુટુંબનો આદર કરી શુદ્ધ સંયમ માર્ગ સેવા જોઈએ. ૪. શુદ્ધ ક્ષાયિક નિર્વિકલ્પ ધર્મ પ્રાપ્ત થયે છતે સરાગ-પ્રશસ્ત પણ ધર્મ છુટી જાય છે. ૫. યથાર્થ આત્મ બોધ વડે આત્મ શિક્ષા શાસન કરવા ગ્ય ગુરૂતા જ્યાં સુધી પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી આત્માથી જીવે ઉત્તમ ગુરૂ મહારાજની સેવા અવશ્ય કરવી ગ્ય છે. ત્યાં સુધી સુશિક્ષા દાતા ગુરૂથી એક ક્ષણ પણ છુટા થવું યોગ્ય નથી. ૬. શુદ્ધ ક્ષાયક ભાવ થતાં સુધી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર પત્નથી સેવવા યોગ્ય છે. યથાખ્યાન સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થયે છતે કઈ પણ પ્રકારના વિકલ્પ કે ક્રિયાની જરૂર જ નથી. વિકલ્પ અને ક્રિયા સહજે છુટી જાય છે ૭. ઉત્તમ ત્યાગ-વૈરાગ્ય, ઉદાસીનતાથી, મન વચન અને કાયાના વિવિધ ગને સર્વથા વિરોધ કરવાથી, આ આત્મા, સત્વ રજો અને તમે ગુણ રહિત નિર્ગુણ બ્રહ્મને પામે છે. ૮. નિર્મળ ચંદ્રની પરે શુદ્ધ ઉપયોગવાન ત્યાગી સાધુને સ્વસ્વરૂપ અનંત ગુણથી પરિપૂર્ણ સ્વતઃ ભાસમાન–પ્રતિતિ ગોચર થાય છે. ક્રિયા-અષ્ટક (૯). ૧ જ્ઞાની, ક્રિયારૂચિ, શાંત, ભાવિતમતિ, અને જિકિય એ આત્મા, પતે આ ભયંકર ભદધિને તરીને પરને પણ તારવાને સમર્થ થાય છે તારી શકે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] મહેપાધ્યાય શ્રીમદ્દ યશવિજયજી કૃતજ્ઞાનસાર સૂત્રનળ. [ ૭૭ ૨ ક્રિયા વિનાનું (પાંગળું) જ્ઞાન (માત્ર) કંઈપણ કાર્ય સાધક-ઉપયોગી થઈ શકતું નથી. કેમકે માર્ગને જાણ છતાં કોઇપણ મન ક્રિયાવિના ઈષ્ટ સ્થાને પહોંચી શકતો નથી. ૩ પૂર્ણ જ્ઞાની પણ પોતે અનુકૂળ ક્રિયા ઉચિત કાળે કર્યા કરે છે કેમકે સ્વયંપ્રકાશી એવા દીપકને પણ દીવેટ અને તેલ પૂરવાદિકની અપેક્ષા રહે છે. ૪ ક્રિયાને બાધ ભાવ ઠરાવીને જે નિષેધે છે તે મુખમાં કવળક્ષેપ કર્યા વિનાજ તૃપ્તિ વધે છે. જેમ સુધાતુરને કવળક્ષેપ વિનાતૃપ્તિ વળતી નથી. તેમ ક્રીયારૂચિજ્ઞાનીને ક્રિયા સેવ્યા વિના સરતું જ નથી. આક્રિયા વાદિત કેવળ કાયર, સ્વછંદી કે કદાગ્રહીજ છે ૫ ગુણવંતનું બહુમાન કરવાનું અમૂક યાદ કરવાથી. તથા નિષ્કપટ પણે સતક્રિયા સેવાથી ઉત્પન્ન થયેલે ભાવ પડતું નથી. અને નવો ભાવ પણ ઉત્પન્ન થાય છે. ૬ અભ્યાસ પે સેવામાં આવતી શુભ ક્રિયાથી થતિ તને પણ પુનઃભાવ વૃદ્ધિ થાય છે. - ૭ માટે ગુણની વૃધ્ધિ માટે અથવા ગુણમાં ખલના નહિં પામવા માટે શુભ ક્રિયા કરવી જ યોગ્ય છે. એક સરખી ગુણની ધારા તો કેવળ વીતરાગને જ હોય છે, છઘસ્થને હેતી નથી. માટે તેણે તેવી શુધ્ધ દશા પામતાં સુધી સતક્રિયાને અનાદર કરવો યોગ્ય નથી. ( ૮ શ્રી વીતરાગ પ્રભુનાં વચન અનુસાર સતક્રિયા સેવતાં અંતે અસંગ-ક્રિયાની પ્રાપ્તિ થાય છે. આ અસંગ ક્રિયા, આનંદમય એવી જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ છે. તૃપ્તિ-અષ્ટક (૧૦) ૧ જ્ઞાના મૃતનું પાન કરીને, ક્રિયા કલ્પવેલી કૂળનું ભજન કરીને અને સમતા તાંબૂલને સ્વાદ લહીને મુનિ પરમ તૃપ્તિને પામે છે. ૨ સ્વગુણો વડેજ જે અખંડ અને અક્ષય તૃપ્તિ થતી હોય તો જેનાથી ક્ષણિક અને કેવળ કલ્પિત તૃપ્તિ થાય એવા વિષય–સુખનું જ્ઞાન લોકોને શું પ્રયોજન છે ? ' ૩ કેવળ શાંત રસના આ સ્વાદથી જે અતીંદ્રય સુખની પ્રાપ્તિ થાય છે તે રસ નેંદ્રિયદ્વારા પડ રસના આ સ્વાદનથી પણ થતી નથી. કેમકે એ કૃત્રીમ હોવાથી કલ્પિત છે-સહજ નથી. ૪ સંસારમાં સ્વમની પેરે માની લીધેલી–કલ્પિત તૃપ્તિ મિથ્યા છે. અને તત્વ જ્ઞાનીના (આત્મ) વિશે ઉલ્લાસને કરનારી તે તૃપ્તિ સાચી છે. ૫ પુદગલો વડે તૃપ્ત થાય છે અને આત્મા જ્ઞાનાદિક વફે તપ્ત થાય છે. માટે માટે જ્ઞાનીને પર પુદ્ગલથી તૃપ્ત થયાનું કોઈ રીતે યુકિત યુક્ત ગણાતું નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ [માર્ચ - — -- ... ૬ નિસ્પૃહીનેજ મળી શકે અને વચનથી વર્ણવી શકાય નહિ એવી સહજ અખંડ તૃપ્તિમાં જે રહસ્ય–સુખ રહ્યું છે તેને મુગ્ધ લેકેને ખ્યાલ પણ કયાંથી હેય ૭ એ તૃપ્ત જીવને પગલે વડે પંચ વિષય સેવન દ્વારા વિષમય ઝેરી–બોટ ઉદ્ગાર આવે છે, અને જ્ઞાન-તૃપ્તને તે સધ્યાન રૂપ અમૃતનાં ઉદ્ગારની પરંપરા ઉદ્ભવે છે. ૮ પંચ (ઇંદ્રિય) વિષય સુખ વડે અતૃપ્ત એવા ઈદ કે ઉપેદ્રાદિક પણ સુખી નથી. કિંતું એક ભિક્ષુ મુનિજ–ભિક્ષા (માધું કરી વૃતિ) ચારી છતાં જ્ઞાનામૃતથી તૃપ્ત હોવાથી આકાશની પેરે નિરંજન નિલેપ થકા જગતમાં સુખી છે. એ ભારે આશ્ચર્ય કારક છે. કેમકે ઇદ જેવા અશ્વમેવાળા પણ દુખી અને એક ભિક્ષુ છતાં પણ સુખી છે. નિલેષ–અષ્ટક ૧૧. ૧ કાજળની કંપલી જેવા સંસારમાં વસતા સ્વાર્થ સાધવામાં તત્પર સવે કે કર્મ લેપથી લેપાયાજ કરે છે. કેવળજ્ઞાન–સિદ્ધજ્ઞાનીજ કર્મ લેપથી લેવાતા જ નથી. ૨ પર પુદ્ગલિક ભાવને કરતું નથી, કરાવતા નથી, તેમજ અનુદત નથી એમ નિજ કતૃત્વ રૂપે અહંકાર તજી સાહિત્ય રૂપે રહેતાં જ્ઞાની પુરૂષ શી રીતે કર્મથી લેપાય. ૩ પુદ્ગલ સ્કંધ રૂપી હોવાથી પુદગલ વડે લેપાય છે. પણ હું આત્મા અરૂપે હેવાથી કર્મ પુદ્ગલ વડે લેપ નથી એમ વિવેકપૂર્વક વિચારી વર્તત આત્મા આકાશની પેરે લેપાત જ નથીઆવી નિર્લેપ દષ્ટિ મહાત્માની સમજ હોય છે. ૪ નિર્લેપ જ્ઞાન મગ્નની સર્વ શુભક્રિયા, વિભાગ ઉપયોગ પરભાવમાં જતા ઉપયોગ ને વારવા–અટકાવવા ઉપયોગી થાય છે. ૫ તપ અને શ્રુત, મદ વડે મત્ત થશોલે ક્રિયા કરતે છ એક લેપાય છે. અને સમ્યગ જ્ઞાન સંપન્ન, કિયા નહિં કરતે છત સાચી ક્રિયાની ભાવના રાખો અને કરનારની અનુમોદના કરે એવો અન્ય નિર્મદ–મદ હિત– નમ્ર હોવાથી કર્મ લેપથી લેપાતો નથી. ( ૬ નિશ્ચય જ્યથી જોતાં આત્મા અલિપ્ત છે.–લેપાયેલ નથી અને વ્યવહાર નથી જોતાં તે લિપ્ત છે-લેપાયેલે છે જ્ઞાની પુરૂષ અલિપ્ત દષ્ટિથી શુદ્ધ થાય છે. અને પિયાવાન લિપ્ત દૃષ્ટિથી શુદ્ધ થાય છે. ઉભયનુ સાધ્ય એક છતાં દ્રષ્ટિ ભેદે સાધન ભિન્ન છે. ૭ બંને દ્રષ્ટિનું સાથે જ ઉન્મીલન ઉદ્ઘાટન થયું હતું જ્ઞાન અને ક્રિયાને સહજ સમાવેશ થઈ જાય છે, તે પણ જ્યાં જે દ્રષ્ટિની વિવક્ષા કરી હોય ત્યાં તે દ્રષ્ટિની અનુકુળ જ્ઞાન કે ક્રિયાની મુખ્યતા પ્રધાનતા અને ઇતરની ગણતા કહેવા યોગ્ય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કત જ્ઞાનસાર સૂત્રની ચળ. [ ૭૯ ૮ જેનું અનુષ્ઠાન જ્ઞાન યુક્ત હોવાથી દોષ પંકથી લેપાયું નથી કેવળ નિર્દોષ છે એવા શુદ્ધ અને તત્વ દર્શા મહાશયને વારંવાર નમસ્કાર છે. આવા મહાશયે સ્વપર તારક છતાં શરમ્ય છે. નિસ્પૃહતા અષ્ટક ૧ર. ૧ શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપી સહજ આત્મ સ્થિતિ પામવા ઉપરાંત કંઈ બીજુ પામવાનું બાકી રહેતું નથી તેથી આત્માની ખરી રૂદ્ધિ સ્વરૂપ સ્થિતિ પામવા મુનિ નિસ્પૃહ થાય છે. ૨ પૃહાવંત લેકે હાથ જોડી જોડીને કોની કોની પ્રાર્થના કરતા નથી. કેવળ વિશાળ જ્ઞાન પામી મુનિજન નિસ્પૃહા હોવાથી કોઈની દિનતા કરતા નથી કેમકે નિસ્પૃહને જગતની કંઈ પણ પરવા નથી. સસ્પૃહ છોને તો જગતના ઓશીઆળા થઈ રહેવું પડે છે. ૩ મુખશોષ, મૂછ અને દીનતાને પ્રસવનારી સ્પૃહારૂપી વિષવેલીને જ્ઞાની પુરુષે જ્ઞાન રૂપી દાતરડાથી છેદી નાંખે છે. તેથી તેમને તેનાં કટુક ફળ ભોગવવાં પડતાંજ નથી. ૪ અરતિ ચંડાલણીની સંગીણી સ્પૃહાને શાણુ માણસોએ ઘરમાં સંઘરવીજ જોઈએ નહિ. ૫ પૃડાવાળા લે કે તૃણથી પણ હલકા દેખાય છે છતાં આશ્ચર્યકારક છે કે તેઓ ભવ સમુદ્રમાં ડુબે છે. ૬ નિસ્પૃહજને પિતાનું ગેરવ નહિં કરતાં લાઘવ--લઘુતા ધારે છે. પ્રતિષ્ઠાથી ફુલાઈ નહિં જતાં મોટાઈ--પંભીરતા રાખે છે અને આત્મશ્લાઘા નહિં કરતાં સમતાનું જ સેવન કર્યા કરે છે. છ નિસ્પૃહ પુરૂષને પૂછીની શય્યા, ભિક્ષાનું અન્ન, જીણું પ્રાય વસ્ત્ર અને વસવાને વન છતાં સહજ સંતોષથી ચક્રવર્તી કરતાં પણ અધિક સુખ છે. એવું સુખ ઇ, ચંદ્રને પણ નથી. ૮ ટુંકાણમાં કહિતિ પર સ્પહાજ મહા દુઃખ છે અને નિષ્પ હતાજ પરમ સુખ છે. આ સિદ્ધાંતને મમ્ય વિચારી વિવેકી જેની પર સ્પૃહાને પરહાર કરવા અને નિસ્પૃહતાને આદર કરવા અવશ્ય ખપ કરવો યોગ્ય છે. તથાસ્તુ ! જૈન મુનિ મહારાજ અને રેલવેના પલ. જન મુનિ મહારાજેને રેલવેના પુલો ઓળંગવા સારૂ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કંપની તરફથી અગાઉની માફક પરવાના આપવાનું પાછું ચાલુ રાખવા સારૂં જે સગવડ કરી આપવામાં આવી છે તે ખાતર ચાલુ માસની તા. ૧૦ મીએ મી. નરોત્તમ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦] , જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [માર્ચ | To, બી. શાહ તરફથી આભાર માનનારે એક પત્ર તે કંપનીના એજટ ઉપર મોકલવામાં આવ્યો હતો. તેને નીચે પ્રમાણે જવાબ એજંટ તરફથી આપવામાં આવ્યું છે. Bombay, Baroda & Central 'India Railway. Agents Office, Churchgate Street. Bombay, 15th February 1911. Narotam B. Shah, Esq. Dear Sir, I beg to acknowledge receipt of your letter of 10th February 1911 and the enclosures. I am glad to have been of service to the Community, you represent. Yours faithfully, (Sc.) A. D. G. Shelly. શ્રી જૈન શ્વેતાંબર એજયુકેશન બોર્ડ તરફથી તા. રપ-૧ર-૧૦ ના રોજ લેવામાં આવેલી શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક ઇનામી પરીક્ષાનું પરિણામ • આ પરિક્ષામાં બધા ધોરણોમાં વિદ્યાર્થીઓ કુલ ૫૭ ઉમેદવાર જુદે જુદે સ્થળે બેઠા હતા, જેમાંથી ૪૫ ઉમેદવાર નીચે પ્રમાણે પાસ થયા છે. માર્કસ ૭૭ સેન્ટર પાલીતાણા ઇનામ. રૂ. ૨૧ ૬૬ નંબર. વિદ્યાર્થીઓનાં નામ. ૧ પારેખ ગીરધર પ્રેમજી ૨ મી. ભીમજી ગુલાબચેંદ ૩ , ભગુભાઈ કેશવજી ૪ , ગુલાબચંદ લલ્લુભાઈ ૫ , મેહનલાલ પાનાચંદ - ૬ ઇ નારણ ખીમજી , ભવાન પરશોત્તમ ૮ ) મથુરાદાસ છગનલાલ ૮ ) જગજીવન ધરમશી ૬૨ પછા. ક ' , ' ૪૮ ૪૮ ૪૮ ' Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન ધાર્મિક પરીક્ષાનું પરિણામ. [ ૮૧ રૂ ૨૧ 10 મી. નગજી દામજી ૧૧ , અમીચંદ ત્રીભવન ૪૫ ૧૨ ,, ગોવીંદજી ભાઈચંદ ४४॥ ૧૩ , જીવરાજ રામજી ४४ ૧૪ ,, રામજી પાનાચંદ ४४ ૧૫ , અમૃતલાલ પીતાંબર ૪રા ૧૬ , દીપચંદ દામજી ૪૨ ૧૭ ,, મણલાલ જસમત ૩૯ ૧૮ , પ્રેમચંદ નાનજી ૩૪ ધોરણ ૨ જું વિભાગ . ૧ મી. ઉદયચંદ લાલચંદ ૬૯મા ગુજરાનવાલા ૨ , જેઠાલાલ ઝવેરચંદ ૫૯ મહેસાણા ૩ ,, લર્મિચંદ હરજીવન ૪ , ભોગીલાલ લલુભાઈ ૫૪ ,, , કસ્તુરચંદ હેમચંદ ૫૪ ,, , અભયચંદ ભગવાન પલા બનારસ , ખેતસી પ્રેમચંદ ૫ગા મહેસાણા , ચત્રભુજ જસરાજ ૫. બેટાદ , ચતુર લલ્લુભાઈ - કલા મહેસાણા , હીરાચંદ સુંદરજી ,, નાનચંદ દીપચંદ ૪૭ મુંબઈ , કાળીદાસ ત્રીભવન ૪પા ભાવનગર ૧૩ , કસ્તુરચંદ ભગવાનદાસ ૪૪ મહેસાણું , હરગોવીંદ ઉજમશી બગડીયા ૪રા બોટાદ ,, પોપટલાલ કેશવજી શાહ ૪ર પાલીતાણા , મેહનલાલ હરીભાઈ અમદાવાદ ૧૭ , પરભુદાસ હેમચંદે બોટાદ ૧૮ , સુખલાલ રાયચંદ ૩૪મા બોટાદ ૧૯ ,, નરોતમદાસ ગાંડાભાઈ ૩૩ પાલીતાણા ૨૦ , લક્ષ્મિચંદ સવજી ૩૩ મુંબઈ. ધોરણ ૨ વિભાગ ૧ મી. મણીલાલ અમીચંદ શાહ ૬૫ સુરત જુહા 5 રૂા. ૨૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ માર્ચ રૂા. ૩૦ ધોરણ ૪ થું. ૧ મી જસરાજ ખેડીદાસ ૫૬ બોટાદ ૨ , કાશીભાઈ વહાલાભાઈ ૪૦ મહેસાણા ઘેરણ ૫ મું ન ૧ મી. વેલજી લાલજી વોરા ૫૦ મુંબઈ ૨ , બેચર જીવરાજ ૫. બનારસ ધેરણ ૫ મું ઘ. રૂા. ૫o. , ૩) રૂ. ૫૦ ૧ મી. રાઈચંદ કુશળચંદ શાહ ૨ , હીરાચંદ દેવચંદ શાહ ૬૮ ૫૪ બનારસ મહેસાણું , ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાકરચંદ ડીસેમ્બર તથા જનેવારી માસમાં જે જે ગામોમાં ફર્યા તે ગામના આગેવાનો તરફથી સહીવાળા આપે લા પત્રોને સાર નીચે પ્રમાણે છે. રાયપુરના શ્રી જૈન સંઘને પત્ર, ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આવી ગામની તમામ કામને એકઠી કરી કોન્ફરન્સના હેતુપર ભાષણ આપી અમારાં મન રંજન કર્યા છે જેની અસર સારી થઈ છે. બત્રીશીના પંચમાં ઠરાવ થયેલા છે અને આ ગામ તેમાંજ છે તેથી ઠરાવ લખવાની જરૂર નથી શ્રેતાના મન ઉપર સારી અસર થવાથી કેટલાકાએ છુટક છુટક બાધા લીધી છે. આ ગામમાંથી સુકૃત ભંડારની રકમ કરી આપી છે. કોન્ફરન્સ આમ પિતાનો યત્ન ચાલુ રાખે છે તે સમય જતાં આગળ ઉપર ઉપદેશથી સારો સુધારે થવા સંભવ છે. વાડીલાલ સાકરચંદ કામ સારી રીતે બજાવે છે ને તે અસરથી સુકૃત ભંડારની રકમ ઉત્પન્ન થાય છે તા. ૧૩-૧૨-૧૦ વળાદના શ્રી જૈન સંઘને પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આવી જુદા જુદા વિષયો ઉપર ભાષણ આપ્યાં જેની અસર અન્ય દર્શનીઓએ પણ ફટાણા નહિ ગાવાં, બંગડીઓ નહિ પહેરવી વગેરે વગેરે પ્રતિજ્ઞા લીધી હતી. બત્રીશીને પંચ નું આગમ હોવાથી બત્રીશીના પંચમાં થએલ ઠરાવ પ્રમાણે અહીં પણ વર્તવાનું છે. સુકૃત ભંડારના કામમાંજ આવાજ ઉપદેશકોની જરૂર છે આપણી મહાન કોન્ફરન્સ જે જે ઉપયોગી કામ કરે છે અને કરશે તેની સમજ મા. વાડીલાલે અમને સારી રીતે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ. [ ૮૩ પાડી છે તેથી અમે ઘણાજ ખુશી થયા છીએ. આ માટે અમો કન્ફન્સનો ઉપકાર માનીએ છીએ. દિન પ્રતિદિન કોન્ફરન્સ વૃદ્ધિ પામે એવી અમારી આશીષ છે. તા. ૧૯-૧ર-૧૦ કલાબાના જન સંઘનો પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી તમામ કોમ સમક્ષ ભાષણો આપ્યાં હતાં. તેની અસર જૈનોમાં તથા બીજા લોકોમાં ઘણી થઈ હતી. અન્ય લોકોએ ફટાણું નહીં ગાવા, બંગડીઓ નહીં પહેરવી તેવી પ્રતિજ્ઞા લીધી હતી. બત્રીશીના પંચના ઠરાવ મુજબ આ ગામને પણ વર્તવાનું હોવાથી ઠરાવ જણાવ્યા નથી કોન્ફરન્સ આમ વધારે ઉપદેશકો ફરતા રાખશે તો કોન્ફરન્સથી થતા લાભની જાણ પાડતાં કોન્ફરન્સના ધારા ઘણું સહેલાઈથી માન્ય થશે. ભાષણમાં આનંદ આવતો હોવાથી મી. વાડીલાલને અહીં રોકવામાં આવ્યા હતા. અમે આશા રાખીએ છીએ કે કોન્ફરન્સ બાર મહીનામાં એક બે વાર ઉપદેશક દ્વારા બોધ ચાલુ રાખશે તે ખરી અગત્યતા સમજવામાં આવશે. અમો કોન્ફરન્સને ઉપકાર માનીએ છીએ ને એવાં સારાં કામ કરે એવું ઇચ્છીએ છીએ. તા. ૨૪-૧૧-૧૦ - અડાલજના શ્રી જન સંધને પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે આવી ભાષણ આપ્યાં તેથી સ તે સાથે ખુશાલી પેદા થઈ છે. ને અહીંના સંઘમાંથી સુકૃત ભંડારના પૈસા કરી આપ્યા છે. અત્રેનાં ઘણા ઘર અમદાવાદ રહેતાં હોવાથી રકમ કમી થઈ છે. અમે કોન્ફરન્સનો આભાર માનીએ છીએ ને કોન્ફરન્સને ઉદય થાઓ એમ ઈચ્છીએ છીએ તા. ૨૬-૧૨-૧૦ જયમીયતપુરા જન સંધનો પત્ર–ઉપદેશક મી. વાડીલાલે આવી જાહેર સભ, ભરી “અહિંસા પરમો ધર્મ” તથા બીજા કેટલાક વિષયો ઉપર ભાષણ આપ્યા હતા, કન્યાવિક્રય ઉપર પણ બોલવામાં આવ્યું હતું. આ વખતે ગામના આગેવાનો ઠાકરડાં વગેરે હાજર હતા. તેઓએ પાપ ન કરવું, દારૂ ન પીવો વગેરે પ્રતિજ્ઞા લીધી હતી. બત્રીશીના પંચમાં આ ગામ આવેલું હોવાથી તે ઠરાવ પ્રમાણે અમારે વર્તવાનું છે. કોન્ફરન્સ જનના હીત માટે તેમજ સાર્વજનીક ને ધર્મના કાર્યમાં જે પ્રયાસ ચાલુ છે તેને માટે અમો આભાર માનીએ છીએ. કોન્ફરન્સને ઉદય જલદી થાય તેમ ઇચ્છીએ છીએ. સુકૃતભંડારના પૈસા વસુલ કરી આપ્યા છે અને તેને સદુપયોગ થાય છે તે જાણી અમો ખુશી થયા છીએ. જીવદયાના સંબંધમાં ઠાકોરોને પાપથી અટકાવવાનું કર્યું તેથી અમો ઘણા ખુશી થયા છીએ. તા. ૨૭-૧૨-૧૦ સાંતેજના શ્રી જન સંઘનો પત્ર–ઉપદેશક મી વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી એક મેળાવડા ચારાની અંદર તજવીજદાર શા. મોહનલાલભાઈ તથા નિશાળના માસ્તર ગીરજ્યાશંકર તથા આજુ બાજુના ગામના માસ્તરોની હાજરી વચ્ચે કર્યો હતો. પ્રમુખ પદ તજવીજદાર સાહેબને આપતા તેમણે કન્યાવિક્રય ઉપર ભાષણ આપવા ફરમાવ્યાથી Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ માચ તેમણે ભાષણ આપ્યું હતું. આ વખતે ગામની વસ્તીની પણ હાજરી હતી. ઉપદેશકના અસરકારક ભાષણથી તેમને અનુમોદન આપવા પ્રમુખ સાહેબ તથા માસ્તરે સારું ધ્યાન ખેચ્યું હતું. તજવીજદાર સાહેબે પણ કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી, તે ઉપરથી માસ્તર ગીરજયાશંકર તથા બીજા માસ્તરેએ તેમજ ગામના વાણિયાઓએ કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી, ફટાણાં ન ગાવાં, બંગડીઓ ન પહેરવી, ભ્રષ્ટ ખાંડ ન વાપરવી વગેરે કેટલીક બાબતોની પ્રતિજ્ઞાઓ લેવાણી હતી. બીજે મેળાવડે તજવીજદાર સાહેબની હાજરી વિના પણ કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સ આમ પ્રયાસ ચાલુ રાખે અને કોન્ફરન્સનો ઉદય થાય તેમ અમે ઇચ્છીએ છીએ. તા ૧-૧૦-૧૧ સાંતેજના ગામ લોકોને પત્ર–મી. વાડીલાલ સાકળચંદ ઉપદેશકે આ ગામે પધારી જાહેર મેળાવડો કરી અસરકારક ભાષણ આપી ગ્રામજનોને અતિ આનંદ આપ્યો છે. તે બદલ અમો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. આ ભાષણેથી જન સંધની કેન્ફરન્સ તરફ અંત:કરણથી લાગણી થઈ છે ને તે મહા સંસ્થા તરફ અમે પુણું પ્રેમથી પૂજ્ય બુદ્ધિથી જોઈએ છીએ. મી વાડીલાલ જેકે ઈગ્રેજી જાણતા નથી પણ તેમની વકતૃત્વ શકિત અતિ ઉત્તમ છે. તેમનાં ભાષણ એટલાં બધાં અસરકારક હતાં કે તેમના ભાષણોથી કન્ય પણથી કન્યાવિક્રય નહીં કરવા જૈન બંધુઓએ તથા ઈતર ગૃહસ્થોએ પ્રતિજ્ઞા કરી હતી. તે આ સભાના દફતરે નોંધ રાખવામાં આવી છે. આ ગામે સરકારી ચેરામાં રા. રા. તજવીજદાર સાહેબ મોહનલાલ લલુભાઈના પ્રમુખપણું નીચે જાહેર મેળાવડો ભરવામાં આવ્યો હતો. તેમાં જૈન સમાજના સુધારાના વિષયે સારી રીતે મી. વાડીલાલે ચર્ચાવ્યા હતા. તે ઉપર શાળા માસ્તર ગીરજયાશંકરે અનુમોદન આપ્યું હતું. અને પ્રમુખ તરફથી તે વાત છટાદાર વિવેયન સાથે મળેલા ગૃહસ્થને સાબીત કરી આપી હતી. તે ઉપરાંત પ્રમુખ પોતે સદ્વર્તનવાળા હોવા છતાં કન્યાવિક્યનો દાખલો બેસાડવા ખાતર પોતે કન્યાવિક્રય નહીં કરવા પ્રતિજ્ઞા લીધી હતી. તેથી પણ જન બંધુઓએ પ્રતિજ્ઞા લંધી હતી. તેમ છતર માણસોએ પણ પ્રતિજ્ઞાઓ કરી જાહેર રીતે સંઘ તરફથી તથા જાહેર સભા તરફથી સંસ્થાને ધન્યવાદ આપવામાં આવ્યો હતો. સાંજના વખતે ફરી જાહેર મેળાવડે કરી ઘણું માણસ વચ્ચે ભાષણ આપ્યું હતું તે ઉપરથી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા, બંગડીઓ નહીં પહેરવા કેટલીએક સ્ત્રીઓએ પ્રતિજ્ઞાઓ કરી હતી. મીઓ વાડીલાલ મેહેનતુ ઉત્સાહી ને સારા અસરકારક વકતા છે ને આવા નરોની માત જૈન સંઘ તથા જાહેર પ્રજા ઉપર આ કોનફરન્સનો પ્રયાસ આશીરવાદ રૂપે થાય છે. તે આ પ્રયત્ન ચાલુ રહેશે તે જન સમાજમાં ઘણો સુધારો થશે એમ અમો નીચે શાહી કરનારા માનીએ છીએ તા. ૧-૧૧૧. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ. [૮૫ વાસણ રાઠોડના શ્રી જૈન સંઘને પત્ર—ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર ગામની સર્વે કોમને એકઠી કરી ઘણું અસરકારક ભાણે આપ્યાં હતાં. જેની અસર તમામ વસ્તી ઉપર ઘણી સારી થયેલ છે. તજવીજદાર સાહેબ તથા તળાટી અને નિશાળના માસ્તરે હાજર હતા. તેમણે અનુમોદન આપતાં ધન્યવાદ સાથે ઘણી ખુશાલી બતાવી હતી. જલુદરા મોટાના શ્રી જન સંઘ સમસ્તને પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે અહીં આવતાં તે પ્રસંગે મજકુર ગામમાં આજુ બાજુના આસરે ૧૫ ગામનાં રાયકા તેમની નાતના કામ માટે ભેગા થયા હતા તે વખતે અમોએ સદરહુ લેકે આગળ જીવહિંસાના સંબંધમાં ભાષણો આપવા મી. વાડીલાલને કહેતાં તા. ૮–૧–૧૧ ના રોજ રાયકાના પંચમાં ભાષણો આપવામાં આવ્યાં. બોકડા વગેરેને રઝળતાં મુકવા નહિ, પણ તેને સારી રીતે સંભાળથી ઉછેરવા. તેમ ન બને તો મહાજનમાં સોંપવામાં પણ તેમના જીવનું નુકશાન ન થાય તેને માટે કાળજી રાખવી. તે ઉપરથી રાક લેકીએ તેમ કરવા કબુલ કર્યું હતું. વળી શક પડતા લોકોને વાછડા વગેરે ઢોરો જાણી બુજીને ન આપવા કબુલ્યું હતું. ને તે વખતે ગામના મુખીને હાજર રાખી ખાત્રી કરીને ઢોર વેચવું. મતલબ પૈસાની લાલચથી અજાણ્યા લોકોને હેર વેચાતાં ન આપવા કબુલ્યું હતું. અને પ્રતિજ્ઞા કરી હતી વળી અત્રેના જેમ સંધ તેમજ તમામ કોમ સમક્ષ ભાષણ આપતાં હલકી કોમોએ દારૂ નહિ પીવા તથા કેટલીક સ્ત્રીઓએ ફટાણું નહિ ગાવા અને બંગડીઓ નહિ પહેરવા પ્રતિજ્ઞાઓ કરી હતી. આ ગામ બત્રિશીમાં હોવાથી બત્રીશીના પંચમાં થયેલા ઠરાવો અમારે પાળવા કબુલ છે. આમ ઉપદેશક માફ ત કોન્ફરન્સ ઉપદેશ આપવાનું ચાલુ રાખે એવી અમારી વિનંતિ છે. જીવદયા સંબંધી ભાષણથી પાપ નહિ કરવા લોકોએ સારું ધ્યાન ખેંચ્યું છે. તા. ૧૩–૧–૧૧. પસંજના શ્રી જૈન સંઘનો પત્ર–ઉપદેશક મી. વાડીલાલે આવી કોનફરન્સના હેતુઓ ઉપર અસરકારક અને મનરંજન ભાષણ આપ્યાં હતાં. જેની અસર લોકો ઉપર ઘણી જ સારી થઈ હતી. ભાષણ વખતે મુખી તથા મેહેતાજીએ પણ હાજરી આપી હતી. ભાષણથી નીચે પ્રમાણે કરાવો કરવામાં આવ્યા હતા. (૧) ભૂટ ખાંડ વાપરવી નહીં (૨) કન્યાવિક્રય ન કરવા ઘણું જણઓએ પ્રતિજ્ઞા કરી હતી (૩) સ્ત્રીઓએ બંગડીઓ પહેરવી નહીં (2) ફટાણા ગાવા નહીં તે સિવાય શિયળવૃત ઉપર સારી રીતે વિવેચન થતાં ગામને અપૂર્વ લાભ થયો છે. જીવ હિંસાના સંબંધમાં ઠાકરડા લેકોએ પાન કરવું, દારૂ ન પીવો વગેરે બાબત પ્રતિજ્ઞા કરી હતી વળી ઘણું જાણે છે કે બીડી તમાકુ ન પીવાના સોગન લીધા હતા. આવી રીતે લાભ થવાથી અહીંનો જન સંઘ કોનફરન્સને આભાર માને છે અને આવો બોધ કાયમ મળે તેમ ચાહે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [માર્ચ પસંજના ગામ લેકેનો પત્ર--મી. વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી ભાષણ આપ્યું તેથી જૈન લોકો તો શું પણ બીજા લોકોને મનમાં ઘણી જ સારી અસર થવાથી તથા મી. વાડીલાલની બોલવાની છુટથી અમને ઘણો આનંદ થયો હતો. તેમના ભાષણ સાંભળવા માટે જ એક દિવસ વધારે રોકીને ઘણા જણે પ્રતિજ્ઞા કરી હતી. કોનફરન્સને ધન્ય છે કે અમે ખુણે રહેનારને પણ આવી રીતે લાભ આપે છે તેથી અમો આભારી છે એ અને એવી જ રીતે બીજા અનેક લાભ આપશે એમ પ્રેમ પૂર્વક આશા રાખીએ છીએ. વહેલાલના શ્રી જૈન સંઘને પત્ર–મી. વાડીલાલ સાકળચંદ, ઉપદેશકે આવી ચારામાં જૈન સંઘ તથા ગામની તમામ વસ્તી વથ કેન્ફફસના હેતુઓ ઉપર જાહેર ભાષણે આપ્યાં હતાં. તે વખતે બપોરના ભાષણમાં સે સવાસો અને રાતના કoo ને આશરે,માણસે એકઠાં થયાં હતાં. તેમના બાહોશપણાથી હદય ભેદક ભાષણેથી દરેકના મન પર સારી અસર કરી હતી. બત્રીશીના પંચમાં ઠરાવ થયેલા હોવાથી જૈનમાં વિશેષ ઠરાવ કરવા સરખું નથી. પણ ભાષણની અસરથી તેવા પાટીદારોમાં તથા બીજામાં કન્યાવિક્રય ન કરવા મન દેરાયું હતું ને ખાત્રી આપી હતી. પરદેશી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા તથા કે બીડી ન પીવા ઘણાઓએ પ્રતિજ્ઞાઓ કરી હતી. તેમજ ઘણું બેનેએ બંગડીઓ ન પહેરવા અને ફટાણું ન ગાવા બાધા લીધી હતી. તા. ૧૭-૧-૧૧ની રાતે લેવા પાટીદારો તરફથી એક જાહેર સભા ભરી ભાષણો આપવામાં આવ્યાં હતાં. તે વખતે મુખી તથા માસ્તરોએ હાજરી આપી હતી. ઉપદેશકના ભાષણથી તુરત સારી છાપ પડી જાય છે . ને સજડ અસર થાય છે. આમ વરસ દિવસમાં ૩૪ વાર ઉપદેશકો આવી ભાષણ આપે તે ઘણે લાભ થાય ને કોન્ફરન્સથી સે જાણીતા થાય. આ બાબત કોન્ફરન્સને આભાર માનવામાં આવે છે અને દિનપ્રતિદિન કોન્ફરન્સની ચડતી થાય તેમ ઈચ્છીએ છીએ. વહેલાલના મહેતાજીને પત્ર–ભાષણ કર્તાનું સારું જ્ઞાન, હાવભાવ સાથે સ્પષ્ટ ભાષણ, લાંબા વખત સુધી અટક્યા વગર મુદ્દાસરની વીગતે સાંભળી અમે બધા છક થઈ ગયા હતા. અમારા ઉપર ભાષણ કર્તાને ઉપકાર થયો છે, કેમકે અમારામ. જે ખોટા ચાલ અને દુર્ગણે જડ ઘાલી બેઠા છે તેમને જડમૂળથી કડાવવા સારૂ આવા સારા ભાષણ કર્તાઓના ભાષણ સાંભળવાની ખાસ જરૂર છે. પણ ગામડામાં તે લાભ મળતું નથી. ઈશ્વર કૃપાથી આ અમુલ્ય લાભ અચાનક મળી ગયાથી અમે ઘણા ખુશી થયા છીએ અને પરમેશ્વરને તથા ભાષણકર્તાને ઉપકાર માનીએ છીએ. તા. ૧૭–૧–૧૧ કડાદરાના શ્રી જૈન સંઘને પત્ર–ઉપદેશક મિ. વાડીલાલ સાકળચંદે આવી જાહેર સભા ભરી હતી તે વખતે આશરે ૩૦૦ માણસોએ હાજરી આપી હતી. પ્રથમ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [ ૮૭ ઉપદેશકે કન્યા વિયથી ધનને થતા નાશ તથા કન્યાઓને સાસરામાં પડતા દુખ વિષે અસરકારક ભાષણ આપ્યું હતું. ત્યારબાદ વૃદ્ધવિવાહ અને બાળલગ્ન માટે બેલ્યા હતા દાખલા દલીલથી વકતાએ શ્રાતાઓનાં હૃદય ભીંજવી નાંખ્યા હતા. તેથી કેટલાક કન્યાવિક્ય ન કરવા જણાવ્યું હતું. બીજી બેઠક સાંજરે ભરવામાં આવી હતી તે વખતે આશરે ૫૦૦ માણસો ભરાયાં હતાં. તે વખતે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા, બંગડીઓ નહિ પહેરવા વગેરે ઘણુ ધર્મ વિરૂદ્ધ બાબતો વિશે બોલ્યા હતા. ત્યારબાદ તમાકુ વગેરે કેફી ચી અને જીવદયા ઉપર અસરકારક ભાષણ કરવાથી ઘણું જણાઓએ પ્રતિજ્ઞા લીધી હતી. તા. ૧૯-૧-૧૧. આ બાબત કડાદરાનાં લોકોનો પત્ર પણ તેવી જ મતલબને આવેલ છે. ધાર્મિક હિસાબ તપાસણ ખાતું. * શ્રી ચંપાપુરી મળે આવેલા શ્રી વાસુપૂજ્ય સ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ. સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા મહારાજ બહાદુર સંઘજી દુગડના હસ્તકનો સંવત ૧૮૬૪ ની સાલનો વહીવટ અમોએ તપાસ્યો તે જોતાં સદરહુ સંસ્થાની રોકડ મીલ્કત સીખરજી (મધુવન જૈન સોસાઈટી) માં રાખી બાકીને વહીવટ સદરહુ સંસ્થામાં ચલાવામાં આવે છે, તેમાં જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર વહીવટકર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે. જલે ગુજરાત મહાલ મશાણા તાબે ગામ છઠીયારડા મધ્યે આવેલાં શ્રી મહાવીર સ્વામિજી મહારાજનાં દેરાસરજીના વહીવટને લગત રીપેટ. સદરહુ સંસ્થાના વહીવટ કર્તા શ્રી સંધના હસ્તકને સંવત ૧૮૫૪ થી તે સંવત ૧૯૬૬ ના ભાદરવા સુદ ૧૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. જોકે દેરાસરજીના ચોપડા રાખવામાં આવ્યા છે પણ તેમાં નામું પુરેપુરૂ નહિં લખતાં અધુરૂં અધુરૂ લખવામાં આવ્યું છે, તેથી મજકુર ચોપડા મથેની એક મેળની ચેપડીમાં મેળ અધુરે છે. તેની તપાસ કરવાની જરૂર દેખાયાથી સદરહુ સંઘવાળાઓએ તેની તપાસ કરવા માટે અમેને સેંપી તે અમારા કબજે રાખી બાકીના ચોપડાઓથી તથા કેટલાએક હિસાબ પરચુરણનામાંથી તથા કેટલાએક હિસાબ સહુ સહુના ચોપડામાંથી તથા કેટલાએક મામુલીલાગાઓ વરસે વરસના હોવાથી સર્વેના ખાતાના હીસાબો તૈયાર કરી દેરાસર) ના પડામાં લેણાવાળાઓની બાકીઓ મુકાવી છે. સદરહુ સંસ્થાના વહીવટની તપાસણી કરતાં આ ખાતાના ઇન્સપેકટરને લગભગ ત્રણ ચાર માસ રાખવો પડે છે કારણ કે દેરાસરજીના ચોપડા તથા પિતાના ઘરના Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [માર્ચ ચોપડામાં દેરાસરજી ખાતે કેટલું એક નામું ખોટું લખાએલું છે તે બહુજ દીલગીરી ભરેલું છે. માટે ભવિષ્યમાં તેવા બનાવો બનવા પામે નહિ તેવો બંદોબસ્ત કરવાથી વહીવટ ચેખ્ખી રીતે ચાલશે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાયું તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે. છેલ્લે ગુજરાત મહાલ મેસાણ તાબે ગામ પાંચોટા મથે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપિટ. સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ જેઠીદાસ રંગજીના હસ્તકને સંવત ૧૮૬૬ ને ભાદરવા સુદ ૧૫ થી તે સંવત ૧૯૬ ૨ ના શ્રાવણ સુદ ૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં દેરાસરના ચોપડામાં નામુ રીતસર રાખી હિસાબ રાખવામાં આવ્યું નહોતે તે ઉપરથી સો સોના ચોપડા મંગાવી તેમના પડેથી દેરાસરછને હિસાબ કરી દેરાસરજીના ચોપડામાં બાકીઓ મુકાવી લીધી છે. સદરહુ ગામમાં વેપાર ઉપર કોઈ જાતને ધરમાદાનો લાગો નહીં હવાથી સંધ ભેગા કરી ગામમાંથી કઈબી માલ તલાઈ પરગામ જાય તેના ઉપર અમુક અમુક લગાઓ નાંખવામાં આવ્યા છે, અને તે લાગાઓના રૂપિયા જે ઉપજે તેમાંથી અડધ ભાગ દેરાસરજીને ને અડધ ભાગ ખોડાઢોરનો ઠરાવી દેરાસરજીના ચેપડમાં દસ્તાવેજ કરી તે ઉપર ગામના વેપારીઓની સહીઓ લેવામાં આવી છે. મજકુર ગામમાં હાલ જે જગ્યાએ જીનમંદીર બાંધેલું છે, તે જગ્યામાં પ્રથમ પટેલ મંછા ભાવા નામના કણબીનું ઘર હતું અને તેમાં પોતે પોતાના કુટુંબ સહીત રહેતો હતો. તે સંવત ૧૯૪૦ ની સાલમાં રાત્રે પિતાના ઘરમાં સુતેલે હતો તેને સ્વપ્ન દીધું કે તારા ઘરમાં ઘેડી બંધાય છે તે જગ્યામાં (ઋષભદેવજી મહારાજ ) મુને ડારેલ છે ત્યાંથી બહાર કાઢ. તે વાત તેણે લક્ષમાં લીધી નહીં. ત્યાર બાદ થોડાક દિવસે તેજ ઘરમાં પિતે સુતેલો હતો ત્યારે તેને ફરીથી પ્રથમ મુજબ સ્ત્રનું દીધું અને પરેઢીએ ઉઠયો ત્યારે પિતે પિતાના ખાટલા સહીત ઘરની બહાર સુતેલે દીઠે, તેમજ તેજ રાત્રે તે ગામમાં શેઠ ભુલા ગોવીંદજીને પણું સ્વપ્ન દીધું જે હું (ઋષભદેવજી મહારાજ રે પટેલ મંછા ભાવાના ઘરમાં જે ઠેકાણે તેની ઘોડી બંધાય છે તે ઠેકાણે જમીનમાં છું. ત્યાંથી મુને બહાર કાઢ. સદરહુ પટેલે ઉપર જણાવ્યા પ્રમાણે પિતાના ઘરમાં બનેલું તે ગામ મધ્યેના જૈનીઓને ભેગા કરી કહ્યું જે મારા ઘરમાં તમારા ભગવાન છે. માટે ચાલે આપણે ખોદીને બહાર કાઢીએ. એટલે શેઠ ભુલા ગોવીંદજીને પણ સ્વ'નું આવ્યું હતું, તેણે પણ હકીકત કહી દેખાડી એટલે પટેલ મંછા ભાવાનું તથા લલુ ગોવીંદજીનું સ્વપ્ન મળતું આવવાથી સર્વે જણે જઈ તે ઠેકાણે ખોદાવ્યું. તેમાં (અષભદેવજી મહારાજ, શાંતિનાથજી ભગવાન તથા પાર્શ્વનાથજી મહારાજ તથા મલ્લીનાથજી મહારાજ તથા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જન ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [ ૮૯ ચોમુખજી ભગવાન વિગેરે) તેર પાષાણની પ્રતિમાજી નીકળ્યાં. તેમાં બે ખંડીત હતા તે પાછા અંદર ભંડાર્યા ત્યાર પછી સદરહુ પટેલે મજકુર ઘર દેરાસરજી બાંધવા માટે મફત આપ્યું, તેથી ઘણું વરસ સુધી તેજ ઘરમાં ભગવાનને પરોણે દાખલ રાખ્યા. ત્યાર બાદ તેજ જગ્યાએ ત્યાંના સંઘે જીનમંદિર બંધાવી સંવત ૧૮૬૦ ની સાલમાં પ્રતિષ્ઠા કરી મૂળનાયક ઋષભદેવજી મહારાજ તથા બાજુની પંકિતમાં બીજા મહારાજેને ગાદીએ બિરાજમાન કર્યા. આ સર્વે બે સંપતિ રાજાના ભરાવેલા હોય તેમ જણાય છે. મજકુર પ્રતિમાજી ચમત્કારી છે. કારણ કે ભગવાનને જ્યારે ગાદીએ બિરાજમાન કર્યા. ત્યાર બાદ ત્યાંના રહીશ શેઠ ડુંગર લખમીચંદના કુટુંબીઓના જણાવ્યા પ્રમાણે શ્રી ઋષભદેવજી મહારાજને બિરાજમાન કર્યા ત્યારથી દરરોજ મહારાજની પસમાં રૂા. ૧ એક નીકળતા હતે. અને તે એ શેઠ ડુંગર લખમીચંદ ઉપાડી લઈ ભંડારમાં નાંખતા હતા. તેવો બનાવ મહારાજ સાહેબને બિરાજમાન કર્યા બાદ કેટલાએક દિવસ સુધી બની બંધ પડી ગયો. તથા ત્યાંના રહીશ તરગાલા લલુ ગવદજી દરરોજ દેરાસરજીમાં દર્શન કરવા માટે જતા હતા. તેમાં એક દિવસ દર્શન કરવા માટે જીનમંદીરમાં પ્રવેશ કર્યો તે વખતે ઋષભદેવજી મહારાજ બે હાથમાં રાતે સોનેરી હરફને લખેલે કાગળ રાખી વાંચતા હતા. આ બનાવ જોઈ સદરહુ તરગાલ લલુ ગોવીંદજી વીસ વરસની ઉમરન હોવાથી ભય પામી ગભારાની બહાર બાજુ ઉપર છુપાઈ ગયો. અને બીજા માણસે ત્યાં દર્શન કરવા આવ્યા, તે વખત હિંમત આવી એટલે તે ગુપચુપ મંદીરની બહાર નીકળી બજારમાં જઈ ઉપર જણાવ્યા મુજબ વાત કરી તે સિવાય જીનમંદીરમાં વખતો વખત પર્યુષણના દિવસમાં નાટારામ થઈ વાજીંગ વાગે છે, તેવું ત્યાંના રહીશો જણાવે છે. મજકુર પચાટ ગામે બી. બી. રેલવેની સાખ લાઈન આવી છે, અને મેસાણ સ્ટેશનથી પાટણ જતાં બે ગાઉના છે. પહેલું સ્ટેશન સદરહુ પાંચટનું આવે છે. આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતી સૂચનાપત્ર વહીવટ કર્તા ગ્રહસ્થને આપવામાં આવેલ છે. જલે ગુજરાત મહાલ મશાણું તાબે ગામ પાદર મધ્યે આવેલા ધાતુના શ્રી શાંતિનાથજીના મહારાજના ઘરદેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ નાહાલચંદ દ્વારકાદાસ તથા શેઠ મલકચંદ પરશોત્તમ તથા શેઠ ભાઈચંદ ડોશાચંદના હસ્તકને સંવત ૧૮૬૫ના શ્રાવણ સુદ ૧૪ થી તે સંવત ૧૮૬૭ના માગશર સુદ ૧૫ સુધીનો હિસાબ અમોએ તપાસ્યો. તે જોતાં બાકીઓ સિવાય ચડાવા વગેરેની ઉપજના પિતાને ચોપડે જમે હવાથી દેરાસરજીના ચોપડામાં ઉતારી લઈ સર્વે હિસાબ કરી દેરાસરજીના ચોપડામાં બાકીઓ મુકાવી છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [માર્ચ આ ખાતુ તપાસી જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. લી. શ્રી સંઘના સેવક ચુનીલાલ નહાનચંદ. ઓનરરી એડીટર. શ્રી જન ભવેતાંબર કોન્ફરન્સ શ્રી જૈન ભવેતાંબર કોન્ફરન્સ સુકૃત ભંડાર ફંડ. સંવત ૧૯૬૭ ના પિષશુદી ૧ થી મહાસુદી ૧ એટલે તા. ૧-૧-૧ થી તા. ૩૧-૧-૧૧ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ ૫૩૨–૧૦- ૧ ગયા માસ આખર સુધીના. ૯ - - - ઉપદેશકો વિના વસુલ કરી કલાવેલ તેની વિગત ૩૩-૦-૦ કલકત્તા ૪ર-૮-૦ રંગુન ૩-૮-છે માલમીન ૬-૦-૦ તણસા ૫-૦-૦ ગીરાઈ ૮૦-૦૦ ૮૭- ૮-૧૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માફી આવ્યા. ૧૧- ૪-૦ અડાલજ ૨-૦-૦ ખોરજ ૪-૪-૦ જમીઅતપુરા ૮- ૪- સાંતેજ ૧૮- ૪- નરેડા ૩-૪-૦ વાસણું રાઠોડ ૪-૧૨-૦ જ બુદરા મોટા ૭- ૮-૦ પહુંજ ૬-૦-૦ કુબડથલ ૬-૧ર-૦ વહેલાલ ૪-૧ર-૦ કડાદરા ૨૦–૮–૦ વડોદરા(ડભોડા ૯૭-૮-૦ ૪૮- ૮- ૦ માળવામાંથી ઉપદેશક મી. કેશરીમલ મોતીલાલ માફત આવ્યા ૫-૦-૦ ખાચરેડના બાકી રહેલ તે ૧-૮-૦ ભરમાવર ૨- ૪- સારંગી ૦-૧૨-૦ કરવા 0–૪–૦ પીંટલાવદ – ૦-૦ ઉમરકેટ ૩- ૮-૦ રગડોદ ૧૪–૪–૦ બાગ ૮- ૦-૦નીસરપુર ૬-૧ર-૦ અલીરાજપુર ૦-૪૦ઘેડાઝોપટ ૩–૧૨–૦ રાણાપુર ૧- ૪-૦ દેત્રીઆ ૦-૪-૦ વડેટ ૫-૦-૦ ખવાસ ૦-૧૨-૦ ઝકડાવદ ૧૬-૮-૦ રાજગડ ૪- ૮-૦ ટાંડા ૧૫-૧૨-૦ કુકશી ૧-૮-૦ નાનપુર ૧- ૪–૦ ખાલી ૧-૦-૦ બેરી ૮૮-૮-૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ १९११] ૧૮- ૮- ૦ ઉપદેશક મી॰ હરખચંદ ભાભાભાઇ માત આવ્યા, ०-८-० भोटु श्रीजावर १-४-० गावहर २ -८-० अरीयाशी ४-८-० साहीह १-८-० लांला १-०-० लागक्षयर हिंसाको कमीका १ उपाय. १७- ८-० १८-८-० ઉપદેશક મી. દેવશી પાનાચંદ માત આવ્યા. ०- ८-० नसुभरा ० - ४-० वा मेशन्न १- १२-० गढेयउ २-०-० सी अ १७-८-० 3- 0-0 2412 CHSL ५-१२-० हांता कुल ३. ३२२-०-० २८५४-१०-० [ ९१ ४-१२-० लामोशी २०८-० तान्पर २-४-० भेट शोद्वार २-०-० लाखा जीवहिंसाकी कमीका १ उपाय. 'समराट सिरोमणा श्रीमान अकबर बादशाहने मुसलमान होकर भी अपनी हिंदु और जैन प्रजाकी दया और धर्म नीति के ध्यान और लोकहितार्थके जानसे जीवहिंसा बहुत कुछ बंद करदीथी और उसके लिये कई उपयोगी नियम भी नियत कर दियेथे कि जिनसे सालभर में कई २ दिन जीवहिंसा और शिकार बंद रहतीथी उनके सपूतपूत सुसमराट जहांगीरनेभी उन्हीं नियमों का अपना आदर्श बनाकर राज सिंहासन पर विराजमान होते ही जीवहिंसाकी बंदीका हुक्म जारी किया जिसकी नकल तुजुक जहांगीरसे नीचे लिखी जाती है । 66 १ वडिल अव्वल के महीने में जो मेरे जन्मका महीना है. १८ तारीख से उतने दिनों तक जो मेरी उमरके वर्षों के बराबर हों १ दिनको १ वर्ष मान कर पशुबध बंद करें | १. तुजुक जहांगीरी जहांगीर बादशाह की दिनचर्या की पुस्तक है जो स्वयं जहांगीरने लिखी है और उसका हिंदी उल्थाभी मैंने करके छपवा दिया है। २. इस नियम से १ वर्ष में १० महीने से अधिक जीवहिंसा नहीं होती थी जहांगीर ३० वर्ष की अवस्था में राजसिंहासनपर बैठेथे ३८ दिन तो राजभिषेक Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરડ. [ माय "२. एक हफते (सप्ताह) में २ दिन किसी पशुके प्राण न लिये जावें ॥ १ तो वृह स्पतिवार को जो मेरे राज्याभिषेकका दिन है। २ इतवारको जो मेरे पिताक जन्म और सूर्यभगवानसे संबंध रखता है मेरे पिता इसदिन कभीमी मांसका नाम नहीं लेतेथे १५ वर्षसे अधिक हुए होंगे कि वे बिलकुल मांस खातेही नहींथे और इन दोनों दिनों ( इतवार और गुरुवार) में तो उन्होंने सब लोगोंको मांस खानेका निषेध कर दियाथा." हमने अकबर और जहांगीर बादशाहोंके इसी शिष्टाचारके आधार पर श्रीमान भारत सम्राट सप्तम एडवर्ड के राज मुकुट धारण करनेका उत्सव दिलीमें होनेसे कुछ पहिले उर्दू अखबारों में १ लेख इस विषय का छपवायाथा कि इस सुअवसर पर बेजुबान पशुओंकी जीवरक्षाका कुछ प्रबंध होना चाहिये क्योंकि यह समय अकबर और जहांगीर बादशाहोंके समयसे अच्छी सम्यता और न्याय नीतिका समजा जाता है अधिक न हो तो अभी कमसे कम उन बादशाहोंके समयके बराबर ही जीवहिंसा कमकी जावे और उसके वास्ते वर्ष भरमें केवल दिन ही इस पुण्य कार्यके लिये मांगेथे जो श्रीमानों के पुण्य और प्रतापकी वृद्धि के हैं और जिनमें अवश्य इन बेबश गूंगे और लोकोपयोगी पशुओं को जीवदान मिलनेका सुअवसर है। (१) श्रीमती भारतेश्वरी विक्टोरिया राजरानी के राज्याभिषेकका दिन (२) भारत सम्राट श्रीमान सप्तम एडवर्ड का जन्म दिन. (३) श्रीमती राजरानी अलकजेंड्राका जन्म दिन. (४) श्रीमान राजकुमार प्रिन्स आफ वेल्सका जन्म दिन. (५) श्रीमान प्रिन्स कास्टर्ट (सम्राटके पिता.) के निरवाणका दिन. . (६) श्रीमान प्रिन्स विक्टर (भूत पूर्व प्रिन्स आफ वेल्स) के देहांतका दिन. के पहिले वर्ष जीवहिंसा नहीं हुई फिर उनके राजत्व कालके प्रति वर्ष एक एक दिन बढता गया जिसकी संख्या अंतिम बर्व में ६० तक पहुंच गईथी. १ सालभर में ५२ हफतों के १०४ दिन यहभी पशुओंके अभयदान केथे। Page #94 -------------------------------------------------------------------------- ________________ १९११] जीवहिंसाकी कमीका १ उपाय. [९३ (७) श्रीमती भारतेश्वरी विकटोरिया राजरानी के स्वर्गारोहनका दिन (८) श्रीमान सप्तम एडवर्ड भारतसम्राटके राज मुकुट धारणका दिन.। इनके सिवाय प्रजाके धर्म संबंधी दिनोंमें के कमसे कम २२ दिनोंकी औरभी प्रार्थना कीथी जिनका ठहराव हिंदु, मुसलमान, ईसाई, जैनी, बौध, सिक्ख और पारसी वगेग हिंदुस्तानी मतालंबियोंकी सम्मतीपर छोडाथा और इन दिनों में शिकार कीमी माफी चाहीथी और यह अपने या और किसी अपने सजाति मनुष्य मात्रके स्वार्थका काम नहींथा जो स्वीकार होजाता या अब हो जाय तो सालभर में यौं यह १ महीनाभी इन गरीब बे जुबान चाकरी करने वाले और जगत्को लाभ पहुंचाने वाले पशुओंके जीवदानका हेतु होकर इस लोक और परलोकमें श्रीमानोंके पुण्य, कीर्ति, जय, यश, राज्य, और ऐश्वर्यकी विशेष वृद्धिका कारण हो। जवतो उस नकार खानमें किसीन यह तूतीकी आवाज नहीं सुनी केवल कई उर्दू पत्रोंने कुछ अनुमोदन कियाथा परन्तु जो यह विशेष पुण्य और जीवा के कल्याणका काम है और जैन धर्म इसी पुनीत कोमके वास्ते ठटमें खडा हुअ है इस लिये मैं यह उचित समकता हूं कि जो जैन सभायें इस प्रश्नको उठावें और अपने समाचार प्रत्रोंम इसका आन दोलन करें और शिष्ट अंग्रेजी पत्रोंमें भी इस विषयके अच्छे २ लेख छपाकर इंगलिश पबलिक तक बात पहुंचावें और फिर इस धर्मके नता और मुखियाभी गवर्नमेंट के अफसरोंसे कहा सुनी करें तो आशा है कि थोडा बहुत कुछ हो रहे साहस और परिश्रम करना चाहिय हमको अपने दिलमें यह भी दृढ विश्वास है कि जनी सज्जनों को इस पुण्य कार्यमें लगा हुआ देखकर बहुतस हिंदु और कुछ सज्जन मुसलमान और पारसी भाईभी उनक सहमत और सहायक हो जायेंगे। दयालु सम्राट सप्तम एडवर्डका समय इस पुण्य कार्यके वास्ते बहुत अच्छा था जब श्रीमान अमीर काबुलने भारतकी यात्रा में हिंदुओंकी खातिरसे ईदक दिन दिल्लीमें गौहत्या बंद रखादीथी तो क्या दयालु सम्राटकी सेवामें नियम पूर्वक प्रार्थना पत्र पहुंचने पर कुछ फल नहीं होता जरूर होता क्योंकि यह किसी Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ भार्थ के स्वार्थकी वात नहींथी केवल ब जुबान पशुओंपर दया करके उनके दिलकी दुआ लेना और अपनी करोडों भारत प्रजाको प्रसन्न करनाथा अव श्रीमान सम्राट पंचम जार्जभी वैसेही दयालु दीन बंधु दीनानाथ और क्षमाशील हैं और भारतवासियोंके सौभाग्यसे जानेवारी सन १९१२ की किसी तारीखको दिलीमें पधारकर भारत साम्नाज्यका राजमुकुट धारण करने वाल हैं जब तक आपकी सवाम नियम पूर्वक इस प्रार्थनाके पहुंचनेपर आशा है कि जीवहिंसा में कुल कमी हो हम चाहतहा क्या हैं ३६५ में से केवल ३० ही दिन जीवहिंसा नहीं होनेके वास्त मांगते हैं जिनमें ८ दिनतो बहुतही जरूरी हैं और ये ८ दिन ऐसे पुनीत हैं कि इंगलिश स्थानकी प्रजाभी अपने सम्राट और राजपरिवारके कल्याण के वास्ते उसमें कभी कुचा आगा पीछा नहीं करेगी और ईसाई धर्मके पादरीभी उसको पसंद करेंगे क्यों कि उनके धर्म और महात्माई सामसीह के उपदेशों में दयाका अंश अति अधिक हैं। वे ८ दिन ये हैं। (१) श्रीमती विक्टोरियाके भारतेश्वरी होनेका शुभ दिन. १ (२) श्रीमान् सप्तम एडवर्डके जन्म और निर्वाणके दिन २ . (३) श्रीमती राजमाता अलकजेंद्राका जन्म दिन १ (४) श्रीमान समाट पंचम ज्यार्जके जन्म और राजमुकुट धारणके दिन २ (५) श्रीमती महारानी मेरीका जन्म दिन १ (६) श्रीयुत प्रिन्स ऑफ वेल्सका जन्म दिन १ इनके सिवाय २२ दिनकी औरभी प्रार्थना ऊपर लिखे अनुसार है। देवीप्रसाद जोधपुर. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧) ઉપદેશકના ભાષણ શ્રી ભોયણીજી તીર્થમાં ઉપદેશક મી. વાડીલાલ સંકળચંદે કરેલા ભાષણ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક શ્રી ભયણીજી તીર્થ સ્થળમાં કોન્ફરન્સના હેતુઓ ઉપર મહા સુદ ૧૦ ના ઉત્તમ પ્રસંગે શ્રી મેલ્લીજીનેશ્વરના ભવ્ય દેરાસરના ચોકમાં જાજમ પાથરી આજુ બાજુ બાંકડા મુકી બેઠક કરી ભાષણો આપ્યાં હતાં. આ પ્રસંગે આવેલા જાત્રાળુઓની મેદનીમાં કોન્ફરન્સ કરેલાં કામ અને કોન્ફરન્સથી જેને ઉદય તે વિશે પ્રથમ ભાષણ આપવામાં આવ્યું તે પછી દરેક જગ્યાથી સુકૃત ભંડારનાં નાણું વસુલ આવે છે પણ ફક્ત અમદાવાદ નથી આપતું, તે બાબત ભાષણથી લેકના મનને ખાત્રી કરી આપી. શ્રી વાલકેશ્વર દેરાસર તથા જન તહેવારો વગેરે વિગેરે ભાષણ દ્વારા જાહેર કરી કોન્ફરન્સની અસર ચાર આના જેવી નજીવી રકમ સુકૃત ભંડારમાં આપવી તથા કોન્ફરન્સ ટુંક વખતમાં સારું કામ કર્યું છે. તેમ તેઓએ જાહેર કર્યું. વલી સાદી બેઠકથી મુંબઈમાં આવતા માર્ચ મહીનાની આખર તારીખે આઠમી કોન્ફરન્સ ભરાવાની છે તે જાણી અત્યાનંદ સાથે તાલીઓ ઉપરાઉપર પડી હતી. ત્યાર બાદ દરેકે શીયલ તપાળી પતીવૃત ભાવવું. પણ પરપુરૂષને હાથ આપી ત્રીએ લગ્ન પ્રસંગમાં ફટાણું ગાણ ગાવાં એ પતી તરફ અભાવ થવાની નિશાનીનું આબેહુબ ભાષણ આપ્યું. તેથી કેટલીક બહેનોએ બંગડીઓ નહીં પહેરવાનાં, તેવા નીર્લજ ગાણ નહીં ગાવા સોગન લીધા હતા, ત્યા રડવા કુટવા સબંધમાં તેમ કન્યાવિક્રય નહીં કરવા વગેરે ઉપર બોલવાથી કપર એટલી અસર થઈ હતી કે તે વખતે છાપ પડી ગઈ હતી જ્ઞાન મેળવવા તથા જીનેશ્વરની ભકતી કરવામાં રહેલા લાભનું ફળ બતાવવાથી લોકોને ખુશી પેદા થઈ હતી. આ વખતે લીંબડીના રહીશ ઉમેદચંદ માસ્તરે અનુમોદન આપ્યું હતું ભાષણ પ્રસંગે શ્રી સાધવજી સાહેબ વીવેકથી તેમ મુકતાશ્રીજી વિગેરે દરેક વખતે સાંભળવા ધ્યાન ખેંચતા હતાં. બાળલગ્ન તેમ જૈન ધર્મ વિરૂદ્ધની ચીજો વાપરવાથી ધર્મ પર અભાવ પ્રગટે તે વિષે અને તેવી વસ્તુ વાપરવાથી તેમ તેવી વસ્તુ અહારમાં આવવાથી સદ્દગુણ નષ્ટ થાય છે તે વિશે લોકોને ઠસાવી દીધું હતું. ગેર વ્યાજબી ભપકામાં ખરચ ન કરતા તેટલી રકમનો સુકૃત ભંડાર જેવા સારા કાર્યમાં ઉપયોગ કરવાથી ભાતુ બંધાય છે. તેવી અસર થકવાથી સૌએ આનંદી તાલીઓ પાડી હતી. દરેક વખતમાં હર્ષના ઉભરામાં જીનેશ્વર ભગવાનની જય બોલવામાં આવતી હતી. તાલી સાથે આ શબ્દો ભારે શોભા આપતા હતા અને કોન્ફરન્સ કાયમને માટે વૃદ્ધી પામે તેવી ખુશી મળેલી સભાએ બતાવી હતી. ભાષણો ત્રણ ચાર કલાક સુધી થતાં પણ સાંભળનાર કંટાળતા નહોતા પણ છેવટે કેદ ન ચાલવાથી બેલે તો સંભળીએ એવી આશામાં નીરઉપાયે સભા વીસરજન Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] જૈન કોન્ફ્રન્સ હેરલ્ડ. [માર્ચ થતી. આમ દરેક વખત બેઠકમાં થતું. સંપ રાખવેો એ વિષય ઉપર પણ સારી રીતે ખેલતાં સાએ ખુશાલી બતાવી હતી. આઠમી શ્રી જન શ્વેતાંબર કેન્ફરન્સ, રીસેપ્શન કમીટીની મળેલી મીટીંગ. થયેલ રાવ. આઠમી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફ્રન્સ રીસેપ્શન કમીટીની એક મીટીંગ તા, ૯-૩-૧૧ ગુરૂવારે રાત્રીના શ્રી ગોડીજીના મંદીરમાંના ઉપાશ્રયમાં મળી હતી તે વખતે લગભગ ૧૦૦ મેમ્બરા હાજર હતા. પ્રમુખસ્થાને રાજ્યકુમારસિંહજી ભાજી બીરાજ્યા હતા. બાદ સેક્રેટરી તરથી સરકયુલર વાંચી સભળાવવામાં આવ્યા હતા. આગલી મીનીટ વાંચી પસાર કરવામાં આવી. બાદ શે! કલ્યાણચંદ સેાભાગ્યયદે મીટીંગ ખેલાવવાના કારણમાં મરકી જોર વધવાથી હાલમાં કેન્ફરન્સ કયારે ભરવી તે ઉપર વિચાર કરવા પધારેલા ગ્રહસ્થાને વિનતી કરી. આ ઉપરથી શેઠે મેહનલાલ પુન્તભાઇ, શેડ લલુભાઇ કરમચંદ દલાલ, રા. રા. અમચંદ પી. પરમાર, રા. રા. ઝવેરીલાલ માણેકલાલ ઘડીયાળી, રા. રા. ઝવેરી કલ્યાણચંદ શાભાગ્યચંદ, શેઠે મેહનલાલ હેમચંદ, રા. રા. મકનજી જુઠાભાઇ વીગેરેં ગૃહસ્થાએ વિચાર જણાવ્યા બાદ સર્વાનુમતે નીચેને ડરાવ પસાર કરવામાં આવ્યે।. રાવ. શ્રી સથે તા. ૨૮-૧૦-૧૧ ના રાજે કાન્ફ્રન્સ મેળવવાના જે ઠરાવ કર્યાં છે, તેને આજની કમીટી વળગી રહે છે. પણ મુંબઇમાં મરકીનું વ્હેર વધતું જતું હોવાથી ૨-૩ માસમાં કાન્ફરન્સ મેળવવાનું મુશ્કેલ જણાય છે, તેા આવતા ભાદરવા સુદ ૧૫ થી આસો સુદ ૧૫ ની અંદર અનુકુળ પડતે દીવસે કાન્ફરન્સની મીટીંગ ભરવી અને તે દરમ્યાનમાં દરેક કમીટીઓએ પેાતાનું કામકાજ ચાલુ રાખવું. ઉપકાર માની શ્રી ગોડીજી મહારાજની જય છેલાવી બાદ પ્રમુખ સાહેબને સભા વિસર્જન થઇ હતી. Page #98 -------------------------------------------------------------------------- ________________ जैनसम्प्रदायशिक्षा। श्वेताम्बर धर्मोपदेष्टा यति श्रीश्रीपालचन्दरचित. __ इस महत्वके ग्रन्थमें स्त्रीपुरुषोंका धर्म, पतिपत्नीसम्बंध, पाणिग्रहण, रजोदर्शन, गर्भाधान, गर्भावस्थासे लेकर जन्म, कुमार, युवा और वृद्धावस्थातककी कर्तव्य शिक्षाये, आरोग्यरक्षा, ऋतुचर्या, रोगनिदान, पूर्वरूप, उपशम; डाक्टरी और देशी रीतिसें रोगोंकी परीक्षा, चिकित्सा, पथ्यापथ्य, दुग्ध, घृत, तैल, दधि, तक्र, फल, तरकारी, कन्द' मूल. क्षार, नमक, शक्कर, गुड आदि सैकडों पदार्थोके गुणदोष, व्यायाम, वायुसेवन, आदि वैद्यकसम्बन्धी सम्पूर्ण बातोंका वर्णन बडे विस्तारके साथ सरल भाषामें कोई पांचसौ पृष्ठोंमें लिखा है. इसके सिवाय, व्याकरण, सामान्यनीति, राजनीति, सुभाषिता ओसवाल पोरवाल महेसुरी, जातियोंकी उत्पत्ति, बाहर वा चौरासी जातियोका वर्णन, ज्योतिष, स्वरोदय, शकुनविद्या, स्वप्नविचार आदि अनेकानेक विषयोंकाभी इसमें संग्रह ह। एक बडेही अनुभवी विद्वानने अपने जीवनभरके अनुभवोको इसमें संग्रह करके सर्व साधारणके उपकारके लिये प्रकाशित किया है। यद्यपि इसका नाम जैनसम्प्रदायसे सम्बंध रखता है, परन्तु यथार्थ तौ इसमें जिन विषयोका वर्णन किया गया है, वे सबहीके लिये उपयोगी हैं। वैद्यक विषयकातो इसको एक अपूर्वही पुस्तक समझना चाहिये। हम प्रत्येक गृहस्थसे आग्रह करते हैं कि, वह इस नन्थकी एक एक प्रति मंगाकर अपने यहां अवश्य ही रक्खें और गृहस्थाश्रमकी शोभाको बढावें। क्योकि इसका “गृहस्थाश्रमशीलसौभाग्यभूषणमाला" जो दूसरा नाम है, वह बिलकुल ठीक है। सब लोकोंके सुभीतेके लिये रायल आठपेजी साइजके ८०० पृष्ठके इस बडेभारी' कपडेकी जिल्द बंधे हुए ग्रन्थकी कीमत केवल ३॥) रुपये रखी है। डाकमहसूल ॥) आना पुस्तक मिलनेका पता:-तुकाराम जावजी, निर्णयसागर प्रेसके मालिक-बम्बई. Page #99 -------------------------------------------------------------------------- ________________ નામ. ગંભીર થરાદ તા. ૩૧-૧ર-૧૦ સુધીના લવાજમની પહોંચ, . રૂ. ૧-૪-૦ નીચે મુજબ મળેલ છે. ગામ. | નામ. ગામ. શેઠ વાલજી મેરાજ ગારીઆધાર | ,, શ્રી જન સંધ સમસ્ત ટીટોઈ ટીટો , પ્રેમચંદ ત્રીભોવનદાસ ગાધકડા , મેઘાઓ સામ રામ ટેનાલી લાલા નાનકચંદજી દાલતચંદજી ગુજરાનવાળ ,, કેશરીમલ મેધાજી ટેનાલી શેઠ કલુશા કનૈયાલાલ ગુજરાતવાળા ક, શેઠ રાજન ગન થઇ ,, સાલી આરામ માણેકચંદજી ગુજરાતવાળ , ગંભીરમલજી ટાંક. ચતુરભાઈ ગોકળભાઈ ગુંદી , જસરાજ દેવચ દભાઈ ટંકારા વજગળ ઉમાજી ગોકાડ , નાથુમલ ચુનીલાલ બરેડ , માણેકલાલ કેશવજી , જેશ ગભાઈ ભગુભાઈ ડાગાવાડી રામલાલ રતનલાલ ગૈટાપુરા છે, શંભારામજી ડેરા ગાખાન. હરજીવન વર્ધમાન ,, વીરપળ જીવાભાઈ ઢવાણા. , ભગવાનદાસજી ફેજમલજી ચીંચગાવ શેઠ કેશવલાલ ઉમેદરામ તાસંગમ , ગુલાબચંદ મગનીરામજી ચીખલથાન , મનસુખભાઈ ડાહ્યાભાદ, તાર પુર શ્રી જૈન પાઠશાળાના સેક્રેટરી ચીતા ખેડા : પુરમેલ કપુરચંદ ત્રીચનાપલી શેઠ તારાચંદ માલાભાઈ ચોક હરખચંદ ગુલાબચંદ તેહરા ઝીણાભાઈ મેઘજીભાઈ ચેક | શ્રી તારંગાજી જૈન શ્વેતાંબર લાયબ્રેરી , પિોકરચંદ મુનીમ મકરબજાર | તારંગાઇ. છે, મનજીભાઈ ધરમશીભાઈ છતર , શેઠ દેવચંદ સવાઈચંદ , ચંદનમલ નાગોરી છોટીસાદડી , અનોપચંદ હઠીશંગ થરાદ ,, સુ દરલાલ લીચ દ જામનગર , પુરૂષોત્તમ નથુભાઈ થરાદ - કે, નારાયણદાસ ચુનીલાલ જાલના બાબુ પ્યારેલાલ દલાલÍગ , નરસીંહભાઈ દેવરાજ , જાલના સુરજમલજી કેશરીમલજી દીમથાન વીરચંદભાઈ ત્રીભેવદાસ જૂનાગઢ ક પાસુભાઈ વાલજીભાઈ દુર્ગાપુર , બાપુલાલ લાલચંદ જુનેર , વેણીચંદ બેચર , ગેકળચંદજી પુંગલીઆ , ડુંગરશીભાઈ મેઘજીભા' દેવગામ , શીવશંકરજી મુકીમ ,, કેશરીમલજી ચંપાલાલજી દેવાસ , પ્રેમચંદ મોતીચંદ , દેવશીભાઈ કુરપાળ દેસલપર , મગનલાલ રાયચંદ _ જેતલપુર , આશારામ ન્યાલચંદજી દેહેગામ અરજણ સીધજી મહેતા જોધપુર ૨-૪-૦ શેઠ ભગવાનજી ઠાકરશી કુબડી હનમતચંદજી ભંડારી જોધપુર ર-૪-૦ શેઠ રખબાજી નેમીચંદ ઝાબુઆ . નગીનદાસ દેલસુરામ જોધપુર ૨-૪-૦ , બજગાજી કસ્તુરચંદ ટાડપત્રી છે, ચાંદમલજી મહેતા જોધપુર ૧–ર–૦ શેઠ રાજાજી રૂગનાથજી ગાન્ટર ,, બખ્તા વરજી મહેતા જોધપુર ૧-૦–૦ સેક્રેટરી જન એ સોસીએશાન કરીઆ , ગોરીલાલજી હજારીમલજી જેભનેર ૧-૦-૦ કાકાયારા ચંપાલાલજી ચોખમલજી , જવિંદામલ બનારસીદાસ જૈની દેવગઢ. જડીઆલા ૧-૦-૦શ્રી સંધ સમસ્ત હ. શેઠ હીરાચંદ , ચત્રભુજ વિ. મોતીચંદ ઝરીઆ ત્રાપજ ? , દલીચંદ લવજીભાઈ ઝીંઝુવાડા -૦-૦ જેરજી ગટાલાલજી છેટીસાદડી , ચીમનલાલજી જેહાજી ટાલીકોટ | -૬-૦ પ્રેમચંદ શીવજીભાઈ ડુંગરપુર બાકી હવે પછીનાં એકમાં આપવામાં આવશે જેપુર જેતારને Page #100 -------------------------------------------------------------------------- ________________ . Registered N. B. 525. श्री जैन श्वेतांबर कोन्फरन्स हेरल्ड SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD. - - - પુસ્તક ૭ ] વીર સંવત ર૪૩૭ એપ્રીલ, મે ૧૯૧૧ [ અંક ૪-૫ .......................................... પ્રગટ કર્તા, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી . લાલચંદ લર્મિચંદ શાહ चार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-०४-० मुंबई. कालबादेवी प्रिन्टिंग प्रेस. Page #101 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. વિષય. પુષ્ટ, The Second Jain Students Social Gathering ... ... 67–153 સુખી સંસાર તોયે શું? દુઃખી સંસાર તોયે તોયે શું? .. - ૧૦૪ निवेदन पत्रिका ગ્રહસ્થ ધર્મ અને નીતિ પૂર્વક જીવન ... ... ... ...૧૦-૧૫૦ પૈસે મારો પરમેશ્વર અને તેને ગર્વ . . . યર એજ્યુકેશન બોર્ડ-સ્ત્રી જન ધાર્મિક હરીફાઇની પરીક્ષાના ધારા ધોરણ ... ૧૧૫ દયા .. . . . . . .. ૧૧૯ મુંબઈ-શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટુંકોંધ. ૧૨૦-૧૨૯ એડવાઈઝરી બેડ ... . ... ... .. ૧૨૦ નિરાશ્રીત-જીવદયા ખાતુ. પુસ્તકોદ્ધાર ખાતુ ” .. સુકૃત ભંડાર ફંડ , .. ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ • • હિસાબી રીપોર્ટ–ઉધરાણી-દેરડ,મંદિરોદ્ધાર-નિભાવ ફંડ .... એક યુરોપીયન ઓફીસરને અભિપ્રાય . . ... कुरिवाज कैसे दूर हो ? Shrimad Anandghana and his Anand Philosophy ... 131 કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન... ... . ૧૩૩ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી કૃત જ્ઞાનસાર સૂત્રનળ • • ૧૪૨ શ્રી જૈન ગ્રેજ્યુએટસ એશોસીએસનના લવાજમની પહોંચ છે. • ૧૫૮ હેરલ્ડના ગ્રાહકોને સુચના. કેન્ફરન્સ ઓફીસને શંવત ૧૮૬૫- ૬ ની શાલને રીપોટ–પુસ્તક પહોંચ. . . • • • • ૧૨૭ ૧૨૯ ૧૩૦ ૧૩૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. || ૩% નમ: વિખ્યા ! कोऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोपशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ॥ અહો! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાર્યોત્સર્ગના બળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણું થાય છે. પુસ્તક ૭] - વીર સંવત ૨૪૩૭ એપ્રિલ સને ૧૯૧૧. [અંક ૪. The Second JAIN STUDENTS' SOCIAL GATHERING. Under the auspices of Jain Students’ Brotherhood, the second Jain Students' Social Gathering was held under the presidentship of Motichand Girdhar Kapadia Esq. B. A, LL. B. Solicitor on the 19th. March 1911, in the H. G. Jain Boarding School compound] — —:o: - - The Presidential Address, BROTHERS, I need not make a long introduction to a short address which is my pleasant privilege of the day to lay before you. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ એપ્રીલ But I can not avoid the temptation of telling you very shortly by way of introduction that, had it not been for the specific denial of my learned brother Mr. Gulabchand Damnania to preside Over this gathering for other urgent engagements and indifferent health, I should not have made an exception to the rule of leading a life of being a votary on the alter of Minerva rather than that of a preacher by being a president, for which, I, with all your efforts to the contrary, never consider myself worthy. As my denial seemed to disconcert my young enthusiastic workers in their arrangement, I had to submit to their wishes for which I am very much thankful to you for the partiality shown to me especially in face of so many luminaries of our community whose disciple I would be proud to be counted. In the outset I should frankly admit I am not an orator or a lecturer and I am not meant to be one in the strict sense of the term. I consider only that man, an orator who by juxtapo sition of verbiage and artistic form of logical reasoning can immediately appeal to the head and heart simultaneously without submitting himself to the catching pitfalls of the idols of the cave--I mean fallacious and sophistical arguments. Oratory itself is an art, a gift, and requires development and chestening with res pect to which owing to various circumstances I have made no progress for which I hope to be excused. Coming directly to the occasion of our gathering, I should at once state that it is a very good beginning towards the assimilation of the general Jain world under a common standard towards which the progressive educated class is moving or rather ought to move. Looking to the numerical value of our community, the different individual questions to which our energies have to be directed over and above to the general questions common to all the Hindus and the struggle for existence owing to the aforesaid two Page #104 -------------------------------------------------------------------------- ________________ 1911] Jain Students' Social Gathering. [99 us great causes it is absolutely necessary that all Jains should assimilate under a common banner. I should like to be more clear on these causes which compel us and demand of assimilation without any delay whatsoever. Look to our numerical weakness. Far and wide dispersed throughout the length and bredth of India we are only one million and a half compared with 225 millions of the remaining Hindus. The proportion is nearly; 150; tremendous odds A community having a large population can afford to be divided even though it may be unwise, but we cannot. Then look at the problems demanding immediate solution at our hands. We must educate our children by giving them liberal, scientific, physical, moral and religious education, we have to look to more than 36000 Swetamber temples, [I do not know the number of Digamber temples, ] we have to preserve our rights on our holy places against the inroads of outsiders, we have to revive almost dying literature of the past extending over crores of verses, we have to properly employ the unemployed amongst our brethren, we have to fulfil our grand mission of Universal Mercy, we have to explore antiquity, we have to bring to light the lives of our great saints of the past, we have to organise special modes of imparting religious training, we have to add to the numbers of our community by adding to it converts, we have to prepare schemes for that mission and what not; I cannot exhaust the list which is very great; only the principal avenues of the possible directions of our. efforts have been depicted to show their manifoldedness. Thus owing to our numerical weakness and the manifoldedness of the actions awaiting their solution at our hands the mere struggle for our existence has become very strenuous. Census reports clearly show that every decade we are going down numerically, and if the decay may go on for some time at the rate it is going on as reported, in course of two three centuries, we may be wiped off the history of India as an Page #105 -------------------------------------------------------------------------- ________________ 900] જેન કેન્ફરન્સ હેરલ્ડ. [ એપ્રીલ extinct entity. Under the circumstances for our very existence it is necessary that we must assimilate, combine, co-operate, forgetting all our difference. And brothers! I assure you the differences are not great, they can be bridged over if liberal mind attends to it. It is a singular coincidence that there is no difference in the fundamental principles of any of the subsection or the subsection of the Jain Community. It is very difficult, almost impossible to persuade a so called orthodox Jain layman or Sadhu to have a clear perception of the difference, between fundamental points and points for perfection. The one goes to the very core of the matter, the others are chaffs, as compared with the substance inherent in the former. To an orthodox mind holding of stick in a particular fashion is as sacred a principle as the existence of Soul in the body. But a man who has received liberal education can at once see the difference between the two and its relative value. It is useless, almost hopeless, to argue on such points with our elders: but we must not lose sight of the basic principles impelling them to that mode of think-, ing. It is their innate love of dogmas which they are taught to respect at any cost uuder any given set of circumstances. The emotion is worth preserving and worth uuderstanding, and worth appreciating, but the sting of it should be taken off in the interests of all of us. None should give up his principles for the sake of others but at the same time development of a society should be wc rked up step by step and not by flights as in the latter case there is likelihood of a sudden downfall and a great retrograde motion. In our case also the elders should be respected for their sacrifice faith and age, they must be woked out to the goal step by step. Ours is a movement a step forward in that direction aud as such it is welcome. The advantages of this movement towards cooperation, restraint, unnecessary waste of energy and its Page #106 -------------------------------------------------------------------------- ________________ 1911] Jain Students' Social Gathering. [101 possible or rather probable effect on the world need not be depicted as our worthy president of the last year so vividly depicted in his last year's presidential address. I do not like to harp on the same tune but I should like to go to two important points in reference thereto. One is about the causes of the rupture which need not be concealed if we are honest to our mental plane and the other is about the modes of effecting assimilation. About the causes of rupture bewteen three main subsects and subsections amongst these subsects of the little Jain world, the chief is the non-application of the recognition between the distinction of the fundamental points in the Jain Philosophy and the points of perfection. We cannot suffer any Jain trans gressing the fundamental points of philosophy, but we should never forget means for the end. Our end is the attainment of Nirvana and for that we may conveniently add to or take away from the means under proper guidance. Differences of opinions do exist about these means and with the growth of education they are bound to increase; but so far as I have been able to see no section or subsection has dared to transgress the fundamental point. For some time differences are likely to exist even about the definition of fundamental points and the points of perfection but with the growth of liberal education eventually settlement shall be arrived at to the satisfaction of the whole Jain world, thereby leading to a healthy and material welfare, progress and onward movement of this same. At the juncture of the great transitional period in which we are living even some people are likely to think that idolatry or Nirvana to a female is a cardinal point, but these things shall eventually adjust themselves very properly with the spread of enlightenment amongst our brethren. Other causes of rupture are rather the results of the non-recognition of the aforesaid distinction. Use of violent language, absence of spirit of toleration, competition in vying with each other in the show of one's Page #107 -------------------------------------------------------------------------- ________________ 902] જન કોન્ફરન્સ હેરલ્ડ. [ 21314 enthusiasm without going to the root of the question, and want of propet religious education worked up all and one in the same direction and the gulf instead of beiug bridged grew wide and wide. It lies upon the present generation to try to bridge this gulf without disturbing the equilibrium. The task is stupendous but if adopted in a spirit of harmony, sympathy and co-operation, one is quite sure to achive something and contribute his quota towards the same. And this leads me to the modes of effecting the same assimilation. Here also differences are likely to exist. First thing to be borne is mind is the fact that we should not forget or give go-bye to stern fact by which we are surrounded. The differences though heartrending do exist and manifest themselves on their turn fromı time to time. Some of my friends would try to rush headlong into the matter and go on preaching the doctrine of assimilation without caring to know the spirit in which his vituperation is received and welcomed. He would even go to the length of branding and bragging the persons who are holding contrary opinions. Some of my friends would give up the task thinking it as hope less under the present circumstances. I may be wrong but I would do neither. I should like to prefer a milder course, to work out the brethren step by step keeping the goal always in sight but for the time being going on with the present generation and contributing one step-two steps-more steps towards the attainment of the goal. If once a man is out of the circle in which it is his destiny to move and work, he is lost to his cherished desires and goals for ever and his life-work terminates leaving a sad effect on his heart to the great detriment of the cause he is advocating. I am quite aware this last method will not be palatable to most of my friends as the onward progress in that method is always very slow, tardy and sometimes tideous. But after some study of the good many characteristics of our Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ Jain Students' Social Gathering. community at large I have become of the opinion method is the best one though not the only one. before you for whatever it is worth. [ ૧૦૩ that this I lay it There is one more thing which appears to go against the adoption of this tardy method and it is this: In the conflicting elements working from time to time we have to adopt one or the other of them to the utter confusion of our moral perception of the same. But this obstruction is more apparent than real. A sagacious mind imbued with long foresight can work out the method very properly, rightly and keenly to the concious satisfaction of his partial contribution towards the goal of assimilation without disturbing equilibrium. Now there are several modes of marking out a particular thing and a prudent man can work out the same on the lines of wisdom. It rests with every endowed brain to find out his own ways of working but every educated Jain should work out something towards the attainment of this goal. None should give up the task as hopeless or a chimera, because the present tendency of the Indians is rather towards assimilation than towards separation. Mahomedans may be divided for the time being to the temporary advantage of the ruling class but the wisest amongst Mohamedans assure us that the present movement will rather expedite the assimilation in a very near future. It is out of place to devolve on this phase of our national life but one must learn the grand principle underlying the whole political movement of the last 10 years. It tells us to assimilate, to combine, to co-operate to work shoulder to shoulder, and that is our duty to learn if we are gifted with any foresight. As I have placed the question of assimilation on the sorbid ground of our existence it is worth considering, worth discussion at the hands of some of my friends who differ from me on that question. I do not and cannot question their motives for the same as they should be presumed to be innocent and pure until contrary is shown and in this particular case we can safely take for granted Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ એપ્રીલ their honesty of purpose but this question is worth consideration under the present surrounding circumstances which we cannot ignore. With this brief observations on a momentous question I should like to touch only one or two questions affecting our young brethren who have taken this trouble of organising this gathering at great sacrifice of time, money and energy. The Pressident then dilated upon the necessity of religious education, physical exercise &c. * ૧ ૨ ૩ સુખી સંસાર તેયે શું? દુઃખી સંસાર તોયે શું? દુઃખી સંસાર કહેતા સ, સુખી સંસાર દેખત હું, હતે આધાર સુધા સમ સાર, જતાં આધાર નિરાધાર! ગયો વિકમ, ગયે ભેજ, ગયા દાની અને ધ ગયા વિલાસ ગયા તાન, ગયું વહાલ અહો માત. જવાનું એ કદિ વિસર્યું, જવું જે હાલ તેયે શું? ક્ય ઉપકાર મનમાની, કૃતધ્રી ચિત્તથી ત્યાગી. જતાં સિએન્જઉં હુએ, રહ્યું કેઈ કહેતું એ? ર સંસારે એકજ સ્વાર્થ, રમે સૃષ્ટિએ એકજ સાથ. કળી અંબુજ કરમાતાં, વિલાસી ભૃગ વેરાતાં, રડે સિા કેઈ પિતાનું, આપ સુચિત્ રહે શાનું? જવું એ સ્વાર્થને કાજે, ઉભયના હિતને માટે દશા તંત્ર કદિ દહાશે, મૂર્તિ રૂપે થઈશ ત્યારે. લલાટે જે લખ્યા છે લેખ, કરે નવિ કઈ મીન ન મેખ; અરે અહે ભાગ્ય! હિત ભાગ્ય, અરે ! નિષ્ફર હદય ફાટય. નથી છુટાતું જાવાતું, તથાપિ હાય જાવાનું સુખી સંસાર તેયે શું? દુઃખી સંસાર તેયે શું? ૪ ૬ ૭ ૮ ગીરગામ-બેક રોડ મુંબઈ–તા. ૨૦-૪-૧૧ ઉદયચંદ લાલચંદ શાહ. Page #110 -------------------------------------------------------------------------- ________________ १९११] निवेदन पत्रिका [ १०५ ॥ श्री जिनायनमः ॥ ॥ निवेदन पत्रिका ॥ ॥ मङ्गलाचरण॥ “ओंकार उदार अगम्य अपार संसारमें सार पदारथ नामी "सिद्धि समृद्धि सरूप अनूप भयो सबही सिर भूपसु धामी । " मन्त्रमें यन्त्रमें ग्रन्थके पन्थमें जांकुं कियो धुर अन्तर जामी "पञ्चहि ईष्ट बसै परमिष्ट सदा ध्रमसी करै ताहि सलामी ॥ दोहा. दीन दीन आपण देशने, लावो बढ पण मांय । कुला चार कुल रीतसुं, करो प्रमु मन लाय ॥ प्रिय सज्जन महाशयों, अपनी स्थिति, भूत वर्तम न समयकों मीलान कर देखो कैसा अन्तर है ॥ तन मन धन ये तीनो बल पुर्व समय कैसा। वर्तमान में कैसा। प्रिय बन्धुओं ब्रह्मचर्यका पालन व वैद्यक के नियम न पालने सें तन बल नष्ट हुआ। ईल्म न होनेसें मन। और ईर्षा द्वेशसें धन बल क्षयकों प्राप्त हुआ ईन बातोका अनुभव सर्वको हुआ । परोपकारणी मातेश्वरी संसारीक पक्षाकें वृद्धिके लीये निमीत लीखीका एतकात चाति है वो निवेदन हैं। ॥ प्रथम विद्या॥ ॥ श्लोक ॥ ॥ न चौर हार्य न च राज हार्य न भातृ भाजं न च भार कारी। । व्यये कृते वरधत एव नित्यं विद्या धनं सर्व धन प्रधानम् ॥ Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ, , विद्या धन कैसा रत्न है । न चोर ले सक्ता न राजा न भाई हिसा करा सक्ता न वजन हैं खर्च करने में द्वितीया के चन्द्रके माफीक बढता है तो देखो ईसीके अभावसें ईसीके प्रेमीयोने सर्वत्र याने राजकार्य व हुनर उद्योगमे हमला कर काबू पाए। इसी कारन कला कौशल्यसें असमर्थ हूए । ईल्म न होनेसें कै अनर्थ है।। य वात सर्वकों अछी तरह मालुम है सो ज्यादे अर्ज करना व्यर्थ है ।। प्रियवरों परोपकारी पुर्षोने अपना बहू मूल्य टाइम खर्चकर उपदेश द्वारा ग्राम २ पाठशाला विद्याशाला स्थापीत की और जीन २ महाशयोने ईस कार्य में उदार चित्त होकर साहेता की उनकों धन्य है । प्यारे मीत्रो ये उन्नतीका सखिर सेजन पुषोंने ही चढाया और इस कार्यकों सर्व देश वासी अपना हीत समझकर करें तांके भविष्यका उद्धार हो यही विन्ती है. १०६ ] ॥ द्वितीय सम्प॥ मान्यवरों कुसम्पसें नुकशान पोंच रहे है। वो सर्वको भली भाँती ज्ञात है। द्रष्टांत -- काचकी चुडि आठ आनेमें खरीदकी ओर टुट गई । तो लाल मिरचको. फोतराभी नहीं आता || तातपर्य य है ।। फुट याने कुसम्पका नतीजा एसा है ॥ सम्प एक एसी न्यामत चीज है के जसिके प्रभावसे नाना प्रकारकें सुःख और कै तरहकी लक्ष्मी प्राप्त होती है. द्रष्टांत-सूत के सो डेडसों डोरे सामील बटने - सें देखो जहाज कितना भारी और ताकत भर है । तो बान्धनेसें नही हट सक्ता।। तापर्यय है । ना जान एकेसें होनेके कारण कैसा कार्य करते है तो जान दार एकेसे हो तो कैसा कार्य हो || प्रत्यक्ष देखो || अंग्रेज, पारसी पंडत का स्थ वोरो में सम्प होनेसें कैसी इनकी उन्नती है देखो कविका वाका || दोहा सम्प करे किमत बढे । घटे करे मन रीश । थाय अंक मुख फेरके । त्रेशटना छत्रीश || तन रोगी सिर शत्रुता । ज्वर आवे ने जाय । पण ज्यो सम्प कुटुम्बमां । सितल रहे सदाय || [ सेप्रिस - सज्जनोंकों ईसाराही काफी. Page #112 -------------------------------------------------------------------------- ________________ ५९११] निवेदन पत्रिका . [१०७ ॥ त्रतीय कन्याविक्रय ॥ - ये रीवाज बडा भयानक है, परन्तु ईसमें दो विषय विचारणीय जरूरी है, एक देह दुसरा दागीना ईनकी हद कायमकि जाय य न किया जाय तो धार्मिक व संसारीक दोनो पक्षकों बडा भारी नुकशान है प्रत्यक्ष देखो,व्यभीचारकी वृद्धि होने लगी और पुनर्विवाहकी भी जोक करने लगे कौन करे ईसका कारन तो अर्ज उपेकी है, तो कायदा बान्धे उस वक्त ईनकाभी पास करें, एक ब्रद्ध दुसरा बालक तीसरा अपढ चोथा रोगी पांचमा अधर्मि छठा एक स्त्रीकी मोजुदगीमें दुसरी इनकों कन्या न देनी समुद्रके कार है तो समुद्रही तोडे तो पार बान्धने कौन समर्थ. चतुर्थ वैश्याका नृत्य ॥ श्लोक. दर्शनात् हरते चितं । स्पर्शनात् इरते बलम् ॥ मैथुनात् रते वीर्य। वैश्या प्रत्यक्ष राक्षसी॥ १॥ .. प्रियवरों मेफीलमें पिता पुत्र कुटम्बी मेल मुलाकाति सबही। नाच देखती वक्त सबही सब स्वस्तीकी नीघासें देखते है तो आपसमें क्यारीस्तेदारी हुई हाय २ धर्म निन्दक दुर्गतीका मार्ग जाते हुवे करें ॥ अफसोस है की निराश्रितो को आश्रय देनेमें तो कै तरह के विचार होते हैं। मगर एसे कार्यमे सैंकडौ रूपैये व्यय करनेसें सोच नही होता देखो कविने कहा सो पेस है । ॥ कवित ॥ सुकाज को छोड कुकाज रचैं धन जात है व्यर्थ सदा तीनकों एक रांड बुलय नचावत है, नही आवत लाज जरा तीनको मरदंग भनै धृक है धृक है सुरताल पुछ किनको तब उतर रांड वतावत हैं धृक है ईनको ईनको ईनको... . Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. || पंचम आतशबाजी ॥ यह भी एक अजब तमासा है पुंजी कों देखती आंखे खाक करना और हर्ष आनन्द मानना || हाय २ दया कर पुकारते है तो दया का है हिंसक कार्य तो करते जावें और अहिंसाका बदनाम करे प्यारे मित्रो ये बादुरी सात खेत्रो में करें तो कैसी खुशी हो ॥ || छठी अशब्द वाणी ॥ ये रीवाज भी शील धर्म को धब्बा देने वाला है -- मेरे जेसें प्रतीज्ञा भंग के दुष्ट फालगुनमें भंङ्ग पी छींङ्ग ले २ कर हर्ष मानते है । बैनो तो लग्नं प्रसंगे व इस रत्रुमें उच्चारण करें। ये रूडी उतम वर्गकों शोभा न दे मगर शरम दलाती है देखो कविने कहा है । शरमकों भी यापे शरम आया है जो बे शरम है वो न शरमाया है. ૧૦૮ [ येश्रीस | सातवा ऋश जीव हिंसा की चिजें । मसलन चरबी के साबुन मोमबती परोंके कामकी कोई वस्तु विदेशी सक्कर चर्मके पुटे लो चेनीके बरतन सिगरेट ईत्यादी डाकटरी दवा वगेरां इनका राजा हाथी दांत वगेरां द्रव्य शरीर दोनोका क्षय करता है । पवित्राई व सिद्धाई काँ है-है प्रिय मित्रो एसे २ नुक्षानकारक को रोकनेकि युक्ति करें परोपकारी पुर्षो के फरमानका तारीफ कर पास करें तो गुप्त रत्न प्रकट होना संभव है. || आठवा अन्य पर्व मिथ्यानामवरी ॥ अन्य दर्शनीय पर्व व असंभव गप्पमानना मानो ईस द्रष्टांत के है कल्प वृक्षकों छोड धतुरा सीखना जैसें चिन्तामनी रत्न दे काच लेना || गामवरी मैं के जगह है मगर यां तो उलट बात प्रचलीत है वो अर्ज है नुक्ता पतरमीनी में सैकडो व्यय करना दुखीयोंका दुख न समझना प्रेत भोजन करना इस रूढीकों सोचो तो सही हुई नामवरी या नही इसपे कविने कहा है. Page #114 -------------------------------------------------------------------------- ________________ १९११] निवेदन पत्रिका [१०९ ॥ दोहा. ॥ नामवरीके कारणे ज्यो धन खर्च मुढ मरके हाती होयगें धरति लटके सूंढ. प्रार्थना. परोपकारणी मातेश्वरी श्री जैन श्वेताम्बर कोन्फरन्सके हैरल्डमें ज्यो बिज मिन्त्र सचा सो मेरा प्रोविनन्सयल सेक्रेटरी साहाबने दीया वो मन्त्र को सिद्ध करें तो फलकि प्राप्तिका क्या वर्नन ॥ में दुष्ट भंग अब दुवार प्रतिज्ञापलेके मोफीककी-में अल्प मति वालक हुं गलती हो वो क्षमा करें. संवत १९६७ चेत्र कृष्ण ७ बुद्ध ता. २२ मार्च सन १९११. श्री संघका सेवक. सालगीयां काकावारा चम्पालालजी तस्यात्मज चोखचन्द. देवगढ राजपूताना (मालवा ) कांठल. नोट-एक कविका वाक्य. धरी देह देश स्वजातनी, जेणे दाझ जेणे नव धरी. . घिक जन्म ते धनवाननो, जननी व्रथा भारे मरी. Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ગૃહસ્થ ધર્મ અને નીતિપુર્વક વન, ચાંગ શાસ્ત્ર ૧ પૈસા ન્યાયથી પેદા કરવા—ધન ન્યાયથી પેદા કરવુ જોઇએ એટલે સ્વામી દ્રોહ, મિત્ર કેહ, વિસ્વાસિતને ગવું અને ચાર્માંદી નિ ંદનીય વ્યાપારા ત્યાગ કરી. પોત રાતના વર્ષાંતે અનુસારે સદાચારથી ધન પેદા કરવું તે ન્યાય સંપન્ન દ્રવ્ય કહેવાય છે. ર ઉત્તમ આચારની પ્રશંસા કરવી—-જ્ઞાનથી વૃદ્ધ અથવા વયથી વૃદ્ધ પુરૂષોની સેવા કરી ઉત્તમ શિક્ષા મેળવી હાય, તેવા પુરૂષાના આચારની યા ચારિત્રની પ્રરા સા કરવી. ૧૧૦ · ] ૐ [ એપ્રીલ ૩ જુદા ગાત્રવાળા તથા કુળ અને આચાર જેનાં સરખા હાય તેની સાથે વિવાહ કરવા વા––કુળાચાર અને મધ, માંસ, રાત્રિભાજન આદિ પરિહાર ૩૫ આચાર જેના સરખા હોય તેમની સાથે ગૃહસ્થાએ વિવાહ કરવા, ધનાઢય સાથે ગરીબને અને ગરીબ સાથે ધનાઢયને તથા પરધમ સાથે વિવાહ થતાં તેની આખી જીંદગી કલેશીત અને દુઃખદાઇ નીવડે છે. ७ પાપથી ભય રાખવા—દ્રષ્ટ અદ્રષ્ટ દુઃખના કારણ રૂપ કર્મોથી ભય પામનાર, ચોરી, પરદારા અને જુગારથી આ લોકમાં વિડબના થાય છે, તે પ્રસિદ્ધજ છે અને મધ માંસ સેવનાદિથી શાસ્ત્ર વર્ણિત નરકાદિ વેદના મળે છે તે પાપતા ભય રાખવે. ૫ પ્રસિદ્ધ દેશના આચાર પ્રમાણે આદર કરવા——શિષ્ટ પુરૂષોને સંમત અને ઘણા વખતથી ચાલતા આવેલા ભાજન વસ્ત્રાદિ આચાર ઉલંધન કરવાથી તદ્રેશવાસી લોકે સાથે વિરાધ થવા સંભવ અને તેમ થતાં પરીણામ સારૂં આવતુ નથી. ૬ કાઇના અવર્ણવાદ ન ખેાલવા, તેમાં રાજાના અવર્ણવાદના વિશેષ પ્રકારે ત્યાગ કરવા––જધન્ય, મધ્યમ યા ઉત્કૃષ્ટ પ્રાણીઓના સંબંધમાં અવર્ણવાદ ન ખેલવા. અવર્ણવાદ ખેાલવાથી, બીજાના પરાભવ કરવાથી અને આત્મ પ્રશ ંસા કરવાથી નીચ ગેાત્ર બંધાય છે, [મરીચીના દાખલા કે જે કરોડો વર્ષે મુકાવુ મુશ્કેલ થાય છે જ્યારે બીજા સામાન્ય મનુષ્યના અવર્ણવાદ ન ખેલવા તેા રાજા, મિત્ર આદિને અવશ્ય નજ ખેલવા કેમકે તેથી તત્કાળ વિપરીત પરિણામ આવે છે.] સદાચારવાળા મનુષ્યોની સાબત કરવી—-આ લોક તથા પરલોકના હિતકારી આચરણા વાળા પુરૂષોની સાખત કરવી કારણ કે દુર્વ્યસની માણસ સાથે કલાલની દુકાને કાઇપણ માણસે જઇ દુધ પીધું હોય તે પણ તેણે દારૂ પીધા એમ લા¥ તેના વિષે વિચાર બાંધે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન. [૧૧૧ ૧૦ ૮ ઘણું ખુલ્લા નહિ તેમ ઘણું ગુપ્ત નહિ તેવાજ ઘરમાં સારા પાડોશીની સાથે નિવાસ કરે, મકાનમાં પેસવા નિસરવાના અનેક દ્વાર ન હોવા જોઈએ—–ઘરમાં જવા આવવાના અનેક દ્વારે ન રાખવા તેથી ચોર-જારી આદિથી ધન-સ્ત્રી વગેરેને નાશ થવા સંભવ છે. વળી તે ઘર શલ્યાદિ રહિત સ્થાને, શકુન, સ્વપ્ન, ઉપકૃતિ આદિ નિમિત્ત બળે કરી ઉત્તમ સ્થાનકે બનાવવું જોઈએ. જે તદન ખુલ્લું હોય, આજુ બાજુ ઘર ન હોય તે ચેરાદિને ભય સંભવે છે અને તદન ગુપ્ત હોય તે શોભા હોય તે શભા ન આપે તેમજ અગ્નિઆદિ ઉપદ્રવ વખતે મોટી મુશ્કેલીમાં ઉતરવું પડે છે. માત પિતાની ભકિત કરવી--માતા પિતાને ત્રણ વખત નમસ્કાર કરવાથી, પરલોક હિતકારી અનુષ્ઠાનમાં જોડવાથી, દરેક કાર્યમાં તેમની આજ્ઞા મેળવવાથી, ઉત્તમ વસ્તુ આપવાથી અને તેમના જમવા પછી જમ્યાથી તેમનું પૂજન કર્યું કહી શકાય છે. આપણને તારનાર શ્રી મહાવીર સ્વામિ ભગવાનની તેમની માતાના * ગર્ભમાં રહેવા છતાં પણ કેટલી બધી અપૂર્વ ભકિત હતી તે જે આપે તેમનું ચરિત્ર વાંચ્યું હશે તે બરાબર ખ્યાલ આવશે.] ઉપકવવાળા સ્થાનને ત્યાગ કરવો અર્થાત તે સ્થાન મુકી બીજે સ્થલે જઈ વસવું– સ્વરાજ્ય તરફથી યા પરરાજ્ય તરફથી ભયવાળા દુર્ભિક્ષ, મરકી અને તેવા બીજા ઉપદ્રવોથો અસ્વસ્થ થયેલા ગામ, શહેર, સ્થાન આદિનો ત્યાગ કરવો. જે ત્યાગ કરવામાં ન આવે તે પૂર્વે ઉપાર્જન કરેલાં ધર્મ, અર્થ કામાદિને વિનાશ થાય અને નવિન ઉપાર્જન ન થતાં હોવાથી ઉભયલક ભ્રષ્ટ થવાય. ૧ નિંદનીય કાર્યમાં પ્રવૃતિ ન કરવી-–દેશ જાતિ અને કુળની અપેક્ષાથી ગણિત કાર્યો જેવા કે કૃષિ કર્મ, મદિરાદિકને વ્યાપાર, મદિરાનું પાન વિગેરે ત્યાગ કરવા. ૧૨ આવકને અનુસારે ખર્ચ કરવો--કુટુંબનું પોષણ કરવામાં, પિતાના ઉપભોગમાં અને દેવતા, અતિથિ પુજન આદિ પ્રયોજનમાં દ્રવ્યને વ્યય આવકને અનુસાર રાખવો. આવકના પ્રમાણથી અધિક ખર્ચ રાખતાં લેકમાં અવિશ્વાસ, ધર્મની હાની, લઘુતા અને ભિક્ષુકતાં વિગેરે પ્રાપ્ત થાય છે. ૧૩ પૈસાને અનુસાર વસ્ત્રાભૂષણદિ વેશ પહેરે--વસ્ત્રાલંકારાદિ વેશ, વૈભવ, જાતિ. દેશ અને કાલાનુસાર રાખવા તે સિવાય લોકમાં હાંસી પાત્ર થવાય છે. ૧૪ બુદ્ધિના આઠ ગુણ પેદા કરવા–૧ ધર્મ સાંભળવાની ઈચ્છા, ૨ ધર્મ સાંભળવો, ૩ શાસ્ત્રર્થ ગ્રહણ કરે, ૪ ભૂલી ન જવાય તેમ ધારી રાખવો, ૫ વિજ્ઞાત અર્થને અવલંબીને બીજા વિતર્કો કરવા, ૬ વિરૂદ્ધ અર્થથી વ્યાવર્તન કરવું, ૭ પદાર્થોનું જ્ઞાન, ૮ તત્વજ્ઞાન. આ આઠ બુદ્ધિના ગુણો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. પૈસા મારા પરમેશ્વર અને તેના ગ મનુષ્યોએ પૈસાના અહંકાર કરવા જોઇએ નહીં. પૈસા આજ છે ને કાલે નથી. કના સંજોગને અનુસરિને પૈસા પ્રાપ્ત થાય છે. તે પાછા જતા રહે છે. રકને રાન કરે છે, અને રાજાને રંક કરે છે. જેમ દેહ ક્ષણભંગુર છે આજ પડશે કે કાલે પડશે તેનુ કાંઇ બંધારણ થઈ શકતું નથી તેવીજ રીતે પૈસાના કાંઇ ભરેાંસે નથી. જે પાસે પૈસા હોય તો તેને સદ્માર્ગે વ્યય કરવામાં ઢાળજી રાખવા પ્રયત્ન કરવા કે જેથી પુણ્ય ઉપાર્જન થાય સારા કર્મ બંધાય. નિરાશ્રિતાને આશ્રય આપવામાં, વિદ્યાશંઆને કેળવણી આપવામાં, ગુરૂઓને પુસ્તકા પુરાં પાડવામાં--તેમનું જ્ઞાન વધે તેવા તમામ પ્રકારના સાધનો પુરા પાડવામાં, મદિરાધ્ધાર કરવામાં, પુસ્તકાદ્વાર માટે તથા કાનફરન્સને નિભાવવાને જો પોતાના પૈસાને વ્યય કરો તે આ દુનિયામાં તમારૂં નામ અમર રહેશે. અને સારા કમેમાં ઉપાર્જન કરશેા. લાભ કરી ફકત પૈસા ભેગા કરી છોકરાને માટે સંધરા રાખશો તો તેમાં તમાને કાંઇપણ લાભ થવાના નથી. સંતતી કેવી થશે તેને ભરૂષો રહેતા નથી. માટે હાથે તે સાથે એ કહેવત અનુસાર પાતાના હ્રાથથીજ પાસાના સદ્વ્યય કરવા વધારે સારૂ છે. પૈસાના ગવ ઉપર દર્શાણભદ્ર રાજાનુ વૃતાંત. દશાણું નામે નગર છે. અને ત્યાં દશાભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. એક વખતે તે રાળ સાયંકાળે પોતાની સભામાં બેઠો હતો તેવામાં ચાર પુરૂષોએ આવીને કહ્યુ કે, પ્રાત:કાળે આ તમારા નગરનીબહાર શ્રી વીર પ્રભુ સમવસરશે. સેવાની આવી વાણી સાંભળીને મેધની ગર્જનાથી જેમ વિદુરગિરિમાં રત્નના અંકુર પ્રગટે તેમ રાજાના શરીરમાંથી અતિ વડે રામાંચક'ચુક ઉત્પન થયા, તત્કાળ તેણે સભા સમક્ષ કહ્યું કે પ્રાત:કાળે હું એવી સમૃદ્ધિથી પ્રભુને વદણા કરીશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કાઇએ પણ તેમને વાંધ્યા નહીં હાય. ૧૧૨ ] [ એપ્રીલ આ પ્રમાણે કહી મંત્રી વિગેરેને વિદાય કરીને પોતાના અંત:પુરમાં ગયા. અને હું પ્રાત:કાળે પ્રભુને આમ વાંદીશ અને આ પ્રમાણે સ્તુતિ કરીશ એવી ચિ ંતા કરતાં તેણે તે રાત્રી માંડ માંડ નિ`મન કરી. હજી સૂર્યોદય થયા નથી ત્યાં તે એ રાજસુ દશાણુ રાજાએ નગરના અધ્યક્ષ વિગેરેને ખેલાવી આજ્ઞા કરીકે મારા મેહેલથી પ્રભુના સમેાસરણ સુધી મેટી સમૃદ્ધિથી મારે જવા લાયક માર્ગને શણગારા. અહિં વીરપ્રભુ નગરની બહાર પધાર્યા અને દેવતાઓએ સમવસરણ રચ્યું. અહીં નગરાધ્યક્ષ વિગેરેએ ક્ષણવારમાં રાજાની આજ્ઞા પ્રમાણે કરી દીધુ. “દેવતાઓને જેમ મનવડે કાર્યસિદ્ધિ થાય છે તેમ રાખને વચનવડે થાય છે.” રાજમર્ગની રજને કુંકુમ જળના છંટકાવવડે શાંત કરી, માર્ગની ભુમી ઉપર સર્વત્ર પુષ્પો પાથરી દીધા, સ્થાને સ્થાને સુવણુના રતભ સહિત તેારા બાંધી Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન. [૧૧૩ દીધા. સુવર્ણના પાત્રોની શ્રેણીથી શોભિત એવા માંચાઓ ગોઠવી દીધા, ભાત ભાતના ચિત્રવાળા ચીનાઈ વસ્ત્રોથી સુશોભિત, રનમય દર્પણથી આશ્ચર્ય કરે તેવી અને સુગંધ ભરપુર, એવી માળાઓ માર્ગની ચોતરફ સુંદર સ્તંભ સાથે લટકાવી દીધી. ઉંચા દંડવાળા અને મોતીના ઉલેચવાળા મંડપ કે જેઓ મેઘાડંબરની શોભાને ધારતા હતા, તેનાથી બધે એક છાયા કરી દીધી, સ્થાને સ્થાને મુકેલી અગ્નિ સહિત ધૂપ ઘીઓ અંદર નખાતા અગર કપૂરના ધુમ્રથી મંડપને અંકુરિત કરે તેવું કરી દીધું. આવી રીતે જાણે સ્વર્ગને એક ખંડ હોય તેવા માર્ગને કરીને મંત્રીઓએ પ્રભુના દર્શનને ઉત્સાહ ધરી રહેલ રાજાને સર્વે હકીકત નિવેદન કરી. પછી રાજા સ્નાન કરી દિવ્ય રંગરાગ અને સર્વ અંગે આભૂષણો તથા શુદ્ધ વસ્ત્ર ધરી, પુષ્પની માળા પહેરી ઉતમ ગજેન્દ્ર ઉપર આરૂઢ થયો મસ્તક પર શ્વેત છત્ર અને બંને બાજુએ બે ચમરથી વિરાજમાન મહારાજા ઈંદ્રના જેવો થઈને ચાલ્યો, મહા મુલ્યવાળા આભૂષણોને ધારણ કરનારા હજારો સામંત જાણે પોતાના વૈક્રિય સ્વરૂપ હોય તેવા તેની પછવાડે ચાલ્યા. ત્યાર પછી ચલિત ચામરોથી વિરાજિત અને ઈંદ્રાણીના રૂપને પણ પરાભવ કરતી અંત:પુરની મૃગાક્ષીઓ તેની પછવાડે ચાલી. માર્ગમાં બંદિજનો રાજાની સ્તુતિ કરતા હતા. ગાયકે ગીત ગાતા હતા, અને માર્ગને શણગારનારાઓ પોતાનું કૌશલ્ય બતાવતા હતા. એવી રીતે બીજા રાજાના ઘાટા છથી જેના માર્ગમાં નવિન મંડપ થઈ રહે. લે છે, એવો દર્શાણ રાજા અનુક્રમે પ્રભુના સમવસરણમાં આવ્યું. તેણે ત્રણ પ્રદક્ષિણ દઈને પ્રભુને વંદના કરી. પછી સમૃદ્ધિથી ગર્વિત થઈ પિતાને યોગ્ય એવા સ્થાન ઉપર બેઠો. એ વખતે દશાર્ણ રાજાને સમૃદ્ધિનો ગર્વ થયેલે જાણી તેને પ્રતિબોધ કરવાને માટે ઈદ્ર એક જળમય વિમાન વિકુવ્યું. તેમાં સ્ફટીક મણું જેવાં નિર્મળ જળના પ્રાંત ભાગે સુંદર કમળો વિકસ્વર થયેલા હતા, હંસ તથા સારસ પક્ષીઓના મધુર શબ્દના પ્રતિસાદ થઈ રહ્યા હતા, દેવ વૃક્ષો અને દેવતાઓની શ્રેણીમાંથી ખરી પડતા પુખેથી તે શભિત હતું, નીલ કમળોની શોભાથી તે ઈન્દ્રનીલમણિમય હોય તેવું લાગતું હતું, મરકતમણિમય નલીનીમાં સુવર્ણમય વિકસ્વર કમળનો પ્રકાશ પ્રવેશ થતાં તે અધિક ચળકતું હતું. અને જળના ચપળ તરંગોની માળાઓથી તે પતાકાની શેભાને ધારણ કરતું હતું. આવા જળકાંત વિમાનમાં ઇંદ્ર દેવતાઓની સાથે બેઠે. તે વખતે હજારો દેવાંગનાઓ તેને ચામર વિંજવા લાગી, અને ગંધર્વોએ આરંભેલા સંગીતમાં તે જરા જરા કાન આપવા લાગ્યો. આ પ્રમાણે પ્રભુના ચરણથી પવીત્ર એવી નીચેની પૃથ્વી તરફ દૃષ્ટિ કરતો ઇ મનુષ્ય લેકમાં આવ્યો, નીચે ઉતરતાં ઉતરતાં મરકત મણિના નાળથી વિરાજિત સુવર્ણના કમળ ઉપર જણે ચરણ સહિત પર્વત હોય તેમ ચરણ મૂકતો મૂકતો, મણિમય આઠ જંતુશળથી શોભિત અને દેવજુષા વસ્ત્રોથી જેની પીઠ આચ્છાદિત કરેલી છે, એવા ઐરાવત હાથી પર ઇદ્ર ચડ્યો, તે વખતે તે હસ્તિપર પ્રથમથી જ આરૂઢ થયેલી દેવાંગનાઓએ તેને હાથને ટેકો આપ્યો. એવી રીતે ઇંદ્ર સમવસરણ સમીપે આવ્યો. પછી જિનૅના ચરણમાં વંદન કરવાને ઇચ્છનાર ભક્ત જનોમાં શિરોમણી ઈદ્ર ભક્તિ ભાવિત ચિત્તે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [એપ્રિલ સમોસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંત વિમાનમાં આવેલી ક્રિડા વાપીઓમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઇંદ્રના જેવા વૈભવ વાલો અકેક સામાનિક દેવ દિવ્યરૂપ તથા સુંદર વેષ યુક્ત દેખાવા લાગ્યો. તે દરેક દેવને પરિવાર ઇદના પરિવારની અને વિશ્વને વિસ્મય કારક હતે. આવી વિમાનની સમૃદ્ધિથી પિતે વિસ્મય પામી ગયે, તે પછી તેથી ઉણ સમૃદ્ધિવાળા બીજાની તે શી વાત કરવી ? પછી સમવસરણમાં રહેલા સુરનરેએ વિસ્મયથી જોયેલા ઈંદ્ર કંઠમાં પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા સતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યો. ઇંદ્રની આવી પારાવાર સમૃદ્ધિ જઈને ગ્રામ્યજન ચકિત થઈ જાય તેમ ક્ષણવાર તો સ્તંભિત થઈ ગયો. પછી વિસ્મયથી વિકસિત નેત્ર કરીને તેણે વિચાર્યું કે, અહો ! આ ઇંદ્રના વિમાનની કેવી લોકોત્તર શેભા છે? અહે! આ ઐરાવત હાથીના કાન કેવા સુંદર છે ? અહ! આ ઇંદ્રના વૈભવનાં વિસ્તારનો કઈ અલોકિક જણાય છે, મને ધિક્કાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું, મારી અને આ ઈંદ્રની સમૃદ્ધિ વચ્ચે તે એક ખાબોચીયા ને સમુદ્રના જેટલું અંતર છે. મેં આ મારી સમૃદ્ધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહીં જોયેલી હોવાથી હું એક કુવાના દેડકાની જેવો હતો. આવી ભાવના ભાવતાં ભાવતાં હળવે હળવે વૈરાગ્ય આવવાથી અલ્પ કર્મ ને લીધે તેના અત્યંત શુભ પરિણામ થયા. તેણે વિચાર્યું કે જોકે આવી સમૃદ્ધિથી મને જીતી લીધો છે તથાપિ હવે દીક્ષા લઈને હું તેને પરાજ્ય કરીશ, વળી દીક્ષા લઈને કેવળ તેનો જ વિજય કરીશ એમ નહીં પણ ભવ ભ્રમણ કરનારા જે કર્મ રૂપ શત્રઓ છે, તેમને પણ જિતી લઈશ. આવી રીતે વિચારીને વિવેકી દર્શણ પતિએ તત્કાળ ત્યાંજ મુગટ અને કડાં વિગેરે આભુષણો કાઢી નાખ્યાં, અને જાણે કમ રૂ૫ વૃક્ષના મૂળીઓ ખેંચી કાઢતો હોય તેમ પંચમુષ્ટીવડે મસ્તક ઉપરના કેશને ખેંચી કાઢયાં. વિસ્મયથી વિકસિત 2 ઈંદ્રના જોત જોતામાં તેણે ગણધરની પાસે આવીને યતિલિંગ ગ્રહણ કર્યું, પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસ વાળા તે દર્શાણભદ્રમુનિએ પ્રભુને પ્રદક્ષિણા પુર્વક વંદણું કરી. તે વખતે ઈંદ્ર તેની પાસે આવીને કહ્યું કે અહો ! મહાત્મતા, તમારું આ કોઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને પણ જિતી લીધે તે પછી બીજાની શી વાત કરવી. આ પ્રમાણે કરી ઈંદ્ર તેમને નમસ્કાર કરી પિતાને સ્થાનકે ગયો. દશાર્ણભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરવા લાગે. અને શ્રી વીરપ્રભુએ ભવ્ય જનના ઉપકારને માટે ત્યાંથી બીજા નગર વિગેરે સ્થાનમાં વિહાર કર્યો. આ પ્રમાણે પૈસાને ગર્વ નહિ કરતાં તેને સારે માગે વાપરવા પ્રેરણા કરશો. (દશાર્ણ ભદ્ર રાજનું દ્રષ્ટાંત મહાવીર ચરીત્રમાંથી, લા. લ. શાહ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન વેતામ્બર એજયુકેશન છે [ ૧૧૫ શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બે બાઈ રતન-શા. ઉત્તમચંદ કેશરીચંદના પની સ્ત્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. તેના નિયમો તથા સને ૧૮૧૧ તથા ત્યાર પછીના ત્રણ વરસ માટેનો અભ્યાસ ક્રમ. નિયમ. ૧ મજકુર પરીક્ષાઓ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી નીચે જણાવેલ એજની દેખરેખ નીચે, નીચેનાં સ્થળોએ દર વર્ષે દીવાળી લગભગમાં હવે પછી મુકરર કરવામાં આવનાર દિવસે એકજ વખતે લેખીત લેવામાં આવશે–સ્થળ તથા એજ ટોના નામમાં હવે પછી પત્ર વ્યવહાર કરી સારી રીતે વધારો કરવામાં આવશે સ્થળ, એજંટ. - ૧ મુંબઈ. શ્રી જન તાંબર એજ્યુકેશન બોર્ડ સુરત. મી. ચુનીલાલ છગનલાલ શરાફ , મગનલાલ પી. બદામી. અમદાવાદ, મી. હીરાચંદ કકલભાઈ. ,, વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી. માંગરોળ. શ્રી આત્મારામજી જન પાઠશાળા. મહેસાણા. શ્રી મહેશાણા જૈન પાઠશાળા. પાલીતાણા મી. વીઠલદાસ પુરુશોતમ. છે, કુંવરજી દેવશી ભાવનગર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. એવલા. શેઠ દામોદર બાપુશા શેઠ બાલચંદ હીરાચંદ બનારસ. શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા. જયપુર. શેઠ ઘાંસીલાલ ગુલેચ્છાભાઈ. ૧૧ ગુજરાનવાલા. શ્રી આત્મારામજી જૈન પાઠશાળા. ૧૨ રાજકેટ મી. ચત્રભુજ જેચંદ , કાળીદાસ દેવજી ૧૩ રતલામ, શેઠ વર્ધમાનજી વાલચંદજી. , રતનલાલ સુરાના. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] જૈન કેાન્ફરન્સ હેરલ્ડ. [ એપ્રીલ (૨) નીચે મુજબ અવિવાહિત કન્યાઓ માટે એ ધોરણુતી અને કન્યા તથા સ્ત્રીએ માટે પાંચ ધારણની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રસિદ્ધ કરેલા અભ્યાસ ક્રમમાં સને ૧૯૧૧ અને તે પછીના ત્રણ વર્ષમાં અગત્યના કારણ વગર ફેરફાર કરવામાં આવશે નહિં. <0 અભ્યાસ ક્રમ. માત્ર અવિવાહિત કન્યાઓ માટે. ધારણ ૧ ૩. સામાયિક તથા દેવવંદન વિધિના સૂત્રેા તથા નવ અંગ પૂજાના દે હા સમજણ સહિત મુખપાઠે; જીવવચારની પચીસ ગાથાનાં છુટાખાલ સામાન્ય સમજણ સાથે; પુત્રી શિક્ષા (ગુજરાતી પ્રેસ.) ધારણ બીજી * છવિચાર તથા નવતત્ત્વતા સાર–[ભીમસી માણેક વાળી યુકે, ઉપદેશ પ્રાસાદ ભા. ૧ લેા (પ્રગટ કર્તા શ્રી જૈન ધ. પ્ર. સભા-ભાવનગર.) હિત શિક્ષા છત્રીશી ( વિરવિજયજી ) સમજણુ સાથે. કન્યાએ તથા સ્ત્રીઓ માટે. ધારણ ૧ લુ. એ પ્રતિક્રમણ અ, સમજ પૂર્વક મુખપાડે (તપગચ્છ માટે શેઠે હીરાચ દ ફેકલ ભાઇ વાળી બુક તથા વિધિપક્ષવાળા માટે શેડ ભીમશી માણેકવાળી બુક ) * જીવવિચાર પ્રકરણને સાર ( ભીમશી માણેકવાળી બુક) સઝાયા:-~-ઉદય રત્નની ચાર:-ક્રોધ, માન, માયા, લેાભની સઝાયા. ગહુળી:--૧ શીયલ સલુણી સુંનડી. પાનુ ૧૦૦ ૨ મ્હેની સંચરતારે સ ંસારમાંરે પાનુ ૨૬ ( બાળધ ગહુળી સંગ્રહ ભાગ ૧) ભીમશી માણેક. ધારણ ૨ જી. પાંચ પ્રતિક્રમણ તથા નવસમરણ-સમજણ પૂર્વક મુખપાઠે ( તપગચ્છ માટે) શૈક નેટ:-જીવવિચાર નવતત્ત્વના વિદ્યાર્થીએ ગાથાઓ કઠું કરીને ભાવાર્થ કરવા પડશે. પરિક્ષા ગાથા પુછશે નહિ પરંતુ તેમાંના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા તથા અર્થ પૂછશે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] અભ્યાસકમ. [૧૧૭ હીરાચંદ કલભાઇ વાળી બુક તથા વિધિપક્ષવાળા માટે શેઠ ભીમશી માણેક વાળી બુક બે પ્રતિક્રમણ સૂત્રો સિવાય.). - વીધિ પક્ષ માટે પાંચ પ્રતિક્રમણ, ભકતામર તથા કલ્યાણમંદિર. ધોરણ ૩ જુ. નવતત્વ તથા ત્રણ ભાષ્યને સાર ( ભીમશી માણેક વાળી બુક) ઉપદેશ પ્રાસાદ ભા. ૧ લે (શ્રી. જન. ધ. પ્ર. સભા–ભાવનગર.) સ્તવન –જબ લગે સમકિત રત્નકુ પાયા નહિ. ) સમકિત નવિ લહ્યું રે સમ્યગ દ્વાર ગભારે પેસતાજી અથવા દોડતા દોડતા પંથ કપાય. - સમકિતના ૬૭ બોલની તારો તાર પ્રભુ મુજ સેવક ભણી. | | સઝાય સમજણ સાથે. 'જાત્રા નવાણું કરીએ વિમલ ગિરી. પ્રભુ પાસજી પ્રગટ પ્રભાવી. ધોરણ ૪ થું. આગમ સાર ( દેવચંદજીનું--પ્રકરણ રત્નાકરમાંથી) ગુણસ્થાન ક્રમ. (જૈન તત્વાદર્શ પરિચ્છેદ છઠ્ઠો). અથવા અનોપચંદ મલકચંદના પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી પ્રશ્ન પરથી ૫૪ જેમાં આ હકિકત આવી જાય છે. શિલ ઉપદેશમાળા--(જૈન વિદ્યાશાળા વાળી). માને શીખામણ. કર્તા ડા. ત્રીભોવનદાસ મોતીચંદ ધોરણ ૫ મું. નીચેના પાંચ વિભાગમાંથી ગમે તે એક. ૨. તવાથ સૂત્ર (રાજચંદ્ર ગ્રંથમાળામાંથી). આનંદઘનજીની ચોવીશી (પ્રથમના ૧૯ સ્તવન-શ્રાવક ભીમસી માણેકવાળું બાળાવબોધ સમજણ સાથે.) અથવા ૨. ચાર કમ ગ્રંથ (પ્રકરણ રત્નાકર ભાગ ૪). ઉપમિતિ ભવપ્રપંચ સંક્ષિપ્ત. [ ભીમસી માણેક.] અથવા જ્ઞાનાણ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [એપ્રીલ આઠ દ્રષ્ટિની સઝાય અથવા ૩. વેગ બિંદુ આઠ દ્રષ્ટિની સઝાય દેવચંદ્રજી વેવીશી અથવા ૬. ઉપદેશ પ્રાસાદ ભાગ ૨થી ૫. ૩ મજકુર પરીક્ષા લીધા પછી આશરે દેઢ મહીને ઈનામ મેળવનાર તથા પાસ થનાર ઉમેદવારોનું લીષ્ટ શ્રી જૈન ભવેતાંબર એજ્યુકેશન બેડ તરફથી જાહેર પત્રદ્વારા બહાર પાડવામાં આવશે. ૪ આ પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર ઉમેદવારોને તેની લાયકાત પ્રમાણે નીચે મુજબ ભાઈ રતન-શેઠ ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ. સ્ત્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષાના ઈનામે મજકુર પરીક્ષા પછી આશરે બે મહીને આપવામાં આવશે. વર્ગ ૧ –દશ ઇનામે રૂ. ૯ર નાં ૧ લું ઈનામ રૂા. ૨૧ ૬ હું ઇનામ. રૂા. ૭ ૨ જું , રૂા. ૧૭ ૩ , , , ૧૫ ૮ મું ,, ૪ થું , , ૧૧ , ૧૦ , , વર્ગ ૨ જ સાત ઇનામ રૂા. ૯૮ લું ઇનામ. રૂ. ૩૧ * ૫ મું ઇનામ. ૨ જું ઇનામ રૂ. ૨૫ ૩ ,, , , ૧૭ . ૭ મું ,, ૪ થું , ૧૦ વર્ગ ૩ એ પાંચ ઈનામ રૂ. ૬૩ ના. ૧ લું ઈનામ રૂ. ૨૫ જ શું ઇનામ. ૨ જું , ૧૫ ૩ , , , ૧૦ વર્ગ ૪ – ત્રણ ઈનામ રૂ. ૬૦ ના. ૧ લું ઈનામ. રૂા. ૩૦ ૩ જું ઇનામ. રૂ. ૧૦ ૨ જું , , ૨૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] વર્ગ પાંચમા:—પાંચ ઇનામેા શ. ૧૫૦) જીવ યા. [ ૧૧૯ વિભાગમાં રૂા. ૨) ૫ પ્રકીર્ણ સૂચના. ૧ પ્રથમના બે ધારણમાં સવાલે બહુ સાદા પુછવામાં આવશે અને પરીક્ષા નરમ રહે તેવી સૂચના કરવામાં આવશે. ના પાંચ વિભાગમાંના દરેક ૨ સર્વ સવાલ પત્રકાના સંબંધમાં અઘરા સવાલા ન પૂછાય તે માટે મેડરેટરીની નીમણુંક એ કરશે. } ૩ કાઇપણ વિદ્યાર્થી એકી વખતે એકજ ધારણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં નિષ્ફળ થશે તે તે ધારણમાં તે બીજે વરસે બેસી શકશે. પાંચમાં ધારણમાં એકથી વધારે વિષય છે તેથી દરેકમાં જુદે જુદે વરસે પરીક્ષા આપી શકશે. અને પાસ થનારને લાયકાત પ્રમાણે નામ તથા પ્રમાણ પત્ર મલશે. ૪ એક તૃતીયાંસ માર્ક મેળવનારનેજ પાસ થયેલ ગણવામાં આવશે પણ ઈનામને લાયક થવા માટે એછામાં એછા પચાસ ટકા માર્ક મેળવવા જોઇએ. ૫ પાંચમાં ધેારણમાં હાલ તુરત ઇનામ નાના દેખાય છે પણ જે વિભાગમાં એસનાર નહીં હોય તેનાં ઇનામેા અન્ય વિભાગમાંના ઇનામની રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયાગમાં લેવામાં આવશે. પાયધુની–પોષ્ટ ન. ૩ મુંબઇ. ૬ આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારે તા ૩૧-૧૧-૧૯૧૧ સુધીમાં અથવા પરીક્ષાને દિવસ નકંકી થાય તે પહેલાં એક માસ અગાઉ પોતાનું નામ ઠેકાણું, ગામ, ઉમર. જન્મ, તારીખ, જન્મભુમિ, કયા ધારણમાં, કયા પેટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે તેમજ તેની વ્યવહારીક કેળવણી કેટલી છે તેની વિગત નીચેના શરનામે ચેખ્ખા અક્ષરે લખી મેાકલવી. મોતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા. મનસુખલાલ કીરતચ મ્હેતા. ઓનરરી સેક્રેટરીએ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એ. જીવ યા યતિશ્રી પ્રમાણવિજયજીએ કુંભાજ મધ્યે જીવ દયા ઉપર ચૈત્રસુદ ૧૫ ના દિવસે ભાષણ આપી પશુવધ અટકાવવા સંધ મળી, ટીપ કરી જીવદયા ખાતું એ તીર્થ ઉપર નવું સ્થાપન કર્યું છે. તે ટીપની અંદર તેજ વખતે રૂા. ૧૮૬)ની રકમ જુદા જુદા ગૃહસ્થા તરફથી ભરાય હતી. સંધ ત્યાં જાત્રા કરવા જશે. તેમના તરફથી પશુ મદદ મળતી રહેશે. અમે। જીવ દયાના પ્રયાસ માટે યતિ પ્રમાણુવિજયજી તથા કુંડમાં પૈસા ભરનારા ગૃહસ્થાના આ સ્થળે ઉપકાર માનીએ છીએ અને ખીજા ગૃહસ્થા આ ખાતાને મદદ કરશે એવી આશા રાખીએ છીએ, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [એપ્રીલ મુંબઈ–શ્રીજૈન શ્વેતામ્બર કોન્ફરન્સમાં થયેલ કામકાજની ટુંક નેધ. એડવાઈઝરી બેડ (તા. ૧-૪-૧૯૧૧.) આજે રાતના આપના એડવાઇઝરી બર્ડ સમક્ષ રજુ થઈ વેટરીનરી હથીયારો જે ફીસમાં પડયા છે તે મને બક્ષીસ આપવા મેં અરજી કરી અને સાથે કબુલ કર્યું કે હાલ ધોળકામાં વેટરીનરી ડોકટર છું તેમાં અને આસપાસના ગામોમાં અને ત્યાર પછી બીજે જાઉં તે આજુ બાજુના ગામની પાંજરાપોળની તપાસ તથા ઢોરોની સારવાર મફત કાંઇપણ ચાર્જ લીધા વગર કરૂં આ હકીક્ત સાંભળી આપે મને નીચે જણાવેલ હથીયારો ત્થા પેટી બક્ષીસ આપ્યા તે માટે અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને જણાવવાની રજા લઉં છું કે મેં કોઈ પણ જગાએ પાંજરાપોળ પાસેથી સીધી કે આડકતરી રીતે ચાર્જ લીધે એમ આપને ચેકસ ખબર પડેતો આપ સર્વે હથીયારોની. કીંમત રૂ. ૬૦) મારી પાસે માગે તેવારે વગર વાંધાએ આપને મોકલી આપવા છે મને સોંપેલ હથીયારોની વિગતઃ ખકાર અને કેન્યુલા, એસોટીકસે, પ્રેબ-બીસપ્યુરી, પેર ઓફ સીઝર્સ, સ્કાલપલ ડાયરેકટર ફેરસેપ, સરંજી, સીટનીંગનીડલ, હુફસરચર વગેરે– લી. સેવક તા. ૧-૪-૦ ૧૯૧૧, મોતીચંદ કુરજી ઝવેરી. (૨) જીવદયા કમીટી તરફથી ચાલુ વર્ષની આખર સુધીમાં રૂ. ૫૦૦ ખર્ચવા રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલના પત્રથી મંજુર કર્યા તથા સ્થાનકવાસી કોન્ફરન્સ ઓફીસ તરફથી આવેલ પત્ર સ્થાનકવાસી કોન્ફરન્સને જવાબ આપવા રા. રા. લલ્લુભાઈને સુપ્રત કરવામાં આવ્યા અને મહેરબાન સ્થાનકવાસી કેન્ફરન્સના સેક્રેટરીને આ હકીકત લખી જણાવવાનું ઠરાવવામાં આવ્યું. (૩) લાલપરથી આવેલ પત્રો ઉપર વિચાર કરવામાં આવ્યો હતો તેને માટે આગળ પત્ર વ્યવહાર ચાલુ રાખવો (૪) કેલવણી ખાતાના ફંડ માટે મેમ્બરે કરવા અને તેના ત્રણ વર્ગ પાડવા ૧લા વર્ગના મેમ્બરોની ફી રૂ.૨૫) બીજાની રૂા.૧૫) અને ત્રીજા વર્ગની રૂા.પ ફી રાખવી તે ઉપરાંત આપવા ગૃહસ્થોને લખવાનું નકકી કરવામાં આવ્યું. (૫) કોન્ફરન્સ ભરવાથી ઓછો ખર્ચ કરવાનો ઠરાવ થયેલ છે તે કેવી રીતે ખર્ચ ઓછો થશે તે બહારના ગામોને ખબર પાડવા જરૂરી છે તે ઉપર વિચાર કરવામાં આવ્યા મુંબઈ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૧૧] જુદાં જુદાં ખાતાનાં કાર્યો. [ ૧૨૧ ૬ ઉઘરાણી વસુલ કરવા રીતસર પત્રો લખવા. અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણ જની પેઢીને સરવૈયા માટે લખવાનું નકકી કર્યું. નિરાશ્રિત ખાતુ. રૂ. ૭પની મદદ કુલ ૨૦ વિદ્યાથીઓ તથા ૫ વિધવા બાઈઓને એપ્રીલ માસની તા. ૧-૪-૧૧ના રોજે મોકલવામાં આવેલ છે. જીવદયા ખાતુ. કૅન્ફરન્સ જીવદયા કમીટી તરફથી સં. ૧૯૬૭ના આસો વદ ૦) સુધીમાં રૂા ૫૦૦) ખર્ચ કરવા મંજુર થએલ છે. કૅન્ફરન્સ ઓફીસ તરફથી તા. ૭-૮-૦૭ના રોજે રોહીશાળા ગામની પાંજરાપોળ ને આપવા મંજુર કરેલા રૂ. ૫૦૦) તા. ૧૪-૪-૧૧ના રોજે ત્યાંથી હુંડી આવેલ ' સોકારી આપી છે. જીવદયા માટે ત્રણે ફીરકા સાથે મળી કામકાજ કરવા બંબસ્ત કરવામાં આવ્યું છે તેને માટે પત્રવ્યવહાર જીવદયા કમીટી તરફથી ચાલે છે. આક્ષકોટમાં થતા પશુવધ અટકાવવા તા. ૧૬--૧૧ના રેજે સતારાના કલેકટર ને એક અરજી કરેલ છે તેની નકલ નીચે મુજબ. No. 470 - Pydhovni Bombay, dated 26th April 1911, To The COLLECTOR, Satara. SIR, We the Resident General Secretary of the above Confer. ence and Secretary of the Jiva Daya Committee beg to send humble request made by several members of our Jain Community with their signatures in Gujarati and Marathi and to draw your attention to the same. From the said application it appears that in Akolkot on certain days and every year many animals are being slaughtered on public roads whereby the religious feeling of the Jain and Page #127 -------------------------------------------------------------------------- ________________ 922] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ 2314 Hindoo are greatly wounded in a most out-ragious manner. If this be perpritrated and continued every year we have no idea as to what extent religious feeling of the people at large would brook this sort of outraged. In future in order that a general Universal Comotion and tumult amongst Hindoo and Jain whose houses surrounded afforsaid public road where animal being slaughtered wonld not happen and our religious feeling be protected we appeal to your honour who is the Head of Zila to prohibit the afforsaid of animals on public roads for which act of kindness we shall ever pray. We have the honour. Sir. Your most obedient servant, (Sd.) 'Kalianchand Sobhagchand, . Resident General Secretary Jain Conference (Sd.) Laloo Karamchand Dalal, Honorary Secretary, Jiva Daya Committee. પુસ્તકાદ્વાર ખાતું. 2161744 $1,244 M. G- Jorid ten bis 49 dai Grand 2 eu ઇબ્રેરી હોય તેની મુલાકાત લેવા આવેલ હતો તે પત્રની કૉપી નીચે મૂજબ - No. 142 Bombay, 28th March 1911. Kaliachand Sobhagchand Esq. Resident General Secretary, Jain Swetamber Conference, Pydowni Post 3, Bombay. Sir, I have the honour to inform you that my Government is unable to allow Doctor Professor Luigi Suali of the University of Pavia to come down to India this year—but has expressed a hope to make it possible to send him in the near future. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] સુકૃત ભંડાર ફડ. [ ૧૨૩, In the meantime, my Government expresses its gratitude to all the Jain Community for the favourable appreciation shown by them in respect of the Jain Literature of the Young Italian Scientist. I have further to request you to kindly convey the above expression of my Government's deep sevor of gratitude to the various Jain conferences and particularly to the Bhavnagar and Ahmedabad Circles who also desired me to request my Government to allow Doctor Professor Suali to pay a visit to India. As I am proceeding to Italy on the 15th of May 1911 it would afford me a great pleasure to visit the valuable and sacred libraries of the Jain Institutions of this city, and I should there. fore be pleased to know when it would be convenient for you to allow me to do so. I have the honour to be, Sir, Your most obedient servant, (Sd.) G. JORID. Consul for Italy. સુકૃત ભંડાર ફંડ. સંવત ૧૮૬૭ મહા સુદી ૨ થી ચૈત્ર સુદી ૧ એટલે તા. ૧–૨–૧૧થી તા. ૩૧-૩-૧૧ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ. રૂ. આ. પા. ૮૫૪–૧૦–૦ ગયા માસ આખર સુધીના. લાયબ્રેરીમાં કાગળની જુની પ્રતો તથા તમામ જાતનાં પુસ્તકો મુંબઈ મધ્યેની તે મજ બહારગામની એકે લાઇબ્રેરી અગર પાઠશાળામાં મળી શકે તેમ નથી અને મારે એક જૈન પુસ્તક ભંડાર સ્થાપવો જોઈએ કે જ્યાંથી કોઈ પણ વખતે જે પ્રત યા પુસ્તકો જોઇએ તે મળી શકે એમ તા. ૨૪-૪-૧૧ના વ્યાખ્યાનમાં મહારાજ બુદ્ધિ સાગરજીએ લાલબાગ મળે ઘણું જ અસરકારક વ્યાખ્યાન કર્યું હતું. આ બાબત ઉપર આગે પાન ગ્રહસ્થોએ પુર્ણ વિચાર કરવાની જરૂર છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] સુકૃતભંડોર ફંડ. ૧૯૧૧] ૩૧- ૪-૦ ઉપદેશક વિના વસુલ કરી મોકલાવેલ તેની વીગત. ૨૦-૦-૦ મંચર શેઠ આણંદમલ માનમલ (આસપાસના ગામના) ૧-૦-૦ મુંબઈ શેઠ મુળચંદ હીરજી. ૧૦-૪-૦ અંબાસણ હા. શેઠ અમથાભાઈ મુલચંદ. ૧૩૩–૧૨–૦ કાઠીયાવાડ તથા ગુજરાતમાંથી ઉપદેશક મી. હરખચંદ ભાભાભાઈ મારફતે આવ્યા. ૧-૧૨-૦ હડવદ ૧-૦-૦ વાગધરા - ૪-૦ દે જ. ૧-૦-૦ તુરખા ૧-૮-૦ સરવા ૨૧-૦-૦ જેટાણા, ૦-૧૨-૦ આહલપર ૮-૮-૦ પાલીયાદ ૧- ૮-૦ નાના ઉમરાળ ! ૦- ૪–૦ પાલીયાલી ૧૫-૪-૦ ચુડા ૧૨- ૪–૦ ઘોળાસણ ૦-૧૨-૦ મટુકા ૦-૮-૦ ગોખવરડા ૧૪-૪-૦ જેરણું ૨– ૪–૦ સાલવડ ૧૨-૦-૦ કુકવાવ ૧૫- ૪-૦ આદરેજ ૯- ૮-૦ વીંછીઆ ૬-૮-૨ ડાંગરવા ૧-૧૨=૦ વેરાવડ ૧૩૩-૧૨-૦ ૭૬- ૮-૦ ગુજરાત તથા કાઠીયાવાડમાંથી ઉપદેશક મી. દેવશી પાનાચંદ ' મારફત આવ્યા. ૩-૮-૦ લાખાબાવળ ૪-૪–૦ ભલસાણા ૦- ૮-૦ પીલુડા ૧૩-૦-૦ ચેલા ૧-૪-૦ લાવડીયું ૨-૦-૦ વાધરવું ૬-૮-૦ ચંગા ૦-૪-૦ બટાબેરાજા ૭-૦-૦ ટીકર ૧-૪-પીપરડા ૨-૦-૦ ધરોલ ૨- ૪-૦ વાંટાવદર ૧-૪-૦ ગલા ૫-૪-૦ લતીપર ૧૧- ૮-૦ હલવદ ૦-૪-૦ કરાયું ૨-૪-૦ બેલા ૧-૧૨-૦ ખાખરેચી ૨-૦-૦ ગલા ૬-૦-૦ માલીઆ ૨- ૮-૦ ઘાટીલા ૭૬- ૮-૦ ૨૦૩- ૮-૦ ગુજરાતમાંથી ઉપદેશક મીત્ર વાડીલાલ સાકળચંદ મારફત આવ્યા. ૪-૦-૦ મોડી ૩- ૪-૦ ધીમચ ૦-૮-૦ લવાડ ૧૮-૪-૦ ડભોડા ૪૨–૧૨–૦ દહેગામ ૫-૪–૦ રંગજીભાઈનું મુવાડું ૧૬-૦-૦ પરાંતીઆ ૧૭– ૪-૦ ખાનપુર ૧૩-૪-૦ અમરાભાઇનું મુવાડુ ૨-૮૦ પાલજ - ૮-૦નલી આગમઠ ૧૫-૦-૦ બહીયલ Page #130 -------------------------------------------------------------------------- ________________ એપ્રીલ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ૧૨૫] ૯-૪-૦ એંદરોડા ૭-૮-૦ ઝુનડાલ ૧-૦-૦ ઉદાસદ ૨-૦-૦ હાથીજણ ૧- ૪-૦ રખીયાલ ૪– ૮-૦ સામેત્રી પ-૦-૦ લવાડ ૨- ૮-૦ કરેલી ૮-૦-૦ કઠારી ૫-૦-૦ દુરોલી ૮-૮-૦ પાહુંદરા ૪–-૦ કનીપર ૨૦૩-૮-૦ કુલ રૂા. ૪૪૫-૦-૦ એકંદર કુલ રૂા. ૧ર૮૯-૧૦-૦ ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માસ ફેબ્રઆરી, માર્ચ થા એપ્રીલમાં ઘણા ગામોમાં ફરયા છે તેમાંથી નીચેના ૨ પત્ર બહાર પાડવા યોગ્ય ધારી આપવામાં આવ્યા છે. આગેવાનોની સહીવાળા બીજા ઘણુ પત્રો આવેલા છે પણ જગાના સંકોચને લઈને છાપવામાં આવેલ નથી. - મીર દેવસી પાનાચંદ પણ ઘણા ગામોમાં ફરયા છે એક પત્ર ખાસ બહાર પાડ વા જે હોઈ નીચે આપેલ છે. મી. હરખચંદ ભાભાભાઈ પણ ઘણું ગામમાં ફરયા છે. જ્યજીનેંદ્ર સાથે લખનાર શ્રી બાવીસીના તાબાના ગામ ખાનપુરના સંધ સમસ્ત સ વિનય લખવાનું કે આપની તરફથી ફરતા ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે અતરે આવી કોન્ફરન્સના હેતુઓ જેવા કે કન્યાવિક્રય બંગડી વિષે શીલવત વિષે દારૂ તથા જીવ હિંસા વિષે તથા જીતેંદ્રની ભકિત કરવા વિષે ભાષણ આપ્યા હતા તે ભાષણની અસરથી નીચે લખેલા ઠાકોર ભાઈઓના આગેવાનોએ માંસ, દારૂ તથા જીવહિંસા કરવા વિષે પ્રતિજ્ઞ લીધા હતી. 1 ઠા. ભાઈજીભાઈ માનાજીભાઈ ૨ ઠા. માધાભાઈ જેડાજીભાઈ ૩ ઠા. રાણાજીભાઈ ભાલજીભાઈ ૪ ઠા. જીવાભાઈ નાથાભાઈ ૫ ઠા કસાજીભાઈ નાથાભાઈ ૬ ઠા. કાણજીભાઈ દેતારજીભાઈ ૭ ઠા. સુરજીભાઇ મામાજીભાઈ ૮ ફરતાજીભાઈ ઠરતાનજી ૯ કેયાજીભાઈ હીરાભાઈ ઉપરના આગેવાન ગૃહરએ ઉપર લખેલી બાધા લીધી હતી તથા કેટલીક બેનેએ બંગડી નહી પહેરવા તેમ ફટાણા ગામમાં નહી ગાવા પ્રતિજ્ઞા લીધી હતી. ઉપદેશકના ભાષણ કરવાના બાહોશપણાથી તથા દાખલા દલીલ આપી લેકોના મન રંજન કરવામાં આવતાં હતાં કન્યા વિક્રય જેવા દુષ્ટ રીવાજને દેશવટે દેવા લોકેએ ધ્યાન ખેંચ્યું છે. એકંદર રીતે આવી રીતે ઉપદેશકો ફરતા રહેશે તે આપણી કોમની ઉન્નતિ અને ધમની Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [એપ્રીલ જાગૃતિ થશે એમ હમારું માનવું છે અને આપની તરફથી નીકળેલી સુકૃત ભંડારની યોજના ને તેમના ભાષણથી ટીપ કરી આપી છે આપની વીજ્યવંતી મહાન કેન્ફરન્સને દિન પર દિન ચડતી થાઓ એવો અમે સકળસંઘ ઇચ્છીએ છીએ એજ તા ૭-૩-૧૯૧૧. સંધ મસત સહી દઃ પુંજાલાલ પ્રેમચંદ શાહ પરભુદાશ માનચંદ સહ, હેમચંદ પરભુ શાહ, વનમાલીભાઈ માનચંદ સહી દ. હેમચંદભાઈ પરભુદાસભાઈ – –:૦:— – લી. અમરાભાઈ નામુવાડાના સંધ અસ્ત. જ્યજીનેં સાથે લખવાનું જે ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે અતરે આવી અમારા ગામના ઠાકોર સાહેબ. ગલભાઈ દાલભાઈ ચોહાણ તથા ચેહાણ રતનશીંગ જસુભાઈ બંને ઠાકોર સાહેબે જીવ હીંસા નહી કરવી તેંમજ દારૂ નહી પીવો તેમજ મિસ ભક્ષણ કરવું નહી તેવી પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતીજ્ઞાઓ અમારા બાપના બોલ સહીત પાળીએ આખું ગામ તેમના તાબામાં હોવાથી પોતે પ્રતીજ્ઞાઓ લેવાથી પોતાના ગામમાં તેમજ આજુબાજુના ગામમાં બનતો પ્રયાસ કરી બંધ કરાવશે તેવું તેમણે પિતાની અંતઃકરણની લાગણીથી કહયું છે. સુકૃત ભંડાર ફંડના રૂા. ૧૩ સંઘમાંથી કરી આપવા ઠાકોર સાહેબે પ્રયાસ કર્યો છે. શેઠ ડાહ્યાભાઈ ધરમચંદની સહી દઃ પિતે ઠકર ગલાભાઈ દાલભાઈ સહી : પિતે શા. માણેકચંદ ગલાબચંદની સઈ દઃ શાહ જમનાદાસ માણેકચંદ. ઠકર રતનશંગ જસુભાઈ સઈ દ: પતે. હળવદ તા. ૨૧-૩-૧૯૧૧. હળવદમાં કેન્ફરન્સ તરફથી નીમાયેલ ઉપદેશક મી. દેવશી પાનાચંદ રાજકોટવાળા આવતાં, અહીંના શ્રી સંઘે સુકૃત ભંડાર ફંડની યોજનામાં ચુલા દીઠ રૂ. ૧-૪-૦ પ્રમાણે ઉઘરાવી એકંદર રૂ. ૧૧-૮-૦ ની રકમ તેઓને આપી તેની પહોંચી અને તેઓ તરફથી આપવામાં આવી છે. ગઈ રાત્રે એક જૈન સભા બેલાવવામાં આવી હતી તે પ્રસંગે મ. દેવશી પાનાચંદ રાજકોટવાળાએ કન્યા વિક્રય, કુરિવાજ, કેળવણી, સંપ અને સત્સંગ વગેરે વિષય ઉપર એક સામાન્ય ભાષણ આપેલ હતું અને તે વિષય ઉપર વિષેશ વિવેચન અત્રેના શા. વિરપાળ હંશરાજ વકીલે કરેલું હતું કન્યા વિક્રયના ભાષણથી શ્રેતાઓ ઉપર સારી અસર થતાં સભાની અંદરજ અત્રેના પંદર શ્રાવકોએ કન્યા વિક્રય નહિ કરવા સંબંધે પચખાણ લીધાં હતાં અને ત્યાર પછી સુકૃત ભંડાર ફંડમાં દર સાલ ચુલા દીઠ ચાર આના આપવાનો ઠરાવ પસાર કરાવ્યો હતો સાહેબ? કોન્ફરન્સ તરફથી આવા ઉપદેશકે દેશના પ્રથમ પ્રથમ ભાગમાં મોકલવાની અમે અમારી અગત્યતા સ્વીકારીએ છીએ કેમકે તેથી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશકના ભાષણોથી થએલા ઠરાવ. [ ૧૨૭ કેન્ફરન્સને ઉત્તમ ઉદ્દેશ દરેક જેન પ્રજાના સમજવામાં આવતાં તેનું પરિણામ ઘણું જ ઉતમ આવવા સંભવ છે. તા. સદર મેતા કલચંદ વીરજી સહી દ. પિતે. મેતા માણેકચંદ કેશવજી સહી દ. પિતે. શાહ લવજીભાઈ પુજાભાઈ સહી દ. પિતે. શાહ વીરપાળ હંશરાજ સહી. દ. પોતે. મેતા ઘેલાભાઈ નાગજી સહી દ. કસ્તુર. ધાર્મિક હિસાબ તપાસણું ખાતું. આ ખાતાને શેઠ ગોકલભાઈ દેલતરામ તરફથી દર માસે રૂ. ૭૫ ) ની મદદ પાંચ વર્ષ સુધી આપવી કબુલ કરી હતી તે તા. ૨૬-૩-૦૬ થી તા. ૨૫-૩-૧૧ સુધી નિયમીત મળેલ છે તેને માટે આ સ્થળે તેમનો આભાર માનવામાં આવે છે. તેટલી જ મદદ બીજા પાંચ વર્ષ આપવી મંજુર કરવા તા. ૧૧-૪-૧૧ ના રોજે પત્ર લખ્યો હતો તેને જવાબ નહી આવવાથી રીમાઈન્ડર તા. ૨૦-૪-૧૧ ના રોજ લખેલ છે. આશા છે કે શેઠ. ગેકલભાઈનું કામકાજ ચલાવનાર રા. રા. મોતીલાલભાઈ આ ખાતું ટકાવી રાખવા મદદ આપવી મંજુર કરાવી જવાબ લખાવશે. રૂ. ૨૮૫--૬ તા. 1 ડિસેમ્બરથી તા. ૨૫ મી માર્ચ સને ૧૯૧૧ સુધીના તા. ૧૧-૪-૧૧ ના રોજે શેઠ ગોકળભાઈ દોલતરામ તરફથી મળ્યા છે. આ ખાતાને મોતીનાં કાંટા તરફથી રૂા ૫૦) ની માસિક મદદ તા. ૧-૬-૮ થી રેગ્યુલર મળેલ છે તે ખાતે તેમના ટ્રસ્ટીઓનો આભાર માનવામાં આવે છે. માસફેબ્રુઆરી તથા માર્ચ ૧૯૧૧ ના રૂા. ૧૦૦) તા. ૧૯-૪-૧૧ ના રેજે મળ્યા છે. આ મળતી મદદથી આ ખાતું આનરરી ડીટર શેઠ ચુનીલાલ નહાનચંદના હસ્તકમાં ચાલે છે. તેમના તરફથી ઘણીજ સારી રીતે કામ ચાલે છે. તેના હોદ્દાની મુદત પૂરી થઈ હતી જેથી તેમણે પિતાના હોદ્ધાનું રાજીનામું આપ્યું હતું જેથી આઠમી કોન્ફરન્સ મુબઈ મધે ભરાય ત્યાં સુધી તે હોદ્ધો જારી રાખવા તેમને વિનંતિ પત્ર તા. ૧-૪-૧૧ ના રોજે લખ્યો હતો. તેને માન આપી તેમના તા. રર-૪-૧૧ નાં ર૪૪) ના પત્રથી તે હેલ્વે બીજી કોન્ફરન્સ ભરાય ત્યાં સુધી કાયમ રાખવા મંજુર કરેલ છે. તેને માટે તેમને આ સ્થળે આભાર માનવામાં આવે છે. શેઠ ચુનીલાલ નહાનચંદ લખી જણાવે છે કે આઠમી કોન્ફરન્સ ભરાય તે અગાઉ તેમની જગ્યાએ બીજા લાયક ગૃહસ્થને બળી કાઢવા સૂચના કરી છે. જેથી આશા રાખીએ છીએ કે આઠમી કૅન્ફરન્સ વખતે જે શેઠ ચુનીલાલભાઇને વિનંતિ કરી બીજી કન્ફરન્સ ભરાય ત્યાં સુધી પિતાને હૈધે કબુલ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] | જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ એપ્રીલ રાખે છે તેથી બીજાના કર્તા તેમના હસ્તકથી આ ખાતું વધારે સારા પાયા ઉપર ચાલશે, એમ અમારું માનવું છે. ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપોર્ટ નીચે મૂજબ. ફાઈલ નાં ૧૨૭. જીલે ખેડા તાબે ગામ સારસા મધ્યે આવેલાં શ્રી પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ સંસ્થાના વહીવટ કર્તા શ્રી સંધના હસ્તકને સવંત ૧૯૬૨ ના આશે વદ )) સુધીને હીસાબ અમોએ તપાસે તેમાં સદરહુ સંસ્થાના લાગતા વળગત ગૃહ પાસે સદરહુ સંસ્થાનું કેટલુંક લેણું તેમજ કેટલીએક જણસો માટે વખતે વખત પત્ર વહેવાર કરી તેમજ તે લોકોને રૂબરૂ બોલાવી સમજુતી આપવા છતાં હજુ સુધી સ ષકારક બંદોબસ્ત થયાનો જવાબ અમોને મલ્યા નથી. માટે જ્યાં સુધી સંતોષકારક બંદોબસ્ત થાય નહીં ત્યાં સુધી આ કામ અધુરા કામોમાં રાખી તે લેકે સાથે પત્ર વહેવાર ચલાવ્યા કરવું. ફાઇલ નં. ૧૨૮. જીલે ખેડા તાબે ગામ મગર મધ્યે આવેલું શ્રી કુતરા તથા પરબડી ખાતાના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ જીવાભાઈ હરીભાઈના હસ્તકને સંવત ૧૯૬ર ના આસો વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યો તેમાં સદરહુ સંસ્થાના લાગતાવળગતા ગ્રહસ્થો પાસે સદરહુ સંસ્થાનું કેટલુંક લેણું તથા કેટલીએક સ્થાવર મીલકત માટે વખતો વખત ૫૧ વહેવાર કરી તેમજ તે લોકોને રૂબરૂ બેલાવી સમજુતી આપવા છતાં હજુ સુધી સંસકારક બંદોબસ્ત થયાને જવાબ અને ભલે નથી માટે જયાં સુધી સંતોષકારક બંદોબસ્ત થયાને જવાબ અમને મળ્યો નથી માટે જ્યાં સુધી સંતોષકારક બંદોબસ્ત થાય નહીં ત્યાં સુધી આ કામ અધુરા કામોમાં રાખી તે લેકે સાથે પત્ર વહેવાર ચલાવ્યા કરવું. ફાઈલ. નાં ૧૨૯. જીટલે ખેડા તાબે ગામ માગર મધ્યે આવેલાં શ્રી અભીનંદન પ્રભુજીના દેહરાસરજીના વહીવટને લગતે રીપેર્ટ. સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ ભાઈચંદભાઈ કસ્તુરચંદના હરતકને સવંત ૧૮૬૨ ના આગેવદ.) સુધીને હીસાબ અમેએ તપાસે તેમાં સદરહુ સંસ્થાના લાગતા વળગતા ગ્રહસ્થો પાસે સદરહુ સંસ્થાનું કેટલુંક લેણું તેમજ કેટલીએક જણા માટે વખતે વખત પત્રવહેવાર કરી તેમજ તે લોકોને રૂબરૂ બોલાવી સમજુતી આપવા છતાં હજુ સુધિ સંતોસ કારક બંદોબસ્ત થયાને જવાબ અમને મલ્યો નથી માટે જ્યાં સુધી અંતિસર કારક બંદોબસ્ત થાય નહીં ત્યાં સુધી આ કામ અધુરાં કામમાં રાખી તે લેકો સાથે પત્રવહેવાર ચલાવ્યા કરવું. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] જુદા જુદા ખાતાનાં કાર્યો. [ ૧૨૯ હિસાબી રીપોટ. સંવત ૧૯૬૫-૬૬ ની સાલને રીપેટ શેઠ અમરચંદ ઘેલાભાઈ પાસે ઓડીટ કરાવ્યું છે. અને તે ઈદુ વિજય ક. માં છાપવા આપેલ છે. લગભગ ૨૦ કારમનો આવતા માસમાં બહાર પડશે એટલે માસ મે ના હેરલ્ડ સાથે વહે ચાવવામાં આવશે. ઉઘરાણી. મુંબઈ, વડોદરા, પાટણ, અમદાવાદ, ભાવનગર તથા પૂના કેન્ફરન્સમાં ભરાવેલ નાણાં જેમના તરફથી નથી આવ્યા તેમાંના ઘણા ખરાને ઉઘરાણીના કયાર્ડકવર લખાયા છે. હજુ લગભગ રૂા. ૧૩૦૦૦ ની ઉઘરાણી વસુલ કરવી બાકી છે. તે જે જે ગૃહસ્થો પાસે લેહણુ હોય તેમણે મહેરબાની કરી મુંબઈ કોન્ફરન્સ ઓફીસ ઉપર મોકલી આપવી. હેરલ્ડ. | હેરલ્ડ નેવારી, ફેબ્રુઆરી તથા માર્ચનું ભેગુ ડેકલેરેશન ફેરવાથી તથા આઠમી કોન્ફરન્સ અત્રે ભરવાની પ્રથમ વક્કી હોવાથી તેનું કામકાજ ચાલતું હોવાથી, ભેગો અંક બહાર પડતાં કેટલાક ગ્રાહકે ઓછા થયા હતા તેમને હવેથી દર માસે રેગ્યુલર બહાર પડશે એમ પત્ર લખી જણવી કેટલાક કાયમને માટે ચાલુ રહ્યા છે. - નવા ગ્રાહકો વધારવા કવર–પષ્ટ કયાર્ડ લખવામાં આવ્યા છે. ચાલુ માસમાં નવા દશ ગ્રાહકે વધ્યા છે. * મંદિરોદ્ધાર ખાતું. રૂ. ૨૫-૦-૦ ગામ વાગરોળ તાબે પાટણ મળે શ્રી ચીંતામણીજી મહારાજના દેરાસરજીની ટીપના હા. ખુબચંદ સ્વરૂપચંદને તા. ૪-૪-૧૧ ના રોજે આપ્યા છે. | નિભાવ ફંડ ખાતું. નિભાવ ફંડમાં રકમ ઘણીજ ઓછી રહેવાથી ઓફીસ સ્ટાફમાં ચાલુ માસમાં ઘટાડો કર્યો છે જેથી પગાર ખર્ચમાં રૂા ૬૦ ને ઘટાડે કરવામાં આવ્યો છે. આ ખાતુ કાયમ નભાવવા ઘણુ ગૃહસ્થાને સુકૃત ભંડાર ફંડ વસુલ આપવા તથા વસુલ કરાવવા પત્રો લખવામાં આવ્યા છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ લાલચંદ લફિમચંદ શાહ. ઓફીસ. પાયધૂની, મુંબઈ. ' કલાકે. - - - - શ્રી જૈન વેતાંબર ઓફીસને એક જૈન પેઈડ આસિસ્ટન્ટ સેક્રેટરી (વિદ્વાન અને પૈસાદાર) ની જરૂર છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ 930] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. A High European officer in the course of a letter to the S. S. Jain Conference writes: " As one much interested in Jainism I trust the Conference will be able to do good work. The field is a large one. There is one direction in particular in which I do sincerely hope the Conference will work and that is in making public the texts of manuscripts in your Bhandars. It is one of the facts of which all sections of the Jain Community may be proud, that they have always kept their libraries carefully. But (and it is an important "but') at the sanie tiine they have kept them concealed not only from non1-Jains but even from members of the coinmunity. The fact is no doubt that comparatively speaking few Jains take or have so far taken to a literary life, and consequently few are in a position to deal critically or successfully with old manuscripts in sanskrit or Ardhe Magadhi etc: At my suggestion Prof. Bhandarker was some years ago deputed to inquire into manuscripts in your libraries in Central India, but I regret to say that he met with little success owing to the jealous way in which libraries were kept although those in charge admitted that they were themselves unable to read the treasures in their own keeping. I at one time hoped that the "Jain Itihas" society was going to do much, but it has not. It is the lext of your manuscripts that really require careful and critical publishing but to this you must employ scholars who have the knowledge and training necessary for this work. The issue of pamphlets or histories such as you propose will be absolutely worthless and receive no attention unless they are the work of trained scholars and are carried out in the true historical spirit. I wish you all success in your work and if it is carried out in the right spirit it will certainly be of great value.” --:0;-- Page #136 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड || ૐ નમઃ વિટ્ટેમ્યઃ ।। कोऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवैस्तीर्थकरत्वं भवेत् ॥ અહા! સમ એવા સ`ઘના કોઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાચેાત્સર્ગના ખળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વોની ) કરેલી દ્વેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઇ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણ થાય છે. પુસ્તક ૭ ] વીર સંવત્ ૨૪૩૭ મે સને ૧૯૧૩ [એક પ SHRIMAD ANANDAGHANA AND HIS ANANDA PHILOSOPHY. Among the Jain vernacular philosophical writers of the 18th century, Anandghana occupies a conspicuous and distinct place. Although his writings are not extensive they have got a firm footing in the philosophical literature of the Jains by their vigour and sincerity of expression and thought, their profound meaning and deep music and last but not the least. the catholicaty of ideas expressed therein.. Nothing is known about his person. His original name is said to have been Labhananda but nothing is known of his assumption of the name Anandaghana. It can be safely stated that he must have assumed this name when he proceeded further and further in his most difficult task of realizing pure soul. Page #137 -------------------------------------------------------------------------- ________________ 932 ] જન કેન્ફરન્સ હેરડ. The name Anandaghana we never meet with on the whole range of Jain Literature except here. The name is rather a rare one. The name one may think savours of Vedantism. In ETIEUTA F17E one finds the following passage. विज्ञानघन एव एतेभ्यो भूतेभ्यः अमुत्थाय तान्येव विलीयते न प्रत्य संज्ञास्ति. २-८ The passage is discussed at great length in comentaries on the Kalpasutra In diafrinaer the various forms of an are given for worship. 399Fer Feryarefall But wared still our scriptures describe Nirvana or final beatitude as full of joy etc. Anandaghana, as his name implies, has given a great impor. tance to this essential point of Nirvana in his Padas as is plain from his pada 52; the meaning being as follows: “My life is instinct with joy, my harmony is a compact of Joy. Briefly speaking to him the whole world is full of Joy. We can at once without any hesitation say that this element of his philosophy is consonent with Jain philosophy. The true nature of beatitude is aptly given in ihe following verse of हेमाचार्य, सादिकर्मानन्त मनुपममव्याबाधं स्वभावजं सारैव्यम् । प्राप्तः स केवल ज्ञान दर्शानो मोदते मुक्तः ॥ E FNT TIET. “An emancipated Suul endowed with perfect knowledge and sight, regoice, having got unparalleled unobstructed and inherentbliss which has got a beginning but not an end (compभांगे सााद अनंत of आनन्दधन) This is the goal of every being tired of the miseries of this life. The more and more he breaks of these physical letters which find down his soul, the more and more le can soar high above and realize the pure Soul. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન. [ ૧૩૩ In an age in which materialistic views are gaining much evidence among the masses, these views can achieve much for them if they are properly understood. They would check the almost satanic desire of material prosperity and would ennoble the hearts of people at large. As a corollary to this the spirit of toleration pervades his whole work, This is amply borne out by his Composition in praise of 19th Jina. The spirit of non-militation is the main key note of his works and he has taught us a lesson of philosophical indifference in his definition of a true preceptor. This is in short the philosophy of Anandaghanas, nor one should entertain even an idea of his deviating from the religious books for he in many places appeals to them as the chief authorities in matters religious and distinctly says that one should not go against the dicta of Agamas. By the bye should not shut his eyes to the vast difference between the perfect tranquility of mind propounded by Andandaghana and the recent outcome of those teachings which has taken an attitude of attack. The noble and worthy principle of toleration and philosophical indifference are worthy of our best attention and should be adhered to if we are honour the blessed memory of the great saint. જૈન (શ્વેતામ્બર) કોન્ફરન્સની આધુનિક સ્થિતિનુ દિગ્દર્શન અને તે સુધારવાના ઉપા ( લેખક—રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની. બી. એ. એલ. એલ. બી.) ઉપરોકત વિષયની ચર્ચા હાથ ધર્યાં પહેલાં, દરેક વિષયની પ્રતિના આ વર્તમાન જમાનામાં, સામાન્ય સ્થિતિને અંગે વિચાર કરતાં આ આર્યાં. વમાં વસતી માન-મરતખા ધરાવતી અગ્રગણ્ય કામ-સમાજથી માંડીને તે હલકામાં હલકી સ્થિતિ ભાગવતી મ્હાર જેવી કામમાં પણ જાગૃતિ ફેલાવતા સમયમાં, કામધેનુ તુલ્ય ગણાતી આપણી મહાન્ કેન્ફરન્સના વાજી ંત્ર તરીકે પ્રસિદ્ધિને પામેલ જૈન (શ્વેતામ્બર) કાન્ફરન્સ હેરલ્ડની સ્થિતિ જોઇએ તેવી ઉન્નત દશાને નહિ વ્હૉંચેલ હેાવાથી કઇક દીલગીરી થતાં તત્સંબંધી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ એ શબ્દો લખવાની જરૂર જણાય છે. આપણને અનેક રીતે ઉપયેગી કોન્ફરન્સ જેવી સંસ્થાને જન્મ આપનાર રા. રા. ગુલાબચંદજી ઢ્ઢા ત્થા રા. રા. મેતીયદ ગીરધર કાપડીયાના પ્રયાસથી સ્થાપન થયેલ ધી જૈન ગ્રેજ્યુએટસ એશોશીએશન'ની હેલીજ મીટીંગ વખતે કાન્ફરન્સે ચર્ચા માટે હાથ ધરેલા વિષયેા તથા કાન્ફરન્સના હેતુઓ અને ધારણાએ જૈન વર્ગમાં વધારે વિસ્તારથી ફેલાવવાના હેતુથી કાનફરન્સ તરફથી ઉપરોકત એશાશીએન નીલેખાની નીચે એક માસીક પ્રગટ કરવા યોજના નકી કરવામાં આવી હતી અને તે માસીકમાં પ્રત્યેક જૈન ગ્રેજ્યુએટ ( આશ્યક) લખી મોકલેલા વિષયે પ્રસિદ્ધ કરવાનું નકી કરવામાં આવ્યું હતું. - આજથી છ વર્ષ કરતાં પણ વધારે મુદતથી શરૂ થયેલા આ માસીકમાં જૈન ગ્રેજ્યુએટા ઉપરાંત અન્ય સાક્ષર બંધુએનાં વિષયાને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે છતાં પણ વખતના વ્હેવા સાથે ઉકત માસીક જૈન સમુદાયમાં બેએ તેટલુ પ્રિય થઇ પડયું નથી તેનાં કારણેાની ઉંડા ઉતરી તપાસ કરવાની જરૂર છે અને તે દિન પ્રતિદિન વધારે લેકપ્રિય થતાં ઉન્નત દશાને વ્હેાંચે તેવી રીતે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. અન્ય કામ અગર મંડળ અથવા તો એકાદ વ્યક્તિ તરફથી પ્રગટ થતા મ.સીકેાની - સાથે સરખામણી કરવાની વાત એક બાજુ ઉપર રાખીયે તે પણ જૈન સમુદાયમાં લાંબી મુદતથી જે માસી આવકારને પાત્ર થઈ પડયાં છે તેની સાથેની સરખામણીમાં ઉકત માસીકને કાઇપણ નિષ્પક્ષપાત બુદ્ધિથી વિચાર કરનાર માણસ પ્રથમ દરજ્જો આપી શકશે નહિ. કાન્ફરન્સ જેવી મહાન્ સત્કૃષ્ટ અને દરેક જૈન વ્યકિતની પ્રતિનિધિરૂપ સંસ્થાના વાજી ંત્ર ( organ ) તરીકે પ્રગટ થતા અને જૈન ગ્રેજ્યુએટસ એશેશએશનના ઉદાર આશ્રમથી પુષ્ટ બની પ્રસિદ્ધ થતા માસીકની આવી સ્થિતિ રહેવાનુ` શુ` `કારણ ? જુદા જુદા કેટલાએક કારણેા સ્વતંત્ર રીતે અગર એક વખતે સાથે અમુક કાર્યની ઉન્નતિ અગર અવનતિમાં ભાગ ભજવે છે. કેટલાએક માસી દ્રવ્યપાર્જનના લાભથી તેના ઉત્પાદકે। તરફથી શરૂ કરવામાં આવતાં તે હેતુ ન જળવાતાં વખત જતાં આપે આપ છિન્ન ભિન્ન સ્થિતિને પામે છે તે કેટલાએક માસીકા તેના યાજક તરફથી વિદ્યા વિનાદાર્થ, માત્ર પ્રિતિશ્ચમ Labour of love) તરીકેજ જન્મ મેળવી, પૈસા મેળવવાનુ જોઇએ તેવું પ્રબળ સાધન ન હેાય છતાં પણ થેડા વખત સુધી ઉત્સાહથી ચલાવવામાં આવે છે પરંતુ ધીમે ધીમે ઉત્સાહ ભંગ થતાં તે માસીકા અપ્રસીદ્ધ દશાને શરણે જાય છે. જુદા જુદા વિદ્વાન લેખકેા તરફથી લેખેા યાચના કરતાં આવી મળશે એવી મ્હોટી હેટી આશા બાંધી, પોતાના પગ ઉપરજ સ્વતંત્ર રીતે ઉભા રહેવાની શકિત નહિ ધરાવનારા માલકાના પ્રયાજા તરફથી એકદમ સાહસ ઉઠાવવામાં આવે અને પાછળથી તેના તે ચાલુ રાખવાને અશકત થતાં તથા અન્ય વિદ્વાન લેખકેાની મદદ નહિ મળતાં માસીકા બંધ કરવા પ્રસંગ આવી પડે છે. વળી મધ્યમ સ્થિતિના માસીકેાના ગ્રાહક લવાજમ ભરવામાં એટલા બધા સુસ્ત અને એ દરકાર હાય છે કે મહીનાના મહીના સુધી Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૧] કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગૂ દર્શન [૧૩૫ માસીકના અંકે કબુલ રાખે જઈ વેલ્યુએબલથી આવેલ અંક સ્વિકારવાનો પ્રસંગ આવી પડતાં એકદમ વી. પી. ને અંક પાછો મેકલે છે. માસીકેના પ્રયોજક તરફથી લવાજમ વસુલ કરવાના હેતુથી જ્ઞાન ખાતાના જ્ઞાન દ્રવ્યના દેવામાંથી મુકત થવાનું સુચવનારી લાંબી લાંબી જાહેર ખબરે પ્રગટ કરવામાં આવે છે તેના તરફ પણ મુદલ ધ્યાન આપવામાં આવતું નથી. ઉપર વર્ણવી તેવી કફોડી સ્થિતિમાંથી કોન્ફરન્સ હેરલ્ડ શરૂઆતથી જ મુકત રહેવા પામ્યું છે છતાં પણ તેની સ્થિતિ જોઇએ તેવી સુધરી નથી તે વિચારવા જેવું છે, હેરલ્ડ” ના પ્રોજકાનો કોપાર્જનનો હેતુ નથી એટલું જ નહીં પણ કદાચ તેને નીભાવવા અર્થે તેમજ તેને પ્રથમ દરજજાના માસીકની ગણનામાં મુકવા માટે કંઈ ખર્ચમાં ઉતરવું પડે તે પણ વાંધા જેવું નથી; આ ઉપરાંત વિશ્વ વિદ્યાલયની પદ્ધી ધારક સવાસે કરતાં પણ વધારે મેમ્બરોની સંખ્યા ધરાવનાર જૈન ગ્રેજ્યુએટસ એસોશીએસને તેના ધારા અને રણમાં (Rules and regulations) કોન્ફરન્સ માસીકને માટે ધાર્મિક સામાજીક અને કેળવણીના સવાલે ઉપર લેખો લખી મોકલવાનો ખાસ નિયમ કરેલ છે અને એશોશીએશનના સેક્રેટરી તરફથી આ બાબત વખતે વખત યાદ આવવામાં આવે છે. આ જોતાં દરેક વિદ્યાનું બંધુ વર્ષમાં એક વખત માત્ર ચાર ચાર પાના લખીને મેકલે તે પણ બધા લેખોને માસીકમાં સ્થાન આપવું મુશ્કેલ થઈ પડે. દરેક પ્રકારે આવી રીતની તેની ઈર્ષા કરવા યોગ્ય (enviabli) સ્થિતિ છતાં પણ માસીક અવ્યવ સ્થિતદશા ભગવે છે તેનું શું કારણ? સા કોઈ કહેશે કે ઉક્ત એશોશીએસનના મેમ્બરો પિતાની જ્ઞાતિ બંધુ તરફની, સ્વધર્મબંધુ તરફની, દેશ બંધુ તરફની ફરજે યથાર્થ રીતે બજાવતા નથી તેથીજ પહેરલ્ડ” ઉત્તમ દરજજો મેળવી શક્યું નથી. આ વિષયમાં ધષ્ટતાથી લખવા જતાં રખેને કોઈ જન ગ્રેજ્યુએટ મિત્રને ખોટું લાગે તેવા ભયથી આટલેથીજ અટકવું પડે છે. વિસ્તારથી લખી અન્યને આપ કરવાનું કારણ આપવું તે યોગ્ય લાગતું નથી. આ પ્રસંગે જણાવવું જોઈએ કે થોડા વખત પહેલાં જ્યારે માસીકની વ્યવસ્થા ચોકસ ગ્રહોના હાથમાં હતી ત્યારે કેટલાએક સ્વતંત્ર લેખકે પિતાના લેખોમાં કાપકુપ અગર અગ્ય સુધારો વધારો થવાના ભયથી જૈન પ્રજાને ઉપકારક પોતાના સ્વતંત્ર વિચારો પ્રગટ કરતા આંચકો ખાય છે તેવો અવાજ કાને આવતે હતો પરંતુ કહેવાની જરૂર નથી કે હવે તે સમય નથી. માસીકે તથા અઠવાડીક પત્રમાં આવતા લેખના યોગ્યયોગ્યપણાની વિસ્તારથી ચર્ચા કરવાને અત્રે પ્રસંગ નથી છતાં પણ કહેવું જોઈએ કે જૈન તત્વજ્ઞાનમાં તેમજ અન્ય ધાર્મિક વિષયમાં બીનઅનુભવી અગર અલ્પાનુભવવાળા લેખકે કોઈ કઈ વખત કેટલે બધે છબરડ વાળી મુકે છે તથા લોકોને આડે માર્ગે દોરી જાય છે તે સુજ્ઞ વાંચકોને અજાણ્યું નથી. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ]. જૈન કોન્ફરન્સ હેરલ્ડ [મે .બીન જોખમદાર લેખક લેખક તરીકેની પિતાની ફરજે યથાર્થ સમજયા સિવાય વિશાળ સાહિત્ય કામમાં આમ તેમ ઘુમે અને મુફલેશ લખાણના કચરાના ઢગલામાં વધારો કરે તે બીલકુલ પસંદ કરવા યોગ્ય નથી. હળદરને ગાંઠીઓ રાખ્યાથી કાંઇ ગાંધી કહેવાઈ શકાતું નથી તેવી જ રીતે જેમાં તેમાંથી ઉતારા ઘસડી કાઢીને અગર તે છુટા છપાયા એકાદ-બે સારા વિચારોની સાથે અસંબદ્ધ રીતે અન્ય અયોગ્ય હકીકતનું મિશ્રણ કરી માત્ર લેખક તરીકેની પ્રસિદ્ધિ-ખ્યાતિ મેળવવાની અભિલાષાથી લેખ લખી મોકલનાર સારા લેખકની ગણનામાં આવી શકતો નથી. જે જે વિષયોની ચર્ચા કરવામાં આવતી હોય તે વિષયના મુખ્ય સિદ્ધાંતોને બાદ આવે તેવી રીતે હદમાં રહીને આ સ્વતંત્રતાના જમાનામાં સ્વતંત્ર રીતે અમુક વિષયની ચર્ચાને જન્મ આપવાના હેતુથી વિચારો પ્રકટ કરવામાં આવે તે સામે વાંધે લેવાનું કારણ નથી. પરંતુ ધાર્મિક વિષયોની ચર્ચા કરનારાઓએ ઉત્સત્ર પ્રરૂપણ થવા પામે નહિ તેને માટે ઘણી ઘણી સાવચેતી આપવાની જરૂર છે. વિષયની આમને સામને ચર્ચાના અંકો કદાગ્રહથી પિત નો કકે ખરો મનાવવાની ઈચ્છા રાખનારા લેખકે, સાવું તે મારૂંના ઉત્તમ નિયમને બાજુ ઉપર ધકકેલી પાડી, મારૂં તે સાચું કહેવા મનાવવા ઉતરી પડનારાએ પોતાનો મત પ્રતિપાદન કરવાના હેતુથી, વિશુદ્ધ હૃદયથી ચર્ચા કરવાનું માંડી વાળી, વિદ્વાન લેખકને શરમાવે તેવી રીતે પિતાના પતિસ્પર્ધાિઓ સામે એગ્ય આક્ષેપો મુકતાં જ નહિ અટકતા તેમની જાન ઉપર હુમલો લઈ જાય અને ગાલીપ્રદાન પર્વતની સ્થિતિને પહોંચે તે કોઈ પણ સુજ્ઞ વાંચક પસંદ કરશે નહિ. લેખકો અગર માસીકના અધિપતિઓ પિતાના પ્રતિપક્ષીઓને ઉતારી પાડવાન ઇરાદાથી જે માસીકને પિતાનું અબોધ શાસ્ત્ર હથિયાર બનાવે છે. તે માસીક કઈ પણ દીવસ ઉન્નત સ્થિતિને પહોંચી શકતું નથી. કવચિન લેખકે ઉત્સાહી બુદ્ધિમાન અગર શ્રીમાન આગેવાનોના જાહેર કૃત્યોને અયોગ્ય રીતે ઉતારી પાડી, તેમના સ્વપ્નમાં પણ ખ્યાલ ન હોય તેવા વિચારો ધારણ કરવાપણાનું તેમનામાં અધ્યારે પણ કરી તેમને વગર કારણે પ્રજા વર્ગ વચ્ચે વગોવે છે અને ઉત્સાહ ભગ્ન કરે છે તેથી તેઓ ઘણી વખત કોમનું શ્રેય કરવા જતાં અકલ્યાણ કરી બેસે છે અને કોમને લાયકું ટોળું બનાવી અવનત દશાએ પહોંચાડે છે તે આપણે ભુલી જવું જોઈતું નથી આવાં અનેક કારણોને લીધે લેખકે પેપર કંઈક અંકુશ મુકાવાની જરૂર છે. હાલમાં સમય એવો વર્તે છે કે પ્રાચીન અને અર્વાચીન વિચારના પુરૂષ વચ્ચે ઘણી વખત સખ્ત જામે છે અને પરિણામે કવચિત તીણ વિરોધની લાગણી ઉદ્દભવે છે. સંકુચિત (Conservative) અને ઉદાર (Liberal) વિચારના માણસે સાથે સમજાવટથી સાવચેતી પૂર્વક કામ લેઇ એક બીજાને અર્થે રસ્તે મેળવવાની યુકિત ઘણાં થોડાઓને જ આવડે છે અને તેથી કોઈ વખત કેમની ઉન્નતિના કાર્ય તરફ મતિ છત, પણ ઉપરોકત યુકિતના જ્ઞાનના અભાવે આપણે નજરો નજરે જોઈએ છીએ કે સારાં આશય વાળો માણસ અનિચ્છાએ પણ ચોકસ રીતે ઉન્નતિના કાર્યને બે ડગલાં પાછળ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્ દર્શન. હઠાડે છે. માત્ર ઉમદા આરાયથી–ઉત્તમ ભાવનાથીજ કામ કરનાર માણસ દરેક પ્રસ ંગે તથા પ્રકારની આવડત સિવાય દરેક કાર્યમાં ક્રુતેહ મેળવી શકતા નથી. કાર્ય સિદ્ધિ માટે તે ઉપરાંત અન્ય સાધનોની પણ જરૂર રહે છે. વિનિત (Moderates) અને ઉદ્દામ - (Exstrimist) પક્ષના આગેવાનેાની વચ્ચેનુ યુદ્ધ આપણે છેલ્લાં ચાર પાંચ વર્ષથી નજરે જોઇએ છીએ અને તેથી ઘણું શીખવાનું મળે છે. ઉદ્દામ પત્રના આગેવાને તે ઘણી વખતે ઉત્કટ ભાવનાઓથી સંકટમાં ક્સી પડતા જોઇએ છીએ, અંતઃકરણની કેવળ ઉદાર વૃત્તિ, જીગરની લાગણીઓ, ઉત્તમ આશયા યેાગ્ય સાધતા સિવાય કાર્ય સિદ્ધિમાં ઘણી વખત જોઇએ તેટલાં મદદગાર થઇ પડતાં નથી. યા હોમ કરીને પડે! ફતેહ છે આગે' એ જુસ્સાદાર સાહસ-પ્રિય કવિનું સુત્ર દરેક પ્રસંગે હાથ ધરેલ કાર્યને અનુકુળ તાથી બંધ બેસતું થઇ પડતુ નથી. ધણી સાવચેતીથી કામ કરનાર માણસજ ફાવી શકે છે. સામાજીક સુધારણા નિમિત્તે પ્રયાસ કરનાર લેખકેા-વકતા-ધર્મોપદેશકેા પુરતી સભાળથી અને યુકિતથી નિસ્વાર્થ બુદ્ધિએ કામ કરે છે. પેાતાને, પોતાની કામને અને પરંપરાએ પોતાના દેશને ઘણેાજ લાભ કરી શકે છે. | ૧૩૭ આ ચળવળના—જાગૃતિના સમયમાં આગેવાનોએ પુરતા ઉત્સાહ સાથે પરમાર્થ પરાયણ વૃત્તિથી બહાર આવી કાર્યક્ષેત્રમાં ઝુકાવવાની અનિવાર્ય જરૂર છે. ભૂતકાળના અગર ભવિષ્યકાળના કાઇ પણ સમય કરતાં વર્તમાન સમય સાવચેતીથી કાર્ય કરનાર કાર્યદક્ષ આગેવાન લેખકેાને માટે વધારે અનુકુળ જણાય છે. મેશ લાલન શીવજી એન્ડ કુ. નિમિતે ઉદ્ભવેલ તકરાર જેવી અનેક તકરારાનું સમાધાનીથી છેવટ લાવી તદ્ વિષયક અસભ્ય, શાસનની હીલના કારક, ગુરૂ દ્રાદ્ધ સૂચક નિદાખાર લખાણા બંધ કરી શાસનની ઉન્નતિના કાર્યમાં એક બીજાએ સંયુકત પ્રયાસથી આગળ વધવાની જરૂર છે. સુશીલ લેખકાએ ઉપરના લખાણથી કોઇ પણ રીતનું અપમાન માન્યા સિવાય અગર ભવાં ચડાવ્યા સિવાય શાન્તિથી લેખ લખી શ્વેતામ્બર જૈન સમુદાયની મહાન સંસ્થા તરફથી તથા અન્ય સભા મંડળ તરફથી પ્રગટ થતા માસીકાને પુષ્ટ બનાવવાની જરૂર છે જરૂર સમાજ સુધારણાના વિષયમાં ધીમે ધીમે આગળ વધતી પ્રજાને સારૂ, રૂચિકર, એધક, નિતિના માર્ગ તરફ પ્રેરનારૂં અને તે સાથે સતું વાંચન પુરૂં પાડવાની છે તે હકીકત સ્વિકારવામાં આવે તે આપણા માસિકાને પ્રસ્તુત કાર્ય માટે પ્રબળ સાધન તરીકે લેખી શકાય પરંતુ તે સાધન ઉપયોગમાં લેવાયેલાં માસીકાની સ્થિતિ સુધારવાની અત્યંત આવશ્યકતા છે. નાના નાના મડ઼ો અગર સભા સાથે સરખાવતાં મહાસાગર રૂપ આપણી કેન્ફરન્સના માસીકની આધુનિક સ્થિતિ સહૃદય જૈન બનું હૃદય ખિન્ન કર્યાં વગર રહેશે નહિ. ગ્રેજ્યુએટ બધુએએ તેમજ અન્ય સાક્ષર લેખકે એ હેરલ્ડની સ્થિતિ સુધારવા તરફ લક્ષ્ય આપવાની જરૂર છે, દરેક જૈન બધુએ હેરલ્ડને ઉત્તમ દરજ્જાના માસીકની પક્ષમાં મુકવા માટે પાતાથી બનતા પ્રયાસ કરવાનુ મન ઉપર લેવાની ખાસ જરૂર છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [એપ્રીલ - આપણે સામાજીક, નૈતિક, આગિક તેમજ ધાર્મિક સ્થિતિ સુધરે, કેન્ફરન્સના કાર્યક્રમને પુષ્ટ આલંબન મળે, પ્રત્યેક જૈન બંધુ કોન્ફરન્સ તરફ પુરતા માનની નજરથી જેતે થાય તેવા એક નહિ પણ અનેક થેકડા બંધ લેખ હેરલ્ડ દ્વારા પ્રગટ થવાની જરૂર છે. આપણા પુજ્ય મુનિવરો પણ અહમદમિકા ભાવ (igotism) તજી, ક્ષુલ્લક બાબતેને અંગે ઉદભવતા કલેશોથી દુર રહી, કોન્ફરન્સે હાથ ધરેલા વિષયોને ટેકો આપવા માટે પ્રત્યેક જૈન બંધુ બહાર આવે તેવા ઉપદેશો-વ્યાખ્યાન આપવા તરફ વય ફેરવે તેવા લેખ લખવાની જરૂર છે. અંદરના અંદર કલેશથી મુકત થઈ પ્રત્યેક વ્યકિત (United we stand and decidid we fall we fole) એકત્ર રહેતાં ટકી શકાય છે અને જુદા જુદા વહેચાઈ જવાથી પતિત થવાય છે એ નિયમ ઉપર મદાર બાંધી પિતાન " જ્ઞાતિ બંધુઓનું, સ્વધર્મિ ભાઈઓનું, દેશ બંધુઓનું ભલું કરવા તરફ યોગ્ય પ્રયાસ કરે ઘણો લાભ થવા સંભવ છે. આપણી મહાન કોન્ફરન્સને સ્થાપન થયાને આઠ-નવ વર્ષ કરતાં વધારે મુદત થયા છતાં પણ જુદી જુદી અનેક દીશાઓમાંથી તેની વિરૂદ્ધના ઉદ્દગારો દરેક વખતે નિકળ્યા કરે છે. આજે તેની વિરૂદ્ધ બોલનારાઓ પિતાને કંઈક સ્વાર્થ સધાતાં આવતી કાલે તેના લાભમાં બોલવા માટે બહાર આવે છે ત્યારે વળી કેટલાએકે આજે તેના લાભમાં બોલતા હોય છે તે આવતી કાલે તેની વિરૂદ્ધ અગ્ય ટીકાઓ કરવા મંડી જાય છે આ પ્રકારના શિથિલ મનવાળા અપકવ વિચારને, ડગુમગુ થતા હૃદયના, સ્વાર્થ સાધક માનભૂખ્યા લોકોને બાજુ ઉપર રાખીએ તે પણ પ્રથમથી જ અદ્યાપિ પર્યત તેની વિરૂદ્ધ લાગણી ધરાવનારા અનેક નર રત્ન (?) આજે પણ મળી આવે છે. આટલી લાંબી મુદત વિત્યા છતાં પણ જૈન કોન્ફરન્સ જૈન સમુદાયમાં જોઈએ તેટલી પ્રિય શા માટે થઈ પડી નથી તેનાં કારણોને ઉડે અભ્યાસ કરી તે કારણે નિમુળ કરવાની જરૂર છે. આ સંબંધમાં અનેક દૃષ્ટિ બિન્દુથી વિદ્વાન લેખકોની કસાએલી કલમથી જુદા જુદા સ્વતંત્ર લેખે લખાવાની જરૂર છે તેમજ આવા લેબો આપણા ધનાઢય આગેવાને કે જેમના વગર આપણાથી કોઈ કાળે પણ એક ડગલું આગળ ભરાઈ શકાવાનું નથી–જેમની આર્થિક મદદ વગર આપણાથી કંઈ સંગીન કાર્ય થઈ શકવાનું નથી, તેઓ વાંચવાની દરકાર નહિ કરતા હોવાથી તથા અનેક પ્રસંગે મળતી જાહેર સભાઓમાં હાજરી આપી છે તે વિષય ઉપર ભાગ્યેજ તેઓ પિતાના વિચારે પ્રકટ કરતા હોવાથી તથા વળી આવા ખાસ કારણને માટે બેલાવવામાં આવેલી ખાસ મીટીંગમાં દુરના પિતાને વતનમાંથી હાજર નહીં થઈ શકવાથી ખરી સ્થિતિ તેમની સન્મુખ રજુ કરી તે ઉપર તેમના વિચારો જાણવાની ઘણું જ અગવડતા રહે છે અને તેથી તે દુર કરવા માટે કંઈ જના ઘડવાની જરૂર છે. આ પ્રસંગે જણાવવાની જરૂર જણાય છે કે આઠ દશ આગેવાને નિસ્વાર્થ બુદ્ધિથી પિતાના અમુલ્ય વખત કોમના પ્રધાન હીત ખાતર ભેગ આપી ડેપ્યુટેશન અગર કમીશન રૂપે મહેટા મોટા શહેરોમાં ફરી એક લાંબી પ્રશ્ન શ્રેણી તૈયાર કરી તે ઉપર Page #144 -------------------------------------------------------------------------- ________________ १९११] कूरिवाज कैसे दुर हो. [१३९ આપન સાપન વિચાર પ્રકટ કરી આગેવાનોના અભિપ્રાય મેળવી અમુક નિશ્ચય ઉપર આવે અને તદનુસાર કેન્ફરન્સના કાર્યને મતિ આપે તે ફરીયાદ કરવાનું કારણ રહે નહિ પરંતુ આ યોજના ખર્ચાળ અને તેવા આઠ દસ આગેવાને બહાર આવવા તૈયાર ન થાય તે કંઈક અમલમાં મુકી શકાય નહિં તેવી જણાય છે. अपूर्ण. cercoccccee कूरिवाज कैसे दूर हो ? (लेखक जनकलाल रातडिया, प्रतापगढ-मालवा.) (१) आधुनिक परिवर्तन जो दुनियामें हो रहा है, और असंभव बातें जो संभव हो रही है, उसमें आर्य, आर्यमें भारत वर्ष, भारत वर्षमें क्षत्री, वैश्य और क्षत्री, वैश्यमें सबसे अपनेको उच्च और श्रेष्ट समझने वाली जैन' ज्ञाति क्यों इतनि पिछे पडी हुई जहरी निद्रामें मग्न हो रही है ? मेरेसे ही उपरोक्त प्रश्न कोइ महाशय करें तो, सब तरफ इसका उत्तर ढुंढनेसे एक मात्र जवाब यही मिलेगा कि “जैनियों में कूरिवाज घुसा पडा है," अब प्रश्न यह है कि "कूरिवाज दूर कैसे हो?" (२) जैनियोंमें पृथक् २ ज्ञातीयां जैसे श्री श्रीमाल, ओश्वाल, पोरवाड, हुम्बड, भटेवरा आदि हैं, उसही तरह यूरप, अमेरीका एवम् एशिया आदि देशोभी उनके ढंगकि ज्ञातियां है, परन्तु उनकि चाल ढाल, रहन सहन, चतुराई आदि जोजो कार्य अपने आचार्योने 'पवित्र शास्त्रों में अपने करने योग्य अंकित किए हैं, उनने उनको स्विकृत करके न करने योग्य कार्योंका त्याज्य कर दिया और अपन खुदने उसके विपरित मार्ग ग्रहण किया, उसहीका फल यह हुआ कि, अनेक न करने योग्य कार्य अपनेमें होने लगे, अब इनके निवारणका उपाय में अपनी अल्प बुद्धि अनुसार आपके सम्मुख उपस्थित करता हुं. आप उनपर गोर करके अपने जो कुछ विचार हो पेपर में प्रकट करिए जिससे जो विचार सबकों मान्य हों उसही मुवाफिक नए ‘ज्ञाति नियम' बांध दिए जावें. (३) जैनियोमें ऐसी कोई ज्ञाति नहिं है जिसके साथ प्रत्येक जैन खान पान न करता हो, अब जरा अपने जैन इतिहासपर नजर डालिएकि दूसरे Page #145 -------------------------------------------------------------------------- ________________ : १४०] જૈિન કોન્ફરન્સ હેરલ્ડ कॉलममें कही हुइ ज्ञातियां किसने स्थापित की है, और उनकि उत्पति कहांसे हैं, मेरे देखनेमें जहांतक आया है प्राय, क्षत्रीयों सेही यह जैनी बनाए गए है और शुद्ध मार्ग बतानेके हेतू अपने महान् आचार्योंने इतना कष्ट सहा है, अव जैन इतिहासको देखें तो यह शंका निवारण नहिं होती कि जब क्षत्रीयोंसे जैन बने हैं उनका खान पान एक प्रकारका हि नहिं बरन् एक साथ एक थालमें बेठकर करनेका है, जो एक धर्मके होनेके कारण एक दूसरेको स्वामि भाई कहता है, फिर इतनिसी अल्हदगी क्योंकि एक ज्ञातिवाले दूसरी ज्ञातिवालेसे शादी (विवाह ) नहिं करते एक मात्र यही कुप्रथा सारी जैन ज्ञातिमें खराबीकी .. (४) यदि आज सर्व जैनी एक दूसरी ज्ञातिवालेसे संबंध करने लगे तो आज ८ वर्ष ते महान परिश्रम करनेवालि श्रीमति कॉन्फरंस देवीके वह उद्देश्य पूर्ण हो सक्ते हैं, जिनके निसबत सालाना जलसोमें ठहराव पास कर उनका उपयोग करनेकि तर्किबें सौंची जाती हैं. .. (५) 'एक ज्ञाती दूसरी ज्ञाति वालेसें संबंध यानि विवाह आदि करने लगें तो क्या २ फायदे हो सक्ते हैं ? ... (अ) कन्या विक्रय सरलता पूर्वक बंध हो सक्ता हैं, क्योंकि जब सारी ज्ञाति मेंही नहिं बल्कि जैन समुहमें कन्या मिलने लग जाय तो अवश्यही में बडे जोरके साथ कह सक्ता हुं कि कन्या विक्रेता कि कम्पनिया शीघ्र ही देवाला निकाल देगी. . (ब) वृद्ध विवाह नहिं हो सकेगा, क्यों कि जैन समुह में सूर्यकि किरणके माफिक कमल पुष्प जैसे बालकोंकों छोडकर कौन इन खंजरोंको जिनके मंहमें दांत और पेटमें आंत नहि है, अपनी प्रिय पुत्री देगा, और उसका गला घोटेगा, अगर कोई स्वार्थान्ध ऐसा करेगा तो उसका जैन ज्ञाति शीघ्र प्रबंध कर सकेगी. . . . . (क) बाल विवाह नहिं होगा, क्योंकि ऐकता होनेसे जोडा शीघ्रही मनमाना और अच्छा मिल जायगा, जिससे नियत समयपर विवाह हो सकेगा. Page #146 -------------------------------------------------------------------------- ________________ कुरिवाज कैसे दुर हो. [ १४१ (ड) उपर्युक्त कहे हुवे कारणोंसे विधवा विवाहका रिवाज जो अपना पाव दिन २ फेलाता जाता है. बंध हा जायगा. ११११] जो अगणित रुपे व्यय होते हैं (फ) फजूल खर्च याने नुक्ते वगेरह में और जिनके करने लिए शास्त्रोमेभी मनादि है, बन्द हो जायगे क्योंकि हर एक कि वह ताकत नहीं रहेगी कि सारे जैन समुदायको नोत सके. (ग) अनेक प्रकारके कुकार्य जो जैन युवा म्लेच्छ विद्या के कारण करने लगे हैं, जब सारी जैन ज्ञाति इनकि और धिक्कारकि द्रष्टीसे देखोगी तो इनको 'अवश्य सुकार्य में प्रवृत होना पडेगा. (ह) हरेक बालक बालिकाओंको फरजियात शिक्षा हासिल करना पडेगा क्योंकि फिर पढे हुवे जोडे अधिक पसंद किए जायेंगे. (६) इत्यादि अनेक फायदे सिर्फ यह एकही कार्यके होनेसे हो सक्ते और बडा फायदा यह होगा कि हरेक ज्ञाति में जो घडे ( तड ) - फूट पडी हुई है वह सब एक प्रकार से निर्मूल हो जायगी. तब आप जो २ कार्य जैनीयोंके हितार्थ करना चाहेंगें, बिना श्रम के शिघ्रता पूर्वक हो सकेगा और पूर्वोक्त कहे हुवे वाक्य यदि स्विकृत हो गए तो फौरन ' कूप्रथा कहो या कूरिवाज, दूर हो 'जायंगे. ' (७) इस लेख में किए हुवे पहले कॉलमके प्रश्नका उत्तर मेने अपना तरफसें ५' वें कॉलम में दिया है । परन्तु प्रश्न सर्व साधारण से किया गया है और हरेक जैनको उसपर टिका टिप्पण करनेका अधिकार है । इसलिए में प्रत्येक जैन महाशयसे प्रार्थना करता हूं कि इस लेखको चुपचाप न पढकर 'मेरा उत्तर उचित है या नहिं ? ' और आपकी क्या राय है वर्तमान पत्रों द्वारा शीघ्र प्रकट करें, या सिधि मुझे इतिला देनेसे में समाचार पत्रोंमें प्रकट कराऊंगा. ॥ इत्यलम् ॥ J. L. Ratadiya. ® Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] જૈન કેન્સ હેરલ્ડ. મહાપાધ્યાય શ્રીમદ્ યશે વિજ્યજી કૃત જ્ઞાનસાર સૂત્રની ચાળ. લેખક-સન્મિત્ર કપૂરવિજ્યજી માનાષ્ટક અષ્ટક ૧૩. સ્વરૂપને જણે છે તે મુનિ કહેવાય છે. એવું મુનિષણ' જે અથવા નિશ્ચય સમકિતજ સાચું મુનિપણું છે. મ ૧. જે જગતના યથાર્થ નિશ્ચય સમકિત છે. ૨ જે આત્મા પેતેજ પોતાનામાં રહેલી સકળ સમૃદ્ધિને શુદ્ધ રીતે જાણે-જીવે છે, તેજ આ રત્નત્રયી વિષે મુનિ સંબંધી જ્ઞાન, રૂચી અને આચારની ઐકયતા છે, સ્વરૂપ સ્થિત થવાથીજ મુનિનાં જ્ઞાન, દર્શન, અને ચારિત્ર ચારિતાર્થ-સફળ છે. ૪ જેમ મણી—રત્ન સંબંધી સમ્યગ જ્ઞાન (પરીક્ષા) અને શ્રદ્ધા વિના તે મણીરત્ન લેવા પ્રવૃત્તિ થતી નથી તેમજ તસબંધી મૂળ પણ મળતુ નથી. ૫ તેમ જેથી શુદ્ધ આત્મ-સ્વભાવામરણ (સ્વરૂપરમણુ અથવા દોષ નિવૃતિ (ક્ષય) રૂપ મૂળ થાય નિહ. તે જ્ઞાન કે દર્શનજ શાંનાં? નિષ્ફળ દેખાય છે માટે. ; જેમ શાક [સાજા] સંબંધી પુષ્ટતા અથવા વધ કરવા યોગ્ય તે શણુગાર ·પરિણામે મહા દુ:ખદાયી છે તેમ સસાર સંબધી ઉન્માદને સમજી મુનિ સહજ સતાષી ચાય છે. વચન નહિ ઉચ્ચારવા રૂપ મૈન તા એકેન્દ્રિયમાં પણ હોય છે (તેથી તેા કબ્ર વળતું નથી.) ક્રૂત પરપુદ્ગલમાં નહિ પ્રવર્તવા રૂપ (નિવૃત્તિ લક્ષણ) મૈન જ સર્વથી શ્રેષ્ટ ગણાય છે. ૮ દીપકની જ્યેાતિની જેવી જેની સર્વક્રિયા જ્ઞાન-પ્રકાશમયીજ છે, એવા સ્વરૂપ સ્થિત મહાશયનુ મૈન ઉત્તમ પ્રકારનુ ં છે, દેવ મુમુક્ષુઓને એવુ જ મૈન અપેક્ષિન છે. અવિદ્યા અષ્ટક (૧૪) 1 ૧ અનિત્ય, અશુચિ અને આપણી નહિં એવી વસ્તુમાં નિત્ય, શુચિ અને આપણુ પણ માનવું એ અવિદ્યાનું લક્ષણ છે અને વસ્તુને વસ્તુગતે-પથાર્થ સમજવી એનુ નામ વિદ્યા છે. ર જે પેાતાના આત્માને નિત્ય-અવિનાશી સમજે છે અને પર સંગત–સંચાગને અનિત્ય લેખે છે તેને મેહ-ચરટા (ચાર) પણુ છળી શકતા નથી. પોતે વિવેક યુકત જાગૃત છે તેથી મેાનું જોર તેના ઉપર ચાલી શકતું નથી. પ્રમાદ રહિતને થઈ શકતાજ નથી. ૐ વિવેકી-વિદ્વાન લક્ષ્મીને જળ તર ંગના જેવી ચંચળ, આયુષને વાયુની જેવું અસ્થિર અને દેહને શરદના વાદળાં જેવું ક્ષણભંગુર સમજી તેમાંના કાઇમાં મુંઝાઇ જતા નથી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] જ્ઞાનસાર સૂત્રની ચેળ. [૧૪૩ ૪ અશુચિ (શુક્ર-શોણિત) થી ઉત્પન્ન થયેલા અને પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાખવાવાળા આ દેહને જળ વિગેરેથી પવિત્ર કરવાને ભ્રમ મૂઢ માણસોને જ વધારે હોય છે. ૫ જે સમતા-કુંડમાં સ્નાન કરીને, પિતાનાં પાપ મળને પખાળીને પાછા મલીન થતો જ નથી તે અંતર આત્માજ પરમ પવિત્ર છે. (જ્ઞાની પુરૂષોને સંમત આ ઉત્તમ સ્નાન છે.). ૬ દેહ, ગેહ, અને લમ્માદિકમાં જેમ જેમ મૂઢ મમતા બાંધે છે–બાંધતો જાય છે તેમ તેમ તે જ્ઞાની પોતેજ વિશેષે વિશેષે બંધાય છે-બંધાતે જાય છે. તેનાથી છુટી શકતાજ નથી. ૭ વિવેકી-વિદ્વાન તે સમ્યગજ્ઞાનના પ્રભાવથી, પરસ્પર સંયુક્ત થતા પદાર્થોની એક બીજમાં સર્વથા નહિ સંક્રમી જવાની (સ્વ સ્વ સત્તા જાળવી રાખવાની) ચમત્કારિક ક્રિયાને અનુભવ કર્યા કરે છે. દરેક વસ્તુને યથાર્થ જેતે વિવેકાત્મા તેમાં મુંઝાઈ જ નથીનિર્લેપ રહે છે. ૮ સદ વિદ્યાજન (વિદ્યારૂપ આંજણ) ના સ્પર્શથી અવિદ્યારૂપ તિમિર-રેગનન્ટ થયે છતે યોગી પુરૂષે પોતાનામાં જ પરમાત્માને (પરમાત્મ સ્વરૂપને) સાક્ષાત્ દેખે છે. વિવેકાષ્ટક (૧૫) ૧ ક્ષીર નીરની પરે એકમેક થઈ ગયેલાં કર્મ અને જીવને જે જુદા કરે છે કરી શકે . છે, તે મુનિહંસ વિવેકવાન ગણાય છે. (હંસની ચાંચમાં ખટાશને ગુણ હોવાથી * તે જળમાંથી દુધને જુદું કરી શકે છે તેમ વિવેકાત્મા કર્મ થકી જીવને વિવેક ' વડે જુદે કરી શકે છે.) . ૨ દેહ એજ હું એ અવિવેક તો અનાદિ-ચિર પરિચિત હોવાથી સવદા સુલભજ છે. ફકત દેહ એ હું નહિ એ વિવેકજ કટિ ગમે ભમે પણ પામવો દુર્લભ છે. ૩ શુદ્ધ-નિર્મળ આકાશમાં પણ તિમિર-રેગથી રાતા પીળાં દેખાય છે તેમ અવિવેકથી વિકારવડે આત્મામાં (દેહ) મિત્રતા ભાસે છે. પણ વિવેક પ્રગટતાં જ તે યથાથી સમજાઈ જાઈ છે, જેથી દેહ એ હું એવો મિથ્યા ભ્રમ ભાંગી જાય છે. ૪ જેમ સુભટોએ કરેલું યુદ્ધ ઉપચારથી સ્વામીએ કર્યું ગણાય છે તેમ અવિવેકથી કર્મ સમૂહના બળને શુદ્ધ આત્મામાં ઉપચાર કરવામાં આવે છે. ૫ જેમ ભવપાનથી બેશુદ્ધ થયેલો ઈટ વગેરેને પણ સુવર્ણ દેખે છે, તેમ અવિવેકીને દેહ વગેરેમાં પિતાના પણને મેટો ભ્રમ થાય છે શુદ્ધિમાં સર્વ યથાર્થ જ ભાસે છે ૬ તુછ ભાવની પુહા કરતે જીવ વિવેક શિખર ઉપરથી ગબડી જાય છે. અને શ્રેષ્ટ ભાવને અભિલાષ આત્મા કદાપિ અવિવેકને પામતો નથી. ૭ જે વિવેકાત્મા પિતાનામાં જ આત્માના પટ્ટકારકની સંગીત (ઘટના યથાથ તા) કરે છે-કરવા પ્રયત્ન કરે છે તેને મેહ (જડ) મગ્નતાથી અવિવેક જવરનું વિષમપણું સંભવેજ કેમ? આવા વિવેકાત્માને મેહ પ્રભવે જ કેમ ? Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪], જૈન કેન્ફરન્સ હેરલ્ડ [મે ૮, વિવેક રૂપ સરાણવડે સજજ કરેલું, અને તે ધતિ) ધેય ધારા વડે તીણ થયેલું તે મુનિનું સંયમ રૂપ અસ્ત્ર, કર્મ શત્રને છેદ કરવા સમર્થ થાય છે. વિવેક અને - હૈયે યુકત સંયમી સકળ કર્મ શત્રુને છેદ કરી શકે છે. વિવેક વિનાનું સંયમ ( એકડા વિનાન મિંડા જેવું હોવાથી નિષ્ફળ જ છે. એમ સમજી સંયમથએ ઉપર ' કહ્યા મુજબ વિવેક અવશ્ય સેવવા યોગ્ય છે. મધ્યસ્થતા અષ્ટક (૧૬) ૧ જેમ બને તેમ નિર્દોષ મધ્યસ્થતા ધારા અને કુતર્ક કરવા રૂપ બાળેચેષ્ટાને ત્યાગ કરે. ૨ મધ્યસ્થ મનરૂપ વાછડ યુકિતરૂપી ગે (ગાય)ને અનુસરે છે. મધ્યસ્થ, યુકિતને માન આપે છે ત્યારે કદાગ્રહી તેને ખંડે છે. ૩ સ્વાભિમત સાધવામાં કુશળ અને પરપક્ષમાં ઉદાસીન એવા નથમાં જેનું મન સમભાવી રહે છે તે મહામુનિ મધ્યસ્થ છે. સમદર્શીતાપણું એ મુનિ પણાનું મુખ્ય લક્ષણ છે. ૪ સર્વ કોઈ સ્વ સ્વ કર્મવશવર્તી વિવિધ ચેષ્ટાઓ કરે છે અને તદનુસાર તેનું કે વિવિધ ફળ ભેગવે છે એમ સમજીને મધ્યસ્થ રહેનાર તેમની ઉપર રાગ દેશ કરતા નથી. ૫ જ્યાં સુધી મન પરના ગુણદોષ ગોતવા તત્પર રહે ત્યાં સુધી મધ્યસ્થપણે તેને જ્ઞાન ધ્યાન રૂ૫ આત્મસાધનમાંજ જેડી દેવું ગ્ય છે. જ્ઞાન ધ્યાનમાં લીન થયેલું મન અન્યત્ર ભટકવાનું નહિં અને તેથી સહજે સ્થિર થઈ શાંત થઈ અનહદ સુખ આપશે. ભિન્ન ભિન્ન ભાગે વહેતાં હતાં જેમ સર્વે નદીઓ સમુદ્રને મળે છે. તેમ મધ્યસ્થ દ્રષ્ટિ છે પણ ભિન્ન ભિન્ન સાધન સાધતાં છતાં એકજ અક્ષય મોક્ષ પણે (પરમાત્મા સ્વરૂપને) પામે છે. ગમે તે, ગમે ત્યાં ગમે ત્યારે પણ સમતા વડેજ શાશ્વત સુખ સાધી શકે છે. ૭ અમે રાગ માત્રથી જિન આગમનો આશ્રય કરતાં નથી. તેમ દોષ માત્રથી પર આગમનો ત્યાગ કરતા નથી, કિંતુ મધ્યસ્થ દ્રષ્ટિથી સત્યાસત્યની પરીક્ષા કરીને જ તેમ કરિયે છિયે; ૮ મધ્યસ્થ દ્રષ્ટિ વડે જ અમે સર્વ ભવ્ય સ ઉપર અનુકંપા લાવીને ચારિ. સંજીવની ન્યાયથી હિત બુદ્ધિથી જ તેમને આ આગમ અમૃતનું પાન કરાવિયે છિ. * સંજીવની એક જાતની સચેત કરનારી–નવું જીવન આપનારી ઔષધી વિશેષ છે. . Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ ૫ શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ કે લક્ષ્મી વગેરે પરભાવથી જ્ઞાનનદીને શેા કરવા ? અનિત્ય અને અસાર એવી પાગલિક વસ્તુ ક્ષણમાં છેવુ દ છેતરનારી છે. સ્વ ઉત્કર્ષ કરી ક્ષેાભ પામતા હે મુનિ ! તું શા માટે તારા ગુણને ડાળી નાખે ૭ જ્ઞાનાદિક શુદ્ધ ગુણ્ણાનેા પણ મદ કરવા યુકત નથી તે શરીરનાં રૂપ લાવણ્યાર્યા અશુદ્ર ગુણાને તે મર્દ જ્ઞાની પુરૂષોને કેમજ :વ્ય હોય ? ८ સ્વલાઘા અને પર નિદા કરવા સંબધી સર્વ વિકલ્પથી મુકત એન્ગ સોંપૂર્ણ જ્ઞા યોગીશ્વરા પરરપૃહાર્જિત પૃથ્વી ઉપર વિચરે છે. તેમને અમારા ત્રિકાળ નમસ્કાર તત્વ દ્રષ્ટિ અષ્ટક ( ૧૯ ) ૧ આદ્યદ્રષ્ટિ જીવ ઉપર ઉપરના રૂપરંગ જોઇ મેાહુ પામે છે અને તત્વષ્ટિ પુરૂષ તે આત્મામાં એજ ઉડું નાળે છે. તેથી બાહ્યભાવમાં મુંઝઈ જતા નથી. ૨ બાહ્યદૃષ્ટિ ભ્રમિત હોવાથી કંઇ પણ યથાર્થ જોઇ શકતા નથી અને તત્વ દ્રષ્ટિ તે બ્રાંત રહીત હોવાથી સર્વ કાંઇ યથાર્થજ દેખી શકે છે. બાહ્ય દ્રષ્ટિ ( જવ ) તે ગામ નગર આરામ ( બગીચા) વગેરે જોઇ મેહ ઉપજે છે ત્યારે તત્વદ્રષ્ટિન તો તેજ વસ્તુઓને વિવેકથી જોતાં વૈરાગ્ય પ્રભવે છે (જાગે છે). ૪ મૂઢ દૃષ્ટિને સ્ત્રીનું શરીર અમૃતના નિચે ળથી નિર્માણ કરેલુ લાગે છે અને તત્વ દ્રષ્ટિને ા તે કેવળ વિષ્ટા મૂત્રાદિક અશુચિમયજ દાસે છે. ૩ પ્ બાહ્ય દ્રષ્ટિ જીવ લાવણ્ય યુકત શરીરને દેખી મનમાં રાજે ઇં-ખુશી થાય છે અને તત્ત્વદ્રષ્ટિ તેા અનેક કૃમિ વગેરેથી જીવાકુળ શરીરને કેવળ કાગડા કુતરાનાંજ ભક્ષણ યેાગ્ય સમજે છે. ૬. હાથી અને ધાડાથી યુકત રાજભુવન બેષ્ઠ મુદ્ર દ્રષ્ટિ મનમાં વિસ્મય પામે છે. ત્યારે તત્વ દૃષ્ટિ પુરૂષ તેવા રાજભુવનમાં અને હાથીડાવાળા વનમાં કશે ભેદ લેખતા નથી. ખાદ્ય દ્રષ્ટિ જીવ શરીરે ભસ્મને ચાળવાથી, દેશના લાચ કરવાથી અને મલીન રહેવાથી સાધુને મ્હોટા-મહુત લેખે છે ત્યારે તદ્રષ્ટિ તે ફકત ચિત્તની શુદ્ધિથીજ તેને તેવા લેખે છે. 9 ૮ ટુંકાણમાં કહિયે તે। તાત્ત્વિક કરૂણા-અમૃતને વર્ષનારા તત્વ દ્રષ્ટિપુરૂષો વિશ્વન અલ્પ પણ અહિતના માટે નહિં પણ સપૂર્ણ ઉપકારના માટેજ જન્મેલા છે. સર્વ સમૃદ્ધિ અષ્ટક (૨૦) ૧ મૂઢ દૃષ્ટિપણાનો અંત આવ્યે હવે અંતરમાં સર્વ સમૃદ્ધિ સ્ફુર્ટપણે યાગી પુષા જોઇ શકે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] [૧૪૭ ૨ સમાધિરૂપી નંદનવન, ધૈયરૂપી વન, સમતારૂપી શચી (ઇંદ્રાણી) અને જ્ઞાનરૂપી વિશાળ વિમાનથી મુનિને ઇંદ્રની સમૃદ્ધિ સ્ફુટતર દેખાય છે. 3 સુવિસ્તૃત જ્ઞાન અને ક્રિયારૂપી ચર્મ અને છત્ર રત્નથી માહ–મ્લેચ્છ ભૂપતિની વૃષ્ટિને નિવારતા મુનિ ચક્રવર્તી કાં ન કહેવાય ? ૪ અભિનવ જ્ઞાનામૃતમાં મગ્ન રહેતા મુનિ (નાગેન્દની પેરે) ક્ષમા (પૃથ્વી) તે ધારણ કરતા નાગેદ્રની જેવા શાભે છે. જ્ઞાનસાર સૂત્રની ચાળ, ૫ અધ્યાતમરૂપી કૈલાશગિરિના ાંગે, વિવેકરૂપી (નિવૃત્તિ) અને જ્ઞાતિ (જ્ઞાન-શકિત) યુકત શંકરની જેવા શોભે છે. ' જ્ઞાન અને દર્શન વડે નરકને છેદ કરનારા અને સુખ-સાગરમાં મગ્ન રહેનારા યોગી પુરૂષને સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રવાળા હરિથી શું ન્યુનતા છે ? ૭ પુલિક વસ્તુવાળી બાહ્ય સૃષ્ટિને કરનારા બ્રહ્મા કરતાં, અપેાલિક-સહજ આત્મિક ગુમય અ તર સુ ષ્ટ કરનારા મુનિ કેટલા ચઢીયાતા છે? - સિદ્ધયોગી સમ પુરૂષને રત્ન ત્રયીવડે (ગંગા) વહેતી ગંગાની જેવી નિમળ એવી શ્રી અદ્વૈત-પદવી પામવી પણ દુર્લભ નથી, કિંતુ સુલભ છે. ક્રમ વિષાક-ધ્યાનાષ્ટક (૨૧) ૧ શુભાશુભ કર્મના વિપાક(ફળ) ને ભાગવનાર સર્વ પ્રાણી વતે પરાધીન સમજ. નારા મુનિ દુ:ખથી દીન કે સુખથી વિસ્મિત બનતા નથી. સુખ દુઃખ સમયે સમભાવે વર્તે છે. લગારે આકુળવ્યાકુળ થતા નથી વૃષભ ઉપર સ્થિત થયેલા, વિરતિ મુનિ ગંગા અને ગારીયુકત શિવ ૩ ૨ જેની આંખ કરતાજ પર્વતેાના પણ ચૂરા થઇ જતા તેવા ભૂપાને ભાગ્ય કરે છતે ભિક્ષા સરખી પણ મળતી નથી, એવી કની ગતિ વિચિત્ર છે, શુભ કર્મના ઉદય થયે તે, જાતો અને મુદ્ધિ વિનાના એક રંક–ળિદ્ધિ પણ અખંડ સામ્રાજ્યવાળા રાજા બની બેસે છે, એવા કર્મા પ્રભાવ ગહન છે. ૪ કર્મની રચના ઉંટના ખરડાની જેવી વાંકી છે એવું સમજનાર ચેોગી પુરૂષને તિ બુદ્ધિ વગેરે વૈભવની વિચિત્રતા જોઇને શે વિસ્મય થાય ? ૧ ઉપશમ શ્રેણી ઉપર ચઢેલા એવા શ્રુત }વળી પણ દુષ્ટ કર્મના યોગે પ્રમાદથી પતિત થઇ અન તકાળ સુધી સંસાર પરિભ્રમણ કરે છે. એ સર્વ કર્મના પ્રભાવ સમજવા.. ટ્ર્ કર્મક્ષય કરવાની સર્વ સામગ્રી કને ક્ષય થતાં પહેલાંજ થાકી ગઇલી હેાય તેવી થઈ જાય છે અને કર્મના વિપાકતા તે પોતાનુ કઇં પુરૂ થતાં સુધી પ્રાણીઓને અનુસરે છે. તાત્પર્ય કે કર્મનો ક્ષય કરવા ઈચ્છનાર સાકક થાકી જાય છે પુણ કમ થાકી જતું નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ૭ કર્મ વિપાક બહુ ભવિજીવને જોતાં જોતાંમાં ધર્મ રહિત કરે છે અને અલ્પ-ભવી સાધુના પણ છીદ્ર જોઈ તેને છળી ખુશ ખુશ થાય છે, તે કોઈની પણ શરમ રાખતા નથી. ૮ કર્મના વિપાકને વિવેકથી વિચારનાર એ મુનિ સમતા ધારે છે તેજ મુનિ ભ્રમરની પેરે જ્ઞાનામૃતનો સ્વાદ લઈ શકે છે. ભવ-ઉદ્ગાષ્ટક (૨૨) ૧ આ અથાગ સ સાર સમુદ્ર ગાઢ અજ્ઞાનથી વ્યાપ્ત અને મહા દુખ સમુહથી વિષમ છે. ૨ ચિત્તમાં સંકલ્પ-વિકલ્પની પરંપરા વધારનારા અને તૃષ્ણારૂપી તેફાની પવનથી ભરેલા (ધાદક) કષાય રૂપી ચાર પાતાલ કલશા જેમાં રહેલા છે. ૩ નેહરૂપી ઈધનથી પુષ્ટિ પામતે કામ રૂપી વડવાનળ જેમાં સળગી રહ્યો છે (અ) તથા રોગ શકાદી રૂ ૫ કચ્છ કુછયાદીથી જે સંકીર્ણ થયેલ છે. . ૪ જેમાં બુદ્ધિ, મત્સર અને દેહ રૂપી વીજળી દુવતિ અને ગરવ વડે જળ પ્રવાસીને મેટો ઉત્પાત થાય છે. ૫ તેવા ભયંકર ભવ સમુદ્રથી નિત્ય ઉદ્દેગ પામેલા જ્ઞાની પુરૂષ તેને પાર પામવાને અનુકુળ સાધનને સર્વથા આદરે છે–આદરવા ઢીલ કરતા નથી. તે જેમ તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને ધારણ કરનાર થી રાધાવેધને સાધનાર એક ચીતથી ઉપયોગ રાખી સ્વ સ્વ કાર્ય સાધે છે તેમ ભવભીરૂ મુનિ પણ સંયમને એક ચિત્તથી આરાધવા ઉજમાળ રહે છે. જરાપણ ગફલત કરતા નથી. ૭ રન ઔષધ ઝેરજ છે અને અગ્નિનું આિષધ અગ્નિજ છે એ વાત સત્ય છે કેમ કે ભવ ભીરૂ મુનિઓ પરિષહ કે ઉપસર્ગના ભયથી જરા પણ ડરતા નથી. ૮ મવ ભયથીજ મુનિજને વ્યવહારમાં સ્થિરતા ભજે છે પરંતું સહજ સમાધી પ્રાપ્ત થયે છતે તે ભવભય પણ અંદર સમાય જાય છે. (પછી તેમને ભાવભય રાખવાની) શાંત થઈ જાય છે. લેક સંજ્ઞા ત્યાગાષ્ટક (૨૩) ૧ ભયંકર પર્વત જેવા ભવને ઉલ્લંધન કરાવનારા પ્રમાનામાં છઠ્ઠા ગુણસ્થાને પામીને અલૈકિક સ્થિતિને ભજનારા મુનિ, લેક પ્રવાહમાં તણાય નહિ-કેવળ લોક જનાર્થે ધર્મ કરણી કરે નહિં. ૨ મ મુખે માણસ બોર જેવી નજીવી વસ્તુ માટે ચિંતામણી રત્ન આપી દે છે તેમ મૂઢ આત્મા કરંજનાર્થે ઉત્તમ ધર્મ-રત્નને હારિ જાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૧૧] જ્ઞાનસાર સૂત્રનળ. [૧૪ ૩ લોક સંસારુપી મહાનદીના પ્રવાહમાં કોણ કોણ તણાતા નથી ? તેના સામા પૂરે છે - કેવળ રાજહંસ સમાન મહા મુનિજ ચાલે છે. ૪ જો બહુ લોક કરે તેમજ કરવું થયું હોય તે તે મિથ્યાત્વને કદાપિ અંત આવે જ નહિં. કેમકે બહુ લોકોને તો તેજ પ્રિય છે. ૫ કલ્યાણના અર્થ છો તો સર્વત્ર થોડાજ હોય છે. જેમ ઝવેરી લોકો થોડા હેય છે તેમ આત્મ સાધન કરનારા પણ થોડાજ હોય છે. ૬ લોક સંજ્ઞાથી હણાયેલા લેકે વાંકા વળીને ચાલતા છતાં પિતાના સત્ય ધર્મ રૂપી અંગમાં થયેલા મર્મઘાતની મહા વેદનાને સૂચવે છે. ૭ આત્મા સાક્ષિક સદ્ધર્મ કરણીથી કલ્યાણ સિદ્ધિ થાય છે તે તેને લોકમાં દેખાડે કરવાથી શું ફાયદે? બાબતમાં પ્રસન્નચંદ્ર ઋષિ અને ભરત મહારાજનાં દૃષ્ટાંત લેવા યોગ્ય છે. ૮ લોક સંજ્ઞા રહિત સાધુ, દ્રોહ, મમતા અને મત્સર સંબંધી તાપને ટાળી શબ્દ સમાધિ સુખમાં મગ્ન રહે છે. પણ દુષ્ટ લેક સંજ્ઞાથી તે સાધુ પણ સમાધિ ભ્રષ્ટ થાય છે. શાસ્ત્ર અષ્ટક (૨૪) ૧ ચમ ચક્ષવાળા સર્વે છે, દેવતાને અવધિ (જ્ઞાન) ચક્ષુ છે સિદ્ધ ભગવાનને સર્વત. [ સંપુર્ણ ચહ્યું છે અને સાધુઓને શાસ્ત્ર પી ચક્ષુ હોય છે. ૨ જ્ઞાની પુરૂષ શાસ્ત્રચક્ષુવડે ત્રિલોક વાર્તા સર્વ પદાર્થને પ્રત્યક્ષની જેવા દેખે છે. તે મોક્ષ માર્ગને બતાવનાર અને દુર્ગતિથી બચાવનાર હોય તેને જ્ઞાની પુરૂષ શાસ્ત્ર કહે છે. તે તે વીતરાગનાં વચનરૂપજ હોઈ શકે બીજાનાં કપિલ કલ્પિત વચનને શાસ્ત્ર કહી શકાય નહિ. કેમકે તેમાં ઉકત લક્ષણ હોઈ શકતું નથી. જ એ માટે સત્ય શાસ્ત્રને આગળ કર્યો છતે વિતરાગને જ આગળ કર્યા સમજવા. અને એમ વિતરાગને આગળ કર્યો છતે નિચે સવે સિદ્ધિ થવાની. . ૫ શાસ્ત્ર-દીપક વિના અજાણ્યા વિષયમાં દોડી જતા જડ લોકો પગલે પગલે અલના પામતાં છતાં પરમ ખેદને પામે છે. ૬ શાસ્ત્ર અજ્ઞાન રહિત ઉત્કૃષ્ટ ભિક્ષા પણ હિતકારી નથી. એ તો અલ્પ દેષ ટાળવા માટે મહાદેશને સેવનારની જેવું જ થયું, મહાજ્ઞાની કહે છે કે શાસ્ત્ર એ અજ્ઞાનને નિર્મળ કરનાર, અપુર્વ સાધન છે. સ્વછંદતાને શમાવવા સમર્થ ઉપાય છે અને ધર્મ આરામને નવ પલ્લવ કરવા અમૃતની નિક સમાન છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] જન કેન્ફરન્સ હેરલ્ડ ૮ શાસ્ત્ર મુજબ આચરને પાળવાવાળા, શાસ્ત્ર રહસ્યને જાણવાવાળા, શાસ્ત્ર રહસ્ય યોગ્ય જીવોને બતાવવાવાળા, અને કેવળ શાસ્ત્ર ઉપરજ દૃષ્ટિ રાખનારા એવા મહા યોગી પુરૂષજ પરમ પદને પામી શકે છે, પરમ પદના અધિકારી હોય શકે છે. , ગ્રહસ્થ ધર્મ અને નીતિ પૂર્વક જીવન. યોગ શાસ્ત્ર–અનુસંધાન પૃષ્ટ ૧૧૧ ૧૫ નિરંતર ધામ સાંભળવા જવું-નિરંતર ધર્મ સ્મરણ કરે તેથી ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય છે. ૧૬ અજીર્ણ થયું હોય તો ભેજન ન કરવું -અજીર્ણ થતાં ભોજનોને ત્યાગ કરવો કેમકે તેથી રોગ વિશેષ વૃદ્ધિ પામે છે. મળ તથા વાયુને ખરાબ ગંધ, વિષ્ટા થોડી થોડી આવે, શરીર ભારે જણાય, અરૂચી થાય, અને ખરાબ ઓડકાર આવે આ છ અજીર્ણના લક્ષણ છે. ૧૭ વખતસર શાંત ભાવે ભજન કરવું:-ભે જનના અવસરે પ્રમાણપત જમવું તેમ થતા અગ્નિ મદતા વિરેચને વમન અને મરણાંત રોગો ઉત્પન્ન થાય છે. - ૧૮ અને અન્ય ધર્મ, અર્થ અને કામને બાધ ન આવે તેવી રીતે તે ત્રણે વર્ગનું સાધન કરવું:-અન્ય બાધ ન આવે તેમ ધર્મ અર્થ અને કામનું . સેવન કરવું. એટલા કામના મેવનમાં ધન તથા ધર્મની હાની છે, પહેલું ધન મેલવનારને તે ધનનો ભોકતા કોઈ થાય છે અને પાપ પોતે બાંધે છે એટલા ધર્મને સેવનારને ગૃહસ્થાશ્રમ ચાલી શકતો નથી માટે અન્ય બાધ ન પહોંચે તેમ ત્રણે વર્ગનું સેવન કરવું. ૧૯ અતિથિ સાધુ અને દીન માણસની યથાગ (યોગ્યતાનું સાર) ભકિત કરવી –નિરંતર જેની ધર્મ પ્રવૃતિમાં મરજી છે તે અતિથી; ઉત્તમ આચારમાં અસકતા તે સાધુ, અને દીન શકિત વિનાના, તેમની યથાયોગ્ય લાયકાત પ્રમાણે ભકિત કરવી જેવી રીતે સાધુઓની ભક્તિ કરવાથી નયસારને જીવ દેવતા ગતિને પામ્યો હતો ( જુઓ મહાવીર ચરિત્ર;-) નિરંતર બેટે કદાગ્રહ ન રાખો-ખોટ જાણી બીજાને કદાચ ન કરે. ૨૧ ગુણવાન પુરૂષના ગુણને વિપક્ષપાત કરોઃ—સાજન્ય, ઔદાર્યો દાક્ષિ પ્યતા આદિ ગુણવાન જીવોને પક્ષપાત કરવો એટલે તેમનું બહુમાન, સહાયકરણ, અનુકુલાચરણ વિગેરે કરવું. ગુણવાનના ગુણ પક્ષપાતથી પિતે ગુણવાન બને છે. ૨૨ નિષેધ કરેલા દેશમાં કે નિષેધ કરેલા કાળમાં ગમન ન કરવું;-અનાર્ય પ્રમુખ પ્રતિષેધવાળા દેશકાળમાં ચાલનાર અનેક પ્રકારની આફતમાં તથા ધર્મ હાનિમાં આવી પડે છે. • Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ગ્રહસ્થ ધર્મ અને નીતિ પૂર્વક જીવન [૧૫૧ ૨૩ પિતાની શકિત કે નિબળતાને જાણનાર થવું;-દ્રવ્ય, ક્ષેત્ર, બળ અને ભાવથી પોતાની શકિત જાણીને કોઈ પણ કાર્યને પ્રારંભ યા ત્યાગ કરે તેમ કરતાં તેનો પ્રારંભ સફળ થાય છે નહિતર તેનું પરીણામ દુઃખદ આવે છે. ૨૪ વ્રતમાં રહેલાં જ્ઞાનથી કે દમરથી વૃદ્ધ માણસનું ગ્યતાનુસાર પૂજન કરનાર થવું-જ્ઞાનાચારના પરિવાર અને સમ્યગ્ર આચારમાં રહેલા વૃતધારી મનુબે તથા હેય, ઉપાદેય વસ્તુના નિશ્ચયમાં જ્ઞાનવૃદ્ધ તેમનું પૂજન કરવું, બોલાવવા, આસન આપવું તથા અભ્યથાન કરવું. આવા જ્ઞાની પુરુષો કલ્પવૃક્ષની માફક સદુપદેશ આપવા રૂપ તત્કાળ ફળ આપનાર થાય છે. ૨૫ પિષણ કરવા કરવા પોતાના પરિવારનું પાષણ કરવું –અવશ્ય પિષવા લાયક માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિનું વિણ કરવું. ૨૬ દીર્ધ દ્રષ્ટિવાન થવું:-- કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતાં પૂર્વાપર અથ અનર્થ સંબંધી વિચાર કરવો. દીર્ધદશી વિચાર કર્યા સિવાય કાર્ય કરનાર કોઈ વખત મોટી આફતમાં આવી પડે છે. ર૭ ગુણ અવગુણને ભેદ જાણ:--વસ્તુ-અવતુ, કૃત્ય-અકૃત્ય, સ્વ-પર, ઇત્યાદિના , અંતરને જાણનાર વિશેષા કહેવાય છે, અવિશેષજ્ઞ પુરૂષમાં પશુ થી કાંઈ. અધિકતા નથી. ૨૮ કરેલા ગુણના જાણકાર થવું;-અન્યના કરેલા ઉપકારને જાણવો જોઈએ. ગરજ સરી ને વૈદ્ય વેરી એમ કરનાર માણસ ઉત્તમ લાભ મેળવી શકતા નથી ર૮ લોકમાં વલ્લભ થવું–વિનયાદિ ગુણોએ કરી લોકોને વલ્લભ થવાય છે. જે લોક-વલ્લભ નથી તે પોતાના ધર્માનુષ્ઠાનને પણ દુષિત કરે છે એટલું જ નહિ પણ બીજાના બોધી બીજનો પણ નાશ કરે છે. ૩૦ લજજાવાન થવું–લજજાવાન માણસ પ્રાણ ત્યાગ કરે પણ પિતાની પ્રતિજ્ઞા ખંડન ન કરે. ૩૧ દયાવાન થવું –દુઃખી જંતુઓનું દુઃખથી રક્ષણ કરનાર માણસ દયાવાન કહેવાયા છે, દયા ધર્મનું મુળ છે. કુર સમ્ય (1) પ્રકૃતિવાળા થવું–સય-અકુર આકાર રાખવો ક્રર સ્વભાવવાળા જેવો લેકને ઉદ્વેગનું કારણ થાય છે. પરોપકાર કરવામાં તત્પર થવું;-પારકાને ઉપકાર થાય તેની કાળજી રાખવી પારકાનું ભલું કરવું તેજ અંદગીનું ખરૂં સાર્થક છે. ૩૪ અંતરંગ છે શત્રુઓને પરિહાર કરવામાં પ્રયત્નવાન થવું–કામ. ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ છ અંતરંગ શત્રુઓને દુર કરવામાં તત્પર થવું .:- . . Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ મે ૫ ઈદ્રિયોના સમૂહને વશ કરનાર થવું --ઈદ્રિના સમુદાયને વશ કરનાર થવું આ ઇદ્રિય વિજલા ગૃહસ્થ ધર્મને લાયક સમજવો સર્વથા વિજય તે સાધુ ધર્મને એગ્ય છે. ઉપર પ્રમાણે વર્તન કરનાર, ગુણ ધારણ કરનાર મનુષ્ય ગૃહસ્થ ધર્મને લાયક થાય છે. જાહેર ખબર આપનારાઓને ઉત્તમ તક. બ્લેટીંગ પેડ ન. ૨૫૦૦. , બ્લટીંગ પડ–માં સને ૧૮૧૨ નું કેલેન્ડર, સં. ૧૯૬૮ નું જૈન પંચાંગ, દિવસ રાત્રીના ચોઘડીયા, છાપવામાં આવશે. બ્લેટીંગના આઠ પાના અગર વિશેષ જાહેર ખબર મળશે તે વિશેષ પાના થશે. ટાઈટલ ત્રણ રંગથી કરવામાં આવશે. પુરું પાકુ કરવામાં આવશે. પ્લેટીંગ પેડ–સને ૧૯૧૧ ના પ્રથમ કાચા બાઈડીંગના થયા હતા પણ પાછળથી પાકા બાઈન્ડીના થયા હતા તેવા જ તૈયાર કરાવવામાં આવશે. જાહેર ખબર--બ્લેટીંગ ઉપર અગર બ્લેટીંગ આગળ ચીકણા કાગળ ઉપર લેવામાં આવશે. ભાવ નીચે મુજબ. રૂા. ૧૫ એક પિઈજના. રૂ. ૮ અડધા પેઈજના. રૂ. ૫ પા પેઇજના. ચાર લાઇનના રૂ. ૩ (પાઇકા ટાઈપ.) છેટલા ટાઇટલ–ઉપર એક પેઈજના રૂ. ૨૫ અડધા પેઈજના રૂા. ૧૫ આર્ટ પેપર ઉપર લાલશાહીથી છપાવવામાં આવશે. અંદરના બન્ને ટાઈટલ–ઉપર એક પેઈજના રૂા. ૨૦. અડધા પેઇજના રૂ૧૨ બ્લ્યુ અગર બ્લેક શાહથી છાપવામાં આવશે. વહેલા તે પહેલે લખે યા મળે. " કે. શેઠ ભગવાનજી કામદારને ભાળે. ો લાલચંદ લર્મિચંદ શાહ.. ગુલાલવાડી નં. ૧૫૮ મુંબઈ. T પ્રોપ્રાયટર. ટયુટોરીયલ –કલાસીઝ. Page #157 -------------------------------------------------------------------------- ________________ 1911] Jain Students' Social Gathering. [153 THE SECOND JAIN STUDENTS' SOCIAL GATHERING. 2. REPORT READ BY MR. U. D. BARODIA. B. A. Worthy President, Brothers and worthy guests, I have been entrusted with the duty of laying before you the report of the Jain Students' brotherhood, the statement of accounts of the 1st Jain Students? Social Gathering and the preliminary affairs that led to this meeting owing to the absence of Mr. Mohanlal D. Desai the General Secretary. After having discharged this function I will of my own accord add my ow11 tlioughts and a few practical suggestions in conection with tlie maintenance and permanence of these both useful and important institutions. You are fully aware, I hope, that the Jain Students' Brotherhood was founded last year at the 1st Jain Students' Social Gathering and for the same Mr. M. D. Desai was appointed Provisional Secretary. The Secretary commenced his work by asking the students of all the three Sects to elect four members from each for the Managing Committee and this was immediately executed. Then Mr. Desai called two or three meetings of the same M. C. during which the rules and the constitution for it were framed and settled. Afterwards he requested a large number of Jain Graduates and others to prepare papers and essays on various Jain themes but only two came forward with their papers which were read in 2nd term of the last year in the Hall of Mangrol Jain Sabha. One of these was on · Occult Biology' read by myself and the other on “The Life of Shri Yashovijayji' read by Mr. Desai M. D. Both of these occasions were presided over by Mr. M. G. Kapadia Solicitor who adorns the presidential chiar to-day. These papers and the rules of the constitution require to be printed but for the want of funds, their printing has been delayed. Having had no funds and a uew track to be laid Page #158 -------------------------------------------------------------------------- ________________ 948] જન કેન્ફરન્સ હેરલ્ડ without experience, slowness of the students in becoming members, the very slight co-operation of brother graduates, the brotherhood had been unable to do niore than this, though Mr. Desai was all active and very sanguine about its full establishment. As to how to remedy these defects, I will speak later on and I hope, next year we will be able to show better and brighter results if my suggestions are followed : The amount of Rs. 5 was the only expense of the Brotherhood last year in holding the above-mentioned two public meetings and this sum was received from the funds of 1st S. G. Mr. Kapadia C. M. the treasurer - of the 1st Social Gathering has asked me to inform you that Mr. Makanji J. Mehta has duly audited the accounts of that Gathering and that the Balance Sheet is as follows: Total income from all sources-subscriptions of Students and donations from our rich people and graduates &c was Rs. 678--15-0 and the total expenditure was 673-13--3 leaving a balance of only Rs. 5--1--9 which has been carried over to the account of this year's gathering. Here it should not be forgotten to mention that about Rs. 75 subscribed by various gentlemen were not collected as the students could not spare sufficient time to do so. There are many other things curtains &c worth about Rs. 40 still in my possession and these are and will be utilised for similar succeding gatherings. From this account some of you might be thinking that exceedingly large sums of money, were lavishly spent in external show last year but looking to the grand dinner, theatricals in full dress, erection of Mandap, Magic Performances, prizes for outdoor games and want of experience to guide us and taking into consideration the splendid success and a fund of activity and right thinking it had infused in the young Page #159 -------------------------------------------------------------------------- ________________ 1911] Jain Students' Social Gathering. [155 brains, at the same time, that sum, I sincerely believe was not only not misspent but utilised for the most suggestive work of the progress of the Jains and that year by year as experience shall teach us, money will be spent very sparingly and that too, for real incentives to our advancement. The same lessons of economy have been followed, you will be glad to hear, this year. Now I will summarily describe the events relating to the commencement of the work of this gathering. Mr. Desai on the eve of his leaving Bombay, about a month back, handed over to me his record and entrusted me with the work of holding, if possible, the 2nd Social Gathering which a meeting of the M: C. of the Students' Brotherhood had resolved to hold. I called another meeting of the M. C. for the purpose but there being no quorum it was postponed. The postponed meeting was again called and in it was resolved that the Students' Brotherhood is not in a position to hold the 2nd Jain Students S. G. this year. I then, as Superintendent called a meeting of the Students of the G. M. Jain Hostel and in it I asked and pressed them not to miss this year and let this · new and important institution die. My appeal was heard, the students were again inspired and they unanimously decided to hold it at anycost. They selected six representatives from amongst themselves and asked the students of the other Boardings to do the same. This was readily done and the preparations commenced in all healthy spirit. Last year, the Digamber Students took no part whatsoever in the 1st Gathering until the last day. But they, then, weighed and realised the splendid results and advantages accruing from such gatherings and joined us soon after it, sending their four members for the M. C. of the Brotherhood. They, even, consented to hold it this year, in these premises where we have the honour to ongregate to-day, even though much of the burden of work Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] જૈન કેાન્ફરન્સ હેરલ્ડ. was to fall upon their shoulders. This is certainly an event mostsatisfactory and delighting that this year we all meet on a common platform for common interests and it reflects a sense and feelings of unity that are being widely spread among the enlightened members of the community. In general management too, as far as I am told the work has proceeded very smoothly and with alacrity and joy. My friend Mr. Ankle has already depicted to you, aims and objects of such gatherings and so it is not necessary for me of dwell upon them at length. It is indeed a matter of great pleasure to see that though. our sub-sects are spending thousands of rupees in litigations against one another and though there are many differences of opinion regarding the union of the three sects into one whole community, yet a train of thoughts is at present being entertained in the young brains that at a time when throughout whole India, a cry for union is passing over at least in matters social and political and in religion (only where we can join hands without any difficulties) all the members of our sub-sects should mix freely with another and interchange their ideas with toleration and it is with the objects of encouraging and spreading these ideas of unity and co-operation that still gatherings are held. We know that we are sometimes misunderstood by a few of our rich brothren, still however, we hope our efforts are and will be fully directed to expound and carry out these noble objects to the utmost of our abilities and from the experince of last two years and in the fact of receiving munificent donations and co-operation on the part of the rich and the brother-graduates to such gatherings, we can fairly and unquestionably believe that there will be no hindrances to holding such popular and useful gatherings every year in future, provided our students do not shake their responsibilities which, I am fully conscious, they have high notions about; but now a question arises about what steps be taken to make the Jain Page #161 -------------------------------------------------------------------------- ________________ 1911] Jain Students' Social Gathering. 157] Student's brotherhood a permanent body. As for my opinion our last year's difficulties distinctly prove that we are still not ripe for the Students' brotherhood. I look upon it, at present, though its constitution has already been drawn up, an unapproachable goal, a star which can be ainied at but never shot. Only two papers were read during the whole year. There are no funds for carrying out the immense programme of the Brotherhood, and no students have enlisted themselves as members and 10 subscription is collected. I, therefore, suggest that its name be changed to Jain Students' Union in order to bring our goal within our reach and to so modify the present constitution as to suit our limited objects. This Union should hold fortnightly meeting's in any one or other of our Jain Boardings to discuss various Jain topics and the students be asked to be its members by only subscribing a small sum of 4 or 8 annas a term. In such meetings, I liope many students, even graduates will deliver lectures and hold discussions or conversational Meetings. And to help the Students' world, I am inclined to to fill up the gaps whenever asked for as long as I live in Bombay. At least for some years to come, the Students should themselves hold such gatherings and appoint each year a new Managing Committee for the Students' Union. Every existing Managing Committee should be considered as dissolved at the time of such gatherings at which its report of the whole year's work should be read. Each M. C. should, I think, consist of 4 members from each sect, 2 out of which should be graduates and 2 non-graduates and a regular record be kept. If we do only this sort of work for a year or two or more, at present, a time is sure to come when we will te able to expand it at into a Brotherhood to include various departments of the spread of Education in our community. It is no use undertaking high ideals of the Bombay Students, Brotherhood, at a time when our community possesses only a Page #162 -------------------------------------------------------------------------- ________________ [A ૧૫૮ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ very small number of really educated men, and when the spread of Education is so slowly progressing. These are only suggestions which my experience of the Students' world dictates and I request you all to cooly think over them and to pass resolutions embodying them if found practical as well as satisfactory and to announce members for the M. C. of the next year's Jain Students' Union. a Let our Motto be 'Be practical.' After expressing my hearty congratulations to the Jain Students at their union and fervent desire that these gatherings be held every year with ever-increasing enthusiasm and that the Brotherhood to be continued by them under another name to-day, be supported Students by the themselves not only by money, attendance, participation of work and personal interest in word, body and mind, I beg to resume my seat. but Page #163 -------------------------------------------------------------------------- ________________ ગ્રેજ્યુએટસ એસોસીએશન ગતવના મેંબરો તરફથી આવેલ લવાજમ. રૂ. ૪. ખેડા. ઉદેપુર. રા. રા. મણીલાલ ભગુભાઈ. અમદાવાદ રા.રા. ડાયાભાઈ પ્રેમચંદ. ધંધુકા. , મણીલાલ લાલભાઈ. ,, બાબુ ભુરાલાલ હરાન અજમેર. , સાંકળચંદ નારણજી અમદાવાદ. , કેશવલાલ બાલાભાઇ. ભરૂચ. ,, મણીલાલ બાલાભાઈ. વડોદરા. ,, સેમચંદ ભાઈલાલ. • મગનલાલ પરસોતમ બદામી. સુરત. , નાથાલાલ છગનલાલ , બાલાભાઈ મગનલાલ. વડોદરા. ,મોહનલાલ નાગજી ચીનાઈ. ધોરાજી. • ડાયાભાઈ રતનચંદ. ખેડા. , કેશવલાલ હાકેમચંદ. જધપુર. , જગજીવન મુલજી બની. જામનગર , નગીનદાસ સાંકળચંદ ખેડા. ,, કેચર માણેકલાલજી હુ શંગાબાદ, “ નરોત્તમદાસ ભાનામલ. ડીડવાન , સુરચંદ પુરૂસોત્તમબદામી. ગોધરા. , નથુભાઈ મોતીલાલ અમરેલી, ,, વાડીલાલ તારાચંદ સુરત. ,, ગોકળચંદજી લખનૈ. , બાલાભાઈ ગુલાબચંદ. ગોંડલ. , ઝવેરચંદ મગનલાલ. વીરમગામ , મોદી નમીચંદજી. ઈ દોર. , મદાનસીંગ ખાબીઆ. , જગાભાઈ લાલભાઈ. અમદાવાદ , ગીરધરલાલ રણછોડ. ભરૂચ. , ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની વરસડા. , ભાયચંદ તારાચંદ. વઢવાણ કેપ છે, ગુલાબચંદજી દ્વા. , જેપુર. , મેહનલાલ દલીચંદ દેસાઈ મુંબઇ , મેતીલાલ ઉમાભાઈ અમદાવાદ. , ગોવીંદજી મુલજી મેપાલી મુંબઈ , નરોત્તમદાસ દેવચંદ લીંબડી. , ઉમેદચંદ દોલતચંદ બરેડીઆ. મુંબઈ. , પ્રભાશંકર લીલાધર. પાટણ. છે બાબુ અને તે પ્રસાદ. લખના. , રાજકુમારસીંહ સીતાબચ દજી કલકત્તા. , ગુલાબચંદ વાઘજી વઢવાણ. , મણીલાલ લલુભાઈ. વડોદરા. રૂ. ૨. , છોટાલાલ ત્રીકમલાલ. વીરમગામ. રા, રા. મણીલાલ પદમશી. ,, રતનચંદ મુલચંદ વિરમગામ. , ત્રીભોવનદાસ ધડ. મુંબઈ. , છોટાલાલ ગુલાબચંદ. સુરત. મી. નાણાવટી. લંડન. એકંદર કુલ રૂ. ૨૫૬. Page #164 -------------------------------------------------------------------------- ________________ હેડ માસિકના ગ્રાહકોને નમ્ર સૂચના. ચાલુ સાલનું લવાજમ રૂા. ૧-૪-૦ વસુલ કરવા, જુન માસને અંક રૂા. ૧-૫-૦ના વી. પી. થી બહાર ગામના ગ્રાહકોને મોકલવામાં આવશે, તે સ્વીકારી લઈ આભારી કરશોજી. મુંબઈનાં ગ્રાહકોએ મહેરબાની કરી કેન્ફરન્સ એ ફીસમાં લવાજમ પિતાના માણસ સાથે રૂા. ૧-૪-૦ મોકલી આપી પહોંચ મંગાવી લેવી, સરાફ બજારના ગૃહને ઓફીસના પટાવાળા સાથે બીલ મોકલવામાં આવશે. માંડવી, કેટના ગ્રાહકો તરફથી જે આવતા માસ દરમ્યાન લવાજમ નહીં આવે તે જુલાઈ માસને અંક વી. પી. થી મોકલવામાં આવશે. લવાજમ વસુલ આવશે તેની પહોંચ ગૃહસ્થનું નામ, ગામ, રકમ તે પછીના અંકથી છાપવામાં આવશે. આગલી સાલનું લવાજમ જેમની પાસે બાકી હશે તેમને જેટલું બાકી સં. ૧૯૧૧ ની સાલ સુધીનુ નીકળશે તેટલાનું વી. પી. થશે. લાલચંદ લક્ષ્મીચંદ શાહ શ્રી જન શ્વેતાંબર કેન્ફરન્સ ઓફીસને. સંવત ૧૯૬૫-૬૬ની સાલને રીપોર્ટ સં. ૧૯૯પ-૬૬ની સાલનો કોન્ફરન્સ ઓફીસને રીપોર્ટ લગભગ ૨૦ ફારમને આ સાથે વહેંચવામાં આવેલ છે તે ઉપર ધ્યાન ખેંચવા વાંચકવૃંદને વિનંતિ છે. પુસ્તક પહોંચ. સુદર્શન શેઠ ) શ્રી દગબર અને માસિકના સુકુમાળ ચરિત્ર | અધિપતિ સાહેબ તરફથી. Page #165 -------------------------------------------------------------------------- ________________ તા. ૩૧-૧૨-૧૦ સુધીના લવાજમની પહોંચ. રૂપીઆ ૧-૪-૦. હ. સખારામ દુલભદાસ ધુલીઆ. શેઠ. મુલતાનચંદ મોધા બરેલી. , નથુભાઈ સવજીભાઈ. ,, , હીરાચંદ દેવચંદ બુધ. , નાગજી મદનજી ધોરાજી.. , માણેકચંદ ઉત્તમચંદ બુરાનપુર. , ચુનીલાલ ગોવીંદજી ધોલેરા બંદર. , ધુડાજી કૃષ્ણજી બેલાસ. , જીવરાજ પુંજાભાઈ ધુમઠ. , હંસાઈ અમીચંદ ' , હજારીમલ ખુબચંદજી નરસીંગપુરા , કપુરજી શામનાજી. ” , પ્રતાપચંદજી હરખચંદજી નવલગુંદ. , ધનાજી સામાજી. ' , નંદરાય ભગવાનરાય નાલેહા. , બી. એફ શાલમચંદ. ” , મોતીજી દલાજી નાલાટવાડ, , કાલુશાય શ્રીમલ આજમગજ. , હીરાલાલજી મેતીલાળ નાગપુર. , જોઈતારામ સાકળચંદ બેફ. , જેઠમલજી રામકરણજી. ,, , લલ્લુભાઈ ભાઈચંદ બેટાદ. , હીરાલાલજી મોતીલાલજી નીમચ. , અનુપચંદ મલકચંદ ભરૂચ. , રામચંદ નાનચંદ નીંબગામ. , ડાહ્યાભાઈ દલપતભાઈ. ” , ધન્ડીરામ તુકારામ નીફાડ. , જુઠાભાઈ સુંદરજી. ” , મલસાજી બીરધીચંદજી નીસરપુર, , પીતાંબરદાશ મુળચંદ મોટભિમોદ્રા. , કરમશી શવગણ પલાંસવા કચ્છ. , મુળચંદ મગનલાલ ભાંડુ. , લક્ષ્મીચંદજી ધીયા જાવદ પ્રતાબગઢ. , પ્રેમરાજજી ચારડીયા ભાનપુરા. , ચુનીલાલજી કામદાર પ્રતાપગઢ. , દીપચંદ ત્રીભોવનદાશ વકીલ ભાવનગર . , મુલ્લામલ હકમચંદ પાટ્ટી. , નંદલાલ પરીખ ભલસા. , મેતીલાલ વીરચંદ સાંડેસરા. - , દીપચંદજી જીતાજી પરમાર ભીનમાળ. , પુનમચંદ કરમચંદ કાહવા લા , સંતકચંદજી સખવલશજી ભોપાળ. , નવલચંદ સફળચંદ પાલી. , હેમચંદ ફુલચંદ, મહુવા. , બાલાભાઈ ગટાભાઈ પાલણપુર. , મલકચંદ કસ્તુરચંદ મદ્રાસ. , શ્રી જૈન વિદ્યતેજક સભા. , લલ્લુભાઈ ખીમચંદ મહુડી. , ધરમચંદજી ચેલજીભાઈ કોઠારી. , મુળજીભાઈ ખીમચંદ મહુધા. , વછરાજ રૂપચંદ પારા. , લલ્લુભાઈ હરીચંદ મણુંદ. , લલ્લુભાઈ કચરાભાઈ પાંચર, , ત્રીભોવનદાશ મુળજી મજેવડી, , અમૃતલાલ વનમાળીદાશ પાદરા. , વૃદ્ધિચંદજી અનરાજ મલકાપુર. - ચુનીલાલ શીવલાલ. , , છગનલાલ ઝવેરચંદ માંગરોળ. , મેહનલાલ હેમચંદ. , , રીખવદાસ છગનલાલ કાવનાઈ. , જેચંદ મેરભાઈ પાલીઆદ. , પુરૂષોત્તમ અમરશી કાલીકટ. , નેમીચંદ પુનમચંદ વીસર્યા. , ભગવાનજી મંછાજી કાડાપાહ. , ઉમેદચંદ વાઘજી પાંથાવાડા.. , રામસુખ મંજીલાલ કાંકેર. Page #166 -------------------------------------------------------------------------- ________________ શેઠ મેાતીરામજીસદારામજી પાટીદી. મગનલાલ લવજી પાણશીણા. છગનલાલ ખીમચંદ પેટલાદ, મયાચદ રવજી પે " લલ્લુભાઇ જેચંદ કુરસીંછ. * હરછગન હાવા. ફેફાદ અમૃતલાલ છગનલાલ બજાણા. ; " " 3 " " 2 " " " " " " " " " " જીવનભાઇ હાવાભાઇ ખડેલી. ન્યાલચ'દ કેશવદાશ અનકેડા. કાહારી જેઠાલાલ વલમજી. જેચંદ ખુશાલ ખાવલીઆળી, ધેાંડીરામ સવારામ બારામતી, જીવણજી દેવાજી ખરડાલી. હોંશીલાલજી પાનાચંદ બાલાપુર. ચુનીલાલજી સરાફ ખીલાડા, ચાવબક્ષજી કાચર ખીકાનેર. ભીખાભાઇ મૈાતીજી ખીલીમેારા. ગીરધરલાલજી સુરાણા બીઆવર. } કેશરીમલજી ગણેશ. ડોસાભાઇ રામજી ખેલા. માણેકલાલ ઘેલાભાઇ. મુંબઈ ભોગીલાલ સાકળચંદ વારા. રાચંદભાઇ ખુશાલચંદ. દલીચંદભાઇ મેગજીભઇ. મેાહનલાલ ખેાડીદાશ. કસ્તુરચંદ નાનંદ. રતનજી વીરજીભાઇ ભાવનગર. ધરમચંદ મગનલાલ મુંબઇ, રતનચંદ ખીમચંદ મેાતીચંદ. કાનજીભાઇ કરમશી માસ્તર. વેલશીભાઈ કાનજીભાઇ, કેશવજી માણેકચંદ. મેાહનલાલ મગનલાલ. વારીદાશ કુહા. મનસુખભાઇ ભગુભાઇ મુંબઇ, શેઠે ગુલ ખયદ ચોધરી કાનન. શ્રી જૈન મિત્ર મંડળ માંડવી. " " " ' 2 9 " 2 " 2 , 2 " , 2 " 2 " 2 , માણેકચંદ પાનાચંદ. દેવચંદ મેરારજી માણાવદર. ભાગીલાલ મયાચદ માંડવી, " નાથાભાઇ વનમાલીદાશ, લખમીચંદ અમરચંદભાઇ, 2 ડાહ્યાભાઇ ચતરાજીભ, ચુનીલાલ ગુલાબચંદ. ધરમચંદ કેવળદાશ " ઠાકુરદાશ ભાભરા કાસુદ મુલતાન. જેસંગભાઇ વેલસીભાઇ મી. ઝવેરભાઇ શવચંદ્ર મુજપુર. લલુભાઇ કરમચંદ. રેવાશ’કર જગજીવન, લલ્લુભાઇ અમથા દ શ્રી આદેશ્વર મહારાજના દેરાસર 7 અમૃતલાલ ચુનીલાલ મુંબઇ, કરશનદાશ ગોવિંદજી મુંબઈ. " મીયાગામ કરજણ, કુદમલજી કપુરચંદજી, કલ્યાણચંદ્ર શાભાગ્ય દ. માણેકચંદ પાનાચંદ. ડાહ્યાભાઇ પીતાંબરદાશ. કેશવલાલ છેટાલાલ. ટેમ્પલ સભા. દેવચંદ જેતસી. નાનકચંદ જગરૂપ > " 2 ’શ્રી કચ્છીવીશા એશવાળ દેરા વાશી જૈન પાશાળા. રાશેદ નાનચેદમાણેકચેદ. પારેખ ત્રીભોવનદાશ મલુકચંદ. તુલશીદાશ મેહનજી કરાણી, પેાપટભાઇ અમરચંદ. , ડાહ્યાભાઇ શરૂપચંદ, વિશેષ પહોંચ હવે પછીના અંકમાં આપવામાં આવશે Page #167 -------------------------------------------------------------------------- ________________ Registered N. B. 525. श्री जैन श्वेतांबर कोन्फरन्स हेरल्ड २१ ७] વીર સંવત ર૪૩૭ જુન ૧૯૧૧ [२ - - -- .. प्रगट उत्त શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી લાલચંદ લક્ષ્મિચંદ શાહ. वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-४- - - मुंबई. Page #168 -------------------------------------------------------------------------- ________________ - અનુક્રમણિકા. આ વિષય. અમારે શું ? કહે સે બે વફા તું છે! (ઉદયચંદ લાલચંદ શાહ. મુંબઈ) ૧૬૧ જૈન “વેતામ્બર કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન (શે. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની. બી. એ. એ. એલ. બી.) ૧૬૩ આપણું ઉચ દશા પ્રાપ્ત કેમ થાય? (મુનિ મહારાજ દેવવિજ્યજી ૧૭૦ સ્ત્રી જૈન ધાર્મિક હરિફાઈની પરીક્ષા. (શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડ.) ... ... ... . . ૧૭૨ સુખ કયાં છે. (સી. શિવલાલ લવજી) .... ... ... ૧૭૪ ચેતનને ઉપદેશ, શાન્તિજીન સ્તુતિ (રા. રા. મણીલાલ કાળીદાશ.) ૧૭૫-૧૭૬. 'શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટુંક નોંધ... .... .... • ૧૭૭–૧૮૦ નિરાશ્રીત ખાતું, હેરડખાતું, હિસાબી રીપિટ. .... ૧૭૭ પુસ્તકેદ્વાર ખાતું. ... ... ... ... ... ૧૭૮ પરચુરણ કામકાજ. • • • • • ૧૮૦ જીવદયા ... ... . . .. .... ૧૮૧ ઉઘરાણી, ધાર્મિક હિસાબ તપાસણી ખાતું, સુકૃત ભંડાર ફંડ ..... " ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ. .. ... ... મંદિરે દ્વાર ખાતું, નિભાવ ફંડ ખાતું. ... ... . ૧૯૦: એજયુકેશન બોર્ડ, ના. શહેનશાહને જન્મ દિવસ તથા રાજ્યભિષેકની ખુશાલી . . . . .... શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ. આ સાથે તા. ૩૧-૧૨-૧૦ સુધીના લવાજમની પહોંચ ગ્રાહકોની જાણને માટે છાપવામાં આવેલ છે. ' શેઠ વીરજીભાઈ ઘેલાભાઈ મુરહાજાપુર, શ્રી જન ભરતુભૂષણ સભા મંડળ , રાજમલ માનમલ મંચર શેઠ માણેકચંદ કપુરચંદ મુંબઈ શેઢ મલુકચંદ ખીમચંદ મસુર શેઠ મગનીરામજી ભભુતમલજી રતલામ. ,, તલકચંદ ઉજમચંદ મેત્તા. , કમળશીભાઈ ગુલાબચંદ રાધનપુર છે. રાણશી દેવજી મોટીખાખર , જાદવજી વાલજીભાઈ રાજકોટ , અસલાજી બાલચંદ વાદાગરી , કેશવજી પદમશીભાઈ , રતનલાલજી સુરાના રતલામ રાવસાહેબ હીરાલાલ જેઠાભાઈ , Page #169 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड, || ૩૪ નમ: સિગ્ય: I कोऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्यिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत्॥ અહો! સમર્થ એવા સંઘનો કોઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાયોત્સના બળવ શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હર્ષ પામેલી ચક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણું થાય છે. પુસ્તક ૯] વીર સંવત ૨૪૩૭ જુન સને ૧૯૧૧. [અંક ૬. અમારે શું કહે સી બેવફા તું છે! ગઝલ. અરે મળશે ક્યારે મળશે, પ્યારી સુખકારી પ્રમદાએ, કહે હે બંધુ? તું મારા, તે કયાં મને મલશે. અરે. ૧ ભેગી ભમરીને મલવાને ચિત્ત મારું બહુ તલસે, હદય ફાટે જીવ ભટકે, ભાગ્ય શું મારું આ ફલશે, અરે ૨ રય રસેવેલી વાવેલી, શું વન તે ફલશે, જ્યારે એ મને મલશે, ત્યારે દુધ ખાંડ ભળશે, અરે૩ કાન્તવરણ એ મન હરણી, સદાએ સુખ દેનારી; હવે નથી રહેવાતું વહાલી, ઝટપટ આવી મલ યારી. અરે, ૪ વિના હારા હૃદય રમણ, સ શૂન્ય ભાસે છે; પળેપળ દુઃખી થાઉ છું, કયાં એ નહીં સુખ લાગે છે. અરે ! Page #170 -------------------------------------------------------------------------- ________________ '૧૬૨] . જેને કેન્ફરન્સ હેરલ્ડ [ જુન હાય! મંગલ અને જંગલ, અરેરે થઈ રહયું દુમન જીવ આ બહાલીવશ થાતાં, બધું આવી ગયું બસબસ, અરે ૬ કલેજે પ્રેમ ઘા લાગ્યો, રિબાવે તે રહી રહીને; ચળતાં પ્રેમ પ્યારી ને, સજા પૂરી થઈ રહી છે. અરે ૭ ચતુરા ચિત્ત હારૂ એ, કર્યું શા માટે મુજથી છે ઠીક ચિંત્તા નહીં હદયે, અમારેએ સદા પ્રભુ છે. અરે ૮ વિના સમજે વગર વાંકે, અરે શાતિ! કફા તું છે; હવે હઠ જે તું નહીં છેડે, અમારે શું? કહે બેવફા તું છે, અરે૦૯ ગીરગામ બેંકડો તા. ૨૦-પ-૧૧ / ઉદયચંદ લાલચંદ શાહ. - શિવપુરના મહારાજા સિદ્ધસિંહે પિતાના પુત્ર ચેતન્યને કલ્યાણપુરના ભૂપતિની કન્યા નામે શાની સાથે વરાવ્યું હતું. પરંતુ તેના ચાર મિત્રે ચાર કષાયઃ ક્રોધ, માન, માયા અને લેભ)ના સહવાસને લીધે શાન્તીને ઘણું દુખ થયું, અને પિતે કયાંએ ગુમ થઈ ગઈ. તેના ગુમ થવાને લઈને ચિતન્યને રમણીય મંદિરે પણ દાહક થઈ પડ્યાં. એટલે ચૈતન્ય એકાંત જંગલમાં કાંઈ સુખ મલશે એવી ધારણાએ ગયો. ત્યાં સરોવર તીરે આવેલા અશોક વૃક્ષની ઘટાટોપ વાલી છાયામાં બેઠે છે. પરંતુ અ શેકે શેક ઘટાડવાને બદલે અધિક શેક કરાવ્યું તે વખતે આ કવિતા ચૈતન્ય ગાઈ છે. એવી કલ્પના આમાં છે. વાંચે ! વિચારે!! અને પોતાના આત્મા ઉપર લાગુ કરી જુઓ! ! - લેખક જૈન (રેવેતામ્બર) કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન અને તે સુધારવાના ઉપાયે. (લેખક–રા. ૨. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ. બી.) (ગતાંક પૃ. ૧૩૯ થી ચાલુ) કોન્ફરન્સની યોગ્ય યોગ્યતાના સંબંધમાં સર્વ ચર્ચા ઉકાવવાની જરૂર છે. દરેક વ્યકિત અગર અનેક વ્યકિતઓનું બનેલું મંડળ-સભા-સંસ્થા ગમે તેવા બાહોશ સુકાનીના હાથ નીચે મુકવામાં આવ્યું હોય છતાં પણ કંઈ કંઈ ભુલને માત્ર રહે છે અને તેમાં પણ ખાસ કરીને લાંબે મનુષ્યના પ્રતિ નિદ્ધિ પણાને દાવો રજુ કરનારી સંસ્થાને કાર્ય કમ દરેક જણને માન્ય થઈ પડે તે માનવુંજ બેહુદુ છે. તેવી સંસ્થા સામે અનેક Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧] કેન્ફરન્સની આધુથિક સ્થિતિનું દિગ્દર્શન. [ ૧૬૩ મનુષ્ય સાચા અગર ખોટા આક્ષેપો મુકવા બહાર આવે છે. નજીવી ભૂલને મોટું રૂપ આપી કામને વાઘ બનાવી રજનું ગજ કરી મુકી તેઓ મિથ્યા આરોપ મુકવા તૈયાર થઈ જાય છે. અંધેરી હાર ચલી જેવા તારની માફક અ૯૫ બુદ્ધિના મનુષ્યો પણ તેવા નિંદા ખોર મનુષ્યના પક્ષમાં તાળી યદલાતદવા બકવા મંડી પડે છે. “જનમાં કોઈ જાણે નહી ને હું વરની ફુઈ, વાતમાં કઈ પુછે નહી પણ દોડી દોડી મુ'; એ કહેવત અનુસાર કેટલાએક દેઢ ચતુર માણસે ઘમંડ રાખી કોન્ફરન્સ વિરૂદ્ધની અનેક વાતોને જુદુ સ્વરૂપ આપી પ્રકટ કરે છે. કેટલાએક કોન્ફરન્સના હિમાયતીના લેબાશમાં ફરી, તેના હીતેચ્છુ તરીકેનો આડંબર રાખી મિત્રરૂપે દુમનની ગરજ સારે છે. રૂઢ પ્રાધાન્ય વિચારોની પ્રબળતા ; ઉન્નતિકારક સાધનનો ને કોમના લાભાથે ઉપયોગ કરવાની શકિત હીનતા; પ્રબળ વિચાર સ્વાતંત્ર્યનો અભાવ વગેરે અનેક પ્રતિકુળ સંયોગો વચ્ચે આગળ વધતી કોમમાં કેન્ફરન્સ જેવી સંસ્થાને અનેક વિ નડવાનો ભય રહે છે. કોન્ફરન્સના કાર્યમાં આગળ પડતો ભાગ લેનારા કોઈ કોઈ આગેવાનોના મનની નબળાઈ બતાવનારા થકિંચિત્ અયોગ્ય કૃત્યોને આગળ ધરી સમસ્ત મંડળને જૈન સમાજની નજરમાં ઉતારી પાડવાની પેરવી કરવામાં આવે છે. નજીવા મારામારીના અગર બોલાચાલીના કેસમાં કોઈ તુંડમીજાજી ન્યાયાધીશ રહેજ લપડાક મારનાર હોમદારને ફાસીને લાકડે લટકાવવાનો હુકમ કરે તેના કરતા પણ કોઈ જોખમદાર અગર બીન જોખમદાર વ્યકિતની સામાન્ય ભુલને માટે આખા મંડળને હલકું પાડવાની તજવીજ કરે તે વધારે ધિકકારને પાત્ર ગણાવું જોઈએ. કેટલીએક વખત આપણે એવા સોગમાં મુકાઇએ છીએ કે અમુક કાર્ય કરતી વખતે તેથી થતા લાભ અને હાનિની તુલના કરી કાર્યનો સ્વિકાર અગર અસ્વિકાર કરવા તરફ પ્રેરાઈએ છીએ અને તેથી જ જણાવવાની જરૂર જણાય છે કે કોન્ફરન્સ સંબધી હીલચાલથી ખર્ચના બોજામાં ઉતરવું પડે છે, આગેવાનોને કવચિત પિતાના મતને અસ્વિકાર થતાં કદાગ્રહ બુદ્ધિથી માન ભંગ થવાનો પ્રસંગ આવે છે, પોતાની લાંબા વખતથી જામેલી સત્તા ગુમાવી બેસવાનો ભય રહે છે, તેટલા ઉપરથી જ માત્ર તેથી થતા અનેક લાભો તરફ બેદરકાર રહી કોન્ફરન્સની હીલચાલને ટેકો આપવામાં પાછી પાની કરવામાં આવે તે કોઈ પણ સુવાંચક પસંદ કરશે નહી. કેન્ફરન્સથી થતા લાભોની ગણના કરવા બેસતાં પાનાના પાના ભરી શકાય તેટલું લેખકે લખી શકે તેમ છે તેથી તે વિષયમાં લંબાણ નહી કરતાં અત્ર એટલું જ કહેવું પુરતું અને પ્રાસંગીક થઈ પડશે કે તેથી થતા લાભ તરફ જ દ્રષ્ટિ બિન્દુ રાખી જુદા જુદા ધર્મની, પંથની, વર્ગની, જ્ઞાતિની અનેક કોન્ફન્સે મળતી આજ કાલ સાંભલીએ છીએ. હજામ, હાર, હેડ જેવી છેલ્લી પંકિતની કમો પણ કંઈ કંઈ સુધારા દાખલ કરવા કોન્ફરન્સના અગર મંડળનાં રૂપમાં એકઠા થાય છે અને જુદી જુદી અનેક દિશામાં પ્રયાસ કરે છે. શું આપણી સામાજીક સ્થિતિ એટલી બધી સર્વોત્કૃષ્ટ દશાને પહોંચી છે કે સમાજ સુધારણ કરવાનો આપણું કેમમાં બીલકુલ અવકાશજ નથી ? શું કોન્ફરન્સથી ભીન એવું કોઈ સર્વ માન્ય તત્ત્વ, એવી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [જુન કોઇ અસાધારણ સંસ્થા આપણામાં અસ્તિત્વ ધરાવે છે કે તેનાથી આપણે અન્ય ભાઇબંધ કામોથી ખરા સુધારાની શરતમાં આગળ વધવાની વાત એક બાજુ ઉપર રાખીયે તા પણ તેમની સાથે રહેવાની, સથે સાથે આગળ વધવાની, સહી સલામત રીતે આશા રાખી શકીએ? શું કાન્ફરન્સ હાલમાં પ્રવર્તતી એવી કાઇ સ ંસ્થાની આડે આવે છે કે તેથી આપણી કામને પાછળ હટવા સરખે અયોગ્ય કમનસીબ પ્રસંગ આવી પડે? શુ કોન્ફરન્સ મેાજમજાના કાર્યોમાં; અગરતા એશારામમાં; ડાળદમામમાં અથવા ખેાટી મેટાઇ મેળવવાની ખ્યાલી અભિલાષા તૃપ્ત કરનાર, ખાલી વાહ વાહ કહેવરાવનાર એક દીવસના ભોજન માત્રના કાર્યમાં તમારા લાખા રૂપૈયાના ધુમાડે કરવાનુ કાઇ દીવસે પણ સુચવે છે? શું કેન્ફરન્સ તમારા ગરીબ, નિરાધાર, અજ્ઞાન જૈન બને તેમની લાચાર હૃદયની લાગણી ઉસ્કેરાવનારી સ્થિતિમાં સબડતા પડયા રહેવા દેવાનું તમને સ્વપ્નમાં પણ સુચન કરે છે? શું કેન્ફરન્સ ધનાઢય આગેવાનને, બુદ્ધિમાન અગ્રેસરાને, કામના વિદ્વાન નેતાએને સંયુકત પ્રયાસથી કામની ઉન્નતિના કાર્યને હાથ ધરવાનેા આગ્રહ કરી તેઓની લક્ષ્મીના, બુદ્ધિના, વિદ્યાતા સ્વધર્માં બએને લાભ આપવા માટે સુચવતી નથી ? શુ કેન્ફરન્સ સ્વદેશ પ્રેમી જાતે માટે દેશ હિતના ઉદાર પ્રયાગ। અજમાવી જોવા માટે વિસ્તી પ્રયોગ શાળા તૈયાર કરતી નથી? શું કાન્ફ્રન્સ લાયક આગેવાને આગળ કરી તેમને અસાધારણ બહુ માન અપાવવા તૈયાર રહેતી નથી? ( અયોગ્ય રીતની માનની અભિલાષા રાખનારા માનભુખણદાસાને કદાચ સ ંતાશ આપી શકાય નહિ તે તે માટે કાને જવાબદાર ગણવા જોઇએ નહિ. ) શુ કેન્ફરન્સ ણ્ પુસ્તકાહાર, ૠણ ચૈયાાર જેવા મુકિતદાયક કાર્યને તથા નિરાશ્રીતાને આશ્રય અને ગરીબ ખીચારા મુંગા પ્રાણીઓ માટે પાંજરાપોળા સ્થાપવા જેવા અનેક જીવદયાના કાર્યને આગળ ધરતી નથ? શું કેન્ફરન્સ સંસાર સુધારાને ઝુ। પુર બહારથી ફરકાવવા યાગ્ય પ્રયાસ કરતી નથી? આ બધા પ્રશ્નાના ઉત્તર પ્રત્યેક વિચારશીલ વ્યકિતને કાન્ફરન્સની હીલચાલને ઉદાર આશ્રય . આપવા માટે પ્રેરતા હૈાય તે પછી કાન્ફરન્સને શામાટે મૃતપ્રાય થવા દેવી જોઇએ? આપણી છેલી કાન્ફરન્સ પુનામાં મળ્યા પછી એવા અવનવા બનાવા બનવા પામ્યા છે કે કામ પ્રત્યેની પોતાની ફરજ-જવાબદારી સમજનાર દરેક આગેવાન હવે કાન્ફરન્સ કયાં, કેવી રીતે મેળવવી તે બાબતના વિચારમાં પડેલ છે. આપણું કોન્ફ્રન્સ રૂપી નાવ ખાહેાશ સુકાનીઓના હાથમાં છતાં પણ તેમના કબજામાં રહી શકે નહિ તેવા સંજોગે ઉપસ્થિત થતાં એવા ચેામેર ખરાબાવાળી જમીન ઉપર ચઢી ગયું છે કે તેને સહીસલામત રીતે મ્હાર કાઢવું ધણુંજ મુશ્કેલ જણાય છે. એકાદ બે માઠા બનાવેએ કેવળ કલેશમય કુસ ંપના બીજ એટલા બધા ઉડા રોપ્યા છે કે ટુંક મુદતમાં જુદા જુદા પક્ષા વચ્ચે સ ંતાષકારક રીતે સમાધાન કરવામાં નહિ આવે તે ભવિષ્યમાં તે ખીજ મેટા વૃક્ષરૂપે પરિણામી કામની હિન્નભિન્ન સ્થિતિ કરી નાંખે તેવું ભવિષ્ય દરેક દીર્ધદર્શી પુરૂષ પેાતાની નજર સન્મુખ જુએ છે. અમુક વ્યકિતની દશા ડામાડેાલ જણાતાં વીતે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન. [૧૬૫ દશાને લાગ શોધતાં લાંબા વખતથી તેના સુઈ રહેલા શત્રુઓ પણ જાગૃત થાય છે અને તે વ્યકિતની નબળી સ્થિતિનો લાભ લઈ તેઓ તેને વધારે દર્દશામાં ધકેલી પાડવા માટે પ્રયાસ કરવાનું ચુકતા નથી. આવીજ બારીક સ્થિતિ આપણી પરમ માનનીય કેન્ફરન્સની અત્યારે થઈ પડી છે. તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે બાહોશ અર્થ શાસ્ત્રીઓની જરૂર છે. તેને મરણ પથારીમાંથી ઉઠાડવાને માટે કોમની દાઝ હૈયે ધરનારા પ્રવીણ વૈદ્ય ડાકટરોની જરૂર છે. Either now or never એ નિયમ અનુસાર હાલ તુરતજ યુવાન વયે પહોં ચતી કોન્ફરન્સને કંઇક અંશે જણ તો ભુલો સરખી તેની બાળ ચેષ્ટાથી મુકત કરી જનમન રંજનાથે તેની પ્રઢ દશાને શોભે તેવા વસ્ત્રાલંકારે–વિશાળ કાર્યક્રમથી શુશોભિત બનાવી લેક કલ્યાણાર્થે તેના હાથ વધારે મજબુત બનાવવાની જરૂર છે. હમણાજ જે પ્રયાસ કરવામાં નહિ આવે અને સસ્તામાં વખત નીગમન કરી કોન્ફરન્સને યમદ્વારે પહોંચાડવામાં આવશે તે હાલની પ્રજા ભવિષ્યની પ્રજાને એટલી બધી જવાબદાર રહેશે; તેની ફરજોમાં એટલી બધી પછાત પડેલી ગણાશે કે ભાવિ પ્રજા આપણ નીંદા કરવા પ્રેરાશે તે તેથી આપણે અજાયબ થઈશું નહિ. કેટકેટલા દ્રવ્યના, શ્રમના, મહેનતના, વખતના ભોગે ઉછેરવામાં આવેલ કોન્ફરન્સ રૂપી છેડને માત્ર પાણી પાવા રૂ૫ શ્રમથી કંટાળી જઈ આળસથી બળી જવાદેવામાં આવશે તે પછી ભવિષ્યની જન પ્રજા અન્ય પ્રજાથી બે ત્રણ દશક પછાત રહેશે અને તેથી સાધારણ શકિતથી વીર્ય ફુરણા કર્યા સિવાય પિતાની ગુમાવી બેઠેલ સરસાઈ પાછી મેળવી શકશે નહી. રાંડયા પછીનું ડહાપણ કંઈ કામ આવતું નથી. માત્ર શ્રેણીબદ્ધ પશ્ચાતાપના વિચારોમાં કાળ વ્યતીત કરવો પડે છે અને મૃત્યુ પર્યત વૈધવ્યનું દુઃખ ભોગવવું પડે છે તે જ પ્રમાણે આ સમયે જે સાવચેતીના ઉપાયે કામે લગાડી કોન્ફરન્સને મરણ શરણ થતી અટકાવવામાં નહી આવે તે પછી આખી કેમ અવનતિને રસ્તે ગબડી પડશે અને જૈન સમુદાયને અનેક ઉપાધિમય જીવન ગુજારવું પડશે. ઉપરોકત સંયોગો વચ્ચે એજ પ્રશ્ન ઉદ્ભવે છે કે હાલની સ્થિતિમાં કેવી રીતે ફાર ફેર કરે. એક બાજુ સાધુઓ રાયચંદ્ર-લાલન અને શીવજી સામા કટીબદ્ધ થઈ પિતાનું અપુર્વ વીર્ય જોઈએ તે કરતાં વધારે પ્રમાણમાં એક રસ્તેજ અજમાવે છે તે બીજી બાજુ કેળવાયેલ વર્ગ વિચાર સ્વાતંત્ર્યની ઉત્કટ છેળામાં આમતેમ ઉથલાઈ પરમેસ્કષ આહંત ધર્મના સિદ્ધાંતોના ઉપલકીય (superficial) જ્ઞાનાર્ડબરથી ગર્વિક બની જઈ મુગ્ધતાથી નજીવી વાતને મોટું સ્વરૂપ આપી પરમ પુજ્ય સાધુ વર્યોની સામે કેવળ નિંદાયુકત બેપરવાઈ ભરેલા લખાણ પ્રકટ કરી કેમની ઉન્નતિના મુખ્ય મુખ્ય કાર્યોને સીધી યા આડકતરી રીતે વાંધા પહોંચાડવા ઉપરાંત શાસનની હીલના કરવા-કરાવવામાં મુખ્ય સાધનભુત થઈ પડે છે. કલેશની શરૂઆતમાં કરવા આવેલી એક સામાન્ય ભૂલને માટે દીલગીરી પ્રદર્શિત નહિ કરતાં તેને નહિ કબુલ કરવામાં રૂપ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. જુન કદાગ્રહપણું બતાવી અનેક માફ નહિ થઇ શકે તેવી ભુલ થવાદે કલેશને રાક્ષસી રવરૂપને કરી મુકે છે, અને કવચિત પરમાર્થ બુદ્ધિથી કરેલા ઉત્તમ કાર્યો ઉપર પાણી ફેરવી વાળે છે. તેમજ લાંબા વખતની જમાવેલી આબરૂ ગુમાવી બેસે છે. કેટલાએક ક્ષુલ્લક જોતો નામ કાઢવા ખાતરજ-પ્રસિદ્ધિ મેળવવા ખાતર આવા પ્રસંગે શોધતા ફરે છે. આવા પ્રસંગે તેઓ પિતાના શુદ્ધ આસને આગળ ધરતા જોવામાં આવે છે પરંતુ તે તે જતાં જતાં ક્યાંય અંધારામાં છુપા રહેલા હોય છે અને અન્ય અનેક આશયો વિચાર ગમ્ય થાય છે. વળી ત્રીજી બાજુ તરફ જોતાં કોઈ કોઈ ઉપરના બન્ને પક્ષોને ધિકકારવા લાયક ગણી કોમની ઉન્નતિને લાગુ પડેલા રોગને તદ્દન અસાધ્ય સ્થિતિમાં લેખી અન્ય જનો ને ઉત્સાહ ભંગ કરી નાંખે છે તેમજ કઈ કઈ એવા પણ શુષ્ક હૃદયના મલી આવે છે કે કીસીકા ઘર જલો કિસીકા પુત મરે બંદે ખેર સલ્લાની માફક તેઓ સ્વાથ દૃષ્ટીથી હું અને મારું કુટુંબ” તેટલામાં જ પોતાની દ્રષ્ટી સંકોચાવી નાખી અન્ય દુખી. બંધુઓ તરફ તદ્દન ઉપેક્ષા ભાવે ધારણ કરી સમુદાયના હીતના સવાલમાં મુદલ લક્ષ્મજ આપતા નથી. આવી રીતની વસ્તુસ્થિતિ હોવાથી એક જણ કહે છે કે કેન્ફરન્સના કાર્યક્રમમાંથી અન્ય બાબતેને રદ કરી માત્ર એકલા કેળવણીના વિષયને વળગી રહે અને તે વિષયમાં પુરતો પ્રયાસ કરે. કોન્ફરન્સને સંભ મેળાનું રૂપ ધારણ કરતાં અટકાવી માત્ર થોડા પસંદ કરેલા (selected) આગેવાનોને જ આમંત્રિત કરો. ધામધુમીઓ ખર્ચ કમતી કરી, ખુરશીઓની બેઠક કાઢી નાખી, મોટે દમામદાર ભપકાબંધ મંડપ ઉભો કરવાના ખર્ચના બોજામાં નહીં ઉતરતાં, વિશાળ હાલમાં માત્ર ગાદી તકીયાનો બેડકથી જ કામ ચલાવે, હજારો માણસોની સરભરા કરવાની મોટી ભાંજગડમાં નહિ પડતાં માત્ર બસપાંચસોની સંખ્યામાંજ એકઠાં થાઓ. કેટલાએક ક્ષુલ્લક જનો (ભાન ભૂખણદાસે ) કેન્ફરન્સને, કોન્ફરન્સના પ્લેટફોર્મને સ્વાર્થ બુદ્ધિથી માન-મરતબો મેળવવા ઉપરાંત દ્રવ્ય મેળવવાનું સાધન બનાવે છે તે અટકાવો, કોન્ફરન્સના મેળાવડા પ્રસંગે, કેન્ફરન્સ લેટફોમને પિતાની જાહેર ખબરો પ્રસિદ્ધ કરવાનું હથિયાર (self-advertising tool) બનાવે છે તે બંધ કરે; પિતાના ખાલી વાક ચાતુર્યથી મુગ્ધ જનોને ફસાવવામાં ફળીભૂત થાય છે તેનું ઉચછેદન કરે; આગેવાને સામે અંગિત દેવને લીધે નીરર્થક હુમલાઓ કરવાની તક હાથ ધરે છે તે અટકાવો, પૂજ્ય મુનિવરો સામે બખાળા કાઢવા મંડી પડે છે તે બંધ કરો, વર્તનને નામે મોટું મીંડું મુકવા યોગ્ય વર્તણુકવાળાએ કોન્ફરન્સના માંચડા ઉપર સિહગર્જનાથી લાંબા લાંબા ભાષણ કરી લેકોના મન ઉપર માઠી અસર કરનારા થઈ પડતા હોય તે તેના ઉપર અંકુશ મુકે. ખરા સુધારા દાખલ કરવાની ઈચ્છા રાખતી કે મને થોડું બેલી ઝાઝું કરી બતાવનારાઓની જરૂર છે. સાત આઠ વર્ષોના પ્રયાસથી આપણે વિચાર વાતાવરણમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન. [૧૬૭ જે મહદ ફેરફાર કરી શક્યા છીએ તેને લાભ લઈ હવે કાંઈ કરી બતાવવાની આવશ્યક્તા છે માત્ર વચન વૈભવથી કાર્ય સિદ્ધિ થઈ શકતી નથી. કોન્ફરન્સના ઠરાવોને ધવળપત્ર ઉપર આલેખાયેલા રહેવા દીધાથી કોમની ઉન્નતિ કદી પણ થઈ શકશે નહી તે ઠરાવોને અમલમાં મુકવાની તેમજ મુકાવવાની શકિત ધરાવનારા આત્મ ભોગ આપનારા કર્તવ્યનિષ્ટ ઉત્સાહી પુરૂષની કામને જરૂર છે. વચન બળ ઉપર કાબુ નહિ રાખી શકનારા મનુષ્યો દરેક વિષયને સર્વ દર્શનજરથી અભ્યાસ કર્યા સિવાય પિતાનો અભિપ્રાય આપવા બહાર આવે છે તેથી ઘણી વખત લાભને બદલે હાનિ થવા સંભવ છે. સંકુચિત દષ્ટિબિન્દુ રાખવાથી અમુક વિષયને પુરતે ઇન્સાફ આપી શકાતું નથી. દરેક બાજુનું યથાર્થ અવલેકિન ર્યા સિવાય ચોકસ નિશ્ચય ઉપર આવી શકાતું નથી. અમુક વ્યક્તિના જાહેર કનું ન્યાય દૃષ્ટિથી અવલોકન કરનારે તે વ્યકિતની નિન્દા કરવા તરફ ઘેરાઈ જવું જોઈએ નહિ, ઘણી વખત કાર્યોનું પરિણામ કાર્ય કરનારની ઈચ્છા પ્રમાણે નીપજતુ નથી. બીજા અનેક તને સદ્ભાવ જુદું જ પરિણામ લાવી મુકે છે. કાર્ય કરનાર ભિન્ન ભિન્ન તો ઉપર કાબુ ધરાવી શકતો નથી, સારા આશયથી આદરવામાં આવેલ કાર્ય તેના કર્તાની ઇચ્છા વિરૂદ્ધ કવચિત તદન જુદી જ રીતે પરિણામે છે અને તેને સમયે કાર્ય કરનારના સ્વપ્નામાં પણ ખ્યાલ ન હોય તેવા પરિણામ લાવવાની ઇચ્છાને તેનામાં આરોપ કરી ગરીબ બિચારા સહદય કાર્ય કર્તાને નિંદા કારક શબ્દથી વધાવી લેવામાં આવે તે અત્યંત ખેદજનક છે. વ્યવહાર નિપુણ નિતિકાર શાન્તિથી કાર્યોનું અને તેના પરિણામનું અવલોકન કરવાનું આગ્રહપુર્વક સુચવે છે. સંપૂર્ણ વિચાર કર્યા સિવાય ઉતાવળથી મત બાંધી લેનારાઓ ઘણી વખત છે તરાય છે અને પાછળથી જ્યારે અભિપ્રાય ફેરવવા પ્રસંગ આવે છે ત્યારે કંઇક કફોડી સ્થિતિ અનુભવવી પડે છે. . એક તરફથી જ્યારે ઉપર પ્રમાણે અવાજ આવે છે ત્યારે બીજી તરફથી ધમ ચુસ્ત (orthodox) સ્વામિ ભાઈઓ કહે છે કે જીણું દેરાસરને ઉદ્ધાર કરે, જ્ઞાન ભંડારોનું રક્ષણ કરે, પાંજરાપોળની સ્થિતિ સુધારે, અન્ય અનેક જીવદયાના કાર્યો હાથ ધરે. વળી કેઈએમ પણ કહેવા બહાર આવે છે કે જીર્ણ ચંદ્ધાર, જીર્ણ પુસ્તકો હાર જે પ્રજાનું ભવિષ્ય સુધારવા માટે હાથ ધરવામાં આવે છે તે પ્રજાજ દીવસે દિવસે ઉગહીન થતી જાય છે, નિરાશ્રીતોની સંખ્યા વધતી જાય છે, સમુદામ બળમાં ઘટતી જાય છે, જીવન વ્યવહાર સુખેથી ચલાવવાની મુશ્કેલી વૃદ્ધિ પામતાં ઉપાધિ પ્રસ્ત થતી જાય છે તેને પ્રતીકાર કરવામાં ન આવે તે પછી જીર્ણોદ્ધાર શા કામના ? જનદ્ધાર કર્યા સિવાય જીર્ણોદ્ધાર કઈ રીતે લાભદાઈ થઈ શકે! દેરે જનારાઓની સંખ્યા ઘટતી જતી હેય તો પછી જીન મંદીરની શું સ્થિતિ ! જીન મંદીરમાં થતી અનેક આશાતના દુરકરવા માટે, તેની સાર સંભાળ રાખવા માટે ઉત્સાહી પુરૂષો મળી આવે નહી તે કેટલું ખેદજનક ? સંસાર સુધારાને મુંડે ઉપાડનારાઓ વળી આપણું સંસારીક રીતી રીવાજોમાં પેસી ગયેલો સડે દુર કરવા માટે, બાળલગ્ન, વૃદ્ધ વિવાહ, કન્યા વિક્રય, અયોગ્ય ખર્ચે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જુન મૃત્યુ પાછળ જમણવાર વેશ્યાના નાચ, વગેરે અનેક અનિષ્ટ હાનિકારક રીવાજો નાબુદ કરવા માટે-મુળમાંથી ઉખેડી નાખવા માટે કોન્ફરન્સને આશ્રય શોધે છે. આ બધી બાબતોને ફડ કેવી રીતે કરવું ? સઘળા પાના મનનું સમાધાન તેષ કારક રીતે કેમ કરવું? ક્યા કયા સવાલે હાથ ધરવા અને કયા કયા સવાલ પડતાં મુકવા? આ બધી બાબતોને મુખ્ત રીતે વિચાર કરવાનું છે. આ પ્રકારના અનેક સવાલે હાથ ધરવાને અત્યારે કોઈ પણ મંડળ શકિત ધરાવતું હોય તો તે સમસ્ત હિંદુસ્તાનમાં વસતી જૈન (વેતામ્બર મતિ પૂજક) પ્રજાના ચતુર્વિધ (દ્વિવિધ) સંધની પ્રતિનિધિ રૂપ કોન્ફરન્સજ છે એમ ચોકસ ખાત્રી થતી હોય તો પછી કોન્ફરન્સ હાથ ધરેલી વિયાવલીમાં ખાસ જાણવા જોગ ફેરફાર કરવાનું હાલ રહેતું નથી પરંતુ વખત જતાં કેટલાક નવા સવાલે ઉપાડી લેવાની જરૂર પડશે. જુદી જુદી સભાઓ મંડળ જ્ઞાતિ સમુદાયો રૂપી નદીઓ કેન્ફરન્સરૂપી સમુદ્રમાં સમાઈ જાય છે. અમુક અંશે, દરેક વ્યકિત, સભા, મંડળનું નિયામક પણું કોન્ફરન્સને જ આધીન છે. કેન્ફરસે પસાર કરેલા ધારાઓ કરાવો સે કોઈને બંધન કારક ગણવા જોઈએ. જ્ઞાતિના નિયમ કાયદાઓને જેટલું માન આપવામાં આવે છે તેટલું જ કે તેથી વિશેષ કે ન્ફરન્સના ઠરાવોને માન અપાવું જોઈએ અને જ્ઞાતિના આગેવાનોએ અનુકુળ રહી કેફન્સના ઠરાવોને અમલમાં મુકવા માટે દરેક જ્ઞાતિબંધુને યોગ્ય મદદ આપવા તૈયાર રહેવું જોઈએ. પરદેશી-પરધર્મિ અનેક પ્રજાઓના અનેક દેશીય હુમલાઓ સામે, જે ઉત્તમ સંસ્થાઓના આપણામાં અસ્તિત્વને લીધે આપણે મજબુતીથી ટકી શકયા છીએ, હજારે વર્ષ થયાં છતાં પણ જે વિજાતીય બળ આપણુ અવિભકત કુટુંબ સીસ્ટમ, જ્ઞાતિબંધારણ સીસ્ટમને કંઈપણ અસર કરી શક્યું નથી તેવા પ્રકારના કંઈક અભિમાનમાં ખેંચાઈ જ્ઞાતિ બંધારણથી એકાંત લાભ માની લેવો એ આજની પ્રજાને ભુલ ભરેલું લાગ્યા સિવાય રહેશે નહિ, જ્ઞાતિ બંધારણનાં વિષય ઉપર અત્ર વિસ્તારથી ચર્ચા કરવાને પસંગ નથી તેથી ટૂંકાણમાં જણાવવું જોઈએ કે તેથી અનેક લાભ સાથે કેટલાએક હાનિકારક તત્તવો પણ દાખલ થવા પામ્યા છે. ઘણે ઘણે પ્રસંગે જ્ઞાતિના અગ્રેસરોનું સ્વછંદી પણ, સ્વાર્થિપણું જ્ઞાતિ બંધુઓને વિનાકારણ ન્યાયથી ઉલટી રીતે હેરાન કરવા પણું જણાઈ આવે છે. આ પ્રસંગે રા. રા. શાણભાઈ કૃત “ભદ્ર ભદ્ર નામક પુસ્તકનું વૃંદાવય પ્રકરણ યાદ આવ્યા વગર રહેતું નથી. આવાજ કારણથી જ્ઞાતિના આગેવાનો કોન્ફરન્સના ઠરાવને અમલમાં મેલવા પ્રયાસ કરનારા દઢાગ્રહી પુરુષોને ઉતારી પાડવાની તજવીજ કરતાં જોવામાં આવે છે. વખત જતાં કોન્ફરન્સનું સમુદાયિક બળ વૃદ્ધિ પામતાં તેમને પ્રયાસ તદન નિષ્ફળ જવાનો અને ઉલટા તેઓ જ સમાજની નજરમાં ઉતરી પડવાના. જ્ઞાતિ જેવી મોટા સમુદાયની સંસ્થાઓ તેમના આગેવાનો જે મન ઉપર લે તો કોન્ફરન્સને ઘણી જ સારી રીતે મદદગાર થઈ પડે. અરણ્ય રૂદન રૂપ થઈ પડતા કોન્ફન્સના સઘળા ઠરાવો જ્ઞાતિના અગ્રેસરના એકત્ર પ્રયાસથી સર્વત્ર અમલમાં મુકી શકાય પરંતુ સવાલ માત્ર એટલો જ છે કે જેઓ દીન કબકે મિયાંકે પાઉંને જુત્તી’ કુટીલ હૃદયના પિતાની Page #177 -------------------------------------------------------------------------- ________________ કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન. [૧૬૯ પિતજ પરમ સત્તાના બળથી આગેવાન થઈ બેઠેલા પુરૂષને રસ્તા ઉપર લાવવામાં ઓછું મુશ્કેલીનું કાર્ય નથી. જ્ઞાતિનું જ્ઞાતિનું અસર પણું પ્રાપ્ત કરવામાં જ્ઞાતિ બંધુઓનું હીત કરવાની શકિત-અભિલાષા તે મુખ્ય પણે આવશ્યક લેખવામાં આવતા હોય તેમ સમજતું નથી અને તેથી જ પ્રતિષ્ઠિત શ્રીમાન બુદ્ધિમાન મનુષ્યને અંધારામાં રહેવા દઈ ચાતિજને નીવિચારી, સાહસિક પક્ષપાતી પુરૂષને આગેવાન તરીકે કબુલ રાખતાદબાવતા જણાય છે. આથી કરીને જ્ઞાતિ બંધારણના નિયમથી જે લાભ . મળવા જોઈએ તે નહિ મળતાં ઉલટું જ્ઞાતિજનમાં કુસંપ-કલેશ ને જન્મ મળતાં, પક્ષો બંધાતાં અંદર અંદર લડવામાં દ્રવ્યનો શ્રમ (enrgy) નો ભોગ આપવામાં આવે છે અને પરિણામે જ્ઞાતિ બંધારણ છીન્ન ભીન્ન થતું જાય છે. કેટલાએક આગેવાન સુધારકો ઉપરના કારણથી જ જ્ઞાતિ બંધારણને અનિષ્ટ લેખીતેની વિરૂદ્ધ વિચાર પ્રગટ કરે છે પરંતુ જ્ઞાતિનું કે સંધનું બંધારણ વ્યવસ્થા પુર્વક રાખવામાં આવે અને યોગ્ય પ્રકારની સાવચેતીથી તેથી જન્મ પામતા દોષો દુર કરી તેનો સારી રીતે લાભ લેવામાં આવે તે તે આપણી કોન્ફરન્સ ૫સાર કરેલા સઘળા ઠરાવ અમલમાં મેલવાને મુખ્ય આધાર ભુત સાધન થઈ પડે એ બનવા જોગ છે. હાલની સ્થિતિ જોતાં, જૈન સમુદાયના મોટા ભાગના વિચાર વાતાવરણ તરફ નજર કરતા કોન્ફરન્સની જરૂરીયાત તથા તેથી થતા અનેક લાભો સંબંધી કંઇ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. જન કેમને અગર અન્ય કોમને ઉન્નતિની ટોચે પહોંચાડવામાં તેની કોન્ફરન્સજ મુખ્ય ભાગ ભજવી શકે તેમ છે અને તે માટે બે મત હેવા સંભવ નથી. પ્રાચીન સમયની ચતુર્વિધ સંઘરૂપ સંસ્થા તેજ અર્વાચીન સમયની કોન્ફરન્સ છે. નામ માત્રના ફેરથી આડે માર્ગે દોરાઈ જવાનું કંઈ કારણ નથી પરમપુજ્ય સારાનેનતિકારક તીર્થંકર મહારાજા પણ નમો તિથ્થસ કહીને જે સંસ્થાને વંદનીય ગણતા તે સંસ્થાની ગરજ આપણી કોન્ફરન્સ પુરી પાડી શકે તેમ છે. અંદર અંદરના–પરપરના વિગ્રહના કારણથી સાધુ સાધ્વીઓ કેન્ફરન્સમાં ભાગ લઈ શકતા નથી તેટલા કારણ માત્રથી જ કોન્ફરન્સને હલકે દરજજે ઉતારી પડાય નહિં. | સર્વ કઈ કબુલ કરે છે કે આપણું ભવિષ્યના ઉત્કર્ષ માટેના આશા જનક ચિહે અત્યારે દ્રષ્ટિ મર્યાદામાં કંઈક ઝાંખો પ્રકાશ પાડતા નજરે પડતા હોય તે આપણી મહાન કેન્ફરન્સના આટલા વર્ષોના પ્રયાસને જ ઘણેઅંશે આભારી છે. મોટામાં મોટા શહેરથી માંડીને તે જનોની વસ્તીવાળા માત્ર બે ચાર ઘરની વસ્તીવાળા ગામડા પત કોન્ફરન્સ પિતાનો અવાજ સંભળાવી શકી છે–પોતાનો હાથ એક યા બીજી રીતે લંબાવી શકી છે. લેકોના વિચાર વાતાવરણમાં એટલે બધે અગત્યને આવકાર દાયક ફેરફાર થયેલો જણાય છે કે કેન્ફરન્સની પડી ભાંગતી હીલચાલને પિતાથી બનતે ટેકે આપી નીભાવી રાખવા માટે કદાચ દરેક વ્યકિત કરી બદ્ધ થશે નહિ તે પણ કોન્ફરન્સને મરણ શરણ થયેલી સાંભળીને ભાગ્યે જ કોઈ અંત:કરણથી દીલગીર થયા વગર રહેશે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] જન કેન્ફરન્સ હેરલ્ડ. [જુન આ પ્રકારની સ્થિતિ હેવાથી જ ઓછા ખર્ચે, તેના હાલના બંધારણમાં યોગ્ય સુધારો વધારો કરી કોન્ફરન્સ મેળવવાને વિચાર કરવામાં આવે તે તે બીલકુલ અયોગ્ય ગણાશે નહિ. દરેક વિચાર શીલ પુરૂષ ઉકત પ્રશસ્ય કાર્યમાં પોતાથી બનતી મદદ આપવા બહાર આવશે. આ સંબંધમાં આપણે યોગ્ય ચર્ચા કરી નિર્ણય ઉપર આવીએ તે પહેલાં નીચેની ખાસ સુચનાઓ ઉપર લક્ષ્ય આપવાની જરૂર છે અને તેથી વિરૂદ્ધ વર્તનારને કોન્ફરન્સને સમસ્ત જૈન કામને કેહ કરનાર ગણી તેના તરફ ધિકકાર બતાવવાની જરૂર છે. આપણી ઉંચ દશા પ્રાપ્ત કેમ થાય? (લેખક મુની વિવિજયજી) પ્રાચીન કાળમાં આખી દુનીઆની પ્રજામાં આર્યાવર્ત માં જન ધર્મ ઘણી સારી રીતે જાહોજલાલી ભાગવતે હતો તે આપણે ઇતિહાસીક આદી પુરાવાથી ચેકસ નિર્ણય કરી શકીએ છીએ એક વખત એવો પણ હતો કે અનાર્ય દેશમાં પણ સંપ્રતિ રાજાની પ્રેરણાથી જૈન ધર્મ જાહેરજલાલી ભોગવતા હતા. જે જૈન ધર્મના ઉત્તમ પ્રિન્સિપાલ ને લીધે અત્યારે પણ મેટા મેટા વિદ્વાને એકી અવાજે જૈન ધર્મનાં વખાણ કરવા ચુકતા નથી. તે તેને તેના ઉપદેષ્ટનું સર્વ પણ સાથે વિતરાગ દશા વા માધ્યસ્થ દશા સુચન કરી આપે છે. છએ દર્શનના સિદ્ધાન્તના તને મુકાબલે જે કરવામાં આવે તે હું ચેકસ કહું છું કે જેના ઉત્તમ ત સર્વમાં મુખ્ય અપ્રગય પદ ધારણ કરે તેમાં જરા પણ અતિશયોકિત નથી. કારણકે જૈન ધર્મના ઉત્તમ આચાર તથા ઉત્તમ ત તે ભાગ્યે જ બીજામાં મળી શકશે. આ ઉત્તમ ધર્મ છતાં આજે દિન પ્રતિદીન તપાસ કરતાં જૈન ભાઈઓની સ્થિતિ ઉન્નતિના બદલે અવનતિને પ્રાપ્ત થયા કરે છે. તે ખરેખર દિલગીરી ભર્યા જેવું ગણી શકાય છે. ફકત નમસ્કાર મંત્રનું ધ્યાન કરનારા માણસ કદાપિ દુઃખી થાય જ નહીં આમ સિદ્ધાંતિક વાત છતાં આજે સેંકડો માણસો આજીવીકા રહીત થઈ પડેલા જોવામાં આવે છે. ને આજીવીકા ને માટે જ ખ્રીસ્તી ધર્મ સ્વીકારે છે. કે જ્યાં આજીવીકા સાથે સ્ત્રી તથા ધનની પ્રાપ્તી પણ સ્વાભાવિક મળી શકે છે. તે આપણે પ્રત્યક્ષ છપનના દુકાળ પછીથી જોઈએ છીએ કે ખ્રીસ્તી ઉપદેશક આજીવીકાના દુખી એવા છોકરા છોકરીઓ વગેરે હજાર માણસને આજીવીકા આપવા સાથે પોતાના ધર્મમાં જેડી દઈ આજે હિંદુસ્તાનમાં પણ પિતાના ધમનો ફેલાવો થોડા વખતમાં ઘણે મેટ કરી શક્યા છે તે તે ધર્મ ફેલાવા પામ્યો તે શું તેના ઉત્તમ સીદ્ધાંતથી તે ફેલાવા પામ્યો છે એમ કોઈ કહી શકશે ખરોકે ? બીલકુલ નહીં ફકત આજીવીકાના અભાવેજ તેઓએ તે ધમ સ્વીકાર્યો છે. ભાઈઓ આજે આપણે આપણે ધર્મ અન્ય કામમાં ફેલાવો થાય તેવી યોજનાઓ કરવી તે દુર રહે પણ આપણુજ સ્વામી ભાઈઓ આજીવીકાના અભાવે અન્ય ધર્મમાં જોડાયા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] આપણી ઉંચ દશા પ્રાપ્ત કેમ થાય? [ ૧૭૧ આ કેટલું બધું આપણને હીણપત લગાડનાર છે. ભાઈઓ હવે જમાને ઓળખવાની જરૂર છે જે વખતે કુમારપાળ રાજાના વખતમાં કરોધિપતી શ્રાવક હતા ત્યારે દર્શન સુધ્ધી માટે દેરાસરની જરૂર હતી પણ આજે તે જમાનો ચાલ્યો ગયો છે. દશન કરનાર જ નહીં હશે તે પછી દેરાસર કરવાથી શું ફાયદો થશે. આજે મારવાડમાં નાગોર પડખેના ભાગમાં મોટાં મોટાં દેરાસરો વિદ્યમાન છે. છતાં દર્શન કરનાર શ્રાવકનાં અભાવે દેરાસરનાં બારણું આડા કાંટા ભરાવી દીધા છે. નવીન દેરાસરો કરવા કરતાં જીર્ણ દેરાસરે સુધારવામાં શાસ્ત્રકારોએ વધારે ફળ કહેલ છે. તે જેઓની ઇચ્છા તે રસ્તે પિતાના અર્થને સદવ્યય કરવાનો છે તે તેઓ તેનો લાભ ભલે લે પણ હાલ દેશ કાલાનુસારે જે આપણે આપણું પઇસાને સદ્વ્યય કરવા ચાહતા હોઇએ તે આજે જે સાત ક્ષેત્રમાંથી સીધાતું ક્ષેત્ર શ્રાવક શ્રાવકાનું ગણી શકાય છે. તે તેને માટે સહાય કરવા મુખ્ય જરૂર છે તેઓની વૃદ્ધિ આબાદાનીથીજ આપણું ધર્મની વૃદ્ધિ થાય છે તેઓને સહાયતા કાંઈ અનાજ દેવાથી થઈ શકતી નથી. પણ જેમ આગાખાને પોતાની ઈસ્લામી કામની ઉન્નતીને અર્થે લાખો રૂપીઆ એકઠા કરી એક જબરજસ્ત કોલેજ સ્થાપવા પ્રયાસ કરી રહેલ છે તેવી રીતે ખાસ એક કોલેજ થવાની જરૂર છે કે જેની અંદર ખાવાપીવા સાથે ધાર્મીક થા ઉંચ પ્રકારની કેલવણ આપી સેંકડો ગ્રેજ્યુએટ તૈયાર કરવા જોઈએ જ્યાં સુધી આ ધારણું અમલમાં નહિ આવે ત્યાં સુધી આપણી સ્થિતિ ઉચ રિથતિએ પિચવા સંભવ ઓછો રહે છે “સવી જીવ કરૂં શાશન રસી ઈસી ભાવ દયા મન ઉલ્લસી.” આ કથન મુજબ સર્વ જીવોને સાશના પ્રેમી બનાવી આપણે આખી કેમનું ભલું કરવું તો દુર રહે પણ આપણી કોમનું ભલું કેમ થાય તેવી લાગણી જ્યાં સુધી આ પણ અગ્રેસર નહીં થાય ત્યાંસુધી જન કેમના ઉદયની ઈચ્છા રાખવી આકાશ પુષ્પની માફક ફેકટ છે. ભાઈઓ જરા દૃષ્ટિ ખોલી તપાસ કરો આર્ય સમાજીષ્ટ લોકે કેટલા આગળ વધ્યા. થોડા વખતમાં પિતાના મતમાં કેટલો સમુદાય એકઠો કર્યો. વલી કેળવણીવાલો તે સહુકોઈ તપાસ કરશે કે આનું કારણ ફકત કેલવણીજ છે તેઓ નાત જાતની ગણત્રી શીવાય ગમે તે માણસ આર્યસમાજી થવા ચાહતા હોય તે તેને તેઓ તે મતમાં દાખલ કરી પ્રથમથી જ ધાર્મીક સાથે વ્યવહારીક કેલવણું આપી ગ્રેજ્યુએટ બનાવી ત્રણ વરસ પિતાની કોમની વૃદ્ધિ નિમિતે સંન્યસ્ત માફક વીચરી ઠેકાણે ઠેકાણે ઉપદેશ આપી પિતાની કોમની વૃધ્ધિ કેવી રીતે કરી રહ્યા છે તેનું દષ્ટાંત આપણા અગ્રેસરે કોઈ લેશે કે ? આ લોકોની માન્યતા સારી છે એમ મારૂ કેવું નથી. મારૂં કહેવું તે એજ છે જે આપણી પાસે શુભ ખાતાના લાખો રૂપીઆના ફંડ છતાં આપણી કામની ત્યા તે નિમિત્તે આપણું ધર્મની ઉન્નતિના અર્થે શા માટે તે રૂપીઆને ઉપગ થવો ન જોઈએ જ્યારે કોમની પાયમાલી ત્થા ધર્મની પાયમાલી દીન પ્રતિદીન પ્રત્યક્ષ અનુભવ કરતાં હતાં જ્યારે ઉન્નતીને પ્રયાશ આપણે નહી કરીએ તે પછી લાખો રૂપીઆ શુભ ખાતાના કયારે કામ આવશે. કદાપિ ભાંડાગારના અધિપતીઓની ખ્યાલમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ જુન પસા કાઢવા રૂચી કર નહી લાગે તે પણ નવકારશી સ્વામી વાત્સલ્ય ઉજમણા અઠ્ઠાઇ મહેાત્સવ નીમીત્તે હાલ આપણે લાખા રૂપીઆ ખરચીએ છીએ તે તે રૂપીઆ તે રસ્તે ન ખરચતા શ્રાવક ભાઈએની ઉન્નતીના અર્થે ખરચવામાં આવે તે પણ આપણી ઉન્નતી થવા વાર લાગે નહી પણ તે દીવસ કયારે આવે ! જ્યારે આપણે આપણી ઉન્નતીન માટે એ દરકારી પણું ધારણ કરશુ તે પછી આપણી અવનતિમાં વધારો થાવા સાથે ભવિષ્યમાં જૈન પ્રજા પૃથવીના ક્યા ખુણામાં પડી છે તે ભાગ્યેજ કાઇ જાણી શકશે, જોકે સુધારાતા વા ચારેકાર વાવાથી એક બીજાની દેખાદેખીથી આપણામાં પણ યકિ ચિત સુધારાના પવન વાયેા છે તે તેને લઇ કેટલેક સ્થલે ઓર્ડીંગ ત્થા શાલા થવા પામી છે પણ તે તેવા મહત્વતા વાલી નહી હાવાથીજ મારૂં લખવુ છે. માટે એક અલીગઢ કાલેજ અગર આ શમા2ા જેવી ખાસ આપણામાં એક જનરલ કાલેજની જરૂર છે જેમા તમામ શગવડ સાથે જૈન કામના તમામ ગમે તે ગચ્છના બાલકાને કેલવણી માપી ગ્રેજ્યુએટા બનાવી જૈન કામની ઉન્નતીના અર્થે પ્રયાશ કરે તે મુજબ થવા જરૂર છે. આ વિચારે દરેક ભાઇના હૃદયમાં જે ઉતરે તે આપણી ઉન્નતી થવા જરા પણ વાર લાગે નહી. મુની મહારાજાએ પોતાથી બનતા પ્રયાસ જોકે જતાની ઉન્નતીના અર્થે કરી રહ્યા છે તે પણ આપણી કામમાં જ્યાં સુધી કેલવણીનું પુરતું જ્ઞાન પ્રગટ થયું નથી ત્યાં સુધી તેઓના હૃદય ઉપર ઉદ્દેશ ખીલકુલ અશર કરી શકતા નથી તે તેને લઇનેજ આજે આપણે જ્યાં જોઇએ છીએ ત્યાં દરેક ગામેામાં સંધમાં ખટપટ ઓછી વધુ જોઇએ છીએ ને તેને લઇનેજ ધર્માદા ખાતાને દરેક રીતે નુકશાન પચે છે જો કેલવણીમાં પહેલાથી લેવાયા હોય તે સંધમાં આજે આપણી કફોડી સ્થિતિ થઇ ગઈ છે તે કદાપિ થવા પામત નહી માટે ભાઇએ આપણે આપણી ઉન્નતી કરવા ચાહતા હેાએ તા મારા વીચાર પ્રમાણે ધાર્મીક ત્થા ઉંચ કેલવણી માટે તમામ સગવડ વાળી એક કાલેજ પ્રાસ કાઢવા જરૂર છે. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ. ખાઈ રતન-શા. ઊત્તમચ' કેશરીચંદ્નના પત્ની સ્ત્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. ઈનામમાં ફેરફાર. અવિવાહિત કન્યાએ માટે પ્રથમ માળ ધારણ—આ ઇનામ રૂા. ૫૦) ના. ૧ ૨ જી લું ઇનામ રૂા. ૧૫ "" 33 ૫ મું ઇનામ રૂ।. ૫ ૬. ૪ 37 ', Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, ' [ ૧૭૩ ૮ , , , ૨ બીજું બાળ ધોરણ –સાત ઇનામો રૂા. ૩૮) ના ૧ લું ઈનામ રૂ. ૧૫ ૫ મું ઈનામ રૂ. ૩ ૨ જુ , , 9 ૭ મું , , ૨ = 2 કન્યાઓ તથા સ્ત્રીઓ માટે વગ ૧ લે-દશ ઈનામ રૂ. ૯ર) ના ૧ લું ઈનામ રૂ. ૨૧ ૬ ટુ ઈનામ રૂા. ૭ ૨ જુ , , ૧૭ ૭ મું , , ૫ , ૧૫ , , ૧૧ ૧૦ , , વર્ગ ૨ –ચાર ઈનામ રૂ. ૮૩) ના ૧ લું ઈનામ રૂ. ૩૧ ૩ જુ ઈનામ રૂ. ૧૭ ૨ જુ , , ૨૫ ૪ યુ ), રૂા. ૧૦ વર્ગ ૩ –ત્રણ ઈનામ રૂ. પ૦)ના ૧ લું ઈનામ રૂા. ૨૫ ૩ જુ ઈનામ રૂા. ૧૦ ૨ જુ }, " ૧૫ વર્ગ ૪ થે-ત્રણ ઇનામે રૂા. ૫૦) ના ૧ લું ઈનામ રૂ. ૨૫ ૩ જુ ઈનામ રૂા. ૧૦ ૨ જુ }, , ૧૫ વર્ગ ૫ મે–પાંચ ઈનામ રૂ. ૧૦૦) ના પાચ વિભાગમાંના દરેક વિભાગમાં રૂા. ૨૦ સહી મેતીચંદ ગીરધરલાલ કાપડીયા. છે કે મનસુખલાલ કીરતચંદ મહેતા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] * જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ જુન સુખ કયાં છે? દુનીઆની સપાટી ઉપર ચાલતી દરેક વ્યકિતને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે દરેક પિતતાના સુખનાજ અને સુખ મેળવવાના પ્રયત્નમાં જ મશગુલ થયેલા જોવામાં આવે છે. ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે મેં કેટલાક વિદ્વાન મનુષ્યના મુખથી સાંભળ્યું છે કે આ દુનીઆ દુઃખમય છે. દુનીઆમાં કેઇ પણ જગ્યાએ સુખ જોવામાં આવતું નથી. ત્યારે હવે આ દુનીઆની દરેક વ્યકતિ શામાટે પુરૂષાર્થ કરવામાં મચી રહેતી હશે. આવા વિચારમાં આ લેખ લખવા બેસું તે પહેલાંન બે કલાક પહેલાં મારા હૃદયમાં આ પ્રશ્નને જન્મ થવા પામે. જે દુનીઆમાં સુખની લાલચ ન હોતે દુનીઆમાં થતા વ્યવહારીક કા. એક પણ થવા પામત નહીં વિદ્યાર્થીઓ અનેક જાતની મગજમારી કરી વિદ્યા પ્રાપ્ત . કરત નહીં. વિદ્યા પ્રાપ્ત કરવાનું કારણ પૈસે કમાઈ સુખ મેળવાની આશા રાખત નહી. વેપારી પિતાના સગા સંબંધી, પુત્ર પુત્રી અને પત્ની વિગેરેને વિયોગ કરી પરદેશ ધન પ્રાપ્તીને અર્થે જાત નહીં. અંગ્રેજ લેકને પિતાને દેશ છોડી આ દેશમાં આવવાનું કારણ શું જણાય છે? પૈસે પ્રાપ્ત કરી સુખ મેળવવા, પુર્વે મુસલમાનોએ આ દેશને પૈસાના લેભથી કેટલું નુકશાન પમાડયું છે? આ બધાને વિચાર કરતાં એમ જણાય છે કે સર્વે વ્યકિતઓ અનેક જાતના પુરૂષાર્થ કરી, સુખ મેળવવાની આશામાં જ રહેલા છે. અને જે દુનીઆમાં સુખ ન હોત તે આ બધી થતી કડાકુટ જોવામાં આવત નહીં તેથી આટલું તે સિદ્ધ થાય છે કે દુનીઆમાં સુખ છે. અને તે સર્વત્ર મેળવી શકે છે. તેથી જે તે સુખ મેળવવાને આકર્ષાય છે. સુખ કોને કહેવું. ? આટલું તે સિદ્ધ થયું કે દુનીયામાં સુખ તે છે. પણ વિચાર વમળમાં પડે છે કે, સુખ કોને કહેવું? દુનીયામાં દેખાતા ગાડી ઘડામાં ફરતા વિલાસી પુરૂષોને તથા સુંદર મુખ વાળી યુવાન સ્ત્રીના ભરથાર થનાર પુરૂષને સારા સારા સ્વાદિષ્ટ પકવાન નિત્ય નિત્ય જમનાર પુરૂષને અને એવા બીજા કહેવાતા દુનીયાના સુખને પ્રાપ્ત થયેલ પુરૂષને જે આપણે સુખી માનીએ તે તે ક્ષણિક સુખ છે. હું એક માણસને નિત્ય ગાડીમાં ફરવા જતા જોઉં છું. જ્યારે ત્યારે જે વખતે જોવામાં આવે ત્યારે ગાડીમાં બેઠેલે છે. તેથી મારા મનમાં એમજ આવ્યું કે આ માણસ બહુજ સુખી જણાય છે. પણ પાછલથી માલમ પડ્યું કે તે તે પગે લંગડે છે. તેથી વારંવાર તેને ગાડીને ઉપયોગ કરે પડે છે. ત્યારે આ ગાડીમાં બેસનારાને સુખી જાણતા હતા તે મારા કરતા વધારે દુખી જણાય. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ચેતનને ઉપદેશ. [ ૧૭૫ એક યુવાન સ્ત્રીના ભરથારને પિતાની સ્ત્રીના મરણ પછી તેના વિયોગનું જે દુઃખ સહન કરવું પડે છે તે તેની સાથે ભોગવેલ સુખ વ્યાજના પ્રમાણથી પણ ઓછું છે, નિત્ય નિત્ય સ્વાદિષ્ટ પકવાન જમનાર મારા એક પ્રહસ્થ મિત્રને એક વખત તે સ્વાદિષ્ટ ભજન વધારે જમ્યાથી પેટમાં અજીર્ણ થઈ ગયું અને હજી સુધી ડાકટરની દવા ચાલુ છે. ત્યારે હવે અજ્ઞાનથી આ દુનિયાના માનેલા સુખને આપણે ક્ષણિક સુખ અર્થાત પ્રાથે દુઃખ રૂ૫ માનવા પડશે. સુખ આપણું પોતાનામાં જ છે. ઉપરનું ક્ષણિક સુખ અર્થાત પ્રાયે દુઃખ રૂ૫ જાણ્યા પછી વાસ્તવિક સુખ મેળવવા માગીએ તે આપણું પિતાનામાં જ છે. શાંતતા, સંતેષતા એ વગેરે વાસ્તવીક સુખના છાયારૂપે છે, અને તે પોતાના વિર્યને એવી રીતે છુપાવે છે કે દુનિયામાં દુઃખ જ નથી એ ભાસ કરાવી આપે છે. શાંતરસી અને સંતોષી જે સ્થિતિમાં જે સુખ અને આનંદ મેળવી શકે છે તેટલે આનંદ કટાધિપતી ધનની વધારે ને વધારે મેળવવાની લુપતામાં વ્યવહારીક કહેવાતા આનંદમાં પણ ભાગ લઈ શકતું નથી. લંડનમાં તખ્ત ઉપર બીરાજતા શહેનશાહનું સુખ એક ગીરનારની ગુફામાં બીરાજતા વૈરાગ્યવાન મહાન પુરૂષના સુખની આગળ એક નજીવા તુછ સુખની સમાન છે. એવું વાસ્તવિક સુખ મેળવવાના અનેક રસ્તાઓ આપણા પુર્વને મહાન આચાર્યો બતાવી ગયા છે. અને તે પુસ્તક દ્વારા મેળવવા ભાગ્યશાળી થાઓ. શાન્તિ શિવલાલ લવજી-શાહ ના ૯૩ ત્રાંબાકાયા મુંબઈ. ચેતનને ઉપદેશ. (યહ ભરમેં મેરે કે ન સાથી: એ રાગ.) અચલ અખંડિત પ્રિત પીંજરસે, ચેતન કર્યું તુંહી માનત હે. ચેતન હિંસા છોડ ચલે જબ, અરજ અપીલ નહીં ચાલતહે. જબ જુગલ બિન હસ પડેગે, નિર્થક સબ કઈ માનત હેઅચલ. કુલી ફલી કે લાડ લડાયા, અત્તર તેલ લગાવત છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] જેન કોન્ફરન્સ હેરલ્ડ. [જુન અંત સમય કે કામ ન આવે, નામસે જેહિ પિછાનત હૈ.-અચલ. તન હસ્તિ મન્મત માને, દ્રઢ મન ઉલ્કા માવત છે. સંત સમાગમથી સુભ પ્રેમ, વીર નરકે સમજાવત છે.-અચલ. શ્રી જિનરાજ વચન રસ અમૃત, વીર સાસનકે ઉપાવત છે. કનકે તારૂ કંચન મય વાણી, મુઢ ગુમાર ગુમાવત છે–અચલ “શ્રી શાંતિ મંડળ” નિજ મુખમેં, સગત ગુન ગાવત છે. “મણિલાલ” જીન આણું રંગે, કર્મ કલંક દુર જાવત છે.-અચલ શાન્તિ જિન સ્તુતિ. | (દીલ લાગ્યું હમારૂં ફકીરી સં—એ રાગ.) દીલ મેહ્યું જિનંદ જયકારી છે, જયકારી હે; મને હારી હે–દીલ. રયણ સીંહાસન અનુપમ આંગી. શાન્તિજનંદ સુખકારી હે–દીલ. પ્રભુ દરિસનસે કર્મ કટત છે. અઘ મિટ જાવે જે ભારી હે–દીલ. ભક્તિ સુમેવા શિવ સુખ લેવા. જિન ભક્તિ સુખકારી હે–-દીલ. કર્મ અપાવે શિવ સુખ પાવે. બિંબ જીદ દિલ ધારો --દીલ. શાતિ મંડળ" કર્મ વિખંડલ. દરિશન આનંદ કારી --દીલ. મણીલાલ” ભણી જુઓ નજર કરી. શીવ સુખકા અર્જ દારી હે--દીલ. મણીલાલ કાલીદાસ શાહ મેનેજર શાન્તિજન મંડળ વઢવાણ સીટી, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સમાં થયેલ કામકાજની ટુકોંધ. [ ૧૦૭ મુંબઈ–શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની દુકોંધ નિરાશ્રીત ખાતુ. રૂા. ૭૫ ) ની મદદ કુલ ૨૮ વિદ્યાર્થીઓ તથા ૫ વિધવાબાઈઓને તા. ૩-૫-૧૧ ના રોજ માસ મેની મદદ મનીઓર્ડરથી મોકલવામાં આવેલ છે. રૂા. ૭૧) ની મદદ કુલ ૨૮ વિદ્યાર્થીઓ તથા ૫ વિધવાબાઈઓને તા. ૧-૬-૧૧ ના રોજે માસ જુનની મદદ મનીઓર્ડરથી મોકલવામાં આવેલ છે. આ ખાતામાં હાલમાં ફકત રૂપિયા ૮૫૦-૦–૦. બાકી રહે છે. આ ખાતામાંથી દર માસે ઉપર જણાવ્યા મુજબ રા. ૭૫–૦- ની મદદ માસીક મોકલવામાં આવે છે. બીજા ઘણું નીરાબીતાની અરજીઓ મદદને માટે આવે છે, પણ ફડ કમતી હોવાથી દીલગીરી સાથે ના લખી જણાવવી પડે છે. સખી ગ્રહોને નિરાશ્રીત ફંડમાં વધારો કરી આપવા વિનંતી કરવામાં આવે છે, જે ગ્રહસ્થ તરફથી આ ખાતા માટે રૂપિયા મોકલશે તે માન સહિત સીકારી લેવામાં આવશે. હિસાબી પિટ સંવત ૧૯૬૫-૬૬ ની સાલના રીપોર્ટ શેઠ અમરચંદ ઘેલાભાઈ પાસે ઓડીટ કરાવ્યો હતો અને તે ૨૦ ફોરમનો ઈવિજ્ય કુ. માં છપાવી ગયા મે માસના હેરલ્ડના અંક સાથે વહેંચાવેલ છે બીજા જે ગ્રહોને જરૂર હોય તેઓએ ઓફીસ ઉપર પત્ર લખી મંગાવી લેવા મહેરબાની કરવી. હેરલ્ડ સને ૧૯૧૦ ની સાલના લવાજમની પહોંચ ટાઈટલ ઉપર આપવામાં આવેલ છે. સને ૧૮૧૧ ના સાલના લવાજમ વસુલ કરવા ચાલુ માસનો અંક ઘણુ ખરા. ગ્રાહકે ઉપર વી. પી. થી મોકલવામાં આવેલ છે. બાકીનાઓને માસ જુલાઈને અંક વી. પી. થી મોકલવામાં આવશે. તે સ્વીકારી લેવા વિનંતી છે. જેમના તરફથી લવાજમ આવશે તેમના નામ ગામ રકમ ટાઇટલ ઉપર જુલાઈ માસના અંકથી છાપવામાં આવશે. નવા ગ્રાહકે વધારવા પોસ્ટ કાર્ડ લખાયા છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ 900 ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [oga પુસ્તકોદ્ધાર ગયા માસના અંકના પાને મે. ઈટાલીયન કોસેલનો પત્ર આવેલ તેમને જવાબમાં પત્ર નીચે મુજબ લખવામાં આવ્યો હતે. No. 418 Pydhuni Post No. 3 Bombay dated 9th April 1911. To, G. Jorid Esq., Consul for Italy, Bombay. Sir, I have the pleasure to ackowledge the receipt of your letter No. 142 dated 28th March. I am glad to know that the Italian Government is unable to send Doctor Professor Liugi Suali this year, yet we shall be fortunate to wellcome him to India in the near future. It has afforded us the greatest pleasure to see your Government recognise the appreciation shewn by the Jain community of India. I have as desired by you forwarded copies of your letter under reply to the Digamber and Sthanakyasi Conferences as well as to the Ahmedabad and Bhavnagar Circles. I shall be obliged to know your convenicnt time when you can afford to see the Cutchi Dasa Oshwal Library in Mandvi and Shree Mohanlalji Library in Lalbag so that I may have those libraries open that time. I have the honour to be Sir, Your most obedient servant, (Sd.) KALIANCHAND SHOBHAGCHAND Resident General Secretary, Jain Swetamber Conference Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ [ ૧૭૯ આ પત્રના જવાબમાં તેમના તરફથી તા. ૮ મે ૧૯૧૧ ના રેજે પત્ર આવ્યો, તેની નકલ નીચે મુજબ Nc. 205 Hornby Road, Taj Building Bombay 9th May 1911. Kalianchand Shobhagchand Esq., Resident General Secretary, Shree Jain Swetamber Conference. Bombay. Dear Sir, I am in receipt of your letter of date and in reply I shall be pleased to see you at my office tomorrow or day after anytime between 4 to 6 P. M. .. Yours faithfully (Sd.) G. Jorid. Consul for Italy. - આ પરના જવાબમાં નીચે મુજબ પત્ર લખી જણાવ્યું હતું. No. 100 Pydhuni, Post No. 3 Bombay dated 10th May 1911. To, G. Jorid Esqr. Consul for Italy, Bombay. Dear Sir, Referring to your letter of 9th inst. I beg to state that the Resident General Secretary Sheth Kalianchand Shobhagchand is at present out of Bombay and so Messrs. Makanji J. Mehta B. A. LL. B., Assistant General Secretary and Mohanlal D. Desai B. A. L L. B., Secretary Jain Graduates' Association will see you tomorrow at 4 P. M. (S. T.) and thereafter if it be convenient to you, they will accompany you to see the Jain Libraries at Lalbag and at Mandvi. Your, faithfully, (Sd.) LALCHAND L. SHAH. for Assistant Secretary, Jain Swetamber Conference. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ જુન | તા. ૧૧-૫-૧૮૧૧ ના રોજે રે. . મકનજીભાઈ જુઠાભાઈ મહેતા બી. એ. એલ એલ. બી. શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સના આસિસ્ટંટ જનરલ સેક્રેટરી તથા જન એજ્યુએટસ એસોશીયેશનના સેક્રેટરી રે રા. મોહનલાલ દલીચદ દેશાઈ બી. એ. એલ. એલ. બી. ઇટાલીયન કન્સલને લાઈબ્રેરીઓ જેવા તેડવા ગયા. તેમની મુલાકાત લીધી. પકેસર સુ આલી ને ઈડિઆમાં મોકલવા સંબંધી તથા લાઇબ્રેરી તપાસવા વાતચીત કરી પણ તેઓને બીજે દીવસે એટલે તા. ૧૨-૫-૧૧ ના રોજ મેઈલથી રવાના થવા સબબ કામ ઘણું હોઈ વખત નહીં મળવાથી આવવા ના પાડી હતી. બાદ શ્રી જન ‘વેતાબર કોન્ફરન્સ ઓફીસથી બહાર પડેલ શ્રી જન ગ્રંથાવલીની બુક તથા છે. રા. ઉમેદચંદ દોલતચંદ બરોડીયાનું બનાવેલ હિસ્ટરી એન્ડ લીટરેચર એફ જેનીઝમની બુક બને ભેટ આપવામાં આવ્યા બાદ રજા લઈ સૈ સૌને મુકામે ગયા. પરચુરણ કામકાજ. પુનાથી ચાંદીની ખુરસી શેઠ ભીખુભાઈ મુલચંદ તથા શેઠ મોતીચંદ ભગવાન હથે હતી તે અત્રે આવી ગઈ છે, નામદાર-પાંચમાં . રાજયાભિષેકની ક્રિયા ઊપર ડીસેમ્બર માસમાં હિંદુસ્તાનમાં આવતા તેમને માનપત્ર આપવા માટે ઓફિસ તરફથી ગવર્નમેંટના સેક્રેટરીને નીચે મુજબ અરજ કરવામાં આવેલ છે. તે નિચે મુજબ. Pydhuni, Post No. 3 Bonibay 7th. June 1911. The Secretary to Government. General Department : ro, Sir, It will be the brightest day in the history of the Jains if an opportunity is given to them of expressing their deep feelings of loyalty by presenting an address to His Majesty the King Emperor on His Majesty's visit to India. The Jains of Bombay on behalf of the Jain Community of India are eager to present such an address and they have asked me to enquire of y nquire of you if any arrangement can be made to accepting the said address. Soliciting an early reply. I beg to remain, Sir, Your most obedient servant, KALIYANCHAND SHOBHAGCHAND Resident General Secretary, Jain Swetamber Conference. આને જવાબ આવશે તે જુલાઈના અંકમાં બહાર પાડવામાં આવશે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ. [ ૧૮૧ જીવદયા. કોન્ફરન્સ જીવદયા કમીટી તરફથી રૂ. ૫૦૦ સ. ૧૯૬૭ ના આસો વદ )) સુધી ખર્ચ કરવા મંજુર થયા હતા અને સ્થાનકવાસી કૅફરન્સ ઉપર તેમના તરફથી જીવદયા ખાતે રકમને આંકડો નકકી કરવા તા. ૨૨-૪-૧૧ ના રોજે જીવદયા કમીટીના સેક્રેટરી રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલ તરફથી પત્ર લખાયો હતો, તેનો જવાબ તા.૨૫-૪-૧૧ના રેજે આવ્યો હતો તેમાં લખેલ છે કે “ રૂા. ૫૦૦ મંજુર કર્યા છે. દીગબર મહાસભા તરફથી પત્ર આવ્યો નથી માટે હવે મહાસભાના જવાબની રાહ નહીં જોતાં કામ તરત શરૂ કરશે. જે મહાસભા ચાલુ સાલની આખર સુધીમાં રૂા. પ૦૦ ખર્ચ કરવા મંજુર કરશે તે પાછળથી મહાસભાને સામેલ કરી શકાશે પરંતુ અત્યાર સુધી જવાબ નહીં મળવાથી એમ જણાય છે કે કદાચ જીવદયામાં ખર્ચવા માટે તેમને ફંડ નહીં હૈય” આ ઉપરથી જીવદયા કમીટીના સેક્રેટરી રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલે તા. ૨૮-૪-૧૧ ના રાજે સરકયુલર દ્વારા તા. ૩૦-૪-૧૧ રવીવારના રોજે બપોરના ૨ વાગે (મું ટા) કોન્ફરન્સ ઓફીસમાં જીવદયા કમીટીની એક મીટીંગ બોલાવી હતી. સ્થાનકવાસી કેન્ફરન્સના ચાર પ્રતિનિધીઓને પણ સરકયુલરના કયાર્ડ મોકલ્યા હતા. તા. ૩૦-૪-૧૧ ના રેજે સં. ૧૯૬૭ની સાલની પહેલી મીટીંગ - મળી હતી. સંવત ૧૯૬૭–જીવદયા કમીટી જીવદયાનું કાર્ય તેમાં ખાસ કરી તે જ્ઞાનના ફેલાવા અર્થે પરિક્ષા, નિબંધ અરજીઓ, વગેરે રીતે શરૂ રાખવા-જીવદયા કમીટી મરિફતે બને કેન્ફન્સનું ભેગુ કામ રાખવાને વિષેશ લાભ કારકં જણાયાથી તેમજ તે વિચારને પત્રો મારફતે બન્ને કોન્ફરન્સ એ એકમતી આપવાથી અને જીવદયા કમીટીને, રૂ. ૫૦૦ ૫૦૦ ની મંજુરી આસો વદ ૦)) સુધીના માટે આપવાથી આ કમીટીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ ઓફીસની કમીટીને ગૃહસ્થ જોડે સ્થા. કોન્ફરન્સ સુચવેલ બંધુઓના નામોનો વધારો કરતાં આ કમીટી નીચલા ગ્રહસ્થની બની છે. જરૂર જણાતા ગ્રહસ્થોને તેમાં વધારે મજકુર કમીટી કરી શકશે. તેમજ જૈનેતર ગ્રહોની એક કમીટી (એડવાઈઝરી કમીટી) મુકરર કરી શકશે. ૧ શેઠ કલ્યાણચંદ શોભાગ્યચંદ ૩ ,, ચુનીલાલ નાનચંદ ૫ ,, મોતીલાલ કલચંદ I , ડો. નાનચંદ કસ્તુરચંદ ૯ ,, મોહનલાલ મગનભાઈ ( ૨ શેઠ માણેકલાલ ઘેલાભાઈ ૪ , લલ્લુભાઈ ગુલાબચંદ ૬ ત્રીભવનદાશ લહેરચંદ ૮ , જમનાદાસ મોરારજી ૧૦ , ઉમેદચંદ દેલતચંદ બરોડિયા. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [જુન ૧૧ ,, લલ્લુભાઈ કરમચંદ દલાલ ૧૨ , સુરજમલ ભોજુભાઇ સોલીસીટઃ ૧૩ , લખમીચંદ માણેશ્ચંદ ખોખાણ ૧૪ , મણીલાલ હાકેમચંદ ઉદાણી ૧૫ , સરૈયા. પહેલી મીટીંગ મજકુર ગૃહસ્થોની એક કમીટી તા. ૩૦-૪-૧૧ ને રવિવારના રોજ બપોરે એફીસમાં મળી હતી જે વાજતે ઘણા ગૃહસ્થો બહાર ગામ હોવાથી જ ગૃહસ્થોની હાજરી હતી ડે. ત્રીભોવનદાસ પ્રમુખ પદે બીરાયા હતા. હાજર ગ્રહ ડો. ત્રીભોવનદાસ લહેરચંદ શેઠ લલુભાઈ ગુલાબચંદ ડે. નાનચંદ કસ્તુરચંદ મી. લલ્લુભાઈ કરમચંદ ઉપરાંત મી ખરશેદજી જ. બે વાડીયા પધાર્યા હતા. તેઓ ઉપરાંત છે. જહાંગી. રજી ખ. દાઇ મી. કેખશરૂ હોરમસજી તાલીઆરખાનને પણ આમંત્રણ કર્યું હતું. મીટીંગમાં મુખ્ય ત્રણ બાબતો ઉપર વિચાર ચલાવી નીર્ણય કરવાની ખબર આપવામાં આવી હતી (૧) ચાલું વર્ષ માટે જીવદયાની ઇનામી પરિક્ષા વિષે. (૨) સ્થાને કેન્ફરન્સના પત્ર રજુ કરી-સંયુક્ત કમીટી નીમવા માટે અને કામ શરૂ કરવા વિષે (૩) નામદાર વિઇસરાય જોગ અરજી કરવા વિષે. મજકુર કાર્યો અંગે-લંબાણ વીચાર પછે નીચે મુજબ ઠરાવો કરવામાં આવ્યા હતા ૧ મુંબઈ જૈન કોન્ફરન્સ તથા અજમેર સ્થાન કોન્ફરન્સ તરફથી રૂ. ૫૦૦) ૫૦૦ દરેક તરફના ખર્ચવા મંજુરી મળી તેની નોંધ લેવા સાથે તે રકમ ડબલ કરવા બંને કોન્ફરન્સના જનરલ સેક્રેટરીઓ જોગ વિનંતી કરવી એમ કહ્યું. આ વર્ષના કાર્ય માટે હાલ તરત નીચેનાં કામે હાથ ધરવાને નકી થયું અને તે બંને કોન્ફરન્સના સેક્રેટરીઓને જણાવવા નક્કી થયું (બંને કેન્સર સેના સરખે ખરચે) A પશુઓની સંખ્યાં દીનપરદીન ઘટે છે અને જેને નાશ વિશેષ થાય છે. તે અટકાવવા સંબંધી નામદાર વાઈસરાય જોગ અરજી કરવી (આ માટેની નકલ અજમેરથી આવેલી તે વાંચી લેગ્ય સુધારો વધારો કરવા નકી કર્યું અને તેમાં કયા ઉપાયો લેવા જોઈએ તે બીના બની શકે તે વધારવી અને તે કાર્ય મી. વાડીયાજીને સોંપવામાં આવ્યું.) B ધર્મના નામે થતે પશુવધ અટકાવવા–કાયદા મારફતે તે જુલમ બંધ કરાવવા નામદાર સરકાર જેગ અરજી કરવી અને તે અરજી સારા રૂપમાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧] કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ. " [ ૧૮૩ તૈયાર કરાવવી ત્થા કાયદેથી અટકાયત થઈ હોય જ્યાં ત્યાંના દાખલા ટાંકવા આ માટે ધુલીયા પ્રાણી રક્ષક મંડલીને ત્યા મી. લાભશંકરને લખી વધુ હકીકતો એકઠી કરવી એમ ઠર્યું. નોટ. આવી કોઈ પણ અરજીઓ ઉપર જીવદયા કમીટીના સેક્રેટરીઓ જોડે પ્રથમ બંને કેન્ફરન્સના સેક્રેટરીઓની સહીઓ લેવી. C દશેરા પ્રસંગે થતા પશુવધ અટકાવવા હમેશની માફક આ વર્ષે પણ અરજી કરવી અને તે માટે બને તે રીતે અરજી વધુ સારા રૂપમાં કરવી અને તેમાં ગ્ય લાગે તે પોતાના રાજ્યમાં કાયદામાં મારફતે પશુઓને રક્ષણ મળે તેવા ઉપાયો લેવા વિનવું. D જીવદયા જ્ઞાનના ફેલાવા અર્થે (માંસા હાર ત્યાગ વધુ પ્રમાણમાં થાય તે માટે) વિદ્યાથીઓમાં તેવી બુકાનું શિક્ષણ આપી પરિક્ષા લઈ ઇનામો આપવા અને બની શકે તેવી નાની બુક ફેકટ પુરી પાડવી. ૧ આ માટે ચાલુ વર્ષે મુંબઈ ઇલાકાની તમામ હાઈ સ્કુલના મેટ્રીક કલાસન વિદ્યાર્થીઓમાં નીચલી બે બુકે માત્ર પિસ્ટેજ પરંતુ લવાજમ લઈ બુકો પુરી પાડી તે ઉપર ૧૮૧૨ ના જાનેવારીમાં (યા તે લગભગ) એક દીવસ ઠેરવી પરિક્ષા લેવી અને ઇનામ નીચે મુજબ જાહેર કરવાં. એક ઈનામ રૂા. પ૦ ઇનામ ૫૦ બે , રૂ. ૩૦ , ત્રણ , રૂા. ૨૦ , આઠ , રૂ. ૧૫ , સેલ ,, રૂ. ૧૦ , ૧૬૦ ત્રીસ , રૂા. ૫ , ૧૫૦ બુકના નામ હાઈ સ્કુલ. S ૧૨૦ I. The Testimony of Seience in favour of natural 2. Human Diet--Sidney H. Beard. 3. Fruitarian Diet and Physical Degeneration. Dr. R. L. M. ABRUMMHOKES. મુંબઈ ઇલાકાની તમામ કેલેજોના વિદ્યાર્થીઓને નીચેની બુકે ઉપરથી નિબંધ લખવા જણાવવું અને તે બુકે કીંમત લઈ પુરી પાડવા સગવડ કરી આપવી. ઇનામ નીચે મુજબ રાખવા Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. ઇનામ ૧ રૂા. ૧૦૦ રૂા. ૧૦૦ * ૨ રૂા, પ૦ રૂ, ૧૦૦ , ૪ રૂ. ૨૫ રૂ. ૧૦૦ ,, ૫ રૂા. ૨૦ શ. ૧૦૦ કુલ રૂ. ૪૦૦ કોલેજ માટે બુકોના નામે For reference 1. Perfect Way in Dict by anna Kingsford 2. Errors in eating & Physical Degenoration 3- Diet & Food by Dr. A. Haig. નિબંધનું કામ ફેબ્રુઆરી લગભગ રાખવું, નેટ–ઈનામોમાં જીવદયાને લગતી બુક ઉપરાંત બાકીની રકમનું રોકડ ઈનામ કે ચાંદ વિગેરે આપવું. મજકુર બુક જેમ બને તેમ ઓછી કીમતે મંગાવી આપવાને શેઠ લલ્લુભાઈ ગુલાબચંદે ઈચ્છા જાહેર કરી તે માટે અત્યારથી ઓર્ડરો આપવા કહ્યું. બુકોની સંખ્યા માટે સરકારી રીપોર્ટ ઉપરથી અનુમાન કરી લેવા ઠયું. પરીક્ષા પત્રક દરેક સ્કુલના હેડમાસ્તરે સીલ કરી અત્રે મોકલે અને અત્રે જે પરિક્ષકો મુકરર કરવામાં આવે તેઓ તેનું પરિણામ બહાર પાડે તેમ ઠરાવ્યું ૩ જૈનેતર ગ્રહોની એક એડવાઈઝરી કમીટી નિમવાની જરૂર વિચારવામાં આવી છે કામ બીજી વખતની મીટીંગ ઉપર રાખવું. ૪ ૧૧ અને ૪ (નોના નામો શરૂઆતમાં લખ્યા છે, તે મલી ૧૫ ગૃહસ્થની કમીટી (સંયુકત કમીટી) મુકરર કરવામાં આવી–ગ્ય ગ્રહોને વધારે કમીટ કરી શકે તેવી સત્તા સાથે ૫ શેઠ નાનચંદ કસ્તુરચંદ મેદી ડેકટરને આ કમીટીના જડીયા સેક્રેટરી તરીકે નીમવા મી. લલુભાઈએ માગણી કરી જેને સરેએ ટેકે આપો તેમ ડોકટર મોદીએ ખુશીથી તે સ્વીકાર્યું, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ. [૧૮૫ ઉઘરાણું મુંબઈ, વડરા, પાટણ, અમદાવાદ, ભાવનગર, તથા પુના કેન્ફરન્સમાં ભરાવેલ નાણું જેમના તરફથી નથી આવ્યા તેમાંના ઘણાખરાને ક્યા ત્યા કવર લખાયા છે. કલકત્તા એફીસ ખાતે લેણુ રૂપીઆ પૈકી રૂા. ૧૦૦) એક હજાર તા. ૧૯-૫-૧૧ ને રિજે બાબુ રાયબદ્રિદાસજીની પેઢીમાંથી આવ્યા છે. ધામાંક હિસાબ તપાસણી ખાતું રૂા. ૧૩૩-૧૩-૦ ધાર્મીક હિસાબ તપાસણી ખાતાના ઇન્સપેકટર ત્થા નોકરને માસ માર્ચ એપ્રીલ મે-ના પગારના ત્થા મુસાફરી ખર્ચના ઓનરરી એડીટર–શેઠ ચુનીલાલ નહાનચંદ હસ્તક તા.૧૦-૬-૧૧ નારોજે આપવામાં આવેલ છે, આ ખાતાને. નિભાવવા શેઠ ગોકલભાઈ દોલતરામ તરફથી તા. ૨૬-૩-૬ થી તા. ૨૫-૩-૧૧-સુધી ૫ વર્ષ સુધી માસીક રૂા, ૭૫ની મદદ મળી હતી અને બીજા ૫ વર્ષ સુધી મદદ ચાલુ રાખવા પત્ર વહેવાર કરવામાં આવેલ છે. આશા છે કે શેઠ ગોકલ ભાઈનું કામકાજ ચલાવનાર રા.રા. મોતીલાલભાઈ આ ખાતું ટકાવી રાખવા માટે મદદ આપવી મંજુર કરાવી જવાબ લખાવશે. આ ખાતાને મોતીના કાંટા તરફથી . પ૦ મદદ માસીક મળે છે. ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપોં બીજા અંકમાં છાપવામાં આવશે. સુકૃતભંડાર ફડ. સં. ૧૯૬૭ ના ચેત્ર સુદ ૨ થી જેઠ સુદ ૪ એટલે તા. ૧-૪-૧૧ થી તા૩૧-૫-૧૧ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ. રા. આ. ૫. ૧૨૮૮-૧૦-૦ ગયા માસ આખર સુધીના ૧૨૪ પાને જણાવ્યા મુજબ. ૧૬-૧૪-૮ ઉપદેશક વિના વસુલ કરી મોકલાવેલ તેની વિગત. રૂ. ૨- ૭– ૦ શેઠ બાપુલાલ લાલચંદ જુનેર ૦-૧૨- • , ઉજમશી તારાચંદ છઠીયારડા ૫-૧૧- ૯ મી. ભાગચંદ મે. શાહ-કઠી ૮- ૦-૦ મેસર્સ એસ. ડી. નથમલની કુછ હૈસુર ૧૬-૧૪– ૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬]. જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [જુન ૧૬૫-૧૨- ૨ ગુજરાતમાંથી ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માત આવ્યા. ૯- ૦- ૯ સલકી ૩-૦-૦ સાદા ૨૦- - ૦ વરસોડા - ૮- ૦ વરધાનમુવાડું ૧૧-૧૨- ૦ ધારીસણાં ૦-૧૨- ૦ અંબેડ ૧- ૮- ૦ સાંપા ૧૩-૧૨- ૯ વાગપુર ૫- ૮ - ૦ બોભા ૮- ૮- ૦ વડવાસા ૧-૧૨- ૨ પાટને કુવો ૪૧- - ૦ વડવાસા ૨- ૮- ૦ હાલીસા ૧-૧૨- ૨ નવું ગામ ૧૫– ૦-૦ પુંધરા ૩-૧૨- ૦ છાલા ૧- - ૦ ઉણ ૮- ૪- ૦ ધડકણ - ૮- ૦ ધડકણ ૧૬૫-૧૨- ૦ ૨-૧૨- 2 ચેખલા ૭ - ૦- બાકરોડ ૪૨-૪- ૦ ઉપદેશક મીહરખચંદ ભાભાભાઈ માર્ફત આવ્યા. ૩- ૪– ૦ રંળા - - ૦ ઈશ્વરીઆ ૦- ૮- ૦ કાટીયું ૧-૦-૦ ગાંગાવાડા ૨- ૪-૦ સણોસરા ૧- ૮- ૦ ચોક ૨- ૮- ૦ ભુતીયુ ૧- ૪-૦ જરી ૧-૧૨- ૨ વાલુકડ - ૪-૦ ગટુલા ૦- ૪– સરવેડી ૩- - ૦ ઠળી આ ૦- ૪- ૦ પાંચતલાવડા ૪-૧૨-૦ થળ - ૮- ૦ ભંડારીયું ૨-૧૨- ૦ પીપરાળી ૧- ૪– 2 વારણું ૧-૦- ૧ મોરચુપણા ૦-૧૨- ૨ કેરીયું (ઉ) ૧- - ૦ આદરેજ ૩- ૮- ૦ નોંઘણવરદ ૧- ૪- ૦ ગેલરામાં ૨-૦- ૦ હણોલ –––– ૨ - ૦- ૮- ૦ રેવા ૦- ૮–૦ વડાલ ૪ર- ૪- ૧ : " ૪૪-૧૦- ૧ ઉપદેશક મી, કેશરીમલ મોતીલાલ માત આવ્યા. ૧૧- ૬ - ૦ ઝાબુઆ ૨૧- ૦- મહીદપુર ૧-૧૨- ૨ લાલગડ ૧- ૦ ૦ મંડાવદા ૫-૧૨- ૨ ઝારડા ૦-૧ - ૦ સામગડ ૦- ૮- ૦ ધાનાસ્તા ૧- ૮- ૦ મંકલા –––– ૧- ૦- ૦ ચીરોરા ૪૪-૧૦- ૦ કુલ રૂા. ૨૬૮-૮-૨ એકંદર કુલ રૂા. ૧૫૬૯-૨-૮ આવ્યા. એપ્રીલ તથા મે માસમાં ઉપદેશકો મીરા કેશરીમલ મોતીલાલ ત્થા મીદેવસી પાનાચંદ તથા મી. હરખચંદ ભાભાભાઈ રજા ઉપર હાઈ ફંડ થોડુ વસુલ થયેલ છે. 'ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માસ એ નીલ તથા મે માસમાં ઘણું ગામોમાં ફર્યા છે. તેમાંથી નીચેના પત્રો બહાર પાડવા યોગ્ય ધારી આપવામાં આવ્યા છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ શ્રી સુબઇ જયજીનેદ્ર સાથે શ્રી. લાકરોડાના જન શધ સમસ્ત, લખવા વિનંતી કે ઉપદેશક વાડીલાલ શાકળચંદે આવી તા. ૨-પ-૧૧ થી તે તા. ૫-૫-૧૧ સુધીમાં કોન્ફ્રન્સના હેતુ ઉપર ભાષણે। આપી સતાષ પમાડયા છે. આ ગામ સતાવીશના પચતું છે, એટલે તે વખતે સદરહુ ઉપદેશકની મારફત થયેલા ધારાથી હુમા તે ધારા સાથે તેડાએલા છીએ. હમારા પાંચમાં સુધારે કરવા માટે ફરી એક વખત આવવા અમારી ઉપદેશકની ભલામણ છે. અધમ રીવાજો તેમના સજડ ઉપદેશ વિના દુર થઇ શકશે નહિ. તા. પતે -૫-૧૧ ના. રાજ ગામના ચાવડા ગરાશીઓને એકઠા કરી કુવર વખતથી ગછ લાલશ ગજીની રૂબરૂ તેમજ જપતીદાર અને સ્કુલ માસ્તરની હાજરીમાં વિહંસા નહિ કરવા તેમ નહિ કરાવવા તેમ તેવું ભક્ષણ ન કરવા તેમ દારૂ નહિ પીવા તેમ ધર્મ શમજવા બાબત ઘણા સારી રીતે વીવેચન કરતા જે ભાષણની અસરથી ચાવડાએ દારૂ નહિ પીવા તેમ હિંસા નહિ કરવી તેમ ન કરાવવી તેમ તે ચીજ ન વાપરવી એવી ઘણા લોકોએ પ્રતીજ્ઞ લીધી હતી. અને દશરના દીવસે પશુવધ બંધ કરેલા છે. તે જાણી સતેજ થયા છીએ. દઃ માણેકચંદ હાથીદ "" ઉપદેશકના ભાષણાથી થયેલા ઠરાવ. શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ તા. ક. 3) સદરહુ ઉપદેશક મી. વાડીલાલે તા. ૫-૫-૧૦ ની રાત્રે સદરહું ગામમાં એક માટે મેળાવડા દરબારના ચારા આગળ ભરયેા હતેા. તે વખતે ગામની તમામ વસ્તી હાજર હતી. મી. વાડીલાલે ખેનેાના “શિયલ નૃત ઉપર તેમજ ફટાણા ગાણા નહિ ગાવા ઉપર ભાષણ કર્યુ હતુ જે ભાષણની અસરથી કેટલીક સ્ત્રીઓએ ફટાણા ગાવા નહિ, તેમ બંગડીએ નહિ પહેરવા વીગેરે પ્રતિજ્ઞા લીધેલી હતી તથા અહિના ચાવડા રજપુત ભાઇઓએ પોતાના ખરા ઉમગથી મેળાવડામાં ભાગ લીધા હતા તેમજ અહિના આગે. વાત ચાવડા રજપુતોએ દારૂ નહિ પીવા તેમજ જીવહિ ંસા નડુ કરવા તથા માંસ ભક્ષણ નહિ કરવા માટે નીચેના સદગૃહસ્થેાએ બાધા લીધી હતી. જેએના નામ નીચે પ્રમાણે. ચાવડા ભગવાનજી પા ચાવડા ભગવાનજી જાલમભાઇ ઉમજી ગગાભાઇ રામજી લાલજી ખાડાભાઇ જશાભાઇ ગુલાબભાઇ કાલુભાઇ .. ,, પરતાપજી જવાનજી મુખી રછેડજી કમજી ભાઈ ,, [ ૧૮૭ ,, "7 અભીપ્રાય મી. વાડીલાલભાઇએ સદરહુ ગામે આવી મેલાવડા ભરી જે-દારૂ અને પશુવધ બંધકરવા વિશે ભાષણ કર્યુંછે તેથી અમેા ખાત્રી પુર્વક કહીએછીએકે શદરહુ ઉપદેશક Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] જિન કોન્ફરન્સ હેરલ્ડ. | [ જુન કોઈપણ ભાષણ આપવામાં પછાત નથી અને અગાધ બુધ્ધિને માણસ છે. માટે આવા ઉપદેશક જે દર સાલ ગામે ગામ ફરશે તોજ આપણા દેશીભાઈઓમાં ઘણોજ સુધારો થશે એમ આશા રહે છે. જીવતરામ છગનલાલ શુકલ લાકડા, શ—ગુ-શા. ના મહેતાજી ઉપદેશક મી. વાડીલાલે અત્રે આવી જે ભાષણ આપ્યા તે ભાષણની અસર ઘણી સારી ફેલાઈ છે. તેથી ઉપર પ્રમાણે બાધાઓ થઈ છે. તેમજ મેં પણ પરદેશી ખાંડ નહિ વાપરવી તથા દેશી કાપડ વાપરવા તેમ ટીનના વાસણ નહિ વાપરવા થા વિલાયતી બંગડી ઘરમાં નહિ લાવવા પ્રતીજ્ઞા લીધી છે. આવી જ રીતે કોન્ફરન્સ વાળા લોકો ભાષણ શરૂ રાખશે તો તેથી કરીને દેશનો સુધારો થશે તે દેશી માલ દરેક જણ વાપરશે તે દેશી ભાઇને કામ કરવાની ઉત્સુકતા રહેશે અને દેશ સારી સ્થતિમાં આવશે. માટે વરસમાં એક બે વખત આવા બાહોશ ભાષણ કરનાર તથા વિદ્વાન મી. વાડીલાલભાઈ સરખા ભાષણ કરશે તો તેથી લેકના મન ફરશે એમ મને લાગે છે. જેમણે મધ્ય પાન તથા પશુવધ સંબંધી બાધાઓ લીધી છે તેમની શહીઓ નીચે કરાવવામાં આવી છે. વાસુદેવ વિષ્ણુ ગુરજર પધે લાકરોડા જપતીદાર મુખી રણછોણ ત્રીકમજી સહી દઃ પિત ચાવડા રામજી લાલજી સહી : રણછોડજી ત્રીકમજી ગુલાબજી કારૂછ સહી દ: રણછોડજી ત્રીકમજી. ખોડાજી જશાજી શહોદર તખતશીંગજી , પ્રતાપજી છવાનજી સહી દાઃ તખતશીંગજી , ભગવાનજી પબજી સહી દર તખતશીંગજી ભગવાનજી નીલમજી સહી દઃ તખતશીંગજી , ઉમજી ગગાજી સહી દઃ તખતશીંગજી કોટડીઆ સોમચંદ ઉગરચંદ સહી દ: પિતે તા.૬-પ-૧૧ નારોજ દરબારના જમાનામાં ભાષણ થયું હતું તેથી બાઈએ ખુશી થઈ હતી અને પાપ ન કરવું તેમ દારૂ ન પી એમ પતીજ્ઞા લેવાણી હતી રાઓલ ગોબરછ કેશવજી રાઓલ ઉદજી ગેઅરજી વિગેરે કઈ બાબતનું પાપ ન કરવું તે પ્રતીક્ષ્યા થઈ હતી દરબારમાં બેઈમેનુ ડાહપણ દયા તરફ દોરાયું હતું તેમ પાપ ન કરવું તેમ તેમની તરફથી કહેવામાં આવ્યું હતું ઃ કારભારી ચંદુભાઈ લીલાચંદ વાડીલાલથી જીવદયા સબંધમાં ઘણો સુધારો થયો હતો. તેથી અમોને ખુશી પેદા થાય છે. કારડીઆ વેણીચંદ હાથીચંદની સહી દઃ પિતે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશકના ભાષણથી થયેલ ઠરાવ. [૧૮૯ | મોજે બેભા તાલુકે પ્રાંતીજના ગામના જૈન સંધ સમસ્તના જયજીનેંદ્ર સાથે લખવાનું જે-આપના તરફથી ઉપદેશક મી. વાડીલાલ સાકલચંદે ગામના સઘળા લેકોને ભેગા કરી ઘણુ જ રસીક સંતોષકારક છટાદાર અને મનની કુદ્રતીયો દુર કરી નાખે એવા ભા પણ કર્યા હતા તેમના સદુપદેશવડે અત્રે ઠાકરડા કેમ પૈકી નીચેના સગ્નેએ દારૂ ન પીવે જીવહિંસા કરવી નહિ કરાવવી નહિ વિગેરે નીમે છંદગી પર્યત કર્યા છે વળી માંસ ભક્ષણ પણ નહિ કરવું, ઉપર લખ્યા મુજબ જેઓએ ત્યાગ કર્યું છે. તેઓનાનામ નીચે મુજબ નામ નામ ૧ જીવાજી ઉગરના ૮ ઝગાજી ગેબરછ ૨ ઉગરાજી રણછોજી ૮ રાજાજી ચંદા , ૩ વીરમાં વાશાજી ૧૦ રાણજી ચંદાજી ૪ સુરા સામતાજી ૧૧ અમથાજી ભગાજી ૫ હેમતા કશાજી ૧૨ હેમતા ભુપતાજી - ૬ ભીમાજી કશાજી ૧૩ સબાજી પહાડ ૭ સુરભાણ જીવાજી દારૂ બંધ કરનાર ધણીનું નામ નથજી કુબેરજી વગેરે મી. વાડીલાલ ઘણાર્જ બાહોશ અને વાકય પટુતાની આતુરી વાળા ઉપદેશક છે બેશક કોન્ફરન્સ આપવા ચાલાક માણસને રાખવાથી કોન્ફરન્સને હેતુ સફલ થાય છે આવાજ ઊપદેશકો મોકલવામાં આવેતો ફકત એકલાજ જનને જ નહિ પણ સામાન્ય રીતે સઘળી કોમનો ઉદ્ધાર થાય એમ છે. તાત્પર્ય કે કુચાલોથી (પશુવધ દારૂ આદિ કુદરત ના નિયમ વિરૂધ) દુર થાય– આ જડ ભુમી જે ઘણુજ વરસથી સદુપદેશ વિના અનેક માઠા કર્મો (પશુવધઆદી) કરે છે તે જો આવા હશિયાર ઉપદેશકના ઉપદેશ ગ્રહણ કરે તો તેમની ભવિષ્યની સ્થીતી સુધરવા સાથે અનેક જીવોને અભયદાન મળે અમે ઘણા જ સંતોષ માનીએ છીએ કે મી. વાડીલાલ સાક્ષર વર્ગમાં અને અન્ય અભણ વર્ગમાં તેઓ ઘટતે બોધ આપે છે. કેશવલાલ કુબેરદાસ શાહ કુલમાસ્તર-બેભા. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જુન આ ગામ ૨૭ ગામના એ કડાનું છું મી. વાડીલાલ જયારે અમારા એકડાનું પંચ એકઠું કર્યું. ત્યારે કેટલાક જડ ઘાલેલા અધમ રિવાજે જેવા કે દંડની વસુલ આવેલી રકમની વીંટી કરાવી એકડામાં આવેલા ઘરોમાં વહેંચી દેવાને પુરાણો રિવાજ હતું. તેમજ એવા બીજા કેટલાક પુરાણા રિવાજો દુર કરાવ્યા છે માં. વાડીલાલભાઈ પિતાના કામમાં રાત દીવસ એક નિષ્ઠાથી મચ્યા રહે છે જે ઉપદેશક સરવે બાબતમાં પિતે પ્રથમ બરાબર પાળી શકતો હોય તે તેને ઉપદેશ સર્વાસે સફલ થાય એ બાબતમાં મી વાડીલાલભાઈ સગુણોમાં સ્તુત્ય છે. તા. ૯-૫-૧૧ મંગળવાર કેશવલાલ કુબેરદાસ શાહ મેતા શીવલાલ મનસુખરામ સહી દઃ પિતે મોતા લલુ હરીભાઈ સહી દ: ફુલચં હરીભાઈ મેતા મગનલાલ દામોદર સહી દ: પિતે તા. ક. | મી. વાડીલાલના ઉપદેશથી સ્ત્રીઓએ બંગડી ન પહેરવી તથા ફટાણા ગાણ ન ગાવા તથા ઓરાણ પ્રમાણે રડયા કુટવાનો રિવાજ દાખલ કરે એ પ્રમાણે કરાવ કર્યો છે. K. K. Shah મંદિર દ્વાર ખાતું. રૂ. ૧૫-૦-૦ ગામ વાડ તાલુકા પાટણ મધેની ટીપના હ. શેઠ ન્યાલચંદ નગીનદાસ ત્થા શેઠ ઉમેદચંદ શાકળચંદને તા. ૧૦-૬-૧૧ ના રેજે આપ્યા છે. નિભાવ ફંડ ખાતું. ગયા અંકમાં જણાવ્યા મુજબ ઓફીસ સ્ટાફમાં ઘટાડો કર્યો હતો. હાલમાં આ ખાતું કાયમ નભાવવા સુકૃતભંડાર ફંડની યોજનાને માન આપી ફંડ વસુલ આપવા ઘણા ગૃહસ્થને પત્ર લખેલા છે, ત્થા ઉપદેશકોને કાઠીયાવાડ, ગુજરાત, મારવાડ, માળવામાં મોકલવામાં આવેલ છે. લાલચંદ લક્ષ્મિચંદ શાહ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૧] એજ્યુકેશન બર્ડ. [૧૯૧ એજયુકેશન બેડ. રૂા. ૩ર૦-૦-૦ જુદી જુદી પાઠશાળાઓને તા. ૬-૬-૧૮૧૧ ના રોજે મનીઓડરથી માસ અકટોબર નવેમ્બર થી ડીસેમ્બર ૧૯૧૦ ની મદદના મોકલવામાં આવેલ છે. રૂા. ૧૪પ-૧૩ - ૦ વિદ્યાર્થીઓને માસ અકટોબર નવેમ્બર થી ડીસેમ્બર ૧૯૧૦. ની સ્કોલરશીપના તા. ૧૪-૬-૧૧ ના રેજે મનીઓર્ડરથી મોકલેલ છે. | મુંબઈના રહેતા વિદ્યાર્થીઓ, જેને મદદ મળે છે તેઓએ ઓફીસે આવીને લઈ જવી. શ ૧૯૧૧ ના જાનેવારીથી તે મે માસની ચડેલી મદદ કંડ થશે તે મોકલવામાં આવશે. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા મનસુખલાલ કીરચંદ મહેતા ઓનરરી સેક્રેટરીઓ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેઠ. નામદાર શહેનશાહનો જન્મ દિવસ નામદાર પાંચમાં જયોર્જના જન્મ દીવસ તા. ૩ જી જુન ૧૯૧૧ ના રોજે હોવાથી તે શુભ પ્રસંગે બી જૈનવેતાંબર કોન્ફરન્સ ઓફીસ બંધ રાખવામાં આવી હતી ખુશ ખબર વરા ભાઈચંદ અમુલખ કે જેઓ જામનગરના વીસા શ્રીમાલી જન છે અને જેઓ ઘણું વર્ષ થયા અહીં સરાફ અને વેપારીઓમાં વીમાનું કામ કરતા હતા તેઓને હમણું કમરશીઅલ યુનીયન વીમા કંપની કે જે દુનીયામાં મોટી વીમા કંપની તેની સ્કોટીશ એલાયન્સ વીમા કંપનીની ચીફ એજન્સી મલી છે. આજ દીવસ સુધી કોઈ પણ જઈનને કે વીમા કંપનીની ચીફ એજન્સી મળી નથી. અને તેમાં પણ તેઓની આવી મોટી કંપનીની ચીફ એજન્સી મલી છે, તે ખરેખર આપણી આખી જિન કોમને મગરૂબ થવાનું કારણ છે. આપણા જન ભાઈઓ પિતાની કોમનું અભિમાન રાખવા ચુકશે નહ અને તેઓ પિતાના કાર્યમાં ફતેહ પામે એવું અમે ઈચ્છીએ છીએ. મહંમ મુનિ મહારાજ રવીસાગરજીની તીથી થયેલ પ્રાર્થના. મહેમ મુનિ મહારાજ રવીસાગરજી જેઠ વદ ૧૧ ના રેજે કાળ કર્યો હતો. આ તીથીએ મુનિ મહારાજ બુદ્ધિસાગરજીએ અગાઉના મુનિ મહારાજાઓના ગુણ ગાઈ છેવટે મહુમ મુનિ મહારાજ રવિસાગરજી જેઓ બુદ્ધિસાગરજીના ગુરૂના ગુરૂ હતા તેમના ગુણ, તેઓએ કરેલા શુભ કાર્યો ઉપર ઘણું જ અસર કારક વિવેચન કર્યું હતું એ ઘણું જ પ્રસંશનીય અને અનુકરણ કરવા યોગ્ય હતું. આ પ્રસંગે મી- કાળીદાસે એક સ્તુતિ ગાઈ હતી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [ જુન " પાંચમા જજના ઈંગ્લાંડ મળે રાજયાભિષેકને જાહેર તેહવાર અને ખુશાલી ગુરૂવાર તા. રર-૬–૧૧ ના રોજે નામદાર શહેનશાહ જર્જ પાંચમાંના ઈંગ્લાંડ ખાતે તખ્તશીન થવાને શુભ દિવસ હોવાથી, આ દીને શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ બંધ રાખવામાં આવી હતી. લાલબાગ મળે જૈન સંઘ એક થયો હતો અને ના• શહેનશાહ જોજે પાંચમાને દીર્ધાયુષ્ય ઇર છવા પ્રાર્થના કરવામાં આવી હતી. મુનિ મહારાજ બુદ્ધિસાગરજી ત્ય રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા તથા શેઠ મેહનભાઈ મગનભાઈએ ઘણું? અસર કારક વિવેચન કર્યું હતું બાદ સંઘ તરફથી સ્થપાએલ શ્રી જૈન શ્વેતાંબર કોદરન્સ તરફથી એક તાર મુબારક બાદીને ગવનમેન્ટ ઉપર મેકલવા સંઘે ઠરાવ કર્યો આ ઠરાવ અનુસાર કોન્ફરન્સ ઓફીસના રેસીડન્ટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શેભાગચંદના નામથી તાર કરવામાં આવ્યો હતો તેની નકલ નીચે મુજબ. To, . Secretary to Government POONA. Pleace convey deep feelings of loyalty of pleacę loving and law abiding Jain Community to their most Gracious Majesties king Emperor and queen Empress on their Coronation Ceremo ny Long live their Majesties. KALYANCHAND SOBHAGCHAND. Resident General secretary Jain Swetamber Conserenec. જૈન દેરાસરમાં આંગી રૂષનાઈ કરવામાં આવી હતી. હેરલ્ડ માસિકના ગ્રાહકોને નમ્ર સૂચના ચાલુ સાલનું લવાજમ રૂા. ૧-૪-૦ વસુલ કરવા, ઘણા ખરા બહાર ગામન ગ્રાહકોને જુન માસને અંક રૂા. ૧-૫-૦ ના વી. પી. થી મોકલવામાં આવેલ છે. બીજાઓને જુલાઈન અંક વી. પી. થી મોકલવામાં આવશે, તે સ્વીકારી લઈ આભારી કરશે. અને ચાલુ વર્ષના પાછળના અંકે જેએને નમલ્યા તો તેમણે મંગાવી લેવા wદી લેવી. વસુલ આવેલ લવાજમની પહોંચ જુલાઈ માસના અંકથી છપાવામાં આવશે. લાલચંદ લક્ષ્મીચંદ શાહ. Page #201 -------------------------------------------------------------------------- ________________ શેઠ ન્યાલચંદ ઉમેદચંદ નગરશેઠ છેટાલાલ નવલચંદ શ્રી રત્નસાગર જૈન પાઠશાળા લીલાધર માણેકચંદ દેવચંદ જેચંદભાઇ 29 "" સમનલાલ હેમરાજ ,, નાગરદાસ પુરૂશેાતમ હીરાલાલ ભેરૂલાલજી 19 22 મનસુખલાલ સુરજમલ પુનમચંદ ફતેહંદ મુલજીભાઇ ધારશીની મુળચંદ . ખેમચંદ ત્રીમલ લ ન્યાલચંદ ,, ” મનસુખલાલ પાનાચંદ બુધાજી સુંદ જી પુરશે!તમ ભુદરદાસ સેજપાલ કાયા 23 "" 39 12 "" 95 17 29 2) ,, "2 29 ,, મગનલાલ ચુનીલાલ ,, જમનાદાસ રામચંદ કાડારી ,, કીરભાઇ ઘેલાભાઇ ઝવેરી તેમચંદ એહેચરદાશ 22 ,, "" "" ખેડીદાસ છગનલાલ એધડભાઇ કાળીદાસ સુંદરજીભાઇ હીરાચંદ જેચંદભાઇ ખેમચ દભાઇ 59 ગણેશીલાલ લુણીયા ફતેચંદ અમીચંદ ઝવેરભાઇ ગડબડભાઈ એક રૂપાએ ચાર આના. રાંધેજા શેઠ ઉગરચંદ મલુકચંદ રાંદેર મુલચંદ્ર ચતુરભાઇ મગનલાલ મયાચદ જેડાભાઇ નરેાતમદારા રામપુરા રાયધાનગર નંદલાલ લલ્લુભાઇ વંકાલ ગોવિંદરાવ દીપાજી શાળવી કલ્યાણચંદ અમીચંદ રાતઃ રાયસુર રાણપુર નીમ્ન રગુન 33 ,, 29 ,, લાસગામ લાઠીદડ ,, મુંબઇ લાંઘણજ લીંબડી "" "" 19 ,, 22 ,, "" "" વઢવાણુ શહેર નારણજી અમરશી ત્રીભોવનદાશ મોંગલ છ રેવાશંકર, શામચંદ લમિચંદજી ખીરધીચંદજી શીની છાપ્રાં !) "" ,, "" ,, કીશનલચંદ હીરાલાલ માિચંદ લાલચંદ પ્રાગજી વીરચંદ 99 33 .. ',, લેદરા વાંક વડેાદરા શ્રી સંધ સમરતહ. ફબાધનજી વડાદરા 22 ,, 32 "" કાર્લીદાશ મગનલાલ .. હશરાજ શાંતીદાશ ગાંધી શ્રી સંધ સમસ્ત મનીરામ રામશુખજી. વાપી પ્રેમચંદ ઝવેરચંદ વાંસદા નવલાજી ભગવાનજી વાંદરા ધનજી ગુલાબચંદ વાંકાનેર નથુભાઇ મ`ચ્છાદ ,, મહાસુખલાલ ચુનીલાલ - કલ્યાણુજી ખુશાલભાઇ કપુરચંદ મિંદ પાનાચંદ પંચાણુ ખંધાર ,, "3 32 ,, ,, લાલા ખુબચંદજી રણછેાડદશ છગનલાલ 27 ,, ચતુરભાઇ કરશનદાશ દેવકરણભાઈ દેકરણ ગાવિદજી ઉમેદભાઇ .. ,, ગીરધરલાલ ગુલાબચંદ ઝવેરભાઈ રતનચંદ અખેચ મલુકચંદ શાકળચંદ ચંદ "" ', در સમપુરા વઢવાણુકાંપ વણે દ વશેા વર્ષાં વધુ વલસાડ વલાદ વ્યારા વાઇ વટાદરા વાસદ વાંકી માનસિગજી કાઠારી જેચંદજી હીમતલાલજી ,, ,, ગુલાબચંદ્ર કેવળ દ વેણીચંદ નથુભાઇ હરસ ગજી કાઠારી સાઇલોના વીજાપુર વીશનગર વેરાવળ . વાંઢ વડા સહરાનપુર સાદરા સાણંદ .. સારંગી સારાહી બાગેાંડા શીપાર Page #202 -------------------------------------------------------------------------- ________________ » by """ ડગ એક રૂપીઓ ચાર આના. શેઠ ત્રીલકદાસજી ગણેશદાશજીસી ઓની છાયા. શેઠ સીમલજી ઠારી લીઓની , દેલન રામજી સીતામા , સુજાનમલજી ભંડારી હીંગણઘાટ છે, નથુલાલજી હેમચંદ , ,, મગનલાલ મલકચંદ દુબળી , પુનમચંદજી ભણશાલી » , દેલતરામ હુશીઆરપુર , જુહારમલજી શાવમાંબીક ' સરદારમલ સુગનમલ હૈદરાબાદ , મોતીચંદ દલાજી સશોદરા , મોદી માનાલાલ મંદર ,, શીવદાન શામલાલ શિરસા શ્રી જન વેતાંબર લાઇબ્રેરી , છગનલાલ ચુનીલાલ સુરત શેઠ લક્ષ્મીચંદ માણેકચંદ મુંબઈ , દીપચંદ ભીમાજી | , હીરાચંદ વશનજી. , મગનભાઈ ગુલાબચંદ સુરત , ઉતમચંદ હીરજીભાઈ , મગનલાલ રાયચંદભાઈ [, નાનાભા' તલકચંદ માસ્તર , , ઉમેદચંદ કસ્તુરચંદ , ફુલચંદ ખુશાલ , લખમાજી જીવણજી , કેશવલાલ ધારશીભાઇ કલકતા , ચુનીલાલ સુરચંદ કાપડીયા » કે જાદવજી ધનજી માલયા , મગનલાલ જીવણભાઈ સુદામડા , ગુલાબચંદ ગીરધરલાલ ,, હરશીભાઈ દેવરાજ શેરડી , ટોકરશી હીરજી જેની આકોટ ,, દલસુખભાઈ વાડીલાલ સેલાપુર , મુનિમજી સતીદાનજી ડુંગરપુર મુળચંદ ફુલચંદભાઈ હાડા ,, જેચંદજી પનાલાલજી નીશરપુર, , લેખરાજમલજી મનરૂપાલા શાહ રોડમલ મેઘરાજજી સુસાર શેઠ ઉજમશી તારાચંદ છઠીયારડા , કસ્તુરચંદજી મનરૂપદાસજી , લાલચંદ શીવરામ ખરેચી , હેમચંદ રી ખવદાસ શ્રીપુ જ નેમચંદજી બાગ ,, ત્રીભોવનદાસ ઝવેરચંદ મહેતા હળવદ શેઠ નગીનદાસ શેલતરામ જોધપુર ,, જગજીવન રતનજી | હણોલ ,, ડોસાલાલ જે જંગ. બદલા. , ઠાકરશી માણેકચંદ હાથસણ શેઠે નાનચંદ કસ્તુરચંદ મોદી મુંબાઈ , અગરચંદજી હીંગણઘાટ શેઠ ધુળચંદ બીરછીફ ૨-૪-૦ શેઠ નથુરામ મુલચંદ દેલખાચ ૨-૪=૦ શેઠ લક્ષ્મીચંદજી બેદર ૧-૦-૦ શેઠ વેલજી શામજી ધમતરી ૨-૪-૦ શેઠ નથુભાઈ ગુલાબચંદ બેટ ૨-૪-૦ શેઠ લાલજી ઠાકરશી નારાયણપર ૧–૧૧-૦ શેઠ સુરજમલજી મહેતા નાગપુર ૨-૪-૦ શેઠ નવલાખ મેઘાજી બેંગલોર ૨-૪-૦ શેઠ ગુલાબચંદજી રાયચંદજી નીટોડાર-૪-૦ શેઠ લક્ષ્મીચંદજી અખેરાજ , ' ૨-૪- શેઠ ભગવાન જેશાજી' પીંડવાડા ૨-૪-૦ શેઠ મોતીચંદ પાનાચંદ ભાણવડ ૧-૧ર-૦ શેઠ ગુમાનચંદજી કસરમલ ૧-૧૨ .૦ શેઠ છોટાલાલ મોતીચંદ ભયણી બળટગર ૧-૮-શેટ હેમચંદ ફુલચંદ મહુવા ૨-૪-૦ શેઠ ઝવેરભાઈ શીવલાલ બામણગામ ૧-૧ર-૦ શ્રી જૈનવેતાંબર કોન્ફરન્સના મેનેજર મધુવન વિશેષ પહોંચ હવે પછીના અંકમાં આપવામાં આવશે. Page #203 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेतांवर कोन्फरन्स हेरल्ड पुस्त ७' 7 Registered _N. B. 525. વીર સવત્ ર૪૩૭ જુલાઈ ૧૯૧૧ પ્રગટ ર્ડા શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી લાલચંદ લક્ષ્મિચંદ શાહ. वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु १--४-० मुंबई. roarat प्रिन्टिंग प्रेस. [ ७ Page #204 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ૧૯૪ ૯૯ - * આ વિષય હૃદયમાં જીન પ્રતિમા ૧૯૩ મિથ્યાભિમ્યા કયા હુવા-છન ભકિતમાં થતો આનંદ શીયળ વૃત ૧૯૫ મુનિદાન - .. ••• • નિવમે પ્રતિષ્ઠા ... .. ••• • २०३ જૈને (તામ્બર) કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન અને તે સુધારવાના ઉપાય (લેખક રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની. બી. એ. એલ. એલ. બી.). બરમાં લોકોની રીતભાત (લેજક રા. રા. પિપટલાલ ત્રીભોવન) . ૨૧૦ ખોરાક આરોગ્ય અને બળ . ... ૨૧૨ મુંબઈ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટુંકોંધ ૨૧૩થીર૩ ઍડવાઈઝરી બર્ડ ... . . . . ” ૨૧૩ જીવ દયા ૨૧૪ સુકતભંડાર કુંડ .. •• ૨૧૫ મંદિરોદ્ધાર ખાતું ૨૧૦ પરચુરણ કામકાજ વિશનગરમાં સ્થપાયેલ કેળવણી ફંડ શેઠ ગોકળભાઈ મુળચંદ જૈન બડીંગને પહેલા વર્ષને રીપાટ ... ૨૨૦ પુસ્તક પહોંચ. વિશ્વ વિલાસ દ્વિતીય ભાગ-ધમ કાંડ વિભાગ ૧ લો , , , , } અમૃતલાલ જટાશંકર બુચ રાજકેટ. , ૨ જે ઈ શ્રી મુંબઈ માંગરોળ જૈન સભાને સં. ૧૮૬૬ની સાલનો રીપેટ શેઠ ઘેલાભાઈ લાલભાઈ ઝવેરી-કેશર–બરાસ ફંડને રીપોટ. આગમસારોદ્ધાર ગ્રંથ .. ... ... શેઠ મેહનલાલ હેમચંદ પાદરા શેઠ ગોકળભાઈ મુલચંદ જૈન બેડીંગ-સ્ટેલને પહેલા વર્ષને રીપોર્ટ. વધારે–આ સાથે મેસર્સ મેઘજી હીરજીની કુ.ના હેન્ડબલે વહેંચવામાં આવ્યા છે તે ઉપર ધ્યાન ખેંચવા વાંચકવૃંદને વિનંતી છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड, | sઝ નમઃ શિવઃ | कोऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्संगबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ।। અહો! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાર્યોત્સર્ગના બળવડે. શાસનદેવી યક્ષા સાઠવીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થકરપણું થાય છે. પુસ્તક ૭ ] વીર સંવત ર૪૩૭ જુલાઇ ૧૯૧૧ [ અંક ૭ હૃદયમાં જિન પ્રતીમાં (વહાલા વ્રજલાલ સાથે લાગી રે લગનીયા-એ રાગ) ચારા છનંદ મેએ લાગી રે લગનીયા–તારી મહારાજ, મેહક મંદીર ભુલ્ય, તૃષ્ણા તુટી અબમેરી દેખત આનંદ દેદાર, મુજ ઘટ ઘરમાં વસીયા હસીયા રસીયા આ. આ. આ. આ. આ. આ. આ. આ. પ્યારા–૧ પ્યારી પડીમા જનવરી, નયને નીહાલીમેતે મેહ તિમિર હવે દુર મુજ ઘટઘરમાં હસીયા વસીયા રસીયા. આ. આ. આ. આ. આ. આ. આ. આ. પ્યારા-૨ ચિત્તડુ શીતલ તબ થાયે, “લેહમણિ” ક્યું અટકાવે, “શાન્તિ” દખાવે ભરપુર–મુજ ઘટઘરમાં હસીયા વસીયા રસીયા. આ આ આ આ આ આ આ આ. પ્યારા-૩ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ. હૈ હૈ હૈ હૈ હૈ હૈ મિથ્યા ભમ્યા સે ક્યા હુવા (જીને જીનકે નામ લીયા નહિ, જગમે હુવા સો ક્યા હુવા-એ રાગ) જિન ભક્તિ રસ પીયા નહિ, મિથ્થા ભૂખ્યા સે ક્યા હવા મિથ્યા ભમ્યા સે કયા હવા, જગમાંહી સુકૃત કયા કીયા, જિન. ૧ જીનરાજ શરણે ગયે નહિ, મદ મસ્ત તુહી મચ્ચે રહી ભવ ભ્રમણમાં ભુલી રહી, મિથ્યા ભમ્યા સે ક્યા હુવા, જિન. પરનીંદાકે મનમેં દહી, રૂદ્ર ધ્યાનકે મનમે ગહી ધર્મ ધ્યાન શુકલ ધ્યાનહિ, મિથ્યા ભમ્યા સે કયા હવા, જીન તત્વો દેખે નહિ, નિજ આત્મરૂપી સુ નહિ ગુની સદગુરૂ શીર ધ નહિ, મિથ્યા ભમ્યા સે કયા હવા, અવતાર સબ ગુમ દીયા, કંદર્પકું વસ ના કીયા મુલ તકો ભુલા દીયા, મિથ્યા ભમ્યા સે કયા હવા, “શાન્તિ મંડળ” ગાવે કહી, વર્ધમાન નગરીમે રહી મણિલાલ અરજ મનમે દહી જીનરાજ શરણ નીજમાં લીયે ઇન ભકતીમાં થતે આ દ. (ખરેખર તુલશી સમ ગતી તારી-એરાગ.) નીરખતાં અકલ ગતી પ્રભુ તારી (૨) તનમન મેરે સફલ ભયે છે-કર્મ કટત સુખકારી નીરખતાં અકલ ગતી પ્રભુ તારી સાખી. જન ભક્તિ કે રંગમેં, ચેતન હે ચકચુર. શ્રી જીન પતિ કે સમરતે, અબ હે આનંદ પુર–નીરખતાં તનમન મેરો ૧ સાખી ઉત્તમ ભવિજન મન રટે, નીશદીન જો તુજ નામ. દાસ અરજ મનમે ગ્રહી, સફલ ભયે સબ કામ-નીરખતાં તનમન મેરે ૨ સાખી. જીની ભક્તિ ઉછરંગમેં, અબ હું આનંદ પુર બાલ ખ્યાલ કે તાલમેં, કર ચેતન મગરૂર-નીરખતાં તનમન મેરે ૩ સાખી. પગલકે નહીં જાનતે, કાવ્ય નહી કછુ રીત, કપા કરી પ્રભુ તારના, મુજ તુજ એસી પ્રીત-નીરખતાં તનમન મેરે ૪ વધમાન સુમ નગરમે, જીન ધર બહાત વિશાળ “શાન્તિજીન” મંડલ મહીં, ગાવત હૈ મણીલાલ. નીરખતાં તનમન ૫ મણીલાલ કાળીદાશ શાહ મેનેજર શાતિજીન મંડળ વઢવાણ સીટી, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ શીયળ વ્રત ૧૫ શીયળ વૃત आपद्रुपे महतग्नौ, नयंति शीलकांचनं नैर्मल्यं या स्त्रिया, काश्चित्ताः स्यु, केप। न चित्रदा: જે કોઈ સ્ત્રીઓ આપત્તિરૂપ મોટા અગ્નિમાં શતરૂપ સુવર્ણને નિર્મલ કરે છે તેવી સ્ત્રીઓ કોને આશ્ચર્ય ન પમાડે? આ ઉપર અંજનાસતીનું દ્રષ્ટાંત છે તે નીચે મુજબ. સતી અજનાની વાર્તા જંબુ દીપને વિષે અલ્લાદન નામના નગરમાં પ્રહાદન નામે રાજા રાજ્ય કરતા હતે તેને પ્રહલાદભવતી નામે રાણી હતી તેમને પવન નામે એક કુંવર હતા. એ સમયે વતાયગીરી ઉપર અંજનકેતુ રાજા રાજ્ય કરતો હતો તેને અંજનવતિ નામે રાણી હતી તેમને અંજના નામે પુત્રી થઈ હતી. તે વનવતી થતાં તેનું પાણી ગ્રહણ કરાવવાને અંજનકેતુ રાજા અનેક કુમારોના ચિત્રો પટઉપર આલેખાવી મંગાવી તેને બતાવતો હતો તથાપી કોઈ કુંવરના રૂ૫ ઉપર તેને પ્રીતી થતી ન હોતી એક વખતે રાજાએ ભવિષ્યદત્ત અને પવનંજય કુમારના રૂપ ચિત્ર પટ ઉપર આલેખી મંગાવી તેણીને બતાવ્યા બન્ને કુમારના કુળ, શીલ, બળ અને રૂપ સુંદર જોઈ તે ચીત્રો તેણે પિતાની પાસે રાખ્યા. એક વખતે રાજા અંજન કેતુ મંત્રીઓની સાથે તે કુમારના ગુણ વિગેરેને વિચાર કરવા લાગ્યો. તેણે મુખ્ય મંત્રીને પુછ્યું કે આ બંને કુમારમાં વિશેષ કોણ છે! મંત્રીએ કહ્યું “મહારાજ! ભવિષ્યદત્ત કુમારમાં જે કે ઘણા ગુણો છે તથાપી શ્રી ભગવંતે કહ્યું છે કે તે ભવિષ્યદત્ત અદાર વર્ષની વયે મોક્ષ પામશે, તેથી એ આપણી કન્યાને પૈગ્ય વર નથી. પણ સર્વ રીતે આ પવનંજય કુમાર ગ્ય છે.” આ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાએ તેની સાથે અંજનાના લગ્ન નિર્ધાર્યા. આ ખબર પવનંજય કુમારને થતાં તે રૂષભદત્ત નામના પિતાના મિત્રને સાથે લઈ અંજનાનું લાવણ્ય તથા તેને પ્રેમ જોવા માટે ત્યાં આવ્યો. બંને નીલ વસ્ત્ર ધારણ કરી રાત્રે ગુપ્ત રીતે શ્વસરગ્રહના અંતઃપુરમાં દાખલ થયા ; ત્યાં મધુર આલાપ થતો સાંભળવામાં આવ્યો. કોઈ સખી અંજનાને કહેવા લાગી-સ્વામીની; તમે છેવટે જે બે કુમારોના ચિત્ર જોયાં હતા, તેમાં જે ભવિષ્યદત્ત છે તે ગુણોથી અધિક અને ધર્મજ્ઞ છે, પણ તે અલ્પ આયુષ્ય વાળો છે. એવું જાણી તેને છોડી દીધું છે અને બીજે પવનંજય દીર્ધાયુ હોવાથી તેની સાથે આપનો સંબંધ થયો છે. તે સાંભળી અંજના બોલી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [જુલાઈ. સખી ! અમૃતના છાંટા થોડા પણ મીઠા અને દુર્લભ હોય છે. અને વિષ હજાર ભાર-હેય તે પણ તે કશા કામનું હોતું નથી;” તે સાંભળી પવનંજય કુમાર તેના ઉપર ધાય માન થઈ ખડગ ખેંચીને તેને મારવા તૈયાર થયો. તેને મિત્રે વાર્યો અને કહ્યું, મિત્ર ; આ વખતે રાત્ર છે. આપણે પારકા ઘરે આવ્યા છીએ. વળી આ કુમારી કન્યા છે જ્યાં સુધી તેને તમે પરણી નથી ત્યાં સુધી તે પરકીયા છે. તેથી તેને હણવી ગ્ય નથી પછી તે બને ત્યાંથી પિતાના સ્થાનકે ચાલ્યા ગયા, ત્યાંથી પવનંજય તેની ઉપર અત્યંત ખેદ વહન કરવા લાગ્યો. પછી તેની સાથે પાણી ગ્રહણ કરવાને તે ઈચ્છતે નહિ હ તથાપી તેના પિતા વિગેરેએ તેને માંડમાંડ સમજાવીને તેને પરણાવ્યો. પરંતુ ચેરી મંડપમાં પવનંજય કુમારે રાગથી તેના મુખ સામુ પણ જોયું નહી, અને પરણ્યા પછી પણ તેણીને તેણે બોલાવી નહી આથી તે નિરંતર દુઃખી સ્થિતી અનુભવવા લાગી. ઘણું ઉપાયે પણ તેને ભર્તાનું સુખ પ્રાપ્ત થયું નહિ એવી રીતે બાર વર્ષ વીતી ગયા. એ અવસરે પ્રતિ વાસુદેવ રાવણ વરૂણ વિદ્ધાધરને સાધવા ગયો હતો, ત્યાંથી તેને એક દૂત પ્રહલાદન રાજાને બેલાવવા આવ્ય, પ્રહલાદન રાજાને ત્યાં જવા તૈયાર થતા જોઈ પવનંજય તેમનું નિવારણ કરી તેમની આશિષ લઈ, દષ્ટિ માર્ગે રહેલી અંજનાની સામે પણ જોયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો પ્રયાણ કરતાં માર્ગે માનસરોવર આવ્યું ત્યાં પડાવ કર્યો ત્યાં કમળવનને વિકાસ પામેલું જોઈ તે આનંદ પામે રાત્રીએ, એક ચકવીક પક્ષીની સ્ત્રીને કરૂણસ્વરે વિલાપ કરતી તેણે સાંભળી તે આ પ્રમાણે– आयातियाति पुनरेमि पुनः प्रयाति पध्मां कुराणि वितनोति धुनौतिपक्षी ऊन्नादति भ्रमति कुंजति मंदमंद कांता वियोग विधुरा निशिचक्रवाकी। તે સુચવતી હતી કે પતિના વિયોગથી આતુર એવી આ ચક્રવાકી રાત્રીને વિષે આવે છે. જાય છે. ફરીવાર આવે છે. કમળના અંકુરને તાણે છે. પાંખો ફફડાવે છે. ઉન્માદ કરે છે. ભમે છે અને મંદ મંદ બોલે છે. આ પ્રમાણે સંભાળી તેણે પિતાના મિત્ર રૂષભદત્તને તેનું કારણ પુછ્યું. એટલે તે બેલ્યો કે મિત્ર દેવ યેગે આ પક્ષીઓને રાત્રે વિયોગજ થાય છે. આ પક્ષિણી આમ પિકાર કરતી કરતી મૃતપ્રાય થઈ જશે અને પ્રાત:કાળ પડશે એટલે તેને પતિ જ્યારે તેને મળશે ત્યારે પછી નવીન દેહ વાળી થશે. આ વખતે અંજનાનું પુર્વે બાંધેલું ભોગાંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું, તેથી પવનંજયના મનમાં તત્કાળ એ વિચાર આવ્યો કે અરે ! મારી પત્ની અંજનાને છોડ્યાં Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શીયળ વૃત. [ ૧૯૭ — મને બાર વર્ષ વીતી ગયાં છે. તે તે બીચારીને તે વર્ષો શીરીતે વ્યતીત થયાં હશે માટે ચાલ અહીંથી એકવાર પાછે ઘેર જઈ તેને મળી આવું આમ વિચાર કરી કુમાર રાત્રે ગુપ્ત રીતે પાછો ઘેર આવ્યો અને તે દિવસે જ રૂતુસ્ના થયેલી અંજનાને તેણે પ્રેમપૂર્વક ભોગવી. પછી પિતાના નામથી અંકિત મુદ્રીકા તેને નિશાની માટે આપી તે પાછો પિતાના કટકમાં આવ્યાં. તેના ગયા પછી અનુક્રમે અંજનાને ઉદર વૃધ્ધિ થતાં તેના પર કલંક આવ્યું તેણીએ પોતાના પતિના નામની અંકીત મુદ્રીકા બતાવી તથાપી તે કલંક ઉતર્યું નહિ અને તેને એક દાસીની સાથે ગૃહની બહાર કાઢી મુકી ત્યાંથી નીકળીને તે પિતાના પિતાને ઘેર આવી. પરંતુ ત્યાં પણ કલંકની વાર્તા જાણીને તેણે રાખી નહિ એટલે તેણીએ માત્ર એક દાસી સાથે વનમાં ભટકવા માંડયું પુર્ણ માસ થતાં તેણે એક પુત્રને જન્મ આપે અને મૃગા બાળની જેમ તેનું પાલન કરવા લાગી. એક વખતે દાસી જળ લેવા ગઈ હતી. ત્યાં તેણે માર્ગમાં એક મુનીને કાય સગે રહેલા જોયા. તેણે અંજનાને તે વાત કરી એટલે અંજના તેની પાસે જઈ નમસ્કાર કરીને બેઠી. મુનીએ કાત્સર્ગ પારી ધમ દેશના આપી તે સાંભલી અંજનાએ પિતાને પડેલા દુઃખનું કારણ પુછ્યું મુનીએ અવધિ જ્ઞાનથી તેને પુર્વ ભવ જણાવ્યું કે- અંજના! કઈ ગામમાં એક ધનવાન કિની તું મિથ્યાત્વી સ્ત્રી હતી તારે એક બીજી પત્ની હતી તે પરમ શ્રાવિકા હતી. પ્રતિદીન જિન પ્રતિમાની પુજા કરીને પછી ભજન લેતી હતી તે તેની ઉપર દવેષ ધારણ કરતી હતી હમેશાં તેના અપવાદ દર્શા. વતી અને તેના મમનું ઉદ્દઘાટન કરતી હતી, એક વખતે તે તેની જીન પ્રતીમાને કચરામાં સંતાડી દીધી તેથી જીન પુજા કર્યા વગર તેણીએ મુખમાં જળ પણ નાખ્યું નહિ. પણ તે ઘણી આકુળ વ્યાકુળ થઈ ગઈ એટલે તેણે જેને તેને પ્રતિમાં વિષે પુછવા માંડયું તેવામાં કોઈએ કચરામાં રહેલી પ્રતિમાં બતાવવા માંડી પણ તે બતાવવા ન દેતા તેની ઉપર ધુળ નાંખી એવી રીતે બાર મુહુર્ત સુધી રાખતા જ્યારે તે ઘણી દુખી થઈ ત્યારે તે દયાલાવી આપી તે પાપથી તારે તારાં પતી સાથે બાર વર્ષને વયોગ થયો હતે હવે તે કર્મ ક્ષીણ થવાથી તારો મામો અહિં આવી તને પોતાને ઘેર લઈ જશે. ત્યાં તારો સ્વામી પણ મળશેઆ પ્રમાણે મુની કહેતા હતા તેવામાં એક વિદ્ધાધર ઉપર થઈને જતું હતું તેનું વિમાન ત્યાં ખલીત થયું વિદ્ધાધરે તેનું કારણ જાણવાને નીચું જોયું ત્યાં પોતાની ભાણેજ અંજનાને તેણે ઓળખી એટલે તત્કાળ નીચે ઉતરી દાસી અને પુત્ર સહિત તેને પોતાના વિમાનમાં બેસાડી આકાશ માર્ગે ચાલ્યો. અંજનાને બાળક ઘણો ચપળ અને ઉગ્ર પરાક્રમી હતું તેથી ચાલતાં વિમાનની ઘુઘરીઓને નાદ સાંભળી તે બાળકને ઘુઘરી લેવાનું કૌતક થયું તેથી તેણે ધુધરી લેવા ચપળતાથી આગળ આગળ હાથ લંબાવવા માંડયો એમ કરતાં અકસ્માત વીમાનમાંથી નીચે પડી ગયે આ જોઈ અંજનાને મહા દુઃખ ઉત્પન્ન થયું તે આક્રંદ સ્વરે રૂદન કરવા માંડ્યું કે અરે પ્રભુ આ શો ગજબ! અરે હૃદય શું તું વજીથી ઘડાએલું છે. ? Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ જુલાઈ અથવા વજના જેવું છે ? કે પતીના વાગે પણ તું ખંડ ખંડ થઈ ગયું નહિ. આ સાંભળી તેની પછવાડે તેને મામો ભુમી પર ઉતર્યો તેણે શીલાના ચુર્ણ [રતી) ઉપર પડેલા બાળકને તત્કાળ ઉપાડીને તેની માતાને આ પછી તે વિદ્યારે પિતાને ઘરે || પહોચી અંજનાને બાળક સહીત ઘરે મુકી પિતાનું કોઈ કાર્ય કરવાને માટે અન્ય સ્થાનકે ગયો. અહીં પવનંજય વરૂણવિદ્યાધરને સાથે ઘેર આવ્યો માતા પિતાને પ્રણામ કરી પોતાની પત્નીના વાસંગ્રહમાં ગમે તે ત્યાં સ્ત્રીને જોઈ નહીં. તકાળ માતા પિતાને પુછયું ત્યારે તેમણે કલંક લાગવાથી કાઢી મુક્યા સબંધી વારતા કહી તે સાંભળી પવનંજય વિરહ વ્યાકુળ થઈ મરણને માટે ચંદનની ચીતા કરાવી બળવા તૈયાર થયો. તે સમયે તેના મિત્ર રૂષભદત્તે કહ્યું કે જે ત્રણ દિવસમાં અંજનાને ન લાવું તે પછી તારે અવસ્ય ચિતામાં બળવું આ પ્રમાણે કહી તેનું નિવારણ કરી ભદત્ત વિમાનમાં બેશી આકાશ માર્ગે પરીભ્રમણ કરતાં બીજે દિવસે સુર્યપુર આવી પહોંચ્યો ત્યાં ઉપવનમાં સ્ત્રીઓની તથા બાળકોની ગોષ્ટી થતી તેણે સાંભળી તે વખતે કઈ બાળકે કહ્યું માત્ર અહીં અંજના નામે કોઈ સુંદરી પુત્ર સહીત આવેલી છે તે આપણા રાજા સુર્ય કેતુની સભામાં દરરોજ આવે છે. આવા શબ્દો અકસ્માત સાંભળી રૂષભદત હર્શ પામે અને તત્કાળ તેને આવીને મલ્યો અંજના તેને જોઈ લજજાથી નમ્ર મુખ કરીને પોતાના મામાની પાછળ ઉભી રહી રૂષભદત પાસેથી પતીના દિવિજયની તેમજ તેના વિરહ વ્યાકળ પણાની વાર્તા સાંભળી ત્યાં જવાને ઉત્સુક થઈ પછી તેણે મામાની આજ્ઞા લીધી વિધાધરે પણ પુત્ર સહીત તેને સોંપી એટલે રૂષભદત તેને લઈ વેગથી પવનંજયના નગરમાં આવ્યો તેના આવ્યાના ખબર સાંભળી પવનંજય ઘણો હર્ષ પામ્યો અને મોટા ઉત્સવથી તેણે સ્ત્રી પુત્રને નગર પ્રવેશ કરાવ્યો સર્વ લોકો પણ પરમ આનંદ પામ્યા, પવનંજય અને અંજના બન્ને દંપતીને પ્રતી દીન પ્રીતીમાં વૃદ્ધી થવા લાગી તે પુત્રનું નામ તેમણે હનુમાન પાડયું તે અતુલ બળવાન થયે એક વખતે વીશમાં તીર્થકર શ્રી મુનીસુવ્રત સ્વામીના તીર્થના કેાઈ મુનીઓ ત્યાં પધાર્યા તેમની દેશના સાંભળી પવનંજય અને અંજનાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી પછી મહાવીર શ્રી હનુમાન રાજા થયે તે અતી હઠીલો અને વાચાળ હતું તેથી તે શ્રી રામચંદ્રની સેનાનો અદયક્ષ તક્ષા મહા બળવાન થયો પવનંજય મુની અને સતી અંજના સાધ્વી નિરતિચાર વૃતને પાળી સ્વર્ગે ગયા. “ આ પ્રમાણે સતી અંજનાનું સુંદર ચરીત્ર સાંભલી તેને હૃદયમાં ધારણ કરીને ભવ્ય પ્રાણીઓએ શીલના સુગંધથી હૃદયને સુગંધી કરવું.” Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧] મુનિદાન. [૧૯ મુનિદાન ઘાટક પર મધ્યે મુનિ મહારાજ અજીતસાગરજીએ તા. ૧૪-પ-૧૧ ના જે વ્યાખ્યાનમાં મુનિદાન ઉપર સંગમકનું દ્રષ્ટાંત આપ્યું હતું તે નીચે મુજબ. સંગમકની કથા. રાજગૃહી નગરી નજીક આવેલા એક શાલિ નામના ગામમાં ધન્યા નામે એક ગરીબ સ્ત્રી રહેતી હતી; તેને સંગમક નામે એક પુત્ર હતા. આ પુત્ર ગામની ગાયને અને વાછરડાંઓને ચારતો હતો. એક દિવસ પર્વ દિવસ આવવાથી સર્વત્ર ખીરના ભોજન જમતાં લોકોને જોઈ એ ગરીબ બાળકે પિતાની માતા પાસે આવી ખીરની યાચના કરી, માતાએ કહ્યું-“વત્સ ! આપણે ઘરમાં ખીર નથી.” તો પણ બાળક હઠ કરી વારંવાર માગવા લાગ્યા. પુત્રની ઈચ્છા પાર ન પડવાથી માતાએ પણ રૂદન કરવું માંડયું. તેને રૂદન કરતી જોઈ આસપાસની પાડોશણે ભેગી થઈ અને તેને રોવાનું કારણ પૂછયું, તેણીએ બધી હકીકત પાડેશને જણાવી. પાડોશણને દયા આવી એટલે દૂધ વિગેરે ખીરની બધી સામગ્રી તેઓએ લાવી આપો. ધન્યાએ ખીર બનાવી તેને થાળ ભરી સંગમને પુત્રક આયો અને પિતે કોઈ કાર્ય પ્રસંગે ઘરની બહાર ગઈ. ખીરને થાળ જોઈ તે પુણ્યવાન બાળકને વિચાર થયો કે “જે આ અવસરે કઈ મુનિ આવે તે તેમને વહેરાવીને પછી બાકીની ખીર હું જમું તે ઠીક થાય.” દૈવયોગે તેવામાં કોઈ માસના ઉપવાસવાળા મુનિ તેને ઘેર આવી ચડ્યા. સંગમે મુનિને જોતાં જ તેમનું વર્ણન કરતાં ઉલ્લાસથી ખીરનો થાળ ઉપાડી “હું તરી ગયો, એવી બુદ્ધિ વડે બધી ખીર મુનીને વહરાવી દીધી. દયાળુ મુનિએ તે ખીરવડે પારણું કર્યું. મુનિ ગયા પછી ધન્ય આવી તેને મુનિ સંબંધી કાંઈ ખબર ન હતી તેથી તેણીએ જાણ્યું કે પુત્ર બધી ખીર જમી ગય જણાય છે તેથી ફરીવાર તેને ખીર પીરસી, સંગમે કંઠ સુધી તે ખાધી, પણ રાત્રીએ તેને પચી નહિ તેથી વિરુચીકા થવાથી તે મૃત્યુ પામી ગયે. મુનિ દાનના પ્રભાવથી તે રાજગૃહ નગરમાં ગભદ્ર શ્રેષ્ઠીની ભદ્રા નામે સ્ત્રીના ઉદરમાં અવતર્યો. તે સમયે ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાળીનું ક્ષેત્ર જોયું. પૂર્ણ સમય થતાં પુત્ર રત્નને પ્રસવ થયો. ગોભદ્ર શેઠે સ્વપ્ન અનુસાર તેનું નામ શાલિભદ્ર પાડયું. પાંચ ધાત્રીઓએ લાલનપાલન કરતા તે પુત્ર કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યો. પિતાએ સર્વ કળાઓને અભ્યાસ કરાવ્યો. શાલિભદ્ર યુવાન થયો, એટલે ગભદ્ર શેઠે મોટા ઉત્સાહથી તેને મટા શેઠીયાઓની બત્રીસ કન્યાઓ પરણાવી. દેવીઓની સાથે ઇંદ્રની જેમ શાલિભદ્ર તે સ્ત્રીઓ સાથે વિલાસ કરવા લાગે. રમણીઓનાં વિલાસમાં મગ્ન થયેલા શાલિભદ્રને રાત્રિ કે દીવસના અંતરની પણ ખબર પડતી નહોતી. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] જેન કેન્ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ એક વખત શ્રીવીર પ્રભુની દેશના સાંભળી ગભદ્ર શેઠને વૈરાગ્ય થયે; તેથી શ્રીવીર પ્રભુના ચરણમાં ચારિત્ર અંગીકાર કરી અનશન કરીને સ્વર્ગે ગયો. ત્યાં અવધિજ્ઞાનથી ગોભદ્ર દેવે પુત્ર વાત્સલ્યને લીધે તેમજ તેના પુણ્યના આકર્ષણથી કલ્પવૃક્ષની જેમ પ્રતિ દિવસ દિવ્ય વસ્ત્ર અલંકાર અને સુગંધી પદાર્થો સ્ત્રી સહિત પુત્રને અરપણ કરવા માંડયા. ઘર સંબંધી ઉચિત સર્વ કાર્ય તે ભદ્રમાતા કરવા લાગ્યા. શાલિભદ તે કેવળ ભાગ સુખનેજ અનુભવવા લાગે. એક દિવસે કેટલાએક રત્નકંબલના વ્યાપારીઓ રાજગૃહ નગરમાં આવ્યા. તેઓએ રત્નકંબલ વેચવા માટે શ્રેણિક રાજાને બતાવ્યાં. પણ તે મૂલ્યમાં અતિ મોંઘાં હોવાથી શ્રેણકે લીધાં નહિ. પછી તે વ્યાપારીઓ શાલિભદ્રને ઘેર આવ્યા, ત્યાં ગભદ્ર શેઠની સ્ત્રી ભદ્રાએ માગ્યું મૂલ્ય આપી તે ખરીદ કર્યા. આ વૃતાંત જાણી ચેલણું રાણીએ એક પાસે એક રત્નકંબલની માગણી કરી–પછી શ્રેણકે તે વ્ય પારાઓને બેલાવી એક રત્નકંબલ વેચાણ માંગ્યું. વેપારીઓ બોલ્યા – ભદ્રા શેઠાણીએ બધાં રત્નકંબલ ખરીદી લીધા છે, હવે અમારી પાસે એક પણ નથી” તે સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણીક રાજાએ એક રત્નકંબલ મૂલ્યથી લેવા માટે એક સેવકને ભદ્રા પાસે મોકલ્ય, તેણે જઈ ભદ્રા પાસે તેની માગણી કરી, ભદ્રા બોલી-સેવક? તે ૧૬ રત્નકંબલના બત્રીસ ખંડ કરી મારા પુત્રની સ્ત્રીઓના તે વડે પગ લુંછી નાખી દીધા છે; જે રાજાને તેની જરૂર છે તે હું તેમને પુછીને આ નાખી દીધેલા ખંડ લઇ જા. સેવકે જઇને રાજા શ્રેણીકને તે પ્રમાણે કહ્યું, તે સાંભળી રાજા અતિ આશ્ચર્ય પામ્યો. અને તે શેઠના પુત્રને જોવાની ઈચ્છા કરી. તેની માત, ભદ્રાને બોલાવીને કહ્યું-ભદ્ર? તમારા પુત્રને દેખાડે, મારે જોવાની ઇચ્છા છે? ભદ્રા બેલી-રાજે છે ? મારો પુત્ર માખણના જેવો સુકોમલ છે, તે કદી પણ ઘરની બહાર નીકળતો નથી, ઘરમાંજ ક્રીડા કરે છે, માટે આપ કૃપા કરી મારે ઘેર પધારી અનુગ્રહ કરો. રાજાએ ભદ્રાને ઘેર આવવાનું કબૂલ કર્યું. એક વખતે રાજા શાલિભદ્રને ઘેર ગયા ત્યાં તેના ઘરનો વૈભવ જોતાંજ રાજા વિસ્મય પામી ગયો. ઘરમાં પેસતાં અનુક્રમે પહેલી બીજી અને ત્રીજી ભૂમિકામાં ગયો. ત્યાં નવરંગિત અભિનવ દેખાવો નજરે પડયા. પછી ચોથી ભૂમિકામાં જઈ સિંહાસન ઉપર બેઠા. એટલે ભદ્રા સાતમી ભૂમિકામાં જ્યાં પિતાને પુત્ર રહેતો હતો ત્યાં જઈને કહેવા લાગી–પુત્ર? આપણે ઘેર શ્રેણીક આવેલ છે, માટે તું જાતે આવીને તેમને જે.” શાલિભદ્ર જાણ્યું કે શ્રેણીક નામની કોઇક વસ્તુ હશે; તેથી તે બોલ્યો-“માતા ! તમે તેનું જે કહે તે મૂલ્ય આપીને તેને ઘરના ખૂણામાં મુકી દયો.” ભદ્રા બેલી-વત્સ, શ્રેણીક નામે કાંઈ ખરીદવા યોગ્ય વસ્તુ નથી, પણ તે તે આપણા સ્વામી શ્રેણિક રાજા છે. તે સાંભલો શાલિભ વિચારમાં પડે, શું મારી ઉપર બીજે કોઈ રાજા છે? અરે ! આ સંસાર સુખને ધિકકાર છે? એમ સંવેગ ધરતે સાલિભદ્ર માતાના આગ્રહથી પિતાની સ્ત્રીઓ સહિત રાજા શ્રેણિક પાસે આવ્યા, અને વિનયથી રાજાને નમન કયું રાજા શ્રેણિકે તેને પોતાના ખોળામાં બેસારી કુશળતા પૂછી. રાજાના ઉસંગમ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] મુનીદાન [ ૨૦૧ બેઠેલા સાલિભદ્રને અગ્નિના સંયોગથી મીણના પીંડની જેમ એગળી જતા જોઈ ભદ્રાએ રાજાને કહ્યું-દેવ ? મારા પુત્રને છેડી ; તે મનુષ્ય છે, પણ મનુષ્યના સમૂહને ગધ સહન કરી શકતા નથી. કારણ કે દિવ્યભૂમીમાં ગયેલા તેના પિતા ત્યાંથી દિવ્ય વસ્ત્ર અલંકાર અને ચંદન પુષ્પાદિ દિવ્ય પદાર્થો મોકલેછે, તેને તે ભાકતા છે, પછી રાજાએ તેને છેડી દીધા, એટલે શાલિભદ્ર સાતમી ભૂમિએ ગયેા. ભદ્રાએ આગ્રહ કરી શ્રેણિક રાજાને ભાજનનુ આમ ંત્રણૢ કર્યું ; સ્નાનના સમય થતા રાજાશાલિભદ્રના ધરની વાષિકામાં સ્નાન કરવા ગયે. ત્યાં રાજાના હાથની આંગળીમાંથી મુદ્રીકા વાપિકાના જળમાં પડી ગઈ. રાજા આમ તેમ શેાધવા લાગ્યા, ગેટલે ભદ્રાએ દાશીને આજ્ઞા કરીકે વાપકાનુ જળ દુર કરી રાજાની મુદ્રિકા શેધી આપ. દાસીએ તેમ કર્યું ; એટલે પેાતાની મુદ્રિકા બીજા દિવ્ય આભારણાની મધ્યમાં જાણે કાલસાની હાય તેવી દેખાવા લાગી. રાજાએ કહ્યું-આ શુ? ‘એટલે દાસી મેલી' સ્વામી ! એ નિર્માલ્ય છે. હંમેશાં અમારા સ્વામી શાલિભદ્ર સ્ત્રીઓ સહિત સ્નાન કરતી વખતે પોતાનાં આભરણા આ વાષિકામાં નાખી દે છે, અને નવા ધારણ કરે છે, તે સાંમળી રાજા ત્રાણુકચિત યુ કે હું પણ ધન્ય છું કે જેના નગરમાં આવા ધનાઢયા વસે છે' પછી રાજાએ પરિવાર સહિત ત્યાં ભાજન કર્યું. ભદ્રાએ વસ્ત્રાભૂષણથી સત્કાર કરેલા રાજા પોતાના મહેલમાં આણ્યે. અહિં શાલિભદ્રને સંસારના અનિત્ય સુખ તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયા હતા. તે સમયે તેના ધર્મમિત્રે આવીને જણાવ્યું કે ‘ હું મિત્ર? આ નગરમાં ચતુર્માંનધારી ધ ધેાષનામે મુનીશ્વર આવેલા છે.' તે સાંભળી શાલિભદ્ર ઉત્સુક થઇ ગુરૂ પાસે ગયા, અને પ્રણામ કરી અવગ્રહધારીને બેઠા. તે સમયે મુનીરાજની દેશના આ પ્રમાણે સાંભળી— જ્ઞાન, વિજ્ઞાન, લાવણ્ય, રૂપ, વર્ણ અને શરીરનું બળ, ખળ પુરૂષના સ્નેહુની જેમ દિવસે દિવસે ક્ષય પામતું જાય છે. '' આ દેશના સાંભળી શાલિભદ્રે ગુરૂને પૂછ્યું – • હે ભગવાન? કેવાં કર્મ કરવાથી આપણી ઉપર બીજા સ્વામી ન થાય? ગુરૂ ખેલ્યા; ભદ્ર આ જિન દીક્ષાના પ્રભાવથી બીજા જન્મમાં પ્રાણી સર્વ જગત્તા સ્વામી થાય છે.' શાલિભદ્રે કહ્યું ‘પ્રભુ જો તેમ હાયતા હું પણ ઘરે જઇ મારી માતાની રજા લઇ તમારી પાસે વ્રત ગ્રહણ કરીશ. ગુરૂએ કહ્યું- વત્સ? પ્રમાદી થશેા નહી ' આ પ્રમાણે શીક્ષા આપેલા શાલિભદ્રેઘેર આવી ભદ્રા માતાને વિનંતિ કરી– માતા? આજે મે શ્રી ધ ચેષ મુનિના મુખથી અનાદિ દુઃખમાંથી છેડાવનાર અને પરમાનંદ યુકત સ્વાભાવીક સુખને આપનાર શ્રી જિન ધર્મ સાંભળ્યા. આ સંસારમાં સાર રૂપ તેજ છે. માટે તમારી આનાથી હું દિક્ષા લઇશ. માતા મેલી વત્સ, તને વ્રત લેવાની વાસના થઇ તે યુકત છે, પણ કેશના લેાચ, ભૂમિ ઉપર શયન, સળતાળીશ દેષ રહીત અહાર, પાંચ મહાવ્રતને ભાર અને પરીસહા સહન કરવા--ઇત્યાદી ક્રિયા કરવાને તું સમર્થ કેમ થઇશ? શાલિભદ્રે કહ્યું’-‘માતા? ચિંતામણીરત્ન સમાન ચારિત્ર રત્નને પામીને કાગડાને ઉડાડવા માટે મૂર્ખજ નાખી દે. આવું પુત્રનું સામાર્થ્ય જાણી ભદ્રાએ કહ્યું- વસ જે વ્રત લેવાની ઇચ્છા .. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] જૈન કોન્ફરન્સ હેરડ. [જુલાઈ હોય તો પ્રથમ થોડે થોડે પુષ્પ શો, સ્ત્રી ભેગ, વિગેરે તજતો જા, તેમ કરવાથી વ્રત પાળવાનો અભ્યાસ થશે. આ પ્રમાણે માતાની આજ્ઞા સાંભળી શાલિભદ્ર હમેશાં એક સ્ત્રી સહિત એકેક પુખ શય્યા તજવા માંડી. તે નગરમાં શોભનિક ધન્ય નામે શાલિભદ્રની નાની બહેનનો સ્વામી રહેતો હતો એક વખતે શાલિભદ્રની બહેન અપાત કરતી પિતાના પતીને સ્નાન કરાવતી હતી. ધન્ય પુછયું તે સ્ત્રી કેમ રૂદન કરે છે? તે ગદ્ગદ્ સ્વરે બોલી – નાથ? મારા ભાઈ શાલિભદ્ર વ્રત લેવાની ઈચ્છાથી દિવસે દિવસે અકેક શય્યા સાથે અનેક સ્ત્રી છોડે છે, તેથી મને દુઃખ લાગે છે, માટે હું રૂદન કરૂં છું.” તે સાંભળી ધન્ય કહ્યું “તારા ભાઈ સત્વહીન અને શીયાળની જેમ ભીરૂ જણાય છે કે જેથી એક સાથે સવને છોડી શકતો નથી. તેણીએ કહ્યું–‘સ્વામીનાથ? વૈભવ છોડી વ્રત લેવું જે સહેલું હોય તે તમે કેમ લેતા નથી, આ પ્રમાણે ધન્યને તેની બીજી સ્ત્રીઓએ પણ હાસ્યમાં કહયું; એટલે ધન્ય બેલ્યો--મારા પુન્યથીજ તમે અનુમતી આપી છે, તેથી હું હવે સત્વર વ્રત ગ્રહણ કરીશ, તે સાંભળી સ્ત્રીઓ બોલી- હે નાથ? અમે તે હાસ્યમાં કહેલું છે તેથી રીસ ન કરો.” ધન્ય બોલ્યો-“સ્ત્રીધન વિગેર સર્વ પદાર્થ અનિત્ય છે. તેથી તેને છોડી દઈને દીક્ષાને આશ્રય કરીશ.” સ્ત્રીઓએ કહયું–સ્વામી ? ત્યારે અમે દીક્ષા લઈશું.' ધન્ય તેમનું વચન અંગીકાર કર્યું તે સમયે શ્રીધર પ્રભુ વૈભારગિરિ ઉપર સમોસર્યા એ ખબર જાણી ધન્ય પિતાની સ્ત્રીઓ સહિત જગતગુરૂની પાસે ગયો અને સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. આ વૃતાંત સાંભળી શાલિભદ્ર પણ વીર પરમાતમાના ચરણમાં આવ્યો; અને સંસારના ભયથી તેમની પાસે દીક્ષા લીધી. ધન્ય અને શાલિભદ્ર ગીતાર્થ મુનિ પાસે અભ્યાસ કરી બહુશ્રત થયા અને એક બે, ત્રણ અને ચાર ચાર માસના ઉપવાસ સતત કરવાથી તે બંનેના શરીર માંસ તથા રૂધિર રહિત થઈ ગયા. એકદા ત્રણ જગતમાં સૂર્ય સમાન શ્રીવીર પ્રભુની સાથે વિહાર કરતા તે બંને મુનિ રાજગ્રહ નગરે આવ્યા. માસક્ષમણને પારણે ભિક્ષા માટે જવા તેમને પ્રભુની આજ્ઞા માગી. એટલે પ્રભુએ કહયું-“આજે તમારૂ પારણું શાલિભદ્રની માતાના હાથે થશે.” “હું ઈચ્છું છું એમ કહી શલિભદ્ર મુનિ ધન્યને સાથે લઈ ભદ્રાને ઘેર ગયા. તપસ્યાથી કુસ થયેલા તે બંને મુનિ કેઇના ઓળખાવામાં આવ્યા નહિ. ભદ્રાએ પણ શ્રીવીર પ્રભુ, ધન્ય અને શાલિભદ્રને વાંદવા જવાની વ્યાકુલતામાં એ બંને મુનિઓને આવ્યા જાણ્યા નહિ. બંને મુનિ ક્ષણવાર ત્યાં ઉભા રહી પાછા વળ્યા અને નગરન દરવાજા પાસે આવ્યા, ત્યાં શાલિભદ્રની પૂર્વ જન્મની માતા ધન્ય દધિ વેચવાને ગામમાં જતી હતી તે મળી શાલિભદ્રને જોતાજ તેણીના સ્તનમાંથી દુધની ધારા છુટી. તત્કાળ તેઓ બંને મુનિઓએ શ્રી વીર પ્રભુની પાસે જઈ ગેચરી આળવી પછી શાલિભદ્ર પ્રભુને Page #215 -------------------------------------------------------------------------- ________________ ' सिवानी में प्रतिष्ठा और जातिसधार ' પૂછ્યુ’– ‘સ્વામી આજે મારી માતાના હાથે પારણું કેમ થયુ નિદ્? સર્વજ્ઞ પ્રભુએ તેમને પૂર્વભવની માતાના સંબધ સર્વ કહ્યા. પછી બંને મુનિ દધિવડે પારણું કરી પ્રભુની રજા લઇ પૂણ્ વૈરાગ્ય વડે વૈભાર પર્વત ઉપર ગયા, અને એક શિલાતળે પડી લેહી તેની ઉપર પાયેાપગમન અનશન કર્યું. जुलाई ) ( २०३ અહિં ભદ્રા અને શ્રેણિક વીરપ્રભુને વાંદવા આવ્યા. ભદ્રાએ પ્રભુને પ્રણામ કરીને પુછ્યું. સ્વામી!તે બે મુનિ કયાં ગયાછે!મારે ઘેર ભિક્ષા માટે કેમ ન આવ્યા? પ્રભુએ કહ્યું ભદ્રા? તારે ઘેર આવ્યા હતા પણ તે એળખ્યા નહિ પછી તે પૂર્વભવનીમાતાએ આપેલી ભિક્ષા લઇ, આહાર કરીને આ વૈભાર ગિરિ ઉપર ગયા છે, અને અનશન કર્યું છે. તત્કાળ ભદ્રા શ્રેણીકની સાથે ત્યાં ગઇ તેમને નિશ્રળ રહેલા જોઇને એલી, પુત્ર મને ધિક્કારછે કે મે તમને ઘેર આવ્યા છતાં એળખ્યા નહિ એમ કહીને વિલાપ કરવા લાગી; એટલે શ્રેણિકે તેને સમજાવી. તે બંને મુનિ અનશન પાળીને સ્વાર્થ સિદ્ધ વિમાને ગયા, અને ત્યાંથી મેાક્ષ જશે. “ અહે? તે દાનના સાભાગ્યને હું સ્તવું છું કે જેથી વશ થયેલી સ્વર્ગની ભાગ લક્ષ્મી અભિસારીકા નાયકાની જેમ શાલિભદ્રને મનુષ્યના ભવમાં પણ પ્રાપ્ત થઇને लभती बनी. " 'सिवनी में प्रतिष्ठा और जातिसुधार ' मध्य प्रदेश में सिवनी एक छोटा जिल्ला है. यह जवलपुर से नागपुर की सड़क पर बसा हुआ है, और व्यापारका उत्तम स्थान है यहां पर हाल ही में रेल खुली है. एक पेसेन्जर गाड़ी आती जाती है. मुसाफिरों की बहुत भीड़ होती है पर कम्पनी (बी. एन. आर. ) ने अभी तक दुसरी गाड़ी निकालनेका कोई प्रबंध नहीं किया है मुसाफिरोंको डब्बों में स्थानाभाव होने के कारण बहुत तकलीफ होती है कम्पनीको इस पर शीघ्र ध्यान देना चाहिये. सिवनी में दिगाम्बर जैनी ज्यादा वसते है और वहां उनके बड़े २ मंदिर बने हुए है. दिगम्बरी भाईयों में श्रीमंत सेठ पूरनशाह प्रख्यात हैं. ये बडै धार्मिक और घनी पुरुष हैं. सिवनी में दोनों संप्रदायें बड़े मेलके साथ रहती है धार्मिक और संसारिक कार्यों में एक दुसरे को सदैव योग देते रहते हैं. सिवनी में मिती वैसाख सुदी ३ को श्रीचन्दा प्रभुजीके नवीन मंदिरकी जो वहां के श्वेताम्बरी संप्रदायने बनवाया है प्रतिष्ठा श्री नेमीचंदजी महराज श्री बालचन्दजी उपाध्याय Page #216 -------------------------------------------------------------------------- ________________ २०४] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [तुन के शिष्यके हाथसे बड़े धूमधाम से हुई. सेठ पूरन शाह, धन्नालालजी इत्यादि दिगम्बर भाईयों ने बड़ी सहायता की यहां तक की सेठ पूरनशाहजी ने आरती की और धन्नालालजीने आपने हाथ से पंचतीर्थी स्थापन की. प्रतिष्ठा के समय वालघाट, कढंगी, वारसिवनी, जबलपुर, खाया, नर सिंहपूर, बैतूल, छिंदवाडा, राजनादगांव, दमोह इत्यादि स्थानो से भाई और बहने आई थी और प्रतिष्ठा में बड़ा योग अन्य ग्रामियों के लिये किया वह सह सराहशीय है. मिति वैशाख वदी १३ से मिती वैसाष सुदी ४ तक नित्य स्वामीवत्सल्य होते और प्रायः प्रति दिन महाराज श्री नेमीचंदजी के मनोरंजक और विद्वता पूर्ण व्याख्यान होते थे जिस से कि एकचित लोगों के मनको बडा आनंद होता था. विशेष हर्ष की बात यह है कि इस मोके पर ओसवाल हितकारणी सभा मध्यप्रेदश के लिये स्थापित हुई और उसकी कार्य कारणी कमेटीभी नियत करदी गई. रायबहादुर सेठ लखमीचंदजी बौथरा कढंगी इस सभाके प्रधान नियत किये गये और बाबू मानिकलाल जी कोचर वकील नरसिंहपुर सेक्रेटरी. इस सभाका उद्देशे ओसवालोंमें जो कुरीतियां है उनशे सुधारना, विद्याका प्रचार करना और निराश्रित व अनाथ ओसवालीको सहायता पहुचाने है. ___ इस उद्देशको पूर्ण करनेके लिये फन्ड जारी कर दिया गया है और कायदे बनाने के लिये भी एक कमेटी निम्म लिखत महाशयोंकी स् पन करदी गई है ( १ ) बाबू मानिकलालजी कोचर वकील नरसिंहपुर (२) श्रीयुत सेठ धनराजजी डागा (३) श्रीयुत सेठ लखमीचंदजी भूरा सिवनी.. और एक विशेष आनंदकी वात यह है कि सिवनी में एकचित संघने यह ठहराव किया कि — कन्याविक्रय' बन्द किया जावे. इस प्रस्तावपर एकचित लोगोंके दस्तखत हो चुके हैं. और मध्यप्रदेशके जिलों में इस काररवाई क कमेटी की औरस पत्र लिखे जारहे हैं. नरसिंहपूर जिले की कमेटी गाडरवारामें असाढ सुदीमें होवेगी. ___आशा है कि अन्य जिलोंवाले भी अपनी २ सभा करके इस दुष्ट रिवाज को बंद कर देंगे. Page #217 -------------------------------------------------------------------------- ________________ जुलाई ) कार्यकारिणी कमेटी के सभासद. कार्यकारिणी कमेटी के सभासद. राय बहादुर लखमीचंद की बोधरा कटंगी. ( सभापति ) १. ३. २. उदयचंदजी कोचर बालाघाट ४. मूलचंदजी कोचर कढंगी ५. ६. गनेशदासजी मालू सि० (आ. से.) ७. ८. छुनमुनलालजी गोलछा जवलपुर ९ ( उपसभापति ) (२०५ मूलचंदजी सूराना बालाघाट लखमीचंदजी भूरा सिवनी (ख० ) चांदमलजी भूरा जबलपुर. परतापचंदजी गोलछा सदर बाजार जबलपुर. वकील. ११. छोकमलजी कोचर नरसिंहपुर १३. सूरजमलजी मारोठी दमोह १५. सरुपचंदजी पगारिया बैतूल १७. केसरीदजी छल्लानां छिंदवाडा. १८. बहादुरमलजी वैद्य छिंदवाडा १० मानिकलालजी कोचर नरसींगपुरमंत्री १२. धनराजजी डागा गाडरवारा १४. लखमीचंदजी गोठी वैतूल १६. मानिकचंदजी डागा बैतूल ( उप सभापति ) कार्यकारणी सभाका सभासदों की संख्या बढानेका इख्तियार है. सिवनी की सभा में प्रायः एक हजार ९०००) रु. इकठा हो गया. और भी इकठे करने का काम जारी है. कायदे बन चुके है और सभापतिकी संमति से आगामी अंकमें छाप दिये जावेगें. मानिकलाल कोचर बी. ए, ऐल ऐल, बी. वकील, मंत्री ओसवाल हितकारिणी सभा, मध्य प्रदेश. ता. २ – ६ – ११. लेट.. આગમસારોદ્વાર ગ્રંથ જેમાં પંડિત શ્રી દેવજી કૃત આગમસાર, સાધુની પાંચ ભાવના, અધ્યાત્મ ગીતા તથા શ્રીમદ્ ચિદાન ંદજીકૃત પુદ્ગલગીતા વીગેરે સમાવેશ કરેલ છે. આ ગ્રંથ વડુના શા. લક્ષ્મીચંદ લાલચંદ તથા પાદરાના શા. પ્રેમચંદ દલસુખભાઇ તરફથી મુની માહારાજ તા, સાધ્વીજી મહારાજને ભેટ મેકલવાના છે તેમજ જૈન પુસ્તકાલયેાને પોષ્ટ ખર્ચા એક આ લેખને અને અન્ય ગ્રહસ્થાને નામની કીમતના એક આરે [જ્ઞાન ખાતે] તથા પોષ્ટ ખર્ચ એક આા મળી છે આના લેઇ આપવાના છે, તે નીચેના સરનામે લખી મગાવવા વિનતી છે. વકીલ માહુનલાલ હેમચંદ पाहरा [गुरात.] Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [જુલાઈ જૈન (વેતામ્બર) કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન અને તે સુધારવાના ઉપાયે. (લેખક–રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ એલ એલ બી.) (ગતાંક પૃ. ૧૭૦ થી ચાલુ) આ પ્રસંગે મારે નમ્ર ભાવે જણાવવું જોઈએ કે નીચેની સુચનાઓ સામન્ય પણે બહાર મુકવામાં કોઇપણ વ્યકિતની ખુશામત કરવાનો મારો ઇરાદો નથી પરંતુ માત્ર કોન્ફરન્સની હિલચાલ સર્વત્ર લોકપ્રિય થઈ પડે, બાધાકારક પ્રતિકુળ સયોગો ઉદ્ભુત થવા પામે નહિ; અગર ઉભુત થતાં તેને દૂર રાખી શકાય અથવા તેની અસર નિર્મળ કરી શકાય: કોન્ફરન્સની અને ખાસ કરીને સબજેકસ કમીટીની બેઠક સુલેહ શાનિતથી નિધિને પિતાનું નિયમિત કાર્ય કરી શકે, લાયક પ્રમુખ મેળવવામાં નડતી મુશીબત દૂર થાય અને ખરાબે ચઢી ગયેલું કોન્ફરન્સનું નાવ સલામતીને રસ્તે ચઢે તેને માટે પ્રયાસ કરવાને છે. આપણું પુજ્ય મુનિવરો સામે અંગિત કપથી કરવામાં આવતા નિંદાયુકત લખાણો અગર ભાષણો યેનકેન પ્રકારેણ બંધ કરવા જોઈએ. શાશનની હીલના થવા પ્રસંગ આવે નહિ તેવી રીતે સાધુ વર્ગમાં કંઈક અંશે પ્રવેશ પામેલ આચારની શિથિલતાને અંગે સામાન્ય રીતે સુધારાના ઉપાયો સુચવવા સાથે વિવેચન કરવામાં આવે તે સામે વાં લેવાનું કંઈ કારણ જણાતું નથી (પરમ સ્વાતંત્ર્યના ચોમેર ઉછલતા મજાની લહેરને આસ્વાદ લેતા, યોગ્ય રીતે કામકતા સુધારકો ઉપર વ્યાજબી રીતે અંકુશ મુકી શકાય નહિ અને તેમ કરવા જતાં બમણે પ્રત્યાઘાત થવાનો સંભવ છે એ હકીકત લક્ષ્ય બહાર નથી, પરંતુ છતા ગુણોને છુપાવી રાખી અછતા દુર્ગુણો માટે નિંદા કરવામાં આવે અગર કોઈક શિથિલાચારવાલા સાધુના વર્તન ઉપરથી આખા સમુદાયને વિનાકારણ વગેવવામાં આવે, આ પંચમકાળની દુખદ સ્થિતિને, ભોગવવી પડતી હાડમારીને સંપૂર્ણ વિચાર ર્યા સિવાય દેશક ળ અનુસાર શુદ્ધ વર્તન રાખનાર સાધુજનો-મુનિરાજે તરફ એ પૂજ્ય ભાવ પ્રકટ કરવામાં આવે તે કેવલ લેખકને અને અંધ શ્રદ્ધાથી ઉત્કટ સુધારાના આવેશમાં તેના વિચારોને અનુસરનારને દુર્ગતિમાં લઈ જનાર છે અને શાસનની અવનતિ આણનાર છે તેથી તેના ઉપર અંકુશ મુકવાની જરૂર છે. અમુક વ્યકિતને સુધારવા માટે અંગ્લાંડના પ્રસીદ્ધ તત્ત્વવેત્તા લોડબેકને સુચવેલ માગ અત્રે જણાવવાની જરૂર જણાય છે. તેના અભિપ્રાય મુજબ અમુક વ્યકિતમાં અમુક ગુણ પ્રગટ કરવા-ઉત્પન્ન કરવા માટે તેની તે ગુણના અભાવ માટે નિંદા કરવાને બદલે તેનામાં તે ગુણ છે તેવા પ્રકારની પ્રશંસા કરવાથી તે વ્યકિત, વખત જતાં પિતાની Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન. કરવામાં આવતી પ્રશંસા-બંધાયેલી આબરૂ જાળવી રાખવા માટે તે ગુણ અવસ્ય ગ્રહણ કરવાની જ. પિતાના સ્વાર્થને, કીમતી વખતનો થોડે યા ઘણે અંશે ભોગ આપી ધર્માદા ફંડના વહિવટ કરનારાઓ સામે કોમના ધનાઢય આગેવાને સામે કરવામાં આવતાં નીરર્થક અંગિત હુમલાઓ બંધ કરવા જોઇએ. તેઓ કદાચ પિતાની ફરજ કેળવાયેલ વર્ગના વિચારો મુજબ પુરેપુરી યોગ્ય રીતે સંતોષકારક રીતે બજાવતાં ન હોય છતાં પણ વ્યવ સ્થા પુર્વક કામ થઈ શકે તેને માટે ઉપાયો સુચવ્યા સિવાય અગર તેમના કરતાં વધારે સારૂં ઉત્સાહથી કામ કરનારાઓ બહાર પાડ્યા વગર તેમના સામે આક્ષેપ મુકી તેમને માહ ભંગ કરી દેવામાં આવે તે યોગ્ય નથી. કહેવા કરતાં કરી બતાવવાની જરૂર છે. ધાર્મિક ફંડની દુર્વ્યવસ્થા થવા દેવી અગર ચલાવી લેવી એમ કહેવાનો અગર પ્રતિ પાદન કરવાનો અને બોલકુલ આશય નથી પરંતુ તેની સુધારણા માટે શાન્તિથી ધીમે ધીમે સમજાવટથી કામ લેવાની જરૂર છે. વખતને અનુસરી યુકિત પ્રયુકિતથી કાર્ય કરી લેવાની પદ્ધતિ આવશ્યક છે. અમુક વિષયની ચર્ચાને અંગે બે મત પડે તે આવકારને પાત્ર છે, તેથી ખરી હકીકત છણાટી બહાર આવે છે, અજવાળામાં આવે છે, પરંતુ તે ચર્ચા એવું સ્વરૂપ ધારણ કરે કે જેથી સામસામા પક્ષવાળાઓ દરેક વિષયમાં ન્યાય દ્રષ્ટિથી લાભાલાભની તુલના કર્યા સિવાય કદાગ્રહથી પોતાનો કકા ખરે મનાવવાનો પ્રયત્ન કરતા રહે અને તેને માટે અનેક કપટ જાળની યોજના કરે, વધારે મતોથી કબુલ રાખવામાં આવેલ કાર્યક્રમને પિતાને મત તેથી વિરૂદ્ધ હોવાના કારણ માત્રથી ધિક્કારની નજરથીજ જુએ તે બીલકુલ પસંદ કરવા યોગ્ય નથી. - કોન્ફરન્સમાં ભાગ લેનાર દરેક પુરુષે કેન્ફરન્સની પ્રતિષ્ઠામાં વધારે થાય, તેનો માનમરતબો જળવાય તેને માટે યોગ્ય પ્રયાસ કરવાની જરૂર છે. કોન્ફરન્સની હીલચાલમાં જોડાનાર પુરૂષ પ્રસંગે તેની વિરૂદ્ધ ટીકા કરનારાઓ સાથે મળી જાય તે પિતાના પગ ઉપરજ કુહાડે મારવા જેવું સમજવું જોઇએ. આજ સુધીની કોન્ફરન્સની બેઠક વખતે નિમાયેલા પ્રેસીડેન્ટ, રીસેશન કમીટીના ચેરમેને વાઈસ મેને, ચીફ સેક્રેટરીઓ, જનરલ સેક્રેટરીઓ તેમજ મેટા મોટા અન્ય હેદ્દેદારોની ખાસ ફરજ છે કે તેઓએ કોન્ફરન્સની દરેક મીટીંગ વખતે હાજરી આપી આગેવાની, ભર્યો ભાગ લેવો જોઈએ; તેઓને સ્વધર્મિ બંધુઓ તરફથી જે અસાધારણ ઉત્તમ પ્રતિનું માન આપવામાં આવે છે તેને તેઓએ કોન્ફરન્સના કાર્યને આગળ વધારી સંપૂર્ણ રીતે બદલે વાળી આપવો જોઈએ. આખી જીંદગી દરમીયાન એક વખત પણ પ્રેસીડેન્ટને જે માન આપવામાં આવે છે તેવું માન મેળવવાને ગણ્યા ગાંઠયા પુરૂષો જ ભાગ્યશાળી થઈ શકે છે. કેન્ફરન્સના પ્રેસીડેન્ટ તરીકે ધનાઢયોને પસંદ કરવામાં આવે છે તેની સાથે એગ્ય વિદ્વાને તરફ પણ નજર કરવાની જરૂર છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. રાખતા થાય સ પ્રેસીડેન્ટ તરીકેનુ અસાધારણ માન મેળવવા યોગ્ય પુરૂષ! ચાહના તેને માટે કાન્ફરન્સનું બંધારણ એવા મજબુત પાયા ઉપર રચાવુ જોઇએ કે કાન્ફરન્સની ખંડક ચાલુ હેય તે પ્રસંગે પ્રમુખના અભિપ્રાયને દરેક ડેલીગેટે સંપુર્ણ માન આપવું ત જોઇએ. દરખાસ્ત રજુ કરનારા તથા તેને ટેકા આપનારાએ કાન્ફરન્સની ઉત્તમ વ્યવસ્થા માટે ઘડવામાં આવેલા કાયદા કાનુનથી પુરતા વાકે-ગ.ર હોવા જોઇએ અને તેઓએ લેશમાત્ર પણ તેનું ઉલ્લંધન કરવુ જોઇએ નહિ. જીલ્લા કમિટીએના અભિપ્રાય મેળવી વધુ મતે રીસેપ્શન કમીટીએ પ્રેસીડેન્ટને પસંદ કરવાનું ધોરણ રાખવું જોઇએ. [ જુલાઈ અમુક બાબતમાં વીરુદ્ધ મત ધરાવનારાએ સામાપક્ષવાળાઓની દરેક વિષયમાં વગેાવણી કરવા મડી પડે તે બીલકુલ પસંદ કરવા યોગ્ય નથી. મતમતાંતરથી ખેંચાઇ નહિ જતાં નીષ્પક્ષપાતપણાથી પરમાર્થ બુદ્ધિથી કેન્ફરન્સે હાથ ધરેલા દરેક વિષયને ન્યાય આપવાની ટેવ વિચાર શીલ બંધુઓએ ગ્રહણ કરી જાળવી રાખવી જોઇએ. કાન્ફરન્સમાં હાજરી આપનારા ડેલીગેટાના મોટા સમુદાયને તે વિષયની ચર્ચાથી ઉશ્કેરાઇ જઇ વિરૂદ્ધ પડવાનુ બનતું હૈાય તે વિષયની ચર્ચા હાથ ધરવી નહિ; મોટા ભાગની લાગણી ઉશ્કરનારા ઠરાવે. કદાચ જુજ સંપ્પાના વધારે મતે (Small majority)થી પસાર કરાવી શકાય તેવી સ્થિતિ હોય છતાં પણ કાન્ફરન્સની આધુનિક સ્થિતિ તરફ્ જોતાં તેવા ઠરાવા રજુ થવા દેવા જોઇએ નહિ; હજી લેાકેાની લાગણી ગમે તેટલા ભાગે પણ કાન્ફ્રન્સના ઠરાવાને અંતઃકરણના ઉમલકાથી માન આપવા જેટલી મજમ્રુત થઇ નથી અને તેથી ઘણીજ સાવચેતીથી કામ લેવાની જરૂરછે; એકદમ એકે તડાકે જુદા જુદા સુધારાએ દાખલ કરવાની ઉત્કટ ઈચ્છા બર આવે તેવી સ્થિતિ દ્રષ્ટિગત થતી નથી. ધીમે ધીમે એક પછી એક સુધારાતે, સમયસૂચક બુદ્ધિના ઉપયાગ કરી, કામમાં દાખલ કરવા માને પ્રયાસજ સફળ થવા સભછે. કાન્ફરન્સમાં હાજરી આપનાર પ્રત્યેક પ્રતિનિધિએ સમજવું જોઇએ કે કેન્ફરન્સના કાર્યક્રમમાં માત્ર ત્રણ દીવસના આન્દોલનથી કુંતેહ મેળવી શકાશે નહિં. આખા વર્ષ દરમીયાન તેએએ સ્વાર્થત્યાગ વૃત્તિથી આત્મભાગ આપી જાત મ્હેનત કરી કોન્ફરન્સના હરાવાને અમલમાં મુકવા માટે અનતે પ્રયાસ કરતા રહેવાની જરૂરછે. જ્ઞાતિના આગેવાના પોતાની ક્રૂરજ યથાર્થ રીતે સમજતાં શીખે, તેમની ગંભીર જવાબદારીને ખરા ખ્યાલ તેને અવે તે અલ્પ પ્રયાસે કાન્ફરન્સવાળાએ તેમના કાર્ય માં વિજય મેળવી શકે. અમુક દેશ આશ્રયી અગર જ્ઞાતિ આશ્રયી એક બીજા સમુદાય વચ્ચે લાંબા વખતથી ચાલ્યા આવતા વૈઃ–વિરોધને કાન્ફરન્સ મડપમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરતાં અટકાવવા જોઇએ. તેવા વૈર-વિરોધને પૂર્વ વિચારાને ( Prejudices ) આગળ કરી આપણા પ્રશરત કા માં ભગાણ પાડવામાં આવે તે મુદલ ષ્ટ નથી. જુદા જુદા આચાર-વિચાર ધરાવનાર પ્રત્યેક શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન એ સંપૂર્ણ ઉત્સાહથી, કેન્ફરન્સન! કાર્યક્રમની ફૂલ સિદ્ધિ માટે અયતાથી પ્રયાસ કરવાની જરૂર છે. દરેક જૈન બંધુએ સાર્વજનિક હિત તરફ લક્ષ્ય રાખી પોતાની તાસુ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] કાન્ફરન્સની આધુનિક સ્થિતિનુ દિગ્દર્શન, whimsicalities) બીતે, મગજના વિચિત્ર કાંટાને ( whims and દાબી દેવા જોઇએ. સમસ્ત જૈન કામના ઉત્કષકારક કાર્યમાં ભાગ લેતો વખતે દરેક ધમ નિષ્ટ શ્રાવકવયે શુધ્ધ હૃદયથી, શાંતચિતથી, અન્ય સ્વધર્માં બંધુએની કામળ લાગણીને માન આપીને પુર ઉત્સાહથી કામ લેવાની જરૂરછે. [ ૨૯ ઉપર જણાવ્યા મુજબ સુલેહ શાંતિથી કામ લેવા ઉપરાંત અન્ય કેટલીએક બાબતે તે પણ વિચાર કરવાના રહે છે. કેન્ફરન્સે અત્યાર સુધીમાં હાથ ધરેલ કાર્યક્રમમાં અસાધારણ સંયોગો ઉભા થવા પામે તે સિવાય ક ંઇ સુધારા વધારા કરવા જેવું હાલ જણાતું નથી; પરંતુ અન્ય બાબતે તરફ ધ્યાન આપવાની જરૂરછે. કાન્ફરન્સના મેળાવડા ખતે સ્થાનિક જૈન પ્રજાને ખર્ચના બેજો ઘણા ભારે પડેછે અને તે ઉપરાંત પરદેશી હજારે ડેલીગેટાની ચેગ્ય સરભરા ઉડાવવાનુ કામ તેથી પણ વધારે મુશ્કેલથઇ પડેછે. પ્રેક્ષકોને માટે પણ યોગ્ય ગેડવણ કરવાની જરૂર રહેછે વલી હજારો ડેલીગેટા અને પેક્ષકાના મહાન મેળાવડાનુ કામ શાન્તિથી પાર પાડવુ, કાન્ફરન્સ પ્રસ ંગે કરવામાં આવતા અન્ય અનેક મેળાવડ એ.ની સુવ્યવસ્થા રાખવી, આગેવાન ગ્રહસ્થેા માટે અનુકુળ સગવડ કરવી વગેરે અનેક દુર્ધટ કાર્યાં સ્થાનિક જૈન પ્રજાના આગેવાનની મગજશકિત તેમજ શરીર શકિતને એટલા બધાં નાહિમત ભર્યાં થઇ પડે છે કે કાન્ફરન્સને આમંત્રણ કરવા માટે મ્હાર આવવા વ્હેલાં તેઓને ધણેાજ વિચાર કરવા પડે છે. પુરતા ખર્ચા સવાલ એટલા બધા મહત્વના નથી કારણ કે માત્ર એકજ ગ્રહસ્થ તેટલા ના ખાજો ઉપાડી લેવાને બ્હાર આવી શકે છે, પરંતુ અન્ય કાર્યાંની વ્યવસ્થાને માટે મુશ્કેલી ઉભી થાય છે. રીસેપ્શન કમીટીને અંગે જુદા જુદા હા એની વ્હેંચણી વખતે ખેંચાખેંચી થતાં માનાપમાનની કમળ લાગણી ઉશ્કેરાઇ જવા જેવુ થાય છે. અને શરૂઆતથીજ સુસ ંપનુ મુળ રાપાવવાને બદલે કુસ ંપનુંમીજ વવાય છે. નહિ જેવી બાબતામાં મતભેદ પડતાં કટાકટીને પ્રસંગ આવી પડે છે. આમત્રણ કરવા માટે મ્હાર આવેલા આગેવાનાને ઘણીજ નમ્રતાથી, શાન્તિથી, અને કેાઇ પ્રસ ંગે અન્ય ગ્રહસ્થાની ખુશામત કરીને પરવશીથી કામ પાર પાડવા માટે પ્રયાસ કરવા પડે છે. શાન્તમાં શાન્ત માણસ પણ મીજાજ ખાઇ ખેસે તેવા આક્ષેપે તેમને શહન કરવા પડે છે. અનેક માણસા ઘેડે ચડીને આવે છે તેમને શાન્તિથી મારવા પડે છે, કોઇ પ્રસંગે માનભંગની દરકાર રાખવાનું પણ બની શકતુ નથી. કારન્સના મેળાવડા પ્રસ ંગે મ્હોટા વિરાધના જન્મ મળે તેવા સવાલેની ચર્ચાથી રખેને તેમને ત્યાંની કાન્ફરન્સ ભાંગી પડે અને તેથી તેમને માથે અપજશને ટોપલે! કાયમને માટે રહે તેમ હીતા રહે છે. અન્ય કાઇ મેાટા શહેરના આગેવાનને ત્યારપછીની કાન્ફરન્સની બેઠક માટે આમંત્રણ કરવા બ્હાર લાવવાની ભાંજગડમાં ઉતરવુ પડે છે. આવી અનેક પ્રકારની મુશ્કેલીઓને અંત લાવવા માટે અધારણમાં કઇંક આવકારદાયક ફેરફાર કરવાની જરૂર જણાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [જુલાઈ ડેલીગેટોની ફી વધારવામાં આવે તો [કોન્ફરન્સના આગેવાનોની મુંબઈ ખાતે મળેલી ખાસ મીટીગે ડેલીગેટની ફી વધારી રૂ. ૫) ની કરી છે તેથી ખુશી થવા જેવું છે તેથી આવકમાં વધારો થવા ઉપરાંત પ્રતિનિધિની સંખ્યા ઉપર પણ મારે અંકુશ મુકાશે. બધા ડેલીગેટોને બેસાડવા સગવડ થઈ શકે તેવા મોટા હલના અભાવેજ મંડપ ઉભ કરવાની જરૂર રહેશે; પરંતુ કેટલોક ઠઠાર કરવામાં આવે છે તે બંધ કરી માત્ર તડકાથી રક્ષણ મેળવવા પુરતી જ મંડપની શોભા કરવામાં આવે તો ખર્ચમાં ઘણી કાપકપ કરી શકાય. કોન્ફરન્સના ખર્ચે એક મોટો શમીઆને [ તબુ ! ખરીદવાનું કે ઇ તરફથી કહેવામાં આવે છે પરંતુ તેમાં રોકાયેલી રકમના વ્યાજથી તેમજ તેને એક ઠેકાણેથી બીજે ઠેકાણે લાવવાના ખર્ચથી તથા આખા વર્ષ દરમીયાન જાળવી રાખવાના ખર્ચ કરતાં, ભભકાબંધ માંડવો ઉભો કરવામાં ન આવતાં સાદે મંડપ ઉભો કરવામાં આવે તેથી વધારે ખર્ચ થવા સંભવ જણાતો નથી; કાળમાન જોતાં, ખુરશીને બલે જાજમની બેઠક સર્વને અનુકુળ થાય તેમ જણાતું નથી. ઘણી વખત તીર્થ સ્થળે કોન્ફરન્સ મેળવવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ તીર્થ સ્થળે ધાર્યા કરતાં વધારે સંખ્યામાં ડેલીગેટે ઉતરી પડે અને કોન્ફરન્સ શંભુ મેળાનું રૂપ ધારણ કરે એ બનવાજોગ છે. આ પ્રસંગે કેન્ફરન્સનું કાર્ય શાંતિથી ચલાવી શકાય નહિ, પરંતુ કેન્ફરન્સના ઉપદેશકોને ભાષણોદ્ધારાએ તે પ્રસંગે મળેલા લોકોને કોન્ફરન્સના હેતુઓ સમજાવવા માટે મોકલવામાં આવે તે તેઓ ઘણો લાભ કરી શકે ખરા. અપૂર્ણ. “બરમાં લેકની રીતભાત" ( લેખક શા. પિપટલાલ ત્રીભોવનદાસ કરાંચીવાળા) બરમાં લોકોની રીતભાત વિષે જાણવા પહેલાં ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એ લેઓને સુધરેલા દેશના લેકેની વિદ્યા અને રીતભાતના સહવાસમાં હજુ એક સદી પણ થઈ નથી. જો કે ઈગ્રેજ લોકોએ સને ૧૮૨૪ માં આરાકાન અને ટીનાસરીમ પ્રાંતે જીતી લીધા પણ ઉપરના બન્ને પ્રાંતેને બરમાના મુખ્ય ભાગની સાથે એટલો બધે સંબંધ નહોતે. પરંતુ ૧૮૫૨ માં જયારે અંગ્રેજ લોકોએ બ્રહ્મદેશને દક્ષિણ ભાગ સર કર્યો અને તે ભાગ ઉપરના બંને પ્રાંતે સાથે જોડી દીધા ત્યારથી જ એ લેકની રીતભાતમાં ફેરફાર થતો ચાલ્યો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧]. બરમાં લોકેની રીતભાત. [ ૨૧૧ જન્મ અને બાળ અવસ્થા. બરમાં સ્ત્રી જ્યારે ગર્ભવંતી હોય છે, ત્યારે આપણા દેશની સ્ત્રીઓની માફક તેમને પણ મહેનતનું કામકાજ કરવા આપવામાં આવતું નથી, અને એ લોકોમાં એવી માન્યતા રહે છે કે ગર્ભવતી ને અલંકાર પહેરાવવામાં આવે તે કદાચ નજર પડે તેથી બીલકુલ સાદી રીતે રાખવામાં આવે છે. જે ઘરમાં બાળકને પ્રસવ થાય કે તરત જ તે ઘરના દરેક બારણે કાંટાવાળા છોડના તારણો બાંધી દેવામાં આવે છે તે એવી માન્યતાથી કે રખેને કોઈ ભુત પલીત કે ડાકણ શાકણું પ્રવેશ કરી જાય કે કોઈનો પડછાયો પડે. જન્મ થાય કે તરત જ સગાં હાલાં અને લાગતા વળગતાઓને ખુશ ખબર આપવામાં આવે છે, પછી સગાવ્હાલાંઓ જેમ આપણામાં પાંચ દોરીયા અને છઠ્ઠીના વસ્ત્રા. લંકારો આપે છે તેમ બર મા લોકોમાં જન્મની ખબર પડતાં જ યથાશકિત ભેટ લઈ ટોળાબંધ હર્ષ કરવા આવે છે. બચ્ચે જન્મે છે કે તરત જ એક કપડામાં વીટાળી માના ખાટલા પાસે રકાબીમાં સુવાડવામાં આવે છે અને જે છોકર હેય તો તમામ પુરૂષના ઉપભેગના વસ્ત્રો અને જે છોકરી હોય તે તમામ સ્ત્રીના વસ્ત્ર રકાબીમાં બચ્ચાંની બાજુ મુકવામાં આવે છે. જેમ આપણુમાં બચ્ચાંને ગળથુથી આપે છે તેમ બરમાં લોકોમાં મધ અને પાણીની ગળથુથી બનાવી આપવામાં આવે છે, અને સાત દીવસ પછી જોશીને બોલાવી નામ પાડવાને તથા જન્મોતરી કરવા સુચના કરવામાં આવે છે. ઘરમાં લોકોના ગેર અને જેશી મણીપુર તરફના બ્રાહ્મણ હોય છે તે પવનાના નામથી ઓળખાય છે, જેમ આપણામાં છોકરાઓની અછત હોય કે ખોટનું હેય તે ક્યરા ગાંડા ઘેલા એવાં નામ પાડવામાં આવે છે તેમ બરમાં લેકમાં પણ તેજ રીવાજ છે. આપણામાં ખોટની છે કરી હોય તે કેટલીક વખતે સગપણ કરી દઈ પારકી કરવામાં આવે છે તેવી જ રીતે બરમાં લોકો માં છોકરી અગર છોકરે જે ખોટના હેય તો કોઈ મામા માસી કે એવા અંગીત સગાને ખેળ બેસાડી દે છે. બરમા લોકોમાં બાળક અવસ્થાના બે મોટા ધામધુમના પ્રસંગ આવે છે. એક છોકરાને ચાદ પંદર વરસની ઉમરે દીક્ષા આપવાનો અને બીજો છોકરીને તેર ચાદ વરસની ઉમર થતાં કાન વિંધવા. જ્યારે છોકરાને દીક્ષા આપવાની હોય ત્યારે મોટા ઠાઠથી બાદશાહી કપડાં પહેરાવી પિતાના બધા સગાવહાલાં અને લાગતા વળગતાઓને તે મળવા જાય છે અને પછી અમુક ઠરાવેલ દીવસે ધર્મગુરૂ આવી દીક્ષા આપે છે અને માથે મુંડન કરાવી પીળાં સાધુનાં કપડાં પહેરાવી મઠમાં લઈ જાય છે જ્યાં તેને છે, મહિના અગર કમતીમાં કમતી ત્રણ મહિના ધર્માઅભ્યાસ કરવો પડે છે અને તેટલો વખત સાધુના જેવી ક્રિયા સાચવવી પડે છે અને ત્યારબાદ મુદત પુરી થયા પછી ઘેર આવી ગૃહસ્થાશ્રમમાં જોડાય છે. આ રીવાજ બર માં લોકોમાં ફરજીઆત છે અને જેથી દરેક બાળકના ઉપર નીતિની છાપ પાડવામાં અવકાસ મળે છે, અને છોકરીના કાન વિંધવાની ક્રિયા લગ્નપ્રસંગ જેવી મોટી ધામધુમથી કરવામાં આવે છે, અને માબાપ અને નજીકના સગાંઓ તરફથી છોકરીને હીરાની બુટી જોડીઓ ભેટ આપવામાં આવે છે. (અપૂર્ણ). Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [જુલાઈ ખેરાક, આરોગ્ય અને બળ. - લંડનની કાઉન્ટી કેસીલને પ્રયોગ. ઈ. સ. ૧૯૦૮ માં લંડન વેજીટેરીયન એસોસીએશનના સેક્રેટરી મિસ. એફ. આઈ. નીકલસને ૧૦,૦૦૦ છોકરાંને છ મહિના સુધી વનસ્પતીના ખોરાક પર રાખ્યાં હતાં, અને લંડન કાઉન્ટી સીલે એટલાજ છોકરાને છ મહિના સુધી માંસાહાર પર રાખ્યાં હતાં. છ મહીના બાદ આ બંને વિભાગના બાળકોની તપાસ ત્યાંના વૈદકશાસ્ત્ર જાણનાર માણસોએ કરી હતી અને તેમાં એમ પુરવાર થયું હતું કે વનસ્પત્યાહારી બાલકે માંસાહારી કરતાં વધારે તંદુરસ્ત, વજનમાં વિશેષ, બળવાન મસલવાળા અને ચામડી સ્વચ્છ હતી. લંડન કાઉન્ટી કૈસીલની અરજપરથી તેની દેખરેખ નીચે લંડનની વેજીટેરીઅન એસોસીએશન લંડનના હજારે ગરીબ બાલકોને વનસ્પત્યાહારપર રાખે છે. બ્રસેલ્સમાં વૈદકીય પ્રયોગ ત્રણ વર્ષ ઉપર મૅડેમાઇસેલ ટેકો બ્રસેલ્સના પ્રખ્યાત સ્ત્રી દાકતર છે, અને તે બ્રુસેલ્સ વિશ્વવિદ્યાલયમાં શારિરીક શાસ્ત્રની શિક્ષક છે. તે દારૂ, કેફિ, આદિ માદક અને ઉત્તેજક પદાર્થોની શરીર પર શી અસર થાય છે તે જાણવાનો પ્રયોગો કરતી હતી. જે માણસોએ યુરીક એસીડ વિશેષ પ્રમાણમાં ન ઉપયોગમાં લીધું હોય તેવી માણસો પર તે પિતાના પ્રયોગો અજમાવવા ઈ છતી હતી. અત્યાર સુધી વનસ્પત્યાહાર તરફ તેનું ધ્યાન દેરાયું ન હતું. તેના પ્રયોગને માટે તેણે કેટલા વનપત્યાહારી માણસને પ્રયોગ શાળામાં આવવા કહ્યું, તેઓએ એમ કર્યું. એરગોચાફ માણસેના અજમાઉ મસલે. કેટલો શ્રમ ખમી શકે છેઆદિ માપવાનું યંત્રોથી તેમના થાકનું માપ લઈ જેવું. આ વનસ્પતિના અહિાર૫ર રહેનાર માણસેના બલ અને શ્રમ લેવાની શકિત જોઈ તે વિસ્મય પામી. એટલું જ નહીં પણ આ પ્રયોગથી સાબત થતું પરિણામ અસામાન્ય જણાવ્યું આ વિષયની વધારે ઉંડી તપાસને માટે વેજીટેરીઅન સોસાયટીના મેમ્બરોને પ્રયોગશાળામાં બોલાવ્યા. આ પ્રમાણે તેણે ચાલીશ વનસ્પત્યારીઓના બલ અને શ્રમ સહનશીલતાની તપાસ કરી. અને યથાર્થ પ્રાગદ્વારા સિદ્ધ કર્યું છે, કે માંસાહારી કરતાં વનસ્પત્યાહારીનું બળ અને શ્રમ સહનશિલતા ત્રણ ગણું વધારે હોય છે. આમ આ ચાળીશ જણાની તપાસ કરી પછી તેના પ્રયોગનું પરિણામ તેણે પ્રસિદ્ધ કર્યું અને કહ્યું કે શાસ્ત્રીય પ્રયોગ દ્વારા વનસ્પત્યાહારના ફાયદા માંસાહાર કરતાં સાબીત થાય છે અને ન્યાયની, રીતે તેણે વનસ્પતિને બરાક લેવો જોઈએ અને તેણે તેજ કર્યું. યેલ યુનીવ્હસીંટીને ડા. ફીશરના પ્રવેશ માટે પણ એમેજ જણાઈ આવ્યું. તે સ્ત્રી ડાકટરને તેના પ્રગોને ફાન્સની એકેડેમી ઓફ મેડીસેન તરફથી Page #225 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૧ ] કોન્ફરન્સ ઑફીસમાં થયેલ કામકાજ. [ ૨૧૩ . ઈનામ મેળવ્યું છે તે ગ્રંથ તને માટે ખરેખર એક માને છે. અને તે વનસ્પત્યાહારી એને માટે ઉપયોગી જાણવા લાયક બીના છે—ધી વેજીટેરીયન મેસેન્જર [ વેજીટેરીયન સોસાયટીનું પત્ર, માન્ચેસ્ટર) ડીસેંબર ૧૯૦૮. આપનો સેવક લાભશંકર લમીદાસ. ઉપરના નમુનાના હેન્ડબીલની ૧૦૦૦૦૦ નકલ શ્રી જીવદયા જ્ઞાન પ્રસારક ફંડમાં થી મફત વહેંચવા માટે શેઠ લલુભાઈ ગુલાબચંદ હસ્તક છપાવવામાં આ છે. જે કોઈ દયાળુ ગૃહસ્થ પિતાના ગામમાં વહેંચવા ઈચ્છા રાખતા હોય તેમણે મજકુર ગૃહસ્થને સરાફ બજારના શીરનામે લખવું જેથી તેમને તેઓ મોકલશે. મુંબઈશ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઑફિસમાં થયેલ કામકાજની ટૂંક નોંધ એડવાઈઝરી બોડ. કોન્ફરન્સ એડવાઇઝરી બોર્ડની એક મીટીંગ તા. ૧૩-૬-૧૧ ના સરકયુલર મુજબ તા. ૧૫-૬-૧૧ ગુરૂવારે રાત્રીના 9 વાગે (મુ. રા.) પાયધૂની પર આવેલ ગેડીજીની ચાલમાં શ્રી જન તાંબર કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી તે વખતે નીચેના મેમ્બર હાજર હતા: શેઠ કલ્યાણચંદ શે.ભાગચંદ. રા. ર. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા. ,, મેહનલાલ હેમચંદ. મકનજી જુઠાભાઈ મહેતા. , મોહનલાલ પુંજાભાઈ. , મેહનભાઈ મગનભાઈ. ,, માણેકલાલ ઘહેલાભાઈ. , લલુભાઈ કરમચંદ દલાલ. પ્રમુખસ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા. બાદ આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી. પછે નીચે મુજબ કામકાજ થયું હતું. ૧. નામદાર શહેનશાહ જે પાંચમા રાજ્યાભિષેક સબબ ડીસેમ્બર માસમાં આવતાં તેમને માનપત્ર–એડ્રેસ આપવા ગવરમેન્ટના સેક્રેટરીને કરેલ અરજી દરેક પેપરમાં છાપવા મોકલવાનું નકકી કરવામાં આવ્યું. ૨. જીવદયા સંબંધીના મેમોરીયલના સંબંધમાં વિચાર કરવામાં આવ્યો. ૩. આબુના બુટના કેઈસના સંબંધમાં રા. શા. માણેકલાલ ઘેલાભાઈએ એજન્ટ ટુ ધી ગવર્નર સાથે થયેલ પત્ર વ્યવહાર રજુ કરી તે પત્ર વાંચવામાં આવ્યા. ઘણું Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [જુલાઇ ડીસ્કશન થયા બાદ રા. રા. માણેકલાલ ઘેલાભાઇ તરફથી પત્ર સાથે બધા કાગળે નકકી થયું. કાન્ફરન્સ એડ્ડીસને સોંપે, એટલે તેના જવાબ ીસ તરફથી લખવા ડેપ્યુટેશન માટે ટાઇમ પુછાવવા A. G. G. તે લખવું. આ સિવાય આજીજીના દેરાસરના સંબંધમાં તથા સડક વિગેરેના સબંધમાં વિચાર કરવામાં આવ્યા, તથા કોન્ફરન્સ ભરવાના સંબંધમાં થતી અડચણા ઉપર વિચાર કરવામાં આવ્યે જીવદયા. જીવદયા કમીટીની ત્રીજી મીટીંગ થયેલુ કામકાજ, તા. ૧૯-૬-૧૧ ની રાત્રે છા વાગે કાન્ફરન્સ એપીસમાં મીટીંગ મળી હતી પ્રમુખપદે શેઠ લલ્લુભાઇ ગુલાબચંદ બીરાજ્યા હતા. પ્રમુખ ઉપરાંત ડે।. નાનચંદ કસ્તુરચંદ મેાદી, ડેા. ત્રીભાવનદાસ લહેરચંદ, શેઠ મેાહનલાલ મગનભાઇ, શેઠ લખમીચંદ માણેકચંદ ખાખાણી, રોડ લલ્લુભાઇ કરમચંદ દલાલ, હાજર હતા. આગલી મીનીટ વાંચીને મ ંજુર થયા બાદ નીચે પ્રમાણે કામકાજ થયુ હતુ. ૧ વાદસરાયને કરવાની અરજી વિષે, એડવાઇઝરી ના અભિપ્રાય રજી થયા. હતા, તે ઉપર વિચાર કરતાં તે અરજી બંધ રાખવાનુ દુરૂસ્ત ધાર્યું, અને ધર્મના નામે અજ્ઞાનતાએ કેટલેક સ્થળે હિંસા થાય છે તે બંધ કરવા અરજી કરવી, અને તે માટે ઘટતી અરજી તૈયાર કરાવવા વિચાર થયેા. ', ૨ પરીક્ષા માટે મેટ્રીક વર્ગના વીદ્યાર્થીઓ માટે પ્રથમ નકી કરેલ એ બુકેા કાયમ રાખી, તથા કાલેજ માટે Diet aud Food ” બુક સીવાયની એ બુકેા કાયમ રાખી અને તે દરેક મુકા તાકીદે ઇંગ્લાડથી મગાવી લેવી; અન્ને કાન્ફરન્સ તરફથી રૂપી મગાવી મેકલવા નકી કર્યુ, મેટ્રીક વર્ગ માટે વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટેજા માત્ર ૭) એક આના મંગાવવા, બુઢ્ઢાની કીમત ન લેવી, અને કાલેજના વિદ્યાર્થીઓ પાસેથી મુકેાની કીંમત તથા પોસ્ટેજ ચાર્જ લેવા રાવ્યું. "C ૩ તાસગામમાં અગાઉ થિત જીવહીંસા અટકાવવા સતારાના કલેકકરને અરજી કરી હતી તે તથા આવેલ જવાબ વાંચવામાં આવ્યા, આ વખતે તાસગામમાં મામલતદારે સારા પ્રયાસ કર્યાં હાવાથી તેઓને ઉપકાર માનનારા પત્ર લખવા સેક્રેટરીને જણાવ્યું, ૪ પ્રમુખના ઉપકાર માની મીટીંગ વિસર્જન થયું. સતારાના કલેકટર તરફથી આવેલ પત્રની નકલ નીચે મુજબ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૧] શ્રી સુકૃત ભંડાર ફંડ. [ ૨૧૫ No. 3911 of 1911. Satara 19th May 1911. MEMO: The Mamlatdar of Tasgaon should inform the Village Officers of Akalkhop that they must make such arrangements that the slaughter takes place away from the public 1oad ani out of sight and hearing of passers by 4 feet screens must be erected if the prickly pear is less than 4 feet high. (Ed.) Collector of Satara, The Mamlatdar of Tasgaon. The Petitioners. Resident General Secretary, Jain Conference Bombay. - જે જગ્યાએ દેવીને ભોગ અપાય છે તે જગા સર્યામ રસ્તા ઉપર છે જેથી છવહીંસા થતી નજરે પડે એટલે લોકોની લાગણી દુઃખાય છે ઉપરના પત્રમાં જણાવ્યા મુજબ ૪ ફીટ દીવાલ કરી બીજી જગ્યાએ કે જ્યાં લોકોની આવજા ન હોય ત્યાં જવહીંસ કરવાનું જણાવેલ છે જેથી બીજી જગ્યાએ છવહોંસા થશે નહિ. શ્રી સુકૃત ભંડાર ફંડ. સંવત ૧૯૬૭ ના જેઠ સુદી ૫ થી અસાડ સુદી ૪ એટલે તા. ૧-૬-૧૧ થી તા. ૩૦-૬-૧૧ સુધીમાં વસુલ આવેલા નાણાંની ગામવાર રકમ. રૂ. આ. ૫. ૧૫૬૯ ૨ ૯ ગયા માસ આખર સુધીના પાળ ૧૮૬ મે જણાવ્યા મુજબ. ૭૮ ૦ ૦ ગુજરાતમાંથી ઉપદેશક વાડીલાલ શાંકળચંદ ભાર્ફત આવ્યા. ૨૧-૦-૦ નવાસંગપુર ૧- ૦-૦ પેઢામલી ૧૦-૧૨-૦ રણાસણ ૪-૧૨-૦ દેરોલ ૩- ૮-૦ દેરોલ ૨-૦-૦ સાહેબાપુર ૨૪- ૪-૦ ઇલેલ ૧- ૮-૦ ફુદેડા ૪-૦-૦ પીલવાઈ ૪- -0 બાલુવા ૨-૦-૦ ઉનાવા –– ૭૯-૦-૦ ૨૪-૧૨-૨ ગોહીલવાડ (કાઠીઆવાડ) માંથી ઉપદેશક હરખચંદ માફ ત આવ્યા. ૦–૧૨–૦ દેદરડા ૩-૦-૦ દેપલા ૦- ૮-૦ પીપરડી ૨-૦-૦ રાણીગામ ૧-૪-૦ ઘંબા ૨- ૮-૦ ફીફાદ ૦- ૪-૦ સેંકડા - ૪-૦ પીઆવા ૩-૧૨-૦ વંડા Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. ( [ જુલાઈ ૦ ૦ ૧- ૪-૦ શેલણ ૨-૧૨-૨ ઠવી ૦- ૮-૦ જેડકળા ૧- ૮-૦ રાજપરા ૦- ૮-૦ રાણપરડા ૩- ૪–૦ હાથસણું ૦-૧ર-૦ હીપાવડલી –– –---- - ૨૪-૧૨- ૦ ૩૦-૪-૦ હાલાર (કાઠીઆવાડ) માંથી ઉપદેશક દેવશી પાનાચંદ માત આવ્યા. - ૪-૦ ધુવાવ - ૧૨- ચંગા ૧-૪-૦ રસનાળ - ૪-૦ પીઠડ ૩-૦-૦ ટંકારા ૧૪-૦-૦ મોરબી ૦- ૪-૦ રંગપર ૧- ૮-૦ જેતપુર ૧-૦-૦ આદરીઆણા ૦- ૮-૦ બેલા – ૮-૯ શાપર : ૦-૪-૦ જીવાપર ૭-૧ર-૦ જેતપુર (કાઠીઆવાડ) ૩૦-૪-૦ ૧૫–૦- ઉપદેશક હથુ પહોંચે અપાએલી તે ભાવનગર શેઠ કુંવરજીભાઈ માતા આવ્યા તેની વીગત ૧૦- ૮-૦ ત્રાપજ ૨-૦-૦ નાના ઝીંઝાવદર ૨-૮-૦ પીયાવા ૫-૦-૦ ઉપદેશક વિના વસુલ કરી મોકલાવેલ તે– ૫-૮-૦ કુરકુવાડી ૫––૦ કુલ રૂા. ૧૫૪-૦-૦ એકંદર કુલ રૂા. ૧૭૨૩-ર-૯ ઉપદેશક કેશરીમલ મોતીલાલ ગાંધીએ માળવામાં કેટલાક ગામના રૂપીઆ વસુલ કરી (બધા માણસના વસુલ ન થવાથી) ત્યાંના શેઠીઆઓને ત્યાં અનામત રાખેલા છે. તે આવ્યાથી અવતા માસમાં જાહેરમાં લાવીશું. ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવો. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મીત્ર વાડીલાલ સાકળચંદ તા. ૧૪–૪ ૧૧ ના રોજ ઓરાણ ગામે ગયા હતા. તે વખતે કેન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપતા નીચે પ્રમાણે ઠરાવ થયા હતા – કોઈ પણ સ્ત્રીએ છાણ લેવા જેવું નહીં ને જાય છે તેના પાંચ આના દંડના લેવા. તેમજ ફટાણાં ગાવાં નહીં, બંગડીઓ પહેરવી નહીં, ટીનનાં વાસણ વાપરવાં નહીં ભ્રષ્ટ ખાંડ વાપરવો નહીં. વગેરે કેટલાક ઠરાવ થયા હતા. આ ગામ સતાવીશના પંચનુ હોવાથી ત્યાંના તમામ ઠરાવ પાળવા કબુલ કરાવ્યા હતા. એરણના સ્કુલ માસ્તરને અભિપ્રાય—મી. વાડીલાલના ભાષણથી લેકે ઉપર સારી અસર થાય છે માણસે તુરત હાનિકારક રીવાજો બંધ કરવા તત્પર થાય છે અને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશકના ભાષણથી થએલા ઠરા. [૨૧૭ ઉપદેશા વરસમાં બે વખત દરેક ગામે ફરે તે ઘણું હાનિકારક રીવાજે નાશ પામે. અહીંના તાલુકદાર સાહેબ મયાં અસ્કઅલી લાલામીયાએ સદરહુ ઉપદેશકને એક દિવસ રોકી ભાષણ અપાવેલ તે વખતે નદીના આરામાં કોઈએ પણ માછલાં નહીં મારવા તાલુકદાર સાહેબે હરાવ કર્યો છે. ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ તા. ૨૦-૪-૧૧ ના રોજ દેહગામ તાલુકાના વડવાસા ગામે દશા શ્રીમાલીના સતાવીશના પંચમાં ગયા હતા. તે વખતે ભાષણો આપી સના મનરંજન કર્યા હતાં. સતાવીશના પંચમાં થએલ ઠરાવો નીચે પ્રમાણે રૂ. ૮૦૦ જીર્ણ મંદીરોદ્ધાર એટલે દેરાસરમાં વાપરવા, રૂ. ૪૨૬) શ્રી કેસરીઆઇ મોકલી રૂ. ૭૫ વડવાસાના ઉપાશ્રય ખાતે આયા તે સિવાય (૧) સાટાં બદલ જે કોઈ ઉપરામણી લે તેની અડધી રકમ પંચમાં દાખલ કરવી (૨) કન્યાવિક્રયમાં રૂ. ૭૫૧) થી વધારે છે તે રકમ પંચમાં લેવી. (૩) ૪૫ વર્ષ ઉપરના માણસને કન્યા આપવી નહીં (૪) પીછાંવાળી ચીજો, ટીનનાં વાસણ, ચામડાંના પુઠાં અને કાચની બંગડીઓ વાપરવી નહીં. (૫) લગ્ન પ્રસંગે ગોરવ રવો નહીં તેમ હોળીનું પૂજન કરવું નહીં. (૬) પંચની બેઠકમાં હો કે બીડી પીવી નહીં. (૭) બૈરાંઓએ ફટાણું ગાવાં નહીં (૮) લગ્ન પ્રસંગે દારૂખાનું ફોડવું નહીં. (૯) રડવાકુટવાના સંબધમાં ઘરના મહિલા સુધી કુટવું બજારમાં કુટવું નહીં. તેમ પાંચ માસથી વધારે પથરણું રાખવું નહીં. હાથી દાંતના સંબંધમાં પાંચ ને બદલે ૩ બલોયાં રાખવાં (હાથી દાંત બંધ કરવા ઘણાનો વિચાર હત) (૧૧) વર તારણે આવે ત્યારે ગવારનું છાટવું કે કપડું લુછવું કે કાંઈ પણ કરવું નહીં, વિરૂદ્ધ ચાલનાર રૂ. ૧ દંડને આપે (૧૨) જોડામાં નાલ કે ખીલી નંખાવવી નહીં તેમજ તેવા જોડાનો ઉપયોગ કરવો નહીં, ઉપરના ઠરાવ પ્રસંગે ઉપદેશક ઘણોજ સઉપદેશ આપેલ છે આવા ઉદેશકેની ખાસ જરૂર તેઓ જણાવે છે, ઉપર જણાવેલ રકમને સઉપયોગ ઉપદેશકના ભાષણ થી જ થયો છે અને પંચ તેમને ધન્યવાદ આપે છે, સુકૃત ભંડાર ફંડમાં રૂ. ૪૧] આપવાને હરાવ થતાં મોકલી આપ્યા છે. લી. સંધના ફરમાનથી કોદરલાલ મોતીચંદ શ. મલકચંદ સ્વરૂપચંદની સહી દ. પિતે. સંગપુર–ઉપદેશક વાડીલાલના ભાષણથી અહીંના શ્રી સંઘે ઠરાવ કર્યો છે કે કન્યાવિક્રય કરવો નહીં. બાર માસમાં બે ત્રણ વખત આવા ઉપદેશકોને આવવાની જરૂર છે. તેઓ ઉપદેશ સારી રીતે આપી જીવદયા વગેરે વિષે ઉપર સારૂ બોલ્યા હતા. સાહેબાપુર--ઉપદેશક વાડીલાલે અહીં આવી જીવદયા ઉપર તથા દશરા ઉપર તથા પશુધના સબંધમાં ઠાકરડા સમક્ષ ભાષણો આપ્યાં હતાં તેથી કરી ઠાકરડાઓએ પ્રતિજ્ઞા કરી કે અમારે કે અમારા વંશ વારસે કોઈ પણ વખત દશરા ઉપર પશુ વધ કરવો નહીં. વળી જીવ હીંસા કરવી નહીં, દારૂ પીવે નહી તેમજ કોઈ પણ જાતનું પાપ ન કરવા સોગન લઈ ઠરાવમાં સહીઓ કરી ઠરાવ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને મોકલી આપે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. " [ જુલાઈ સદરહુ ઠરાવ ચાણસમા તાલુકાના ગામ ધારપરના ઠાકોર સાહેબ દેહળસીંહજી કલ્યાણસીંહજીના રૂબરૂ કરવામાં આવેલ છે. આ કામમાં ઉપદેશક સાથે ઠાકોર સાહેબે પણ સારો ભાગ લીધો હતો, જૈન સંઘમાં પણ કન્યાવિક્રય ન કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. સાહેબાપુરમાં દશરા ઉપર પશુવધ કરે નહીં. વલી જીવ હિંસા કરવી નહીં; દારૂ પીવે નહી તેમજ કઈ પણ જાતનું પાપ ન કરવા સોગન લઈ ઠરાવમાં સહીઓ કરી ઠરાવ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સને મોકલી આપ્યો છે. શ્રી સંધ તરફથી શાં. જીવરાજ તારાચંદ ઠરાવમાં જણાવે છે કે જીવદયા બાબતમાં હજાર રૂપીઆ ખરચતાં જે ઠરાવ ન થાય તે મી. વાડીલાલના ભાષણથી થયે જાણી ઘણુજ ખુશી થયા છીએ તા. ૨-૬-૧૧ ઇલ–અહીંના શ્રી સંઘે ઉપદેશક મી. વાડીલાલના ભાવણથી કન્યાવિક્રય ન કરવા ઠરાવ કર્યો છે તથા શિયળ વત પાળવા, બંગડીઓ ન પહેરવા, ફટાણા ને ગાવાં વગેરે બાબતના કેટલાક ઠરાવ બૈરીઓએ કર્યા છે, ફુદેડા--ઉપદેશક મ. અમૃતલાલ વાડીલાલે અહીં આવી કન્યાવિક્રય વગેરે બાબતો ઉપર જાહેર ભાષણ આપવાથી નીચે પ્રમાણે ઠરાવ થયા હતા. કન્યાવિક્ય કરવો નહીં, ટીનનાં વાસણ વાપરવા નહીં, ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં વગેરે કેટલાક દુષ્ટ રીવાજ નાબુદ કરાવ્યા છે. ઉપદેશકોને બે વખત એક વરસમાં દરેક. ગામે જવાથી સારી રીતે સુધારા થવા સંભવ છે. પીલવાઈ–ઉપદેશક મી. અમ્રતલાલના ભાષણથી સારી રીતે માણસો એકઠાં થયાં હતાં, ભાષણો જુસ્સાથી થતાં હોવાથી સિને સારી અસર થઈ હતી. હેડમાસ્તર છોટાલાલે પણ કેટલુંક વિવેચન કર્યું હતું, અહીંના રજપુત ભાઈઓએ દારૂ નહી પીવા પ્રતિજ્ઞા કરી છે. વળી ૫૦-૭૫ માણસોએ ભ્રષ્ટ ખાંડ ન ખાવા બાધા કરી છે. આ બાબત માટે માસ્તર છોટાલાલ રણછોડદાસે મી, અમૃતલાલ માટે તથા પુંજાભાઈ (નવા ઉપદેશક ઉમેદવાર) માટે સારો મત ધરાવ્યો હતો. વળી જણાવ્યું છે કે તેમની બેલવાની શૈલી વિગેરેથી લોકોને સારી અસર થઈ છે. આવા ઉપદેશકોની જરૂર છે તે ખોટ પુરાતી જોઈ આનંદ થાય છે. તા. ૨૨-૬-૧૧ માણસા-ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણે આપ્યાં તેથી અહીંને શ્રી સંધ ઘણો ખુશી થયો છે. કેટલાક સુધારા મુનિ વિહારથી થયા છે, તેને મી. વાડીલાલના ભાષણથી ટેકો મળેલ છે. વળી ઠાકરડા લેકોની એક સભ કરવામાં આવી હતી તેમાં જીવદયા વગેરે બાબતો પર ભાષણ થતાં ઠાકરડાઓએ અંદગી પર્યંત દારૂ ન પીવો તથા માંસ ભક્ષણ ન કરવા જળ લઈ સોગન ખાધા છે. આ અપૂર્વ લાભથી અમે કોન્ફરન્સને આભાર માનીએ છીએ. જીવ દયાના સંબંધમાં કોન્ફરન્સ આવા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવેા. [ ૨૧૯ ઉપદેશકાજ રાખવા પ્રયાસ કરશે. મી. અમૃતલાલની ભાષણ કરવાની શૈલી ઘણી ઉત્તમછે ૬. શ્રી સંધ તરફથી મણીલાલ છગનલાલ તા. ૨૪-૬-૧૧ માલુવા-ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી “ અહિંસા પરમેાધમ ” એ વિષય ઉપર ભાષણા આપતાં અહીંના ગરાશીયા ચોધરી વગેરે વગેરે જેએ હાજર હતા તેમણે માંસ ભક્ષણ ન કરવા તથા દારૂ ન પીવા તેમ પાપ નહીં કરવા પ્રતિજ્ઞા કરી હતી. તેમાં આશરે ૩૦ ગૃહસ્થાનાં નામ સાથે ઠરાવ કાન્ફરન્સ એસ તરફ મેકલેલછે. આ બાબત કોન્ફરન્સને અમે ધન્યવાદ આપીએ છીએ તા. ૨૬-૬-૧૧ ૬. માણેકલાલ સાંકલચંદુ જામળા–ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે અહીં આવી કેન્ફરન્સના હેતુએ ઉપર ભાષણા આપ્યાં તેથી કરી અહીં નીચે પ્રમાણે ઠરાવ થયાછે. (૧) ક્રાઇ જૈને કન્યાવિક્રય કરવેા નહીં, તેમાં કેટલાંક પાટીદાર અને રજપુત ભાઇઓ એ પ્રતિજ્ઞા લીધી હતી (ર) ટીનનાં વાસણ વાપરવાં નહી (૭) બૈરાંઓએ ફટાણા ગાવાં નહી (૪) પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી નહી વલી જીવ દયાના ભાષણથી સારી અસર થઈ હતી ને આશરે ૧૦ જણેતા દારૂ માંસ વગેરે ન વાપરવા તથા કોઇ જાતનું પાપ ન કરવા સભા સમક્ષ સાગન લીધા હતા અને ઠરાવમાં નામ પણ આપવામાં આવ્યાંછે. સ્કુલ માસ્તર અંબાલાલ હરીશ કર જણાવેછે કે ભાષણા વખત ગામની ઘણી કેામ ભેગી થતી હતી. સંપ, શિયલ, ધર્મ, કન્યાવિક્રય, જીવ દયા વગેરે વિષયો ઉપર ભાષણો આપી સારી અસર ઉપજાવી હતી. ઉપદેશકે પેાતાની ફરજ બજાવી આભારી કર્યાછે. તા. ૨૯-૬-૧૧ મદિરાધાર ખાતુ. આણુજીના સંબંધમાં શ્રીયુત્ માણેકલાલ ધહેલાભાઇ તે એજન્ટ ટુ ધી ગવર જનરલ એક્ રજપુતાના સાથે જે જે વાતચીત તથા પત્ર વ્યવહાર થયા હતા તે સંબં ધની હકીકત જૈન પેપર તા. ૬-૭-૧૧ ના ૬-૭ પાનામાં આવી ગઇ છે જેથી અત્રે વિશેષ એટલું જણાવવાનું જે આ સંબંધમાં તા૦ ૨૪-૫-૧૧ ના રાજે મળેલ એડવાઇઝરી એમાં સધળા પત્રા રજુ થયા હતા. તે ઉપર વિચાર કરી એવા ઠરાવ થયા કે એક ડેપ્યુટેશન આખુ મોકલવું. આથી A. G. G. ને ડેપ્યુટેશનના આકારમાં મળવા જવા ટાઇમ પુછાવવા આબુના માટ્રેટ ઉપર એક પત્ર લખ્યા છે, જેની નકલ નીચે મુજબ. No. 63 T. To, Pydhuin Post No. 3 Bombay,3rd July 1911 Captain H. R. N. Pritchard Esqr, I. A., Respected Sir, Magistrate of Abu, Mount Abu. Mr. Maneklal Ghelabhai has placed in our hands the Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [જુલાઇ correspondence that has passed between him and Your Honour ending with your Honour's letter dated 28th June 1911 bearing No. 28661 G of 1911 regarding the wearing of boots and shoes by visitors to the Delwara Temples. We are arranging for a deputation to wait upon the Hon'ble the Agent to the Governor General in Rajputana to get the above matter settled amicably and we shall thank you to inform us of the appointment which the Hon'ble the Agent to the Governor General in Rajputana may be pleased to make for receiving the said deputation. Soliciting an early reply, I beg to remain, Respected Sir. Your most obedient servant Sd/ KALYANCHAND SOBHAGCHAND Resident General Secretary, Jain Swetamber Conference. પરચુરણ કામકાજ જુન માસના અંકના પાને ૧૮૦ મે ગવમેન્ટને કરેલ અરજીની નકલ આપી છે તેના જવાબ નીચે મુજબ આવ્યા હતા. No; 4086 D. Political Department. Bombay Castle 17th June 1911 Memorandum, In reply to his letter dated the 7th June 1911 Mr. Kalyanchand Sobhagchand is informed that the Jains of Bombay may submit an application through the Collector of Bombay for permission to present an address to His Majesty the King Emperor on His Majesty's visit to India. Sd. S. K. BARLES Under Secretary to Government Page #233 -------------------------------------------------------------------------- ________________ 9899] કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ. [229 ઉપરના પત્રના જવાબમાં નીચે મુજબ પત્ર લખ્યો હતો. Bombay 23rd June 1911. The Collector of Bombay Bombay. I shall thank you to forward the accompanying letter to Government dated 23rd June 1911 re-permission to the Jain Community of Bombay for presenting an address to His Ma jesty the King Emperor on His Majesty's visit to India. Soliciting an early reply. I beg to remain, Sir, Your most obedient servant, Sa./ KALYANCHAND SOBHAGCHAND. Resident General Secretary, Jain Swetamber Conference. Bombay 23rd June 1911 The Secretary to Government, Bombay. The Jains of Bombay on behalf of the Jain Community of India are eager to present an address to His Majesty the King Emperor on His Majesty's visit to India. The three Sections of the Jain Community. the Swetambers, the Digamibers and the Sthanakvasis—are arranging among themselves through their respective conferences to present a joint address to His Majesty the King Emperor if permission is granted for the same. The total Jain population in India is about 13 lacs, but the social and commercial status of the community has been so very important that as pointed out on one occasion by Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨] જૈન કન્ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ Lord Curzon almost half the wealth of India passes through the hands of the Jains. The Jains have done not a little for the promotion of Indian enterprises and are well-known for their staunch loyalty and adherence to the British Sovereignty in this land and they fully trust that permission will be granted to them of expresing their deep feelings of loyalty by presenting an address to His Majesty the King Emperor on His Majesty's visit to India. I beg to remain, Sir, Your most obedient servant, Sd/ KALYANCHAND. SOBHAGCHAND. Resident General Secretary Jain Swetamber Conference.; Forwarded through the Collector of Bombay. ઉપર જણાવ્યા મુજબ કલેકટરના પત્ર સાથે ગવર્નમેન્ટને પત્ર મેાકલવામાં આવ્યા છે. તા॰ ૫-૭-૧૧ ના રાજે મહેરબાન કલેકટર સાહેબ તરફથી નીચે મુજબ જવાબ આવ્યાં છે. No. L. R. 4625 of 1911. From, Soliciting a favourable reply. To, Bombay Collector's Office. 5th July 1911. E. L. Sale, Esquire, I. C. S., Collector of Bombay. Mr. Kalyanchand Sobhagchand, Resident General Secretary to the Jain Swetamber Conference, Bombay. Sir, In reference to your letter dated 23rd June, I have the honour to request you to inform me whether the address which yon ask permission to present to His Majesty the King Emperor will be an address from the Jain Community of India or from Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેન્ફરન્સ એસમાં થયેલ કામકાજ. [૨૩ the Jain Community resident in Bombay. If the former, I shall be obliged if you will inform me whether you or the Swetamber conference have been authorised by the Jains throughout India to apply for permission to present an address. If the address will be one from the Jain community in Bonday, I shall be obliged if you will inform me whether it would represent the whole community or only one or more sections: if the latter, I shall be obliged if you will inform me of the numbers and influence in Bombay of those composing such section or sections and will quote any instance in which a similar permission has been granted to such section or sections on previous occasions. I have the honour to be, Sir, your most obedient servant, Sd/- E. L, Sale, Collector. આ પત્રના જવાબમાં પત્ર લખાશે જેની નકલ બીજા અંકમાં આપવામાં આવશે આ સંબંધમાં અજમેર સ્થાનકવાસી કોન્ફરન્સ સાથે તથા મુંબઈ દીગંબર મહાસભા સાથે આણંદજી કલ્યાણજીની પેઢી તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ ત્યા શેઠ લાલભાઈ દલપતભાઈ તથા ભાવનગર શેઠ કુંવરજી આણંદજી તથા જેપુર શેઠ ગુલાબચંદજી દઢા તથા લલીતપુર બાબુ ચૈતનદાસ બી. એ. તથા મુબઈ રા. રા. મણીલાલ હાકેમચંદ ઉદાણી એમ. એ. વિગેરે પ્રહસ્થો સાથે અગાઉથી જ પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે અને હજુ ચાલુ છે. બીજા ખાતાંઓ સંબંધી હકીક્ત સ્થલ સંકોચને લઈને આ પછીના અંકમાં છપાવવામાં આવશે. આસિસ્ટંટ સેક્રેટરી પાયધુની મુંબઈ. નં. ૩ શ્રી જૈન ભવેતાંબર કોન્ફરન્સ. Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. રૂા. ૨૦ હજારની જૈન સખાવત જન વિદ્યાર્થીઓને ચઢતી કેળવણી આપવાની યેાજના. તા૦ ૨૪ મી જુન ૧૯૧૧ ના રાજે રાધનપુરના નામદાર નવાબ સાહેબની શાદીતે શુભ દીવસ હાવાથી શેહેરનાં લાકે આન ંદમાં ગરકાવ થઇ ગયા હતા. અનેક રાજ્યાતા ડેપ્યુટેશને આવ્યા હતા. તેમજ બહારના પુષ્કળ લેાકેા આ પ્રસંગે આવવાથી શેહેર હળમળી રહેલું હતું. આવા માંગલીક પ્રસંગની યાદમાં શેડ મોતીલાલ મુળૠએ પોતાના શાળ મકાનને અનેક રીતે શાભાયમાન કર્યું હતુ, અને રાજયના અધિકારી તેમજ શેહેરનાં પ્રતીષ્ઠીત ગ્રહસ્થાને પેાતાને ત્યાં આમત્રણ કર્યું હતું. જેને માન આપી લગભગ ૪૦૦ ઉપરાંત ગ્રહસ્થા તે મેળાવડામાં હાજર થયા હતા. શેઠ મેાતીલાલે નામદાર સાહેબની શાદીના શુભ દીવસની ખુશાલીમાં રૂા. ૨૦૦૦૧ ની નાદર રકમ ત્રસ્ટીઓને રાધનપુરના જૈન વિદ્યાર્થી»ને કૅલરશીપ આપવા માટે સોંપી દેવા પેાતાને ત્યાં અધીકારીઓ તથા શેહેરીને આમત્રણ કર્યું હતું. રાજ્યના અધિકારી મી॰ હરીલાલ કીકાભાઇએ શેાભાવ્યું હતુ. નવાબ ૨૨૪ ] [ જુલાઇ આ તક હાથ ધરા સભાનું પ્રમુખસ્થાન ગવૈયાઓએ શરૂઆતમાં સ્તુતી કરી હતી. ત્યાર બાદ શેફ મેતીલાલે જણાવ્યું કે મેહેરબાન પ્રમુખ સાહેબ અને સદ્ ગ્રહસ્થા, આપ મારા આમ ત્રણને માન આપી અત્રે પધાર્યા છે. માટે હું આપ સર્વના ઉપકાર માનું છું. હાલમાં આપણી કામ વીદ્યા અને જ્ઞાનમાં બહુજ પછાત છે અને બીન્ન દેશાવરામાં ઘણે ઠેકાણે મારે સારો સંબંધહાવાથી જ્યારે જ્યારે હું કરવા નીકળું છું ત્યારે ત્યારે તપાસ કરતાં મને પુષ્કળ દીલગીરી સાથે જોવા ક્રૂરજ પડે છે કે જે રાધનપુર અસલથી પોતાની જાહેાજલાલી માટે પ્રખ્યાત હતું તે દિનપ્રતીદીન કેળવણીની ગેરહાજરીથી પડતી સ્થિતિમાં આવતુ જાય છે કારણ કે અત્રે હાયસ્કુલ ન હોવાથી અત્રેના વિદ્યાર્થીએ બહારગામ કેળવણી લેવાને માટે જઈ શકતા નથી. અને જેએ જવાની ઉમેદ ધરાવતા તેને પુરતી મદદ મળતી નહી. પરંતુ આપણા નામદાર નવાબ સાહેબ બહાદુરે કેટલીક મુદતથી અત્રે હાઇ રકુલ સ્થાપન કરેલી છે તેથી મારા મનને હર્ષ ઉત્પન્ન થાય છે આજે ખુદાવીંદ નવાબ સાહેબ શ્રી જલાલુદ્દીન ખાનજી સાહેબ બહાદુરની શાદીનો દીવસ હાવાથી સર્વત્ર સંપૂર્ણ આનંદ વ્યાપી રહેલા છે. વિદ્યાર્થીએ આગળ વધી શકે અને તેએ પોતાના લખાવી શકે, તે માટે મારા તરફથી રૂપીઆ ૨૦૦૧ નીચલા છ ટ્રસ્ટીઓને સાંપી આપુ છુ. ૧ પારેખ જેશંગભાઇ મેાહનલાલ, ૨ શેડ હરગાવનદાસ પુનમચંદ, ૩ વકીલ હરજીવનદાસ દીપચંદ, ૪ પારેખ શીરચંદ નાનચંદ, ૫ શેઠ હીરાલાલ કારદાસ અને ૬ શેઠ મેાતીલાલ. આશા છે કે તમા ગૃહસ્થે તે રકમ સ્વીકારી મારી ઉમેદ બર લાવશે અને આ રકમનુ વ્યાજ ત્રીઓએ ઉત્તપન્ન કરી તેમાથી મેટ્રીક પસાર કરીને આગળ અભ્યાસ વધારે તેવા રાધનપુરના પાંચ જૈન વિદ્યાર્થીએ તથા એક હ્રીંદુ વિદ્યાર્થી મળી છ વિદ્યાર્થીઓને સકેાલરશીપ આપવી કે તે એવી રીતે કે આર્ટસ અભ્યાસ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેળવણીની જના. [૨૨૫ — — — મેડીકલ અથવા એજીનીયરીંગનો અભ્યાસ કરે તેને દરેકને માસીક રૂા. ૧પ આપવા અને તેથી ઉંચા ધોરણમાં અભ્યાસ કરનારને રૂ. ૨૦ આપવા. આ ફડ વીધા વૃદ્ધી માટે પુરતું નથી પરંતુ મારી શકતી અનુસાર મેં હાલ તે રકમ તમો સમક્ષ ત્રસ્ટીઓને અર્પણ કરેલી છે અને આગળ ઉપર મારી શક્તી વધારે થશે તો આ ફંડમાં નાણાંની વધુ મદદ આપી તે રકમ મુંબઈની યુનીવરસીટીને સોંપવા હું ત્રસરીઓને વીનંતી કરીશ, હાલ જે ફંડ ખુલ્લું મુકેલું છે તેને અડસટો જ્યારે છે છોકરા લાભ લે તયારે દર સાલ બાર તેરસો રૂપીઆ ખરચના થાયતે હાલ તુરત ત્રસટીઓ ખાસ મહેનત લઈ પુરતુ વ્યાજ ઉત્તપન્ન કરી તેમાંથી બરોબર નીભાવ કરશે પરંતુ જયારે યુનીવરસીટી હસ્તક આ ફંડ સાંપવાને ઈરાદો થાય ત્યારે પુરતા રૂપીઆ વીના આટલો બોજો ન ઉપડી શકે માટે ગ્ય રકમ ફડમાં થવાથી યુનીવરસીટીને સોંપવા વિચાર કરવો અને ત્રસટીઓ એ પુરતો વિચાર કરી યોગ્ય રણ બાંધવું કે વાવતચંદરદીવાકરો રાધનપુરના બાળકો વિદ્યા મેળવી ભવીષ્યમાં વિદ્વાન બની પિતાના શહેરની બલકે જૈનકામો ઉદ્ધાર કરવા, ભાગ્યશાળી બને. આ પ્રસંગે નીચેની વધુ રકમની સખાવત જાહેર કરવામાં આવી હતી:-- રૂ૫૦૦) શેઠ બકોરભાઈ ઉજમશી હ. હીરાલાલ, ૩૧૦૦) શેઠ જીતમલ વેલસીની વીધવા બાઈ મીઠી, રૂપ૦) શેઠ દુલભદાસ બાદરની વીધવા બાઈ ચંચળ ૨૧૦૧) શેઠ ધરમચંદ ઘેલચંદની વિધવા બાઈ ઝરમર. | બાદ પ્રમુખને આભાર માની પાનગેલાબ લઈને મેળાવડો વીખરાયા હતા. ધો ગોકલભાઈ મુળચંદ જૈન હોસ્ટલ આશ્રમને પ્રથમ વાર્ષિક રીપોર્ટ. મુંબઈમાં ઍલફીન્સ્ટન સ્ટેશનની સામે આવેલ ધી ગેકલભાઈ મુલચંદ જૈન હસ્ટલ આશ્રમને પ્રથમ વાર્ષિક મેળાવડે તા. ૨૪-પ-૧૧ રવીવારે બપોરે ૩ વાગે આશ્રમના મકાનમાં મળ્યો હતો તે વખતે લગભગ ૧૫૦ ગ્રહસ્થાએ હાજરી આપી હતી. પ્રમુખ સ્થાને રા. ર. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી બી. એ. એલ. એલ. બી. સ્મોલકેંઝ કેના બીજા જજ બીરાજ્યા હતા. શરૂઆતમાં ઓઈલ પેઈન્ટીંગ શેડ ગોકલભાઈની છબી ખુલી મુકવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પ્રભુ સ્તુતિ કર્યા બાદ આ સંસ્થાના સેક્રેટરી રા. રા. મોહનલાલ હેમચ દે આ સંસ્થાને રીપિટ વાંચી સંભળાવ્યો બાદ શેઠ ગોકલભાઈ તથા તેમના સુપુત્ર શેઠ મણીલાલભાઈની ઉદાર સખાવતને લગતી એક કવિતા એક વિદ્યાર્થીએ ગાઈ હતી એક બીજા વિદ્યાથીએ એક અંગ્રેજી કવિતા ગાઈ હતી. બાદ રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા બી. એ. એલ. એલ. બી સોલીસીટર, રા, રા, મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ. બી જેને ગ્રેજ્યુએટસ એશોશીયેશનના સેક્રેટરી, રા. રા. મકનજી જુઠાભાઈ મહેતા બી. એ. એલ. એલ. બી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસના આસી. જનરલ સેક્રેટરી, Page #238 -------------------------------------------------------------------------- ________________ રર૬ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જુલાઈ તેમજ મી. ચુનીલાલ મુલચંદ કાપડિયાએ આ સંસ્થાને લગતી જરૂરીઆતો જેવી કે વીલાલ લાઈબ્રેરી, કસરતશાળા, સ્કોલરશીપ વિગેરે સાધનો પુરા પાડવાની જરૂરીઆત જણાવી હતી છેવટે પ્રમુખ સાહેબે એક લંબાણ અને ઉપયેગી ભાણદારા વિદ્યાર્થીઓને સારો બંધ આવે. આ સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણ માટે પોતે પોતાને સંતોષ જાહેર કર્યો. જૈન કામમાં એક સંપ થવા પિતાનો વિચાર દર્શાવ્યું. આ સંસ્થાનું દ્રસ્ટડીડ જેમ બને તેમ તુરતમાં થવા શેઠ મણીલાલને આગ્રહથી સૂચના કરી તેમજ તેમના આવા સ્તુત્ય કાય માટે પ્રસંશા જાહેર કરી, બીજા ગૃહસ્થને આ કાર્યમાં મદદ આપવા જણાવ્યું હતું. બાદ શેઠ મણીલાલ વતી શેઠ મોહનલાલ હેમચંદે જણાવ્યું કે થયેલ સૂચનાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે અને આવતો રીપોર્ટ આના કરતાં વધારે સારો બનશે એમ કહ્યું હતું. ૨. ૨. મોતીચ દ ગીરધરલાલ કાપડીઆ એ ખુલાસો કર્યો કે ત્રસ્ટડીડ લગભગ - તૈયાર થયેલું મારી આગળ તૈયાર છે પણ તે થોડા વખતમાં બહાર પડશે. છેવટે તેમણે પ્રમુખ સાહેબનો ઉપકાર માન્યો હતો. હાર તેરા લઈ સભા વિસર્જન થઈ હતી. જાહેર ખબર આપનારાઓને ઉત્તમ તક. પ્લેટીંગ પેડ નં૦ ૨૫૦૦ બ્લેટીંગ પિંડ -માં સને ૧૯૧૨ નું કેલેન્ડર, સં. ૧૮૬૮નું જૈન પંચાંગ છાપવામાં આવશે. બ્લોટીંગના આઠ પાના મુકાશે, ટાઈટલ ત્રણ રંગથી કરવામાં આવશે, પુડું પાકું કરવામાં આવશે. જાહેર ખબર–બ્લેટીંગ ઉપર અગર બ્લોટીંગ આગળ ચીકણું કાગળ ઉપર લેવામાં આવશે ભાવ રૂા. ૧૫ એક પેજના રૂા. ૮ અડધા પેજના. રૂા. ૫) પા પેજના ચાર લાઈનના રૂા. ૩ છેલા ટાઈટલ ઉપર એક પેજના રૂા. ૨૫) અડધા પેજના રૂા. ૧૫) આર્ટ પેપર ઉપર લાલ શાહીથી છાપવામાં આવશે. અંદરના બન્ને ટાઈટલ–ઉપર એક પિજના રૂા. ૨૦) અડધા પેજના રૂ. ૧૨) લ્યુ અગર બ્લેક શાહીથી છાપવામાં આવશે. વહેલા તે પહેલે લખો યા મળે. છે. જૈન કોન્ફરન્સ ઓફીસ લાલચંદ લક્ષ્મીચંદ શાહ પાયધુની મુંબઈ નં. ૩ ઈ પ્રોપ્રાયટર ટયુટોરીયલ-કલાસીઝ તાવ ક0 જાહેર ખબર તા. ૩૧-૭-૧૧ સુધી લેવામાં આવશે. દીવાળીમાં ભેટ આપવા માટે, વેપારીઓએ અત્યારથી ૧૦૦-૨૦૦ પેડ જેટલા પોતાના નામનો કરાવવા ઈચ્છા હોય તેઓએ ભાવ માટે પત્ર વ્યવહારથી યા રૂબરૂ મળી નકી કરવું. Page #239 -------------------------------------------------------------------------- ________________ " શ્રી જૈન છે. કેન્ફરન્સ હેરલ્ડના ગ્રાહકના લવાજમની પહોંચ. તા. ૩૧-૧ર-૧૦ સુધીની. ૧-૮-૦ શેઠ તુલજારામ હરીચંદ માઢા ૨-૦-૦ બાબુ ભુરાલાલ હરન અજમેર ૨-૪-૦ ,, દેવશી નેણશી મેરાઉ ૨-૦-૦ રાજકુમારસિંગજી આજીમગંજ ૧-૦-૦ ,, મેહનલાલ ટોકરશી રાધનપુર ૨ -૦-શેઠ નેમીચંદજી મોદી ઇદોર ૧-૦-૦ શેઠ પુંજાભાઈ માલશી રામાણી ૨-૦-૦ ,, ઝવેરભાઈ મગનભાઈ અમરેલી ૧-૦-૦ , સુગમલજી લક્ષ્મીચંદજી રાહતગઢર-૦-૦ ,, મદનસિંહજી ખાબીયા ઉદેપુર ૦-૧૫-૦ , પનછ બહેચરદાસ રાણપુર ૨-૦-૦ શેઠ ડાહ્યાભાઈ રતનચંદ દલાલ ખેડ ૨-૪-૦ , ધનરાજજી રૂનીજા ૨-૦-૦ , નગીનદાસ સાકળચંદ , ૨-૪-૦ ,, ભોગીલાલ ભીખાચંદ રંગુન ૨-૦-૦ ), નાથાલાલ છગનલાલ , ૧-૦-૦ , ભીખાજી કસતુરચંદજી લાસગામર-૦-૦ શેઠ સોમચંદ ભાઈલાલ , ૦-૧૦૦૦ , લીલાચંદ જેચંદ વડગામ ૨-૦-૦ , ડાહ્યાભાઈ પ્રેમચંદ મોદી ગોઘા ૩-૪-૦ ), ચતુરભાઈ હલુભાઈ વડોદ ૨-૦-૦', બાલાભાઈ ગુલાબચંદ ગાંડળ ૦૭-૦ ,, રતનચંદ માણેકલાલ સાલુમ્બર ૨-૦-૦ શેઠ. ગુલાબચંદજી ૮ જેપુર ૨-૪–૦ , છગનલાલ દેવશી સાયેલા ૨-૦-૦ ,, જગજીવનદાસ મુળજી બનીયા ૩-૬-૦ ,, નરોતમદાસ શંકરદાસ શીર જામનગર - ૨-૪-૦ ,, નાનચંદ રાયચંદ સુરત ૨-૦-૦ , સાંકળચંદ નારણજી , ૨-૦-૦ , ઉતારલાલ બાફા મંદશેર ૨-૦-૦ ,, મેહનલાલ નાગછે ધોરાજી -૦-૦ ,, મણીલાલ ભગુભાઈ અમદાવાદ ૨-૦૦ ,, ઉમેદચંદ દેલતચંદ બરોડીઆ -૦-૦ રા. વાડીલાલ તારાચંદ પારેખ , મુંબઈ -૦-૦ શેઠ મોતીલાલ ઉમાભાઈ , ર--૦-૦ ,, ગોવિંદજી મૂળજી મેપાણી , ૧-૦-૦ , ત્રીભોવનદાસ ઓઘડ શાહ , ૨-૦-૦ , સુરચંદ પરશોતમ બદામી ગોધરા ૧-૦-૦ ,, મણીલાલ પંદમશી શાહ , ૨-૦-૦ બાબુ અજીતપ્રસાદ લખન -૦-૦ ,, નરોતમ દેવચંદ શાહ લીંબડી ૧-૪-૦ શેઠ અમૃત મેઘજી ભીમાસર ર૦૦૦ , ભાઈચંદ તારાચંદ વઢવાણકાપ ૧-૪-૦ ), લાલભાઈ દલપતભાઈ અમદાવાદ ૦-૦ , ગુલાબચંદ વાઘજી , ૧-૪-૦ , સારાભાઈ મગનલાલ કરમચંદ , ૨-૦-૦૦ , કેશવલાલ બાલાભાઈ વડોદરા ૧-૪-૦ ) મગનલાલ દલપતભાઈ , ૨૦૦ ,, બાલાભાઈ મગનલાલ , ૩-૪-૦ , લલુભાઈ ગુલાબચંદ મુંબઈ ----૦, મણીલાલ બાલાભાઈ , ૫-૪-૦ ,, મેહનલાલ હેમચંદ , ૨-૦-૦ , નથુભાઈ મેતીચંદ વીરમગામ ૧-૪-૦ ,, ચુનીલાલ વીરચંદ , --૦-૦ ) રતનચંદ મુલચંદ , ૫-૪-૦ બાબું ચુનીલાલજી પન્નાલાલજી , --૦૦ ) છોટાલાલ ત્રીકમલાલ ,, ૨-૪-૦ શેઠ ત્રીભોવન કરસનજી સાંઢખાખરા -----૦ ), ન્યાલચંદ લક્ષ્મીચંદ વરસડા ૧-૪-૦ ,, નવલસીંહજી . બાંસવારા ----૦ ) છોટાલાલ ગુલાબચંદ સુરત ૦–૧૨–૦ , મોરારજી રઘુભાઈ ઉના ૨-૦-૦૦ ,, મગનલાલ પુરશોતમ સુરત ૧-૪-૦ ભાબુ રાયકુમારસીંહજી કલકત્તા ૨-૦-૦ , માણેકચંદજી કેચર હુશંગાબાદ ૧-૪-૦ રાયબહાદુર બદ્રીદાસજી મુકીમ , ૦ ૦ ૦ ૦ ૦ 6. ' ૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ ا * م م કોન્ફરન્સ હેરલ્ડમાં જાહેર ખબર આપવાના ભાવ લીટી પ્રથમ પૂરો ચાર્જ બાર માસ લાગલગાટ હશે તે ૧ . . . . ૪ તે પછીના અંગીયાર માસના અડધા અડધે ચાર્જ ૨ . ••• . ૧૦ થશે. ૩ ... ... . પેઈજ ના વિશેષ ખુલાસે પત્ર વ્યવહારથી થશે. જાહેર ખબર હિંદી, ગુજરાતી, ઈંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. શ્રી જૈન ગ્રેજ્યુએટસ એશીયેશનના મેમ્બરને અગત્યની સૂચના. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ માસિકને સારા પાયા ઉપર લાવવા જન ધર્મ અને જન કેમની ઉન્નતિને લગતા વિષય ઉપર અસરકારક લેખ લખી મોકલવા ખાસ વિનંતિ કરવામાં આવે છે. . જૈન ગ્રેજ્યુએટસ એસોશીએશનના સેક્રેટરી રા. રા. મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ. બી. તરફથી દરેક મેમ્બરોને હેરલ્ડ માસિક માટે લેખ મોકલવા પિષ્ટ ક્યા લખવામાં આવેલ છે તે ઉપર ધ્યાન આપવા નમ્ર સૂચના છે. उपदेशको जोइए छीए. मारवाड, मेवाड, राजपुताना, दक्षिण वगेरे भागोमां फरी सुकृत भंडार फंड वसुल करवा तथा कोन्फरन्सना हेतुओ उपर भाषणो आपवा माटे उपदेशकोनी जरुर छे. जेओने रहेवा मरजी होय तेमणे नीचेना शीरनामे ता. ३१-८--११ सुधीमां अरजी करवी. .... लायक तथा मोटी उमरना उमेदवारे सारी ओळखाण साथे पोताना हाथीअरजी लखी मोकलवी. उपरना भागोमां फरवा माटे तेज प्रांतना रहीशोने पसंई करवामां आवशे. पगार लायकात मुजब मलशे. સુજ્ઞ ગ્રાહકોને વિજ્ઞપ્તિ. સરાફ બજાર, પાયધૂની, ચંપાગલીના સુજ્ઞ ગ્રાહકોએ બીલ લઈ તુરત આ માસિકતું લવાજમ આપવા મહેરબાની કરવી. બહાર ગામના ૧૬૧ ગ્રાહકોને જુન માસને અંક વી પી. થી મોકલાવેલ છે. બીજા ૨૦૦ ગ્રાહકોને જાલાઈ માસનો અંક વી. પી. થી મોકલવામાં આવશે. બાકીનાઓને ઓગષ્ટને અંક વી. પી. કરવામાં આવશે. વી. પી. સ્વીકારેલ ગ્રાહકોનાં તથા જેઓનાં તરફથી લવાજમ આવશે તેની પહોંચ નામ, ગામ, રકમ સાથે છપાવવામાં આવશે. જે જે ગૃહસ્થ પાસે હેરલ્ડનું લવાજમ પાછલી સાલનું બાકી છે તેમણે મહેરબાની કરી મોકલી આપવું. ઓગષ્ટ માસ આખર લગીમાં નહીં આવે તે તેઓનાં નામ બહાર પાડવામાં આવશે. મુંબઈમાં--કોટ, માંડવી, વાલકેશ્વર વિગેરે દૂરના ગ્રાહકો તરફથી જે ઓગષ્ટ માસની તા. ૧૫ મી સુધીમાં લવાજમ નહિ આવે તો તેઓને ઓગષ્ટ માસનો અંક વી. પી. થી મોકલવામાં આવશે જે સ્વીકારી લેવા મહેરબાની કરવી. કે * * પાયધુની મુંબઈ નં. ૩. અસીસ્ટટ સેક્રેટરી શ્રી જન તાંબર કેન્ફરન્સ. Page #241 -------------------------------------------------------------------------- ________________ Registered N. B. 525. श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड પરતક ૭] વીર સંવત ૨૪૩૭ અગષ્ટ, સપ્ટેમ્બર ૧૯૧૧ [અંક ૮-૯ પ્રગટ કર્તા શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી લાલચંદ લક્ષ્મિચંદ શહ. --- - -- बार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-४-० मुंबई. . कालबादेवी प्रिन्टिंग प्रेस. Page #242 -------------------------------------------------------------------------- ________________ * વિષય પૃષ્ઠ વૈરાગ્ય વિષે ગડુલી (લેખક મુનિ મહારાજ બુદ્ધિસાગરજી-લાલબાગ-મુ‘બઇ) ૨૨૭ કેન્સરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન (લેખક રા. રા. ન્યાલચ'દ લક્ષ્મીચ સાની ખી. એ. એલ. એલ. મી.) ૧૨૯ વૈશ્ય જ્ઞાતિજા વિશ્વશન (લેખક કાકાવારા ચ'પાલાલજી દેવળીયા માળવા.)૨૩૩ કુશન સમયના બ્રાજ્ઞી લિપીમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખા. (C) Beef Eaters Poisoned? (Labhashanker Lxzmidas) Pawapuri (N.) મુનિ શ્રી જીનેન્દ્રવિજયજીનું ભાષણ. કાન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટુંક નોંધ. એડવાઇઝરી ખેડ .... **** .... અનુક્રમણિકા. **** .... ભાવના .... .... .... શ્રી ધાર્મિક હિંસાખ તપાસણી ખાતું. શ્રી સુકૃતભંડાર ક્રૂડ ઉપદેશકેાના ભાષણથી થયેલા ઠરાવેા. ઉઘરાણી. 'ક્રિશદ્ધાર ખાતુ.. પરચુરણ કામકાજ મંત્રિ ભાવના, પ્રમેાદ મુકિત ભાવના, કરૂણાભાવના, મધ્યસ્થ (લેખક રા. રા. ગીરધરલાલ હેમચંદ્ગ–માણસા) રૂષભજીન સ્તુતિ (લેખક–મણીલાલ કાળીદાસ કાપડીયા વઢવાણ) દુકાળમાં ઢારાનું રક્ષણ (લેખક રા. રા. પોપટલાલ કેવળચંદ શાહુ રાજકોટ) ૨૦૧ સુખાધ [લેખક–રા. રા. નાથાલાલ અખાલાલ જૈન—-૨'ગુન) ૨૭૦ २७५ ઝીવા નૈન સીરીજ્ઞ(લેખક રા. રા. અમેલખચંદ જૈન પીરોઝપુર) ૨૭ જગત છે માયા સ્વપ્નાની (લેખક-ઉદયચંદ લાલચંદ શાહ-મુ`બઈ) ૨૮૦ શ્રી અજારા પાર્શ્વવનાથજી તિર્થની નોંધ લેખક શેઠ મેારારજી રઘુભાઈ ઊના ૨૮૧ વિદ્યા વિષે કવિતા લેખક [ મી. અમૃતલાલ વાડીલાલ ઉપદેશક] ૨૮૭ એજ્યુકેશન બોર્ડ-શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ ૨૮૭–૨૮૮ .... **** ... .... ૨૩૭ .... 244 245 ૨૩૮ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૬૭ થી ૨૬૯ ૨૦૩ ૨૬૪ ૨૬૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. {! ૐ નમ: સિદ્ધમ્યા कायन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वाभिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविमवैस्तीर्थंकरत्वं भवेत् ॥ અહા! સમ એવા સંધના કેઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કર્માંત્સગના મળવડે રા.સનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ`ધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હું પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઇ આવી, માટે ખરેખર એ સુધના આવા પ્રભાવના વિભત્રવડે તીર્થંકરપણું થાય છે, પુસ્તક ૯] વીર સવત્ ૨૪૩૭ આગસ્ટ ૧૯૧૧ વૈરાગ્ય વિષે ગડુલી, લેખ:—મહારાજ બુદ્ધિસાગરજી, લાલબાગ, મુંબઈ. ( એધવજી સદેશે! કહેજો શ્યામને-એ રાગ. ) સદ્ગુરૂં વિસાગરની વાણી સાંભળી, હર્ષાલ્લાસે મન મારૂં ઉભરાયો; શાક વિયેાગાદિક ચિંતા દૂ ટળે, માન ગળે મળે સમિતિ પદ સુખદાયો, તન ધન ચાવન બાજી જુડી જાણજો, રગના ચટકા મટકા દહાડા ચારજો; આખર ખાલી હાથે જાવું એકલુ', ખારા નઠારા એવા આ સ’સારજો. [અંક ૮ સદ્ગુરૂ. ૧ સદગુરૂ. ૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. સદ્દગુરૂ. ૩ સદ્દગુરૂ. ૪ સદ્દગુરૂ. ૫ આરે જગમાં રાવણ જેવા રાજવી, કરવ પાંડવ બળીઆ માની ધાજો; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. દિન દિન આયુ ખુટી જોવે છડા, પાણીના પરપોટા જેવી દેહજે; મગરૂરીમાં મહાલે શું મલકાઈને, અંતે જાવું એલું છડી એ. કેઈ ચાલ્યા કેઈ ચાલે કેઈક ચાલશે, જમ્યા તે મરશે એમ નિશ્ચય જાણજે, અણધાર્યો તું પણ કઈક દિન ચાલશે, ફાંફાં મારે ફેગટ મનમાં આણો. કેઈક રાણાને કેઈક રાજીયા, મેલી ચાલ્યા રાજ્ય રદ્ધિ ભંડારો રાણુઓ રેતી રહી તેની બાપડી, રયા ચાકર કરી કરી પિકારજે. મંદિર મેડી બાગ અને બહુ માળીયાં, મરતાં સાથે કઈ ન આવે જીવજો; મુંઝાયે શું માયાના દુઃખ પાસમાં, ત્યાગ કરતાં પામે શાશ્વત શીવજે. આજ કાલ કરતાં દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતો; સદગુરૂ સંગે રંગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમનું સંકેતજો. સદ્દગુરૂ સદ્દગુરૂ. સદ્દગુરૂ. ૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન. [૨૨૯ જૈન (શ્વેતામ્બર) કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન અને તે સુધારવાના ઉપાયો. (લેખક–રા. ર, ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ. એલ એલ. બી.) . (ગતાંક ૫ ૨૧૦ થી ચાલું) સામાન્યરીતે દરેક વિષયમાં ગામડાના જૈન ભાઈઓ મેટા મેટા શહેરના આગેવાનું અનુકરણ કરે એ સ્વાભાવિક છે અને તેથી કેન્ફરન્સના ઠરાવો અમલમાં મુકવા માટે મોટા શહેરમાં બતાવેલી નબળાઈ દાખલા રૂપ થઈ પડે છે. પચીસ પચાસ કરતાં પણ વધારે લાખોપતિ ધનાઢય જન આગેવાનો હેવાના કારણે જન પુરી તરીકે પ્રખ્યાત પામેલ અમદાવાદના જૈન સમુદાય તરફથી એક-બે દાખલા એવા બેસાડવામાં આવ્યા છે કે તેથી કોન્ફરન્સના કાર્યને અપરિમિત હાની થઈ ચુકી છે, એકાંત નિસ્વાર્થપણાના આત્મભોગે અમદાવાદના આગેવાનો સિદ્ધક્ષેત્ર, ગીરનાર જેવા આપણા પરમ પવિત્ર તીર્થ ક્ષેત્રોની રક્ષા કરવામાં તેમજ ધાર્મિક અન્ય બાબતોમાં આગેવાની ભર્યો ભાગ લેઈ ઉત્સાહ પૂર્વક કામ કરે છે તેથી સમસ્ત જૈન પ્રજાગણ તેઓનો આભારી છે; પરંતુ કોન્ફરન્સ સંબંધમાં તેઓએ તેમની ફરજે યથાર્થ રીતે બજાવી છે કે કેમ તેને વિચાર કરવાનું સુજ્ઞ વિચારકોને જ સોંપવું યોગ્ય ગણાશે. સુકૃતભંડાર ફંડની જનાને અમદાવાદના જૈન સંધ તરફથી જે હરખભર્યો (?) આવકાર આપવામાં આવ્યો છે તે સૌ કોઈને સુવિદિત છે. કેન્ફરન્સને અંગેની દરેક હીલચાલને યોગ્ય રીતે પોષણ આપનાર સુકૃતભંડાર ફડની યોજના અમલમાં મુકવાથી કોન્ફરન્સની આર્થિક સ્થિતિ મજબુત થવા ઉપરાંત તેના કાર્યમાં દરેક જૈન બંધુ હીત ધરાવતે થાય છે. શ્રીમાન આગેવાનો હજારો રૂપૈયાની મદદ આપવા બહાર આવે છે ત્યારે સામાન્ય સ્થિતિના જૈન બંધુઓ પિતાનાજ લાભની જનામાં વાર્ષિક માત્ર ચાર આના જેટલી નાની રકમ આપવામાં પાછી પાની કરે તે કામનો અભ્યદય શી રીતે થઈ શકે ? આ જનાની રકમ વસુલ કરવામાં બને તેટલો ઓછો ખર્ચ થાય તેવી વ્યવસ્થા રાખ્યાથી તે ઘણી લાભકારક નીવડવા સંભવ છે, અમદાવાદના આગેવાનોએ એકમત એક વખત વધારે આ યોજના સંઘ સમક્ષ રજુ કરવાની જરૂર છે. કોન્ફરન્સની આધુનિક નબળી આર્થિક સ્થિતિ પણ અમદાવાદને જ આભારી છે. મુંબઈ ખાતેની બેઠક વખતે લાખો રૂપિયાનું કોન્ફરન્સ ફંડ સ્થપાયું હતું અને ત્યારબાદ વડોદરા તથા પાટણ ખાતેની બેઠક વખતે તેને સારી મદદ મળી હતી પરંતુ હવે દરેક જણ કબુલ કરતું થયું છે કે અમદાવાદ કોન્ફરન્સથી કોન્ફરસ ફડને નુકશાનકારક નવીન માર્ગ ગ્રહણ કરવામાં આવ્યું છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧] કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્ગદર્શન. [૨૨૯ - જૈન શ્વેતામ્બર) કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું | દિગદર્શન અને તે સુધારવાના ઉપાય. (લેખક–રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ. એલ એલ, બી.) (ગતાંક ૫ ૨૧૦ થી ચાલુ) સામાન્ય રીતે દરેક વિષયમાં ગામડાના જૈન ભાઈઓ મોટા મોટા શહેરના આગેવાનેનું અનુકરણ કરે એ સ્વાભાવિક છે અને તેથી કોન્ફરન્સના ઠરાવો અમલમાં મુકવા માટે મોટા શહેરે એ બતાવેલી નબળાઈ દાખલા રૂપ થઈ પડે છે. પચીસ પચાસ કરતાં પણ વધારે લાખોપતિ ધનાઢય જન આગેવાનો હેવાના કારણે જન પુરી તરીકે પ્રખ્યાત પામેલ અમદાવાદના જૈન સમુદાય તરફથી એક-બે દાખલા એવા બેસાડવામાં આવ્યા છે કે તેથી કોન્ફરન્સના કાર્યને અપરિમિત હાની થઈ ચુકી છે, એકાંત નિસ્વાર્થ પણાના આત્મભાગે અમદાવાદના આગેવાને સિદ્ધક્ષેત્ર, ગીરનાર જેવા આપણા પરમ પવિત્ર તીર્થ ક્ષેત્રની રક્ષા કરવામાં તેમજ ધાર્મિક અન્ય બાબતમાં આગેવાની ભર્યો ભાગ લેઈ ઉત્સાહ પૂર્વક કામ કરે છે તેથી સમસ્ત જૈન પ્રજાગણ તેઓને આભારી છે, પરંતુ કોન્ફરન્સ સંબંધમાં તેઓએ તેમની ફરજો યથાર્થ રીતે બજાવી છે કે કેમ તેને વિચાર કરવાનું સુ વિચારકોને જ સેપવું યોગ્ય ગણાશે. સુકૃતભંડાર ફંડની યોજનાને અમદાવાદના જૈન સંધ તરફથી જે હરખભર્યો (૨) અવિકાર આપવામાં આવ્યો છે તે સૌ કોઈને સુવિદિત છે. કોન્ફરન્સને અંગેની દરેક હીલચાલને ગ્ય રીતે પોષણ આપનાર સુકૃતભંડાર ફંડની જના અમલમાં મુકવાથી કોન્ફરન્સની આર્થિક સ્થિતિ મજબુત થવા ઉપરાંત તેના કાર્યમાં દરેક જૈન બંધુ હીત ધરાવતે થાય છે. શ્રીમાન આગેવાને હજારો રૂપૈયાની મદદ આપવા બહાર આવે છે ત્યારે સામાન્ય સ્થિતિના જૈન બંધુઓ પિતાનાજ લાભની યોજનામાં વાર્ષિક માત્ર ચાર આના જેટલી નાની રકમ આપવામાં પાછી પાની કરે તે કામને અભ્યદય શી રીતે થઈ શકે ? -. આ યોજનાની રકમ વસુલ કરવામાં બને તેટલું ઓછો ખર્ચ થાય તેવી વ્યવસ્થા રાખ્યાથી તે ઘણી લાભકારક નીવડવા સંભવ છે, અમદાવાદના આગેવાનોએ એકમત એક વખત વધારે આ દેજના સંધ સમક્ષ રજુ કરવાની જરૂર છે. કોન્ફરન્સની આધુનિક નબળી આર્થિક સ્થિતિ પણ અમદાવાદને જ આભારી છે. મુંબઈ ખાતેની બેઠક વખતે લાખો રૂપિયાનું કોન્ફરન્સ ફંડ સ્થપાયું હતું અને ત્યારબાદ વડોદરા તથા પાટણ ખાતેની બેઠકે વખતે તેને સારી મદદ મળી હતી પરંતુ હવે દરેક જણ કબુલ કરતું થયું છે કે અમદાવાદ કેન્ફરન્સથી કન્ફરસ ફડને નુકશાનકારક નવીન માર્ગ ગ્રહણ કરવામાં આવ્યું છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. | ઓગષ્ટ કોન્ફરન્સના આગેવાનોને હસ્તક અમદાવાદ કેન્ફરન્સ વખતે થયેલ ફંડની વ્યવસ્થા સોંપવાને બદલે મનસ્વી રીતે નવી યોજના ઘડી કહાડવામાં આવી છે અને તેથી કોન્ફરન્સ ઓફીસથી ચલાવવામાં આવતાં જીર્ણ ચૈત્યોહાર, છણે પુસ્તકોદ્ધાર, નિરાશ્રિત, કેળવણી, તથા જીવદયાના ફડેને ઘણું જ શેઘવું પડયું છે. કોન્ફરન્સ તરફથી થતી ઉક્ત ફડેની વ્યવસ્થામાં કંઇ ખામી જણાતી હતી તે તેને દૂર કરવા માટે રોગ તજવીજ કરવાની જરૂર હતી, પરંતુ તેના આગેવાન તરફ અવિશ્વાસની લાગણી પ્રદર્શિત કરવા જેવું થવાથી સમસ્ત જૈન સમુદાયમાં કેફરન્સ ઓફીસની કાર્ય વ્યવસ્થા માટે વસવસે ઉત્પન્ન કવામાં આવ્યો છે તે યોગ્ય થયું નથી. છુટા છુટા ઇલાયદા કંથાથી અલગ અલગ વ્યવસ્થા તદ્દન અનિષ્ટ છે અને તેના હાનિકારક પરિણામે સર્વ સુજ્ઞોને સુવિદિત છે. કાયદેસર રીતે દ્રસ્ટડીડ તૈયાર કરાવરાવી ગ્ય આગેવાનોને હસ્તક એક મોટું લાખો રૂપીયાનું ફંડ મેંપવામાં આવે અને તેમાંથી હીંદુસ્તાનના જુદા જુદા ભાગમાં વિસ્તા જૈન ભાઈઓને, પાઠશાળાઓને, પુસ્તકાલયોને, પાંજરાપોળોને, ચિને યોગ્ય રીતે ચેકસ ખાત્રી કર્યા બાદ જરૂર પુરતી મદદ આપવામાં આવે છે તેથી ઘણે લાભ થવા સંભવ છે. દીલગીરીની વાત એટલીજ છે કે આવા ધર્માદા ફંડની વ્યવસ્થા કરનારાઓને ધર્માદાના નાણાં ઉપર પણ એક પ્રકારની મમત્વબુદ્ધિ-મુછભાવ રહે છે અને તેથી તેઓ ચોગ્ય પુરૂષને મદદ કરી શકતા નથી; અથવા તે એક બીજાની શરમમાં ખેંચાઈ ચસ્મપિશીથી ધર્માદા ફંડની વ્યવસ્થા કરવા પ્રેરાય છે. તેઓ ધર્માદા ફેડને સ્વકીય જનો તરફ મહેરબાના બતાવવાનું એક સાધન, તુચ્છ બુદ્ધિથી ગણી કહાડે છે. આવા વિચારોના માણસને, બીજા કોઈને હરnક ધર્માદા ફંડની વ્યવસ્થા સોંપવાનું, પિતે જ જાળમાં ફસાયેલ હોવા છતાં પણ ગળે ઉતરતું નથી. આ ગણતરી કરનારાઓ નામના ખાતરજ મેટી રકમ ધર્માદામાં આપનારાઓ વિશ્વસનીય માણસમાં પણ વિશ્વાસ મુકી શકતા નથી. આ સ્થિતિ ખરેખર ખેદજનક છે. સમગ્ર જૈન સમુદાયના પ્રતિનિધિરૂપ કેન્ફરન્સના આગેવાનોને હસ્તકજ આવા ફની વ્યવસ્થા રહેવી જોઈએ અને તેઓ કોન્ફરન્સની પ્રાંતિક અગર જીલ્લા કમીટીના આગેવાની મારફતે ઘણી જ સંતોષકારક રીતે એગ્ય સ્થળે મદદ મોકલાવી શકે તેવી ગોઠવણ થવી જોઈએ. જે ઉમદા આશયથી મુંબઈની કેન્ફરન્સ વખતે આગેવાન ગ્રહ તરફથી જુદા જુદા ફડની શરૂઆત કરવામાં આવેલી હતી તે તરફ મુદલ લક્ષ્ય નહિ અપાતાં અમદાવાદ કોન્ફરન્સ વખતે કંઈક સંકુચિત દ્રષ્ટિથી કામ લેવામાં આવ્યું હોય તેમ જણાય છે. આપણું ધર્માદા પૈસાની વ્યવસ્થા અન્ય ગ્રહને સોંપાય અને તેથી તેઓ યશ મેળવે તે યોગ્ય નહિ; આવા વિચારે ખરા ગૃહસ્થને રોભારૂપ લેખી શકાય નહિ. પરિગ્રહમમતા ઓછી કરી ઉત્તમ ભાવનાથી ધર્માદા ખાતે કાઢી આપવામાં આવેલી રકમની વ્યવસ્થામાં સ્વાર્થ દ્રષ્ટિથી સ્વપર ભેદ બુદ્ધિ રાખવી એ આત્મિક ઉન્નતિનું ચિન્હ કહી શકાય નહિ. હિંદુરતાનના જૈન સમુદાયે જે આગેવાન Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧ કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન. [૨૩૧ પુરૂષોમાં વિશ્વાસ મુક્યો હોય તેમના તરફ શંકાની નજરથી જોવાનું કંઈ કારણ જણાતું નથી. વ્યવસ્થામાં સુધારે કરવા માટેના અનેક રાતા ખુલ્લા છે, તેને આશ્રય લેવામાં કંઈ અડચણ જેવું નથી, પરંતુ કોન્ફરન્સ ફંડને બે કો પહોંચે તેવું એક પણ કૃત્ય કોન્ફ. રન્સના હીમાયત આગેવાને તરફથી થવું જોઈએ નહિ. અમદાવાદને આગેવાનોનું અનું કરણ ભાવનગરવાળાએ તથા પુણવાળાએ પણ કરવાથી અત્યારે કોન્ફરન્સ ફંડની સ્થિતિ તદન દયાજનક થઈ પડી છે. દર વર્ષે કેળવણીમાં તેમજ નિરાશ્રીતોને હજારે. રૂપિયાની મદદ કેન્ફરન્સ તરફથી મળતી હતી તે બંધ થવાથી કોન્ફરન્સ તરફ લોકેની લાગણી શિથિલ થઈ ગઈ છે. કોન્ફરન્સ પ્રત્યેનો તેમનો પ્રેમ ભાવ-ભકિતભાવ તદ્દન મંદ થઈ ગયેલ છે. કોન્ફરન્સની આધુનિક આર્થિક સ્થિતિ આ રીતે તેને વધારે અને વધારે પાછળ હડસેલે છે. આ સંબંધમાં વધારે વિવેચન કરી કોઈ આગેવાનો સામે આક્ષેપ મુકવાને અગર ટીકા કરવાનો અત્ર બીલકુલ આશય નથી પરંતુ હવે કહેવાની મતલબ એટલી જ છે કે ચેન ન પ્રાણ હરકોઈ ઉપાય કરીને કોન્ફરન્સની હીલચાલને યથાશકિત આશ્રય આપી તેની આર્થિક સ્થિતિ સારા પાયા ઉપર મુકવાની જરૂર છે. મુંબઈ સુરતના આગેવાનોની બાજુમાં ઉભા રહી અમદાવાદ-ભાવનગરવાળાઓએ તેમની આજ સુધીની કંઈક અંશે ની શિથિલતાને બદલે વાળી આપવાની જરૂર છે. જે લોકોની દ્રષ્ટિ આગેવાને ઉપર ઠરે છે, આગેવાનો સિવાય માત્ર વાત કરનારાઓથી એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી, વિના કારણે આગેવાનોની વાવણી કરી તેમનો ઉત્સાહ ભગ્ન કરવાથી કામના હિતનો નાશ કરવા સિવાય બીજો કંઈ લાભ મેળવી શકાશે નહિ. નેતાઓને આગલ કરી સહૃદય પુરૂષોએ કોમના કલ્યાણને માર્ગ ગ્રહણ કરવાને છે. પરમાર્થ સાધવા માટે ઉત્સુક જનોએ તનથી, મનથી, તેમજ ધનથી યથાશકિત મદદ આપવા તૈયાર રહેવું જોઈએ યશ, કિર્તિને અગર ક્ષુલ્લક લોકોની લાગણીને કંઇપણ વિચાર કર્યા સિવાય હીતબુદ્ધિથી કલ્યાણ માર્ગમાં પ્રવર્તનારાઓએ આગળ વધવાની જરૂર છે. અંદર અંદરના કુસંપના કારણને બાજુ ઉપર રાખી, એક્યતાથી કામ લેવું જોઈએ, * બૈર્ય, ઉત્સાહ, સહનશીલતા વગેરે અનેક ગુણેને અવલંબી સામુદાયિક કાર્ય પાર પાડવામાં દરેક શ્રાવક નામ ધારક બંધુએ જોડાવાની જરૂર છે. કોમની ઉન્નતિના દરેક કામમાં પ્રત્યેક ગામના આગેવાન ગ્રહથે જોડાવું જોઈએ અને તેની ફળ નિષ્પત્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ દરેક જ્ઞાતિના, સંઘના, પંચના મંડળના આગેવાને પિતાની જ્ઞાતિ, સંધ, પંચ, મંડળને કેન્ફરન્સ જે માર્ગે પ્રયાસ કરે છે તેની બરાબર સમજણ પાડી, તેમના પિતાનાજ હીતના કાર્યમાં યથાશકિત તેઓ મદદ કરે તેવો પ્રબંધ જેવો જોઈએ. પૂજ્ય સાધુ મુનિરાજેએ કોન્ફરન્સ તરફ ઉપેક્ષા ભાવ નહિ દાખવતાં અનુકુળ પ્રસંગે વ્યાખ્યાન દ્વારા એ જૈન સમુદાયને કોન્ફરન્સના હેતુઓ સમજાવવા તરફ લય રાખવું જોઇએ. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ઓગષ્ટ હવે પછીની કોન્ફરન્સની બેઠક પ્રસંગે કોન્ફરન્સના બંધારણ માટે પણ યોગ્ય ચર્ચા કરવાની આવશ્યકતા છે. વખત જતાં જેમ જેમ કોન્ફરન્સ લોક પ્રિય થતી જશે તેમ તેમ ઉભી થતી અનેક મુશ્કેલીઓ આપોઆપ દુર થઈ જશે. ખરી હકીકત સમજ્યા સિવાય કોન્ફરન્સ વિરૂદ્ધ વાતો કરનારાઓ તેમની પોતાની ભુલ સમજતા થશે. . કોન્ફરન્સના ઠરાવને માત્ર કાગળ ઉપર જ નહી રહેવા દેતાં તેમને અમલમાં મુકવા માટે એક વખત સર્વત્ર યોગ્ય ઉત્સાહથી પ્રયત્ન કરવાની જરૂર છે. શરુઆતમાં જરા મુશ્કેલી જણાશે પરંતુ મજબુત મનોબળ રાખ્યાથી સુધારક હેજે ફતેહ મેળવી શકશે. વખતને-દ્રવ્યને ભોગ આપ્યા સિવાય સમાજ સુધારણાનું કાર્ય સાધી શકાતું નથી. માત્ર વાત કરનારાઓ અનેક માણસે બહાર આવે છે, પરંતુ કરી બતાવનારાજ વિરલા હોય છે અને તેથી તેમને જ કોમની ઉન્નતિ માટે ધન્યવાદ ઘટે છે. સારા આશયથી કામ કરનારાઓ ઘણી વખત યોગ્ય સમય નહિ પારખી શકવાથી તથા યુકિત પૂર્વક કામ કરવાની આવડતના અભાવે ભલું કરવા જતાં અહિત કરી બેસે છે. કુસંપના બીજ રોપે છે. એક બીજા વચ્ચે કલેશ ઉભો કરે છે અને પરિણામે તિરસ્કારને પાત્ર થતાં તેમને પશ્ચાતાપ કરવા પ્રસંગ આવે છે, માટે દરેક વિષયમાં યોગ્ય સાવચેતી પુર્વક કામ લેવાથી જકાર્ય સિદ્ધિ થઈ શકે છે એમ ચોકસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. કેવળ ઉત્તમ ભાવના ઘણે પ્રસંગે કંઈ કામ આવતી નથી. ચારે બાજુનો વિચાર કરી યોગ્ય સાધન તૈયાર રાખી કાર્યની સાધના કરવી જોઈએ. નહિ બનવા યોગ્ય સંયોગો દ્રષ્ટિ સન્મુખ ખડા કરી હીંમત હારી જવી તે જેટલું અનિષ્ટ છે તેટલું જ યોગ્ય વિચાર કર્યા પહેલાં સાહસિકતાથી કઈ કામ આરંભવું અને પરિણામે નિષ્ફળ ઉતરવું તે અનિષ્ટ છે. જુદા જુદા ભાગમાં વસતા આગેવાનોએ આવી અનેક બાબતોને વિચાર કરી એકઠા થઈ માન્ય કરેલા ઠરાવ સમુદાયનું એકાંત શ્રેય કરનારા લેખી તેને અમલમાં મુકવા માટે કટીબદ્ધ થવું જોઈએ. કોન્ફરન્સે પસાર કરેલા ઠરાવો અમલમાં મુકવાનો પ્રયાસ સફળ થતાં તેના વિરોધીઓનું જોર એકદમ નરમ પડી જવા સંભવ છે. વિદ્વાને પિતાની વિદ્વતાને, શ્રીમાને પિતાની લક્ષ્મીને, બુદ્ધિમાને પોતાની બુદ્ધિને કામના હીતના કાર્યમાં ઉપયોગ કરવાથીજ તેની સાર્થકતા થાય છે, બાકી અનેક સુગંધી ફુલે નિર્જન અરણ્યમાં પોતાને સુવાસ પ્રસરાવી નાશ પામે છે, અનેક પ્રકાશમાન તારાઓ આકાશમાં ઉગતા ઉગતામાં જ અસ્ત પામી જાય છે, સમુદ્રને તળીએ અગર ખાણોના ઊંડા ભાગમાં અનેક કીંમતી રતને બીને ઉપયોગે પડયા રહે છે, તેવી જ રીતે અનેક મનુષ્ય શકિત છતાં પણ ઉપરનાં દ્રષ્ટાંતમાં જણાવેલાં ફલે, તારાઓ અગર રત્નની માફક તેમની સ્થિતિ પરાધીન નહિ છતાં જન સમાજ તરફની પિતાની ફરજ અદા કર્યા સિવાય-સમાજને કાંઈ પણ પિતા તરફથી લાભ આપ્યા સિવાય આ પૃથ્વી અસર કેવળ ભાર રૂપ થઈ વિનાશ પામે છે. દરેક વિચાર શીલ પુરૂષે સમજવું જોઇએ કે પરમાર્થ કાર્યમાં જેટલે વખત પસાર થાય છે તેટલું જ સાર્થક છે. મોટા સ્વાર્થના ભોગે લોકોપયોગી-જન સમાજનું એકાંત Page #250 -------------------------------------------------------------------------- ________________ १९११] वैश्य जातिका दिग्दर्शन. [२३३ હીત કરવાના કાર્યમાં લગભગ પિતાની આખી જીંદગી પસાર કરનારા માન્યવર દાદાભાઈ નવરેજછ તથા લોક માન્ય એન. મી. ગોપાલકૃષ્ણ ગોખલે જેવા ગ્રહોને પિતાન आदर्श ( Ideal) तरी स्वा२।यी ले ६२४ना नसीम तमना । वानु: સરજાયેલું નથી છતાં પણ દરેક પુરૂષ પોતાની શકિત અનુસાર સમાજને થતકીંચિત લાભ આપી શકે છે. દરેક સુજ્ઞ જૈન બંધુ કોમના હીતને હમેશ પિતાના સાધ્યબીંદુ તરીકે स्विजारे तेसु ४-छ। विश् छु. ना. शुभं भूयात् सर्व जन्तुनाम्. एतद्देशीय समस्त वैश्य जातिकी पूर्वकालिन सहानुभूतिका दिग्दर्शन. विद्वानोंको विदित होगा कि-पूर्वकालमें इस आर्यवर्त देशमें प्रत्येक नगर और प्रत्येक ग्राममें जातीय पञ्चायतें तथा प्रामवासियों के शासन और पालन आदि विचार सम्बंधी उनके प्रतिनिधियोंकी व्यवस्थापक सभायेंथी जिनके सप्त बन्ध (अच्छे इन्तिजाम)से किसीका कोईभी अनुचित वर्ताव नहीं हो सकताथा इसी कारण उस समय यह आर्यावर्त सर्वथा आनन्द मंगलके शिखरपर पहुंचा हुआथा. प्रसंग वशात् यहांपर एक ऐतिहासिक वृतान्तका कथन करना आवश्यक समझ कर पाठकोंकी सेवामें उपस्थित किया जाता है आशा है कि उसका अवलोकन कर प्राचीन प्रथासे ज्ञात होकर पाठक गण अपने हृदय स्थल में पूर्वकालीन सद्विचारों और सद्वर्तावोंको स्थान देंगें देखिये-पद्मावती नगरीमें एक धनाढ्य पोरवालने पुत्र जन्म महोत्सवमें अपने अनेक मित्रोंसें सम्मति लेकर एक वैश्व महा सभाकों स्थापित करने का विचार कर जगह २ निमन्त्रणकों पाकर यथासमयपर वहुत दुर २ नगरोंके प्रतिनिघि आगये और सभाको पोरवालने उनका भोजनादिसें अत्यन्त सम्मान किया तथा सर्वमतानुसार उक्त सभामें यह ठहराव पास किया गया कि जो कोई खानदानी गनाढ्य वश्य इस सभाका उत्सव करेगा उसको इस सभाके सभासदों (मेम्बरो) में प्रविष्ट (भरती) किया जावेगा. इस सभा स्थापनके समयमें जिन २ नगरके तथा जिन २ जातिके वैश्य प्रतिनिधि आयेथे उनका नाम जैन सम्प्रदाय शिक्षा नामक ग्रन्थमें चौरासी न्या Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [भोगष्ट तोंका वर्णन 'लखा हुआ है उसे समझ लेना चाहिये अर्थात् बौरासी नगरों के प्रतिनिधि यहां आयेथे उसी दिनसें उनकी चौरासी न्यातंभी कहलाती है पिछे देश प्रथासें उनमें अन्य २ भी नाम शामिल होते गये हैं. २३४ ] अब विचार करनेका स्थल यह है कि देखो उस वक्त न तो रेलथी न ताथा और न वर्तमान समयकी भांति मार्ग प्रबन्ध हीथा ऐसे समय में ऐसी बृहत् (बडि) सभा के होने में जितना परिश्रम हुआ होगा तथा जितने द्रव्यका व्यय हुआ होगा उसका अनुमान पाठकगण स्वयं कर सकते हैं. अब उनके जात्युत्साहकी तरफ ध्यान दिजिये किं -- वह ( जात्युत्साह ) कैसा हार्दिक और सद्भाव गर्भित था कि वे लोग जातिय सहानुभूतिरूप कल्प वृक्षके प्रभावसें देशहित के कार्योंकों किस प्रकार आनन्दसें करते थे और सब लोग उन पुरुषों को किस प्रकार मान्य द्रष्टिसें देख रहेथे परन्तु अफसोस है कि वर्तमान (अर्वाचीन) में उक्त रीतिका बिलकुल ही अभाव हो गया है वर्तमान में सब वैश्योर्भे परस्पर एकता और सहानुभूतिका होना तो दुर रहा किन्तु एक जातिमें तथा एक मतवालो में भी एकता नहीं हैं इसका कारण केवल आत्माभिमान ही है अर्थात लोग अपने २ बडप्पनको चाहते है क्योकि सज्जन पुरुषोने विचार कर देखा है की लघुताही मान्यका स्थान तथा सब गुंणोका अबलम्बन है इसी उदेश्यको हृदय स्थलकर पूर्वज महज्जनोंने लघुताकी एक स्तवन (स्तोत्र ) बनाया है उसका भावार्थ यह है कि--चन्द्र और सूर्य बडे है इस लिये उनकों ग्रहण लगता है परन्तु लघु तारागणकों ग्रहण नहीं लगता है संसार में यह कोइ भी नहीं कहता हैं कि--तुम्हारे माथे लागुं किन्तु सब कोई यही कहता है कि तुम्हारे पगे लागूं इसका हेतु यही है कि --चरण ( पैर ) दुसरे सब अंगेसे लघु है इस लिये उनको सब नमन करते हैं. पूर्णिमाके चन्द्रको कोई नही देखता और न उसे नमन करता है परन्तु द्वितीयाके चन्द्रको सबही देखते और उसे नमन करतें हैं क्योंकि वह लघु होता है कीडी एक अति छोटा जन्तु है इस लिये चाहे जैसी रसवती (रसोईं) तैयार की गई हो सबसे पहिले उस ( रसवती ) का स्वाद उसी (कीडी) को मिलता है किन्तु किसी बडे जीवको नहि मिलता है जब राजा किसपर कडी द्रष्टि (तेज निघा ) वाला होता है तब उसके कान और नाक Page #252 -------------------------------------------------------------------------- ________________ १९११] वैश्य जातिका दिगदर्शन. . [२३५ आदि उत्तमांगा (उत्तम अंगो)कोही कटवाता है किन्तु लघु होनेसे पैरोंको नहि कटवाता है यदि बालक किसीके कानोंको खींचे मूंछोको मरोड देवे अथवा शिर भेंभी मार देवे तोभी वह मनुष्य प्रसन्नही होता है देखिये यह चेष्टा कितनी अनुचित है परन्तु लघु युक्त बालककी चेष्टा होनेसें सबही उसका सहन कर लेते हैं किन्तु किसी बडेकी इस चेष्टाको कोइभी नहीं सह सकता है यदि कोई बडा पुरुष किसीके साथ इम चेष्टाको करे तो कैसा अनर्थ हो जावे छोटे बालक को अन्तःपुरमें जानेसें कोईभी नही रोकता है यहां तककि--वहां पहुंचे हुए बालक को अन्तःपुरकी रानियां भी स्नेहसे खिलाती है किन्तु बडे होजानेपर उसे अन्तःपुर में कोई नहीं जाने देता है यदि वह चला जाव तो शिरच्छेद आदि कष्टको उसे सहना पडे जब तक बालक छोटा होता है तब तक सबही उसकी संभाल रखते हैं अर्थात् माता पिता और भाई आदि सबही उसकी संभाल और निरीक्षण रखते हैं उसके बहार निकल जानेपर सबको थोडीही देर में चिन्ता हो जाती है बच्चा अभीतक क्यों नहीं आया परन्तु जब वह बड़ा हो जाता है तब उसकी कोई चिन्ता नहीं करता है इन सब उदाहरणोंसें सारांस यही निकलता है कि जो कुछ सुख है वह लघुतामें ही है जब हृदयमें इस (लघुता) के सत्प्रभावको स्थान मिल जाता है उस समय सब खरावियोंका मूल कारण आत्माभिमान और महत्वा कांक्षित्व (बडप्पनकी अभिलाषा) आपही चला जाता है देखो वर्तमानमें दादाभाई नवरोजजी लाला लजपतराय और बालगङाधर तिलक आदि सद्गुणी पुरुपोंको जो तमाम आर्यावर्त देश मान दे रहा है वह उनकी लघुता (मम्रता) से प्राप्त हुए देश भक्ति आदि गुंणोसे ही प्राप्त हुआ समझना चाहिये. इस विषयमें विशेष वर्णनकी जरूरत नहीं क्योंकि प्राज्ञों (बुद्धिमानी ) के लिये थोडाही लिखना पर्याप्त ( काफी) होता है अन्त में हमारी समस्त वैश्य सज्जनोंसें सविमय प्रार्थना है कि जिस प्रकार आपके पूर्वज लोग एकत्रित हो कर एक दुसरेके साथ एकता और सहानुभूतिका वर्ताव कर उन्नत्तिके शिखरेपर विद्यमान (विराजमान) थे उसी प्रकार आप लोगी. अपने देश जाति और कुटम्बकी उन्नति किजिये देखिये पूर्व समयमें रेल आदि साधनोके न होनेसें अनेक कष्टों का सामना करकेभी आपके पूर्वज अपने कर्तव्यसें नहीं हटतेथे इसी Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈન કે ફરન્સ હેરલ્ડ. [ઓગષ્ટ लिये उनका प्रभाव सर्वत्र फैल रहाथा जिसके उदाहरणारूप नररत्न वस्तुपाल और तेजपालके समयमें देसे और बीसे ये दो फिरके हो चुके हैं प्रिय वांचक वृन्द क्या यह थोडीसी बात है कि--उस समय नगरसें दुसरे नगरको जानेमें महानोका समय लगताथा और वही व्यवस्था पत्रके जानेमें भी थी तोभी वे लोग अपने उदेश्यको पूराही करतेथे इसका कारण यहीथा कि-- ये लोग अपने वचनपर ऐसे द्रढ थे कि-मुखसे कहने के बाद उनकि बात पत्थर की लकीरके समान हो जातीथी अब उस पूर्व दशाको हृदय स्थल कर वर्तमान दशाको सुनिये देखिये वर्तमानसें-रेल तार और पोष्ट आफिस आदि सब साधन विद्यमान है कि--जिनके सुभितेसे मनुष्य आठ पहरमें कहांसे कहांको पहुंच सकता है कुछ घंटोमें एक दूसरेको समाचार पहुंचा सकता है इत्यादि परन्तु अफसोस है कि इतना सुभिता होनेपरभी लोग सभा आदिमें एक प्रत होकर एक दुसरसे सहानुभूतिको प्रकट कर अपने जात्युत्साहका परिचय नहीं दे सकते है देखिये आज जैन श्वेताम्बर कोन्फरन्सकों स्थापित हुए ८ वर्षसेभी कुछ अधिक हो चुका है इतने समयमेंभी उसके ठहगवका प्रसार तो दूर रहा. किन्तु हमारे बहुतसे भाईयोने तो उस सभाका नाम तक नहीं सुना है तथा अनेक लोगोने उसका नाम और चर्चा सुना है परन्तु उसके उदेश्य और मर्ममें अद्यापि अनाभि है देखिये जैन सम्बधी समस्त समाचार पत्र सम्पादक यही पुकार रहे हैं कि कोन्प्रेसने केवल लाखों रुपये इकठे किये हैं इसके सिवाय और कछभी नही किया है इसी प्रकारसे विभिन्न लोकोंकी इस विषयमें विभिन्न सम्मतियां है जैसाकि प्रोवेन्सीयल सेक्रेटरी धीया लक्ष्मीचन्दजीने सचासो मेरा लेखमें प्रथम पक्ष द्वितीय पक्ष दीखलाता है-हमें उनकी विभिन्न सम्मतियों में इस समय हस्तक्षेप कर सत्या सत्यका निर्णय नहीं करना है किन्तु हमारा अभीष्ट (विचार ) तो यह है किलोग प्राचीन प्रथाको भूले हुए है इस लिये वे सभा आदिमें कम एकत्रित होते हैं तथा उनके उदेश्यो और मर्माको कम सणझते है इस लिये वे उन ओर ध्यान भी बहुत ही कम देते हैं रहा किसी सभा (कोन्फ्रेंस आदि) का विभिन्न सम्मति योंका विषय सो सभा सम्बंधी इस प्रकारकी सब बातोका विचार तो बुद्धिमान और विद्वान स्वयं ही कर सकते हैं क्योंकि वे जानते हैं कि--प्रायःसबही विषयों Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] કુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખ. [ ૨૩૭ में सत्यासत्यका मिश्रण होता है प्रचलित विचारों में बिलकूल सत्य ही विषय हो और नये विचारों में बिलकूल असत्य ही विषय हो ऐसा मान लेना सर्वथा भ्रमास्पद है क्योंकि उक्त दोनो विचारोमें न्यूनाधिक अंशमें सत्य रहा करता है. મપૂ. કુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખે. મથુરાના જૈન સ્તૂપ અને તેમાંથી ઉપલબ્ધ મૂર્તિઓ ઉપરના લેખોએ જૈન ધર્મની પ્રાચીનતાના સંબંધમાં જે પાશ્ચાત્ય વિદ્વાનોના મનમાં સંશય હતો તે દૂર કર્યો છે. મથુરાના સ્તૂપમાંથી જડી આવેલા લેખો જૈન ધર્મને ઈ. સ. પૂર્વેના ષષ્ટ શતક સુધી લઈ જાય છે, જે ઐતિહાસિક પ્રમાણેની સામાન્ય ન્યૂનતા જોતાં ઉપેક્ષા કરવા લાયક નથી. ઇન્ડો-સ્કાઈથીઅન રાજાઓ કનિષ્ઠ, હવિષ્ક, વશિષ્મ અને વાસુદેવના સમયમાં જૈન ધર્મના બહેળા પ્રચારના સાક્ષિ તરીકે આપણને તે સમયના ઘણા લેખો પ્રાપ્ત થયા છે. અને તે ઘણાખરા મથુરાના અને તેની નજદીકના પ્રદેશના છે. મી સ્મીથના જૈન સ્તુપ અને મથુરાની એન્ટીકવીટીઝમાં આપેલા લેખો ઉપરાંત બીજા અન્ય અગત્યના લેખો એપીગ્રાફીઆ ઈડીકાના ૧૮૧૦ના જાનેવારીના અંકમાં આર. ડી. બેનરજીએ બહાર પાડયા છે. તે લેખો તે સમયની લિપિ, ભાષા. શિલ્પ, ધર્માનુરાગ અને ગણ તથા શાખાઓના સંબંધમાં આપણને જાણવા જોગ માહીતી આપે છે. આ મૂર્તિઓ તેમને લકનૈના સંગ્રહસ્થાનમાંથી મળી આવી હતી. કરશન સંવત્ ના લેખવાળી જન મૂતિ. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબધી કંઈ જણાયું નથી. લકનાના સંગ્રહસ્થાનના જન વિભાગમાં આ મૂતિ મુકેલી છે, અને તેની કૃતિ વિગેરે ઉપરથી મથુરાની શિલ્પકળાની કૃતિ લાગે છે. આ મૂર્તિનું શીર્ષ ખંડિત થયેલું છે. કાયોત્સર્ગ મુદ્રામાં ઉભી રહેલી આ મૂર્તિના દક્ષિણ પક્ષમાં બે પુરૂષો હસ્ત જોડીને ઉભેલા છે અને વાપાર્વે એક સ્ત્રી ઉભી રહેલી છે. આ મૂર્તિ ઉપરનો લેખ અપભ્રષ્ટ સંસ્કૃત ભાષામાં તથા કુશન સમયની ઉત્તર હિંદુસ્તાનમાં વપરાતી લિપિમાં લખાયેલું છે. सिद्धं सं ९ हे ३ दि १० ग्रह मित्रस्य धितु शीव शिरिस्य वधु एक्रडलस्य कोट्टियातो गणातो आर्यतरिकस्य कुटुम्बिनिये : ठानियाता कुलातो वैरातो शाखातो निवतेना गहपलाये दति સિદ્ધિ–૮ માં વર્ષના હેમન્તના સ્વતીય માસમાં ૧૦ મે દિવસે કદિયગણ સ્થાનીય. કુલ અને વજી શાખાના આર્ય તરિકની આજ્ઞાથી એક્રડલની સ્ત્રી, શિવ શિરીની પુત્રવધુ ગ્રહ મિત્રની પુત્રી ગહલાની આપેલી (કરાવેલી). ઉપર્યુકત લેખની ત્રણ અસમાન Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ ઓગષ્ટ પંક્તિઓ છે. પ્રથમ પંકિત ગાદિની ધાર ઉપર અને બીજી પંકિતઓ પદ્મ (વિકસિત પદ્મ ઉપર મુકેલી ગાદી ઉપર મૂર્તિ ઉભી રહેલી છે) ઉપર કોતરેલી છે. પાદિની મધ્યમાં બે નાની પંકિતવાળા લેખ છે. કાર્ય મધ मस्य शिशिनि આય અઘમની સ્ત્રીશિખ્યા. મી. આર. ડી. બેનરજી આ મૂર્તિને દિગંબર સંપ્રદાયની કહે છે. પણ કોટિગણ અને વજ શાખા આપણા આખાયમાં છે, તેથી આ મૂર્તિ તાંબર આમ્નાયની છે એવું સ્પષ્ટ છે. કોટિગણ, સ્થાનિકુલ અને વજી શાખાના આયં તરિકની આજ્ઞાથી એકંડલની સ્ત્રી, શિવશિરિની પુત્રવધુ અને ગ્રહમિત્રની પુત્રી ગહલાએ ઉપરના મૃતિ કરાવી હતી. આ મૂર્તિ કુશન સમયની છે. કુશન સમય ઉપર આગળ ઉપર બેસીશું. કુશન સમયના ૧૨ માં વર્ષની જેન અર્તિ ઉપરનો લેખ. આ મૂર્તિ ધ્યાન મુદ્રામાં છે અને એક હસ્ત ખંડિત થયેલ છે. આ મૂર્તિની ગાદીની બન્ને બાજુએ બે સિંહ રહેલા છે અને તેઓની મધ્યમાં બેસ રીલીફ થોડું ઉપર ઉપસી આવેલું કોતરકામ) છે. મધ્યમાં એક ચતુળ કેણાકૃતિ સ્તંભ ઉપર ચક કરેલું છે. અને તેની બન્ને બાજુએ એક એક પુરૂષ બેઠેલે છે. સ્તંભની દક્ષિણ બાજુએ સકુસુમ હસ્તવાળી પાંચ પાંચ સ્ત્રીઓની બે હાર ઉભેલી છે, અને તેવી જ રીતે ? વાપા પુરૂષની હાર ઉભેલી છે. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબંધી કંઈ નિશ્ચિત નથી પરંતુ ૧૮૯૨ ના એપ્રીલ માસના લકનૈ મ્યુઝીએમના રીપોર્ટમાં હિલખંડમાં રામનગરમાં પુરાણું જૈન મંદિરની ભૂમિમાંથી ખોદી કાઢેલી કુશન સંવત ૧૦ વાળી મૂર્તિ ડેહરે નિર્દેશેલી છે તે આ હેય એવું સંભવિત છે. ____सं. १०२ व ४ दि १० एतस्य पुर्वायां कोट्टियातो गणतो बम्त्नदासियातो कुलतो उचेन ભારતી શાવાતો Tળસ્થ માર્ચપુરાર શિશનિ તિત....તિ नन्दिस्य भागनिये निव तना साविकानां वद्धकिनिनं जिनदासि रुद्र देव दातागाला रुद्रदेवसा નિના ......મિત્ર...... ___कुमारशिरि वमददासि हस्तिसेना ग्रहशिरि रुद्रदता जयदासि मित्रशिरि સ. ૧૨ વર્ષના ચતુર્થ માસ ૧૧ મેં દિવસે કોટિયગણ પ્રભદાસીયલ અને ઉચ્છાનગરી શાખાના આ પુલની શિખ્યા. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કુશન સમયના બ્રાહ્મી,લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખા. [૨૩૯ તિલા......હરિ નન્દિની ભગિનીની આજ્ઞાથી સુતાર શ્રાવક અને શ્રાવિકા જિનદાસી રૂદ્રદેવા, દાત્તા ગાલા (ગામ)ની રૂદ્રદેવસામી, રૂદ્ર.........ગ્રહમિત્ર.........કુમારશિર વમદાસી ( વામદાસી ), હસ્તિસેના, ગ્રહશિરી ( ગ્રહશ્રી ), રૂદ્રદત્તા, જયદાસી, મિત્રશિરિ......બિમ્બ ભરાવ્યું. આ લેખમાં કાટિગણુ, બ્રહ્મદસીય કુલ અને ઉચ્છનગરી શ!ખાના આ પુશિલની શિષ્યાની આજ્ઞાથી સુતાર શ્રાવિકાએએ બિમ્બ ભરાવ્યું. કુશન સંવત ૪૮ની સાલની સંભવનાથની મૂર્તિ. લકનાના સંગ્રહસ્થાનમાં આ મૂર્તિ જોવામાં આવી હતી. ઋધનનાથ, નેમિનાથ પાર્શ્વનાથ, મહાવીરસ્વામિ વિગેરેની મૂર્તિએ મથુરાના પ્રદેશમાંથી એક કરતાં વધુ સંખ્યામાં જડી આવી છે. પરંતુ સંભવનાથની આ એકજ મુર્તિ જડી આવી છે. સ્કાઇથીઅન સમયની મૂર્તિઓના સંબંધમાં ખાસ નેાંધ લેવા જેવુ એ છે કે તે મૂર્તિએ ઉપર લાંછન હતાં નથી તેથી એ લેખમાં આપ્યું હેય તેજ અમુક મૂર્તિ અમુક ભગવાનની છે એ કહી શકાય. અન્યથા તેના નિર્ણય કરવા અશકય છે. ચિન્હાયુકત મૂર્તિઓ કરવાની પ્રવૃતિ ઘણુ ંખરું કુશન સમય પછી થઇ હેાય એવું ભાસે છે. અત્યાર સુધી કુશન સમયની જે મૂર્તિએ મલી આવી છે તે સર્વથા લાંછન વિરહિતજ છે. ચિન્હ સમેત જુનામાં જીની મૂર્તિ મા. સ્મીથને મળી આવી એજ છે. લેખ વિનાની તે મૂર્તિ છે, પરંતુ તેની રચના વિગેરે ઉપરથી તે ચતુર્થ અથવા પંચમ શતકની હાય એવું ધરાય છે. આ મૂર્તિના હસ્ત અને મસ્તક ખંડિત છે; સ્મૃતિ ધ્યાન મુદ્રામાં છે અને.બંને બાજુએ સિ હાથી ઉત્તભિત ગાદી ઉપર બીરાજેલી છે. મધ્યમાં ત્રિરત્નનુ ચિન્હ છે. આ ત્રિરત્નના ચિન્હની નીચે બે નાનાં ચક્રે આવેલાં છે અને ખતે બાજુએ એક હસ્તમાં પુષ્પ અને એક હસ્તમાં ચક્ર એમ ! અને પુરુષ ઉભેલાં છે. લેખ નીચે પ્રમાણે છે, महाराजस्य हुवष्कस्य संबचरे ४०८ व. २ दि १०७ ए तस्यपुवायं कोट्टिये. (ગળે) નમવા सीये कुले पञ्च नगरिये शाखाये धुजवलस्य शिशिनिये धुजशिरिये नि वतना बुधुकस्य वधुये शवत्रन (?) पोत्रिये यशायें दन संभवस्य प्रोतिमाप्र तिस्तापिता મહારાજ હવષ્ણુના ૪૮ વર્ષે વર્ષાં રૂતુના બીજા માસમાં ૧૭ મે દિવસે (ઉપર કહેલે દિવસે) શવત્રનની પોત્રી અને ખુષુકની વધુ યશાએ કાટ્ટિયગણુ બ્રહ્મદાસીયકુલ અને વજ્ર નગરી જ્ઞાખાની ધ્રુજવલની શિષ્યા ધ્રુજ શિરીની આજ્ઞાથી સભવનાથની મૂર્તિ બેસાડી. કાટ્ટિયગણુ, બ્રહ્મદાસીયકુલ અને વજ્ર નગરી શાખાની જશિરીએ આ પ્રતિમા યશા પાસે સંભવનાથની ખેસડાવી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪. | જૈન કોન્ફરન્સ હેરલ્ડ. | ઓગષ્ટ કુશન સંવત ૧૮ ની મૂતિ ઉપરનો લેખ, सिद्धं नम सर (स) तम महरजस्य हुवष्कस्य संवसरे अष्टपनप्रस्य मस ३ दिवस रएत स्याम् पुर्वायां पे (?) गणे आर्य चेटिये कुले हरित માધાત શા...વાવસ્થ દુનિનાદિય શિરોરાન..... નાનો નY સિદ્ધિ, નમસ્કાર; સરસતમ મહારાજ હવિષ્કના ૫૮ મા વર્ષે ઉત્પળાના ૩ માસમાં બીજે દિવસે (ઉપર કહેલા દિવસે) . ગ, આર્ય ચેટિયકુલ અને હરિમાલધ (હરિતમાલગધિ) શાખાના વાચક હગિનદી (ભગનન્દિી) ના શિવ્યના નાગસેન (?) નું દાન. સં. ૧ ની મથુરાની જૈન મૂર્તિ. આ મૂતિની ઉપલબ્ધિ ડે. ફહરે ૧૮૯૦-૯૧ના પિતાના ૧૮૯૦-૯૧ ના Annual Progress Report માં જણાવી હતી. આ મૂર્તિની જંધા અને કમર વિદ્યમાન છે. મૂર્તિની પાછળના સમચોરસ ખંભાકાર ભાગ ઉપર લેખ છે. તે જોકે ઉકેલવાને તથા સમજવાને મુશ્કેલ છે. તે પણ તેને કેટલોક ભાગ ઉકેલી શકે એવો છે. सम ७०१ ब १ दि १० प एतये पुवये ह ટિર (ર) મુનશિ મિતા () () मिनिरव सुषोंति धितु મદેવ..... ... ૭૧ માં વર્ષે વર્ષના પ્રથમ માસમાં ૧૫ મે દિવસે (ઉપર કહેલા દિવસે, હેમદેવની ...............મિનિરવની બેનની છડીની છેડી..મુનશિમિતાની....... હ૪ની સાલની ચામુખ પ્રતિમા. આ ચોમુખ પ્રતિમાને નિર્દેશ ૧૮૮૧-૮૨ ના Progress Report માંડે રે કરે છે આ મૂર્તિની ગાદીની ચારે બાજુ પર લેખ છે દરેક બાજુએ બાસ રીલીફ છે. મધ્યમાં એક સ્તંભ ઉપર ચક્ર અને ઉભય બાજુ ત્રણ ત્રણ હસ્ત જેડી ઉભેલા ભકત આવેલા છે. દરેક બાજુએ લેખની બબે લીટીઓ છે જે થોડી ઘણું વિચ્છિન્ન છે. . ૭૦૬ ક. ૨ મિ. વળતો જનતા कुलातो वजनकरितो शाखातो अयशीरकातो. . ............નાની પાચ શિનિ અર્ચ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લે. [૨૪૧ गहवलाये पण तिधारिये शिशिनिये आर्य दासिये . देवस्य कुटूम्बिनिये धरवलाये दति ...........................સચે ૭૪ની સાલમાં ઉહાળાના પ્રથમ માસમાં પાંચમે દિવસે......દેવની પત્ની ધરવાલાનું, વારણગણુ-કુલ વજી નગરીશાળા અને આશ્ચક (સંજોગ)ની નધન...વાચકની ...શિષ્યા....ગ્રહવલાને આજ્ઞાથી, દાન સંવત ૮૦ ની મથુરાનિ મતિ सिद्धं महरजस्य वासुदेवस्य सं ८० हमव १ दि १०२ एतस्य पुष्यां साबको स धित संघनाधिस (?) वधुये बलस्य મહારાજ વાસુદેવના રાજ્યમાં ૮૦ વર્ષો હેમન્તના પ્રથમ માસમાં ૧૨ મે દિવસે શ્રાવક ......સ.ની પુત્રી બલની...... સંધનન્દિની વધુ.... . .. સ. ૯૯ની સાલના લેખવાળું મથુરાનું બાસ-રીલીફ (ડું ઉપર ઉપસી આવેલું છેતરકામ) પીળા રેતીના પથર ઉપર કોતરેલા બાસ-રીલીફના કકડાના ઉચ્ચ પ્રાતે એક લેખ કોતરેલો છે. આ બાસ રીલીફના બે ચેરસ આકારના ભાગો છે. ઉંચે ચોરસ ભાગ સારી હાલતમાં છે. અને તેના ઉપર સ્તૂપને આકાર છે. સ્તૂપની આસપાસ બે જનની મૂર્તિઓ છે. એક મૂર્તિ પર છત્ર છે અને બીજી ફણાવાળી છે એટલે પાર્શ્વનાથની. નીચેના ભાગમાં એક હસ્ત ઉંચે અને બીજો હાથ જઘા ઉપર મુકેલે એમ એક સ્ત્રી ઉભેલી છે તેની વામપાર્વે એક અર્ધ નગ્ન પુરૂષની આકૃતિ છે. કમર ઉપર જ માત્ર વસ્ત્ર છે. પુરૂષની વામ પાર્વે બે સ્ત્રીની નાની આકૃતિઓ છે અને તેઓની પાછળ પ્રણામ કરીને એક વૃક્ષતળે ઉભેલા નાગની આકૃતિ છે. सिद्धं सं ९०९ नि. २ दि १०६ कोटियातो गणतोठनीयातो कुलांतो वैरों तो शाखातो आर्यसुर . शिशिनि धमशिरिये निवर्तना...प्रइदतस्य धिता धनहथि A અના શ્રેષ્ઠ વિના B ન કમળ સિદ્ધિ ૮૦૦ વર્ષ ગ્રીષ્મ રૂતુના દ્વીતીય માસમાં ૧૬ મે દિવસે કાટિયગણની સ્થાનીકુલની વજ શાખાની આયંસુરની......શિષ્યા ઘર્મ શિરિની આજ્ઞાથી ગ્રહ દત્તની પુત્રી... ધનહથિ. A અનાથ શ્રેણી વિજા (વિદ્યા) B કૃષ્ણ શ્રમણ આ લેખમાં પણ કોટિગણના, સ્થાનીય કેલના અને વજી શાખાના આર્ય સુરની શિખ્યા ધમ શિરીના ઉપદેશથી ગ્રહદતની પુત્રીએ બિ ભરાવ્યું છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] જૈન કેન્સ હેરલ્ડ. અન્ય લેખે. નોરાજસ્થાધિતા મિત્રાચે વાનમ્ ગાશાલની પુત્રી મિત્રાનું દાન ઓગષ્ટ (અમોધ) વૃત્તચમોચે જોટ્ટિયે, . प्रतिष्ठापित महंतांपूजाये કાટ.........અમેાધ કૃતની ભાર્યાએ અ ંતની પુખ્ત વાસ્તે પ્રતિષ્ઠા કરવી. ઉપરના લેખેા કુશન સમયના છે. કુશન રાજાએ કનિષ્ક, હવિષ્ણુ, વશિષ્ઠ અને વાસુદેવ પ્રસિદ્ધ છે. કનિષ્ક બુદ્ધ ધર્મના એક મહાન સ્તંભ હતા, તેણે યુદ્ધ ધર્મ ફેલાવવા વાસ્તે અનેક ઉપાયેા યેાજ્ય હતા. આ રાજાના સમયના સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં ઘણા મતભેદ છે. મુખ્ય ત્રણ કલ્પના છે અને તેના વિભાગ કરતાં ૧૧ થવા જાય છે. એ સબંધમાં અત્ર લખાણમાં ઉતરવું ઉચિત નથી. સમાસન ડે. ફ્લીટના થન પ્રમાણે કનિષ્ક વિક્રમ સંવતનેા ઉત્પાદક છે. આના પ્રમાણે કનિષ્કને સમય ઇ. સ. પુર્વ ૫૬ થાય. મી॰ સ્મીથના મત પ્રમાણે ક્રનિષ્કના સમય ઇ. સ.૧૨૫ પછીથી છે, મી દેવદત્ત ભાંડારકારના મત પ્રમાણે કુશન સમયના લેખાના સાલમાંથી બે શતક મૂકી દેવામાં આવ્યા છે. આ મત પ્રમાણે કનિષ્કના સમય ઇ. સ. ૨૦૯ ની પછી થાય. મી॰ આર. ડી. મેનરજીએ ઇતર કલ્પનાઓનું પ્રમાણપુર:સર અયાથાય બતાવીને કનિષ્ક શક સ ંવતના ઉત્પાદક હતા એ સાખીત કરી આપ્યું છે. આ ઉપરથી કનિષ્ક ઇ. સ. ૭૮ ના અરસામાં થયેા હતેા તે માનવું ઉચિત લાગે છે, મી॰ બેનરજીની માન્યતા પ્રમાણે કનિષ્ક હવિષ્ણુ અને વાસુદેવને સમય નીચે પ્રમાણે છે. ઈ. સ. ૭૮ ક્રેફાઇસીસ બીજાનું મૃત્યુ, કનિષ્કનું રાજ્યારોહણ અને કુશન સંવત્ ની સ્થાપના. ઇ. સ. ૯૧ હુવિષ્ણુને રાજ્યની લગામ મળે છે અને કનિષ્ઠ ચીન તરફ ખળવે એસાડવાને ૧ય છે. ઇ. સ. ૧૨૭ કનિષ્કનું મૃત્યુ અને વાસુદેવનુ રાજ્યારોહણ. ઇ. સ. ૧૪૦ હવિષ્યનું મૃત્યુ અને વાસુદેવનુ રાજ્યારોહણ. ૯ મા વર્ષની મૂર્તિની સાલ આ પ્રમાણે ઈ. સ. ૮૭ થશે તેવી રીતે બીજી મૂર્તિના લેખના સંબંધમાં જાવું, ........... મૂતિઓના લેખા જોતાં સ્પષ્ટ માલુમ પડે છે કે તેની ભાષા સ ંસ્કૃત અથવા તે પાલી નથી. પરંતુ અપભ્રષ્ટ સ ંસ્કૃત છે. તેના ઉદાહરણ તરીકે પ્રથમ લેખના શિશિરસ્થ વધૂ, ટુટામ્ટનિયે, વૃતિ વગેરેવર્યાપ્ત છે. મથુરાનું શિલ્પ ખાસ–રીલીફ઼ામથી ભરપૂર છે તે જાણીતુ છે. સિ ંહા, ત્રિરત્નચક્ર બહાંજિલ પુરૂષો અને સ્ત્રી ભકતાની આકૃતિ વિશેષ જણાય છે. લાંછનના સંબંધમાં ઉપર કહ્યું તેમ અત્યાર સુધી ઉપલબ્ધ કાથીઅન સમયની મૂર્તિ એને વિશેષ લાંછન હેતુ નથી. મૂર્તિ એ ઘણે ભાગે આર્યાના ઉપદેશથી Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખા. ૨૪૩ સ્ત્રીઓએ બેસાડેલી છે. એક લેખમાં સુતારે અને તેમની સ્ત્રીઓએ મૂતિ કરાવ્યાનું કહે વામાં આવ્યું છે. સ્ત્રીઓની ઓળખાણ વાતે તેમના પિતા, સ્વામિ અને સાસુ વિગેરે નાં નામો આપેલાં છે. કે મી. આર. ડી. બેનરજી પ્રથમ મુર્તિના સંબંધમાં કહે છે કે તે દિગમ્બર મૂર્તિ છે પરંતુ આ યથાર્થ નથી. કારણ કે ઉપર જણાવેલા લેખોમાં તે મર્તિઓ દિગમ્બર સંપ્ર દાયની હેય એવું માનવાને કશો પણ આધાર નથી. તે લેખ સ્પષ્ટ બતાવે છે કે મૂર્તિઓ “વેતામ્બર સંપ્રદાયની છે. લેખનું પૃથક્કરણ કરતાં પણને માલુમ પડે છે કે આ મૂર્તિઓ જેમના ઉપદેશથી કરાવવામાં આવી છે તે આર્થીઓને આચાર્યો મુખ્યત્વે કરીને કોટિગણ, સ્થાનીકુલ અને વર શાખાના છે. કુશન સંવત ૯ ૧૨ કેદિયગણું ) કોટિયગણ ) આર્ય 'કટિગણ ) ધુજવલીની સ્થાનિય કુળ - આર્યતરિક બ્રહ્મદાસીય કુલ પુશિલસ્ય બ્રહ્મદ સીય કુલ ( શિખ્યા વૈરશાખા 5 ઉચે નગરી શિવા દતિભા વા નાગરી ( ધુજ શિરી. શાખા શાખા ૫૮ ७४ આર્ય ચેટિય | વાચક વારણગણુ કેટિગણુ આર્ય સુરની - કુલ ભગનાન્દિ ...... કુલ ઠાણિય કુલ શિષ્યા ગહલા હરિત માલય શિષ્ય. વજી નાગરી / - વૈર શાખા ધર્મશ્રી શાખા ' ના સેન શાખા ? આ ગણ શાખાઓ અને કુલેને કલ્પસૂત્રની સ્થવિરાવલી સાથે સરખાવતાં તે બરાબર મળતાં આવે છે. કલ્પસૂત્રમાં આપેલા ગણે અને શાખા કુલે નીચે પ્રમાણે છે. " કેટિગણું ચારણગણ _શાખા કુલ શાખા કુલ ભલિજજ ઉદન ગરી આચેય વજનાગરી વચ્છલિજજ વિજાતરી વ લિજજ હારિયમાલાગારિ વાણિય અથવા વાણિજ વજ હાલિ વિગેરે ! ઇત્યાદિ. ઇત્યાદિ માલિજજે ઈત્યાદિ એક સ્થાને વાચક શબ્દને ઉપગ કરવામાં આવ્યો છે, સાધુઓના નામ આગળ આર્ય અને આર્યાઓના નામ પાછળ શ્રી લગાડવામાં આવેલા છે જે કલ્પસૂત્રમાં આપેલા સાઓમા નામનું બરાબર તાદશ્ય છે; ઉદાહરણ તરિકે, આતરિક આર્યસુર, અને શિવશ્રીકુશન સમયમાં મથુરા અને તેના સાન્નિધ્ય પ્રદેશ જૈન ધર્મથી અંકિત હતા અને તારાબર સંપ્રદાયના આચાર્યોના ઉપદેશનું એ ઉત્તમ ફળ હતું તે કથનની આવશ્યકતા જણાતી નથી, Page #261 -------------------------------------------------------------------------- ________________ 288). જન કેન્ફરન્સ હેરલ્ડ. ( 211315 Beef--Eaters Poisoned? Startling reports of meat-poisoning cases are given in Our Slaughter House System, Puplished by Messrs. George Bell and Sons, Lodon, from which I quote the following Para: "In Bregenz, in the case of a cow which had been slaughtered on account of injuries to the genital canal, and the retention of the after-birth ( in some cases ouly broth made of the flesh was consumed), 51 PERSONS WERE TAKEN VIOLENTLY ILL, especially those who had eaten the liver, and 6 PERSONS DIED. Through eating the flesh of a cow wnich had been seized with sickness after the birth of its calf, and which had to be destroyed, 84 PERSONS WERE POISONED, 5 OF WHOM DIED. In Nordhausen, the flesh of a cow which had been destroyed after suffering from acute diarrhea and prostration, CAUSED ILLNESS IN THE CASE OF 400 PEOPLE, 7 OF WHOM FAILED TO RECOVER. In Wurzen, 206 PERSONS WERE ATTACKED WITH ILLNESS, SIXFATALLY, who had eaten the flesh cf a cow which had been slaughtered on a account of inflammation of the udder and aralysis of the hind quarters.” WHY BEEF-EATERS ARE POSINED. The following opinion of Dr. Cooper, late chairman of the L. C. C. Health committee, published in the Herald of the Golden Age, July, 1906, shows why beef-eaters are poisoned: “ Do you know there are 4,000 cows in London kept for milking purposes alone? About a guarter of the number have to be renewed every year. I know that there are many Lonourable men in the business, but I also know that very few of the 1,000 cows which are displaced every year go to the kpacker's yard. They go to the butcher. When a cow is drained of its milk, it is not fit for human food. It often Page #262 -------------------------------------------------------------------------- ________________ 1911] Beef-Eaters Poisoned? [245 happens, too, that when this beasts in the London cow-sheds are ill, the veterinary surgeon is not sent for, but the butcher. "Indeed there are several men in London who make a good living by going round the cow-sheds, and buying for a song the ailing cows or those that no longer yield milk. They have no difficulty in getting them slaughtered. If they don't possess a slaughter-house of their own and many of them do not-they hire one periodically. "The carcases are often so bad that the men who trade in them dare not send the meat to Smithfield. They dispose of them to butchers privately. Generally they have no difficulty in finding a ready market, because they can afford to take less than the ruling prices, having bought the cheaply." COWS SO WHAT ENGLISHMEN DO. To avoid risks to their health and lives, hundreds of English men and women become vegetarian, and THE ORDER OF THE GOLDEN AGE, 153-155, Brompton Road London S. W., through its excellent, cheap literature preaches the various advantages of the vegetarian, or, as it is fashionably called, fruitarian diet. LABHSHANKAR LAXMIDAS Junagad, PAWAPURI. Sometime ago I had an occasion to visit our holy shrines at Pawapuri and was much struck at the arrangement and order I 'found at this sacred place. The ancient and original temples and the dharmasalas were under the able management of 'Babu Govind Chand of Bihar and on his death last year, his son Babu Dhannulal has been unanimously elected by the Sree-Sangha in his place. The Digambaris have been in evidence for sometime past in most of cur sacred Tirthas and have been trying to push Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] જૈન કોન્ફ્રન્સ હેરલ્ડ. [ 2110102 forward their so called claims, and Pawapuri has been no exception. It is but bare truth to say that it was mainly due to the able initiative and indefatigable vigilance of the late Babu Govind Chand that they have been foiled in their obstinate endevour to gain a foot-hold in these sacred shrines. There has been a great deal of litigation over the matter and some suits are still pending. The present Manager Babu Dhannulal with his two brothers Babus Lakshmi Chand and Keshri Chand, is doing his utmost to keep up the prestige of the (Swetambaris and to defeat the attempt of the) rival sect to set up their alleged right of co-ownership over this sacred Tirtha and I hope he will be successfull in his praiseworthy efforts. A Visitors' book is kept in the Bhandar and it is a matter of congratulation to the whole Swetamber Community to find a high official of our Government, adding his quota of testimony to the efficient management of this, one of the most importent of our sacred places in the following extract taken from the same : "I visited Pawapuri with Mrs. Maude this morning and we were very kindly shewn the various temples and dharamsalas which are in the charge of the Swetambaris, by the younger brother of the Manager. We visited first the temple in the lake which marks the spot where the last Tirthankar Mahavir was burnt after his death, From there we went to the temple which was erected on the spot where he died and thence to the further temple erected on the s attained to salvation This last temple is specially beautiful in its internal decoration and like all the Jain temples is kept with great care and in a state of perfect cleanliness and order. The tessellated marble floors of various shrines are beautifully kept and of themselves worth seeing We were also shown the Dharamsala attached to the temple which unlike many dharamsalas is clean and carefully looked after. The needs of the pilgrims are well even to the point of providing boiled to, seen Page #264 -------------------------------------------------------------------------- ________________ 1911 ) Beef-Eaers Poisoned? ( 247 water. There was a large gathering here in October last on the anniversary of the death of Mahavir. Altogether we were much pleased with all that we saw and with the attention that was shown to us.'' (SA) W. Maude I.C.S. November, 23rd, 1910. Commissioner of Patna. I quote below another extract :- . Pawapuri, 5th March, 1911 “I visited the shrine yesterday and have much pleasure in stating that Mr. Dhannulalji who is in sole charge of the temple is paying all care and attention after the management. The staff is all attentive and obedient. The income of Pokharpur which is specially meant for Jalmandir, is, I am sorry to say, not given him by Maharaj Bahadur Singh. I hope he will be good enough to pay attention to the matter so that the income may be utilised for the purpose. (Sd.) Kalidas G. Shah. Panjrapole, Ahmedabad. There are some other matters to bring to light for our brethren with regard to the management of some other Tirthas on this side of India and which I reserve for the next occa. sion and in the meantime I do sincerely hope that Babu Dhannu lal's example may be followed by everyone of our representatives in other Tirthas. Calcutta, 3rd Aug. 1911. j Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮] | જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ઓગષ્ટ શ્રી જૈન શ્વેતાંબર ધર્મોપદેખા શાસ્ત્રાનિધિ શ્રીમદ્યશવિજ્ય મહારાજ સાહેબશ્રીના ચરણપાશક શિષ્ય શ્રી જિનવિજય (અપર નામ) શ્રી જિનેન્દ્રવિજ્યનું ભાષણ. ગોધરા-અષાડ વદ ૧૪ ગુવાર તા. ૨૪-૭-૧૧ દિવસે વ્યાયાન મથે-મુનિ શ્રી જિનવિજયજી અપર નામ જિનેન્દ્ર વિજયે “દેવ ગુરૂ અને ધર્મ તેની ઉપર લેકચર” શ્રીમદ્ ગુરૂ મહારાજ શ્રી જશવિજયજીના પ્રમુખપણે નીચે આપ્યું હતું તેમાં પ્રથમ પંચ પરમેષ્ટીનું મંગલાચરણ બેલવામાં આવ્યું હતું. તત્પશ્ચાતશ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ તથા ગુરૂ મહારાજની સ્તુતિ બોલાણી હતી. ત્યાર બાદ દેવ ભકત નામા મિત્ર અને ગુરૂ ભકત નામા મિત્ર આ બે મિત્રોને દેવ, ગુરૂ, અને ધર્મ સંબંધીના સંવાદ તરીકે કહેવામાં આવ્યું હતું. આ લેકચર મળે છે જે કો બોલવામાં આવ્યા હતા તે તે લોકોના પ્રગટ અર્થ કરી બોલવામાં આવ્યા હતા, તેથી ભાષણ ઘણુંક દેદીપમાન થયું હતું. પણ અહીં તે જે જે પ્લે બેલાણા હતા તે તે લોકો અર્થ રહીત મુળ લખવામાં આવશે. લેચર નિચે મુજબ. I ! પ્રથમ પંચ પરમેષ્ટિ મંગાવળ || अर्हतो भगवंत इंद्र महिता । सिद्धाश्च सिद्धिस्थिताः ॥ आचार्यों जिनशासनोन्नतिकरा। पुज्या उपाध्यायकाः ।। श्रि सिद्धान्त सुपाठका मुनिवरा । रत्नत्रयाराधका ॥ पंचैतेपरमेष्टि न प्रतिदिनं । कुर्वतु वो मंगलं ।। १ શ્રી જીનેશ્વર ભગવાનની સ્તુતિ ત્રીભગી છંદ. જે જન મન રંગ, અકળ અભંગ, તેજ તુરંગ નીલંગ, સવિ શોભા સંગ, દધ અનંગ, સીસ ભુજંગે ચતુરંગ બહુ પુણ્ય પ્રસંગ, નિત ઉચ્છ રંગ, નવ નવ રંગ નારંગ. કિર્તીજલ ગંગ, દેશ દુરંગ, સુરપતિ સંગં સારંગ. સારંગાવકત્ર, પુન્ય પવિત્ર, મિત્રા મિત્ર સાવિત્ર વિષ્યય ત્રય ચિત્ર, ચામર છત્ર, શીસ ધરી– પાવિત્ર, પાવિત્રા સરણું, ત્રિભુના શરણું, મુકુટ ભરણું આભરણું, ગ અમૃત જટણું, જન મન મરણું, ભવ જળ તરણું ઉઘરણું. ટે. ૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૯૧૧] શ્રી જિનેન્દ્રવિજ્યજીનું ભાષણ. [૨૪૯ શિવ સંપતિ ભરણું, અઘ સંહરણું વરણું વરણું આદરણું. આણા અતિપાલં, ઝાખ કમાલં, નિત ભુપાલં અજુઆલં, અષ્ટમ શશિભાલં, દેવ દયાલ, ચેનન ચાલં સુકુમાલ. ત્રિભુવન સુકુમાલ, શોભા શાલં, કાલનું કાલ ભય ટાલ. ગાલ રસાલ, મહીમાલંકે, હૃદય વિશાલ ભુપાલં, સવિ શેભા સંગે દગ્ધ અનંગ, સીસ ભુજંગે ચતુરંગ. અથ શ્રી ગુરૂ મહારાજની સ્તુતિ. તેટક છંદ. ભવજલધી ઉતરવા તરવા, જય શ્રી વરવા ગુણવાન થવા, ધર મંગલ માલ જય કરવા, જશ વિજય ગુરૂ સદા મરવા ૧ તરૂં ક૫ ફળે મન ધાર્યું મળે, સવિ દુખ દેહગ દુરજ ટળે, તન રંગ હરે સુખ શાંતી કરે, ગુરૂ નામ જપો જન પાપ હરે. ૨ શ્રી ધર્મ ધુરંધર ધીર મહંત, શાંત દાંત કૃપાલુ શ્રી ગુણવંત, * બીરૂદ શાસ્ત્રાંનિધિ ગુરૂ ધારી, ભધીને ઉપદેશ દે સુખકારી. ૩ આ ભવ પરભવના કાપ દુખ, મુજ શીવરમણીના આપ સુખ, આપ ચરણે પાક શિષ્ય કહે, ગુરૂ પ્રતાપથી સુખ સદા લહે. ૪ હવે દેવ, ગુરૂ અને ધર્મ વિશે બે મિત્ર સાદ કરે છે. ગુરૂભકત દેવભકતને કહે છે કે, અરીહંત દેવની પુજા કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે મને કહે, દેવભકત કહે છે કે હે ગુરૂભકત સાંભળ. एक श्लोकं कथयामिसः श्रुयात्॥ ज्योतिर्जालमि वाब्जिनी प्रियतमं । प्रीति नतं मुंचति ॥ श्रेयः श्रीर्भवतीहतत्सहचरी। ज्योत्सना सुघशोरिव ॥ सौभाग्यं तमुपैति नाथमवनेः सेनेवतं कांक्षति ॥ स्वब्रह्माधि सुतावशेव तरुणं योऽर्चावि धतेऽर्हतां ॥ १ ॥ હું મિત્ર ગુરૂભકત ફરીને બીજો એક ક પુજાના મહીમાને કહું તે સાંભળ. पवेर्धाराकारा व्यसनशिखरि एयुत्सववने ॥ वसंतः संकेतस्त्रिदि व शिव संपति युवते ॥ भवांभो धौपोतः सुकृतकमलानांच सरसी॥ जिनेन्द्राणा मर्चा प्रथित महिमानां च सदनं || २ ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ઓગષ્ટ વલી હે ગુરૂભકત મિત્ર અરીહંત દેવ કેવા છે તે તમે સાંભળો. नभ्रः साटोप कोपा न च करयुगलं चा पचक्रादि चिन्हं ।। — कांताकांतश्चनां कोनच मुख कमलं सप्रकोप प्रसादं ॥ यानासीनान मुर्तिनच नयन युगं काम कामाभिरामं || हास्योत्फुल्लौनगल्लौ स भयभव भिदोयस्य देव ससेव्यः ॥ ३ ॥ માટે હે ગુરૂભકત આવા જે અરીહંત દેવ તેને સેવવાથી આભવ પરભવ કલ્યાણ થાય, વાતે નીતર દેવે ભકિત કરવી, દેવ ભકિત કરવાથી શીવ સુખ પ્રાપ્ત થાય છે, એમ શાસ્ત્રકાર કહે છે. હવે, गुरु भक्त देव भक्तां कथय, एक श्लोकं कथयामिसः श्रुयात् || किंपाथ सामथनवत् कुरुषे सुखेच्छु । बंधोमुधै व विविधं निकरंक्रियाणं ॥ वस्तु प्रकाशनपटुः प्रकट प्रभावो ॥ . दीप्र प्रदीप्त द्रवचेद गुरुराट्टतो न ।। ४ ॥ વલી હે દેવભકત ગુરૂનું મહાસ્ય કેવું છે તે તમે સાંભળો. गुरुराई परमपुसां, भुषणं भुषणैर्विना ॥ सर्व ज्ञानं ये न प्राप्तं, तस्मै श्रीगुरवे नमः ॥ ५ ॥ अज्ञानतिमिरान्धानां, ज्ञानांजन शलाकया || चक्षुरुन्मीलितं येन, तस्मै श्री गुरवेनमः ॥ ६ ॥ भाट ईजगतांगुरुरे वहिदेवता, A तन ने शु३ छ तेने मे वता तरी मानवामां आवे छे. १सी, गुरुसेवया बुद्धिवर्द्धते, भाटे, विद्यां गुरोरषान्पुहि भने गुरु धारय, पापी शेते गुल४ वमत भित्रने प्रद्यु, त्यारे देवभक्त गुरुभक्तां कथय, भोमित्र गुरुभक्त तवगुरु मस्ति, त्यारे स: गुरुभक्त कथय, भोभित्र देवभक्त ममगुरुरस्ति, च नामवली देवभक्त गुरुभक्तां पुनः पृछति॥ भोभित्र गुरुभक्त व गुरु ममिधानं किंमरस्ति. सः ममकथ. त्यारे गुरुभक्त कथयामि. जैन श्वेतांबरेण, धर्मधुरंधर, धर्मोपदेष्टा ॥ शास्त्रांभोनिधि, श्रीमत्तपगणगगनांगण ॥ दिन मणि शशि करमुनिन्द्र, श्रीमद्यशोवि जय महाराज साहेव श्रिजिआरव्यामस्ति । Page #268 -------------------------------------------------------------------------- ________________ १८११] શ્રી જિનેન્દ્રવિજયજીનું ભાષણ. [२५१ भावी शतथी गुरुमाते है। लात मार पोताना गुरुनु नाम :त्यु त्यारे सःदेव भक्त कथय।। भो गुरुभक्त तव गुरुनाम श्रुत्वा ममत्यानंदो भवेत्. सी है गुमित આજ પર્યત હજુ મે ગુરુ ધાર્યા નથી. પણ આજથી આપને હું એમ કહું છું કે જે આપના ગુરૂ મહારાજા છે, તે મારા ગુરૂ જાણવા, અન્ય ને ગુરૂ તરીકે હું માનનાર नथी. तस्मात् कारणात् २३मला। एकं श्लोकं कथयामि सश्रुयात् सःदेव भक्तगुरु भक्ताने श्लोकं कथय. वंदे मम गुरु तं च । श्री जशविजयाभिधं ॥ . परोपकारिणाधुर्य, दत्तानंद कदंबकम् ॥ १ ॥ આવી રીતને ગુરૂ મહારાજને લોક બોલી અને ગુરૂભક્તને કહે છે કે, હે મિત્ર આપણે અત્યાર સુધી દેવ, ગુરુ વિષે સંવાદ કર્યો પણ મારૂ મન કીચીત માત્ર ધર્મ વિષે સંવાદ કરવાનું પ્રફુલત એટલે (ઉઠીત) થાય છે ત્યારે ગુરૂભકત કહે છે કે હે દેવ ભકત મિત્ર જેમ આપના મનને આનંદ ઉપજે તે સંવાદ કરી ખુસીની સાથ. ત્યારે, देवभक्त गुरुभक्ता कथयः , गु३ सात ९ ते तमे सालो. एकं श्लोकं कथयामि. कथमुत्पद्यते धर्मः। कथंधों विवर्धते ॥ .. कथं चस्थाप्यते धर्मः। कथं धर्मोविनश्यति ॥ १ ॥ सोनमकथ त्यारे गुरुभक्त देवभक्तां कथय।। भोदेव भक्ततस्युतरं तव श्रुयात एकं श्लोकं कथयामि. सत्येनोत्पधते धर्मों । दयादाने न वर्धते ॥ क्षमयान्वस्थाप्यते धर्मः। क्रोध लोभाद्विनश्यति ॥ १ ॥ भार हे विमान अंसत्यमा वृथा भने नासत्यात्पात कंपरं भाटे गुनही मास अते याचकेभ्यो दानं देहि ४२९५ है, दानेन धर्मः वर्धते तथा अहिंसा परमोधर्मः च हिंसया लक्ष्मी नश्यति. भाट भित्र, धर्मेण सुखमे धते, पारते धर्म:चर तथा दया पारयः तया भोमित्र शास्त्रकार कथयः । मारे एक श्लोकं कथयामि सः श्रुयात्. जीवान रक्षणं श्रेष्टं, जीवा जीविते कांक्षिण, तस्माक्षीत्समस्तदानानां मभयदानं प्रशस्यते १. . . , हेमात पुनः गुरुभक्तां कथय, ४, ६ भित्र साधु महारा०४ २५ पु.५ पुन ने प्रसन्न ४२१॥ मारे ४२ नही त्यारे, गुरुभक्त देवभक्तां कथयः । भित्र साध Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ઓગષ્ટ દ્રવ્ય પુષ્ય પુજા ન કરે કારણ કે તેને તે સર્વ આરંભત્યાગ કર્યો છે, ભાવ પુષ્પ પુજા કહે, ત્યારે દેવભકત કથયઃ કે, તે શી રીતે તે કહો તેમજ થય? પ ોરું થયામિ સ; સુથાત. . अहिंसा प्रथमं पुष्यं, पुष्पमिंद्रिय निग्रहः ॥ सर्व भूत दया पुष्पं , क्षमा पुष्पं विशेशतः ॥ १॥ ध्यान पुष्पं तपः पुष्पं, ज्ञान पुष्पं च सप्तमं ।। सत्यंचै वाष्टमं पुष्प, तेने तुष्यात देवताः ॥ २ ॥ હે મિત્ર સાધુ મહારાજ તે પુકત લોકમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ભાવ પુષ્પ પુજા કરે તેથી તુંષ્ટમાન દેવતા થાય, પણ સાધુ દ્રવ્ય પુષ પુજા નઈ કરે, અને પુત જે આઠ પુષ્ય કથા તે ધારણ કરે. અને બીજાને ધારણ કરવાને ઉપદેશ દે માટે હે મિત્ર દેવ, ગુરૂની ભકતી નીરંતર હૃદયમાં ધરવી તથા ધર્મ કરણી કરવી કારણ કે તેથી આ ભવ પરભવ કલ્યાણ થાય છે. માટે નીતર દેવગુરૂની ભકતી તથા ધર્મ કરણી કરવી, કારણ કે ગાયુ સ્વસ્પતિ આયુશ આજના કાલમાં થોડું છે માટે જે શ્રેષ્ઠ કામ કાલે કરવા ધારતા હોઈએ તે આજે કરવુ, પણ પ્રમાદને વશ થઈ બેસી નઈ રહેવું તથા તેને છોડી નઈ દેવું, મોમિત્ર યુરિનમઈ મવત્વ મામેન તથા સત્યાન તાદિન. અને હું મિત્ર હવે જ્યારે આપને મલસુ ત્યારે આવી જ જ્ઞાન ગષ્ટી કરીશું કારણ કે ત્યાનંદ મતિ તમા– છારા, આમ કહી બને મિત્ર પિત પિતાને સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારે તમામ હવે હું લેકચર બંધ કરવાની રજા લહુ છું, વીર પ્રભુના યથાર્થ વચનો પર વિશ્વાસ રાખજે, વૈરાગ્ય વાસીત અંતઃ કરણવાલા થઈને, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ્યા, અજ્ઞાન, વિજય, કાય, મદ, નિંદા, અહંકાર, વગેરેને બનતી ત્વરાએ ત્યાગ કરજો. પરોપકારને પકાર માનજે કૃતધન નઈ પણ કૃતજ્ઞ થજે અવગુણને ગુણ માની તેને આભાર માનજે, અને નીતર નીતીની પ્રવતીને ગ્રહણ કરી અનીતીને ત્યાગ કરજે, સદા સત્યતાને સંગ્રહ કરી અસત્યતાને ત્યાગ કરજે, અવગુણની ઉપર ગુણ કરજે, પણ અવગુણ ઉપર અવગુણ નહી કરતા, સર્વે ઠેકાણે નમ્રતા રાખવી, ગંભીરતા રાખવી, ધીરજને ધારણ કરવી, કમળતા રાખવી જીવ ઉદાર ચીતવાલે રાખે. કંજુસાઈ નઈ રાખવી. સર્વે પ્રાણ પર દયા રાખવી. નિરંતર સદાચરણ આચરવું, સજન માણસની સોબત રાખવી. દુર્જનનો ત્યાગ કરે. પંડીત પુરૂષની મીત્રતા કરવી, હવે આજની સભામાં શ્રી મદશાસ્ત્રાંનિધિ શ્રી જશ વિજય મહારાજ સાહેબશ્રીજીના પ્રમુખપણ નીચે જે મે આજે લેક્ટર આપ્યું છે તેને Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] જૈન કેન્ફરન્સ હેરલ્ડમાં થયેલ કામકાજ. [૨૫૩ છેવટે મારા પાર જૈન બંધુઓની ત્થા બાનુઓની સન્મુખ ધર્મ લાભ સાથે આ લેકચ રમાં યાત્મીંચીત પ્રદાચરણ, ત્યા ભુલચુક થઈ હોય તે માટે મિથ્યા દુષ્કૃત ભવતુ એવી શાસન નાયક પ્રતી ત્યા ગુરૂ મહારાજ પ્રતી પ્રાર્થના કરી વિરમું છું, રામ અવતું, વંદે श्री वीरं वंदे श्री गुरुं. મુંબઈ –શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ " કામકાજની ટુંક નેધ. એડવાઈઝરી છે. કેન્ફરન્સ એડવાઈઝરી બોર્ડની એક મીટીંગ તા. ૫-૭-૧૧ ના સરક્યુલર મૂજબ તા. ૭-૭-૧૧ શુક્રવારે રાત્રીના ઘા વાગે (મું. ટા.) શ્રી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ ઓફીસમાં મળી હતી તે વખતે નીચેના મેમ્બરે હાજર હતા – * શેઠ કલ્યાણચંદ શેભાગચંદ ૨. રા. માતચંદ ગીરધરલાલ કાપડિયા છ માણેકલાલ ઘેલાભાઈ , મકનજી જુઠાભાઈ મહેતા - મોહનલાલ હેમચંદ ઇ લલ્લુભાઈ કરમચંદ દલાલ , નેમચંદ માણેકચંદ , પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શેભાગચંદ બરાજ્યા હતા. આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી. બાદ નીચે મુજબ કામકાજ થયું હતું. ૧. આબુજીના સંબંધમાં થયેલ પત્ર વ્યવહાર વાંચવામાં આવ્યો. શેઠ માણેકલાલ ઘેલાભાઈ ઉપર શીરોહીના મહાજન રા. શેઠ કલ્યાણજી પરમાનંદ તરફથી આવેલ પત્ર વાંચવામાં આવ્યું અને તેને જવાબ શેઠ માણેકલાલભાઈએ લખી રાખ્યું હતું તેમાં સુધારે વધારો કર્યો. તે પત્ર શેઠ માણેકલાલભાઈ પિતાની સહી સાથ શાહીના મહાજનને મોકલે તેમ નક્કી થયું હતું. ૨. નામદાર શહેનશાહ જ ૫ માને એસ-માનપત્ર આપવાના સંબંધમાં થયૅલ પત્ર વ્યવહાર વાંચવામાં આ. બાદ મહેરબાન કલેકટર સાહેબ તરફથી આવેલ પત્ર વાંચવામાં આવ્યા. ત્રણે ફીરકા તરફથી માનપત્ર આપવાનું નકકી થયું. હીંદુસ્તાનની જૈન કોમ્યુનીટી તરફથી માનપત્ર આપવું. યોગ્ય પત્રવ્યવહાર કરી માનપત્ર આપવાનું નકકી થયું. ૩. કોન્ફરન્સ ભરવાના સંબંધમાં નડતા વિદનેના સંબંધમાં લગભગ એક કલાક સુધી વિચાર કરવામાં આવ્યા બાદ આ બાબત ઉપર અવાર નવાર વિચાર કરવા નીચેના ૩ પ્રહસ્થાએ મળી વિચાર કરવાનું નક્કી થયું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ ઓગષ્ટ શેઠ કલ્યાણચંદ. ભાગચંદ રા. રા. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા છે, મકનજી જુઠાભાઈ મહેતા બાદ સભા વિસરજત થઈ હતી. શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. છેલ્લે ખેડા તાબે ગામ કપડવંજ મધ્યે આવેલા શ્રી ચિંતામણીજી પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ – સદરહુ સંસ્થાને શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ કરમચંદ વિરચંદના હસ્તકને સંવત ૧૯૬૦ ના કારતક સુદ ૧ થી સંવત ૧૮૬ના આસો વદી ૩૦ સુધીને હિસાબ અમેએ તપાસેલે, પરંતુ વહીવટ કર્તા ગૃહસ્થ સમજ ફેરથી અથવા વખત નહીં મલવાથી તેને લગતી જંગમ મીલકત દેખડાવેલી નહીં. તેથી તે બદલ ઘણું વખત સુધી પત્ર વ્યવહાર ચલાવતા છેવટે વહીવટ કર્તા ગૃહસ્થ અમને બોલાવી સદરહુ સંસ્થાને લગતે સંવત ૧૯૬૭ ના કારતક સુદ ૧ સુધીને પુરેપુરે હિસાબ તથા તેને લગતી જંગમ અને સ્થાવર મીલકત દેખડાવે છે. તે માટે આભાર માની તેમને પૂરેપ . ધન્યવાદ આપીએ છીએ. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. છેલ્લે ગુજરાત મહાલ મહેસાણા તાબે ગામ ધણેજ મધે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજ તથા અછતનાથ મહારાજના દેરાસરછના વહીવટને લગતે રીપોર્ટ : સદરહુ સંસ્થાને શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ નથુચંદ લલ્લચંદ તથા શેઠ કસ્તુરચંદ ભીખાચંદના હસ્તકનો સંવત ૧૮૫૮ ને ભાદરવા વદી થી સંવત ૧૯૬૭ ને ફાગણ વદી ૭ સુધીને હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં નામું રીત સર રાખવામાં આવ્યું નથી, પણ વહીવટ જૈનશૈલી મુજબ સારી રીતે ચલાવે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે. સદરહુ ગામમાં વેપાર ઉપર પોતરા નામને લાગે નાખેલ છે. તે લાગાની ઉપજમાંથી જેનીઓએ સેંકડે રામ બે લેખે દેરાસરજીમાં આપવા ઠરાવ્યું તથા આખા મહાજને રામ ચાર લેખે ખડા હેરમાં આપવું ઠરાવ્યું. તે નાણું થોડાક વખત સુધી વસુલ આપી પાછળથી કોઈ કારણને લીધે વસુલ આપતા નથી તેથી આખું મહાજન છવ–દયાના દ્રવ્યના લેપમાં પડી માઠાં કર્મ બાંધે છે. જો કે કેટલાએક જેની શૈડાક વરસથી રામ બે પ્રમાણેના લાગાના નાણાં દેરાસરજીમાં આપે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી ધાર્મિક હિસાબ તપાસ ખાતું. [૨૫૫ પણ હજુ સુધી ખોડા ઢોરનાં લાગાનાં નાણાં આપતા નથી. તેથી જેનીઓ જીવદયાના તેમજ દેવદ્રવ્યના લેપમાં પડી માઠાં કર્મ બાંધે છે. માટે જેમ બને તેમ તાકીદે મહાજને એક મતથી પાકો બંદોબસ્ત કરી સદરહુ લાગાનાં નાણું વસુલ લઈ ખોડાં હેરને લગતી સંસ્થા ઉભી કરી લાગાનાં નાણું તેમાં પૂરી રીતે ખર્ચવા જોઈએ. સદરહુ લાગા માટે આ ખાતાના ઇન્સ્પેકટરે સંઘ ભેગો કરી નાણું વસુલ લેવા પ્રયત્ન કર્યો. તેમાં શેઠ નથુચંદ ઓતમચંદે પિતાના ચોપડા ખડાવી સદરહુ લાગાનાં જે નાણું નીકળે તે પુરેપુરા ચુકતા આપવા મરજી જણાવી. પરંતુ બીજા ગૃહસ્થને તે વાત નહીં રચવાથી પિત પિતાની મેળે વીખરી ગયા. તેથી તે બદલને રીપેટે આ ખાતાના ઇન્સ્પેકટરે અમારી ઉપર લખી મોકલ્યો છે અને ત્યાંના સંઘે સદરહુ લાગાના નાણાં ભેગા કરી ખડાં ઢોરની સંસ્થા ઉભી કરી રીતસર તેની વ્યવસ્થા કરવા જણાવ્યું આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. ટશ બંગાળ આલા હજારીબાગ માથે આવેલા શ્રીસમેતશીખરજી . મહા તિથને રીપોર્ટ – સદરહુ તિર્થના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શ્રી જૈન શ્વેતાંબર સોસાઈટી કાઠી મધુવનના જનરલ મેનેજર મુર્શિદાબાદ નીવાસી સાહેબ રાયધનપતિસીંગજી બહાદુર તથા તેમના પુત્ર મહારાજ બહાદુરસીગજીના હસ્તકને સંવત ૧૮૩૭ થી સંવત ૧૮૬૪ ના આસો વદ ૩ સુધીને હિસાબ અમોએ તપાસે છે. કારણ આ વહીવટ રાયધનપતિસીંગજી બહાદુરને તેજ સાલમાં સુપ્રત કરવામાં આવેલ છે. તે પહેલાંના કાગળ જોવામાં આવ્યા નથી. જે વખત આ વહીવટ સદરહુ વહીવટ કર્તાને સુપ્રત કરવામાં આવ્યું તે વખતે ફકત રૂ, ૩૧૧૦-૩–૧ રોકડ તથા રૂ. ૬૦૫૧-૪-૩ ના દાગીના મળી કુલ ૯૧૬૧--૩ ની નજીવી મીલકત સુપ્રત કરવામાં આવી હતી . ત્યાર પછી રાયધનપતિસીંગજી બહાદુરે સંવત ૧૮૫૭ ની સાલ સુધી વહીવટ કર્યો. તેમાં પોતે પિતાના તન, મન ધનથી મદદ કરી પોતાના ૫દરના કેટલાક પિસા ખરચી વહીવટ ઘણે ઉત્તમ ચલાવી ઉપજમા વધારો કરી કારખાનું સારા પાયા ઉપર લાવી મુકયું હતું, સદરહુ વહીવટ કર્તા મોટા ધનાઢય હતા. આજ કાલ કેટલાક ધનવાનો લાડી વાડીને ગાડીના શોખમાં પડી ધર્મ શું ચીજ છે તે સમજતા પણ નથી. ત્યારે સદરહુ વહીવટ કર્તાએ તે શેખ કરતાં ધર્મને શોખ ઉતમ ગણી મનુષ્યજન્મ સફળ કર્યો હતે. સદરહુ વહીવટ કર્તાએ વહીવટ સુધારી કારખાનું જે સારા પાયા ઉપર લાવ્યા છે તે માટે તેમને પુરે પુરે ધન્યવાદ દેવાની સાથે તેમના આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ મળે એ ઈચ્છીએ છીએ. ત્યાર પછી સંવત ૧૮૫૭ સુધીમાં જોઈએ તેવી ઉપજ આવી નથી. બલકે કેટલીક સાલમાં ઉપજ કરતાં ખર્ચ વધી ગયેલ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] જન કેન્ફરન્સ હેરલ્ડ. [ઓગષ્ટ હાલમાં મહુમના પગલે તેમના પુત્ર મહારાજ બહાદુરસીગજી વહીવટ ચલાવે છે, તેઓના વખતમાં પણ સંવત ૧૯૫૮ થી આજ સુધી સાલ દર સાલ પ્રથમ મુજબ સારી જેવી ઉપજ જમે કરી છે, તેમજ વહીવટ ચલાવવામાં પિતે તન, મનથી ધ્યાન આપે છે તેથી તેમને પણ પુરે ધન્યવાદ ઘટે છે, વહીવટના નામાના સંબંધમાં જાતા નામું મોટે ભાગે મુર્શિદાબાદી બોડી લીપીમાં તથા મારવાડી લીપીમાં લખેલ છે. તેમજ કેટલેક ભાગ ગુજરાતી તથા દેવનાગરી લીપીમાં લખાએલ છે. આવી રીતે જુદી જુદી ચાર જાતની લીપીમાં નામું લખાએલ તેમજ આ દેશમાં તપાસણીનું કામ પહેલ વહેલું હોવાને લીધે ધીમાંશથી કામ લેવું પડતું તથા તિર્થને વહીવટ હેવાને લીધે અમેને તપાસતાં છ મહીના જેટલો મટે વખતે રોકે પડયો છે, નામું પ્રથમ લખનાર હુશીઆર નામાદાર નહીં હોવાને લીધે વ્યવસ્થાસર લખાએલ નથી પણ પાછળથી કોઈ હુશીઆર નામાદાર પાસે તેને સુધરાવી સરવૈયા મેળવેલ છે, તેમજ નામાની શૈલી ઘણી ઉત્તમ પ્રકારની છે, આ તિર્થમાં ખચના પ્રમાણમાં ઉપજ આવેલ છે, પણ તિર્થના પ્રમાણમાં જોઈએ તેવી ઉપજ આવતી નથી. તેનું કારણ જોતાં માલુમ પડે છે કે મધુવનનું પાણી તથા હવા એકદમ ખરાબ હોવાને લીધે શીરફ ૩-૪ મહીના સંધ જાત્રા કરવા ત્યાં જાય છે પછીથી કાઈ જવલેજ જાય છે. તેથી ટુંક મુદતની જાત્રામાં જોઈએ તેવી ઉપજ આવતી નથી, તથા બીજું કારણ એ પણ છે કે હવા પાણી ખરાબ હોવાને લીધે હુશી આર જૈન સેલીને જાણ પુરૂષ કારખાનામાં રહી શકતો નથી. તેથી સંઘની જોઈએ તેવી સગવડ સાચવી શકાતી નથી, ને તેથી પણ ઉપજમાં જોઈએ તેવો વધારે થતું નથી, જે ત્યાં રહેનાર મનુષ્યની આરોગ્યતાને માટે કંઈ બંદેબસ્ત કરવામાં આવે તે ત્યાં હશીઆર જૈન શૈલીને જાણ પુરૂષ ટકી શકેને એવો માણસ રહેવાથી જાત્રા માટે આવનાર સંઘના આરામને માટે પુરત બંદોબસ્ત કરી ઉપજમાં સારો વધારો કરી શકે. અમેએ આ વહીવટ તપાસવા હાથમાં લીધે તે પહેલાં આ વહીવટની અવ્યવસ્થા સંબંધી કેટલીક અફવાઓ અમારા સાંભળવામાં આવી હતી, પણ હિસાબ તપાસ શરૂ કરતાં તેવું કાંઈ જવામાં આવ્યું નહીં, પણ ઉપર લખ્યા મુજબ મધુવનનું પાણી ખરાબ હોવાને લીધે કોઈ હોંશીઆર જૈન શૈલીને જાણ પુરૂષ કારખાનામાં ટકી શકતો નહીં તેથી મંદિર વગેરેમાં કેડલીક આશાતના તથા સંધની માવજત રાખવામાં કેટલીક અવ્યવસ્થા અમારા જોવામાં આવી. તે સંબંધી વહીવટ કd ગૃહસ્થનું ધ્યાન ખેંચતાં તેમણે તે બાબતના સુધારા માટે કોન્ફરન્સ ઓફીસ પાસે માગણી કરી ઈન્સપેકટર હરીલાલ જેસંગ ખાણીને ત્યા રોકી કેટલાક સુધારા તાકીદ કરવા માંડયાં છે. તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. આશા છે કે ઇન્સ્પેક્ટર હરીલાલને જોઈતાં સાંધને પુરાં પાડી તથા મેળવી લેવાની તે સંધ ખુશી થાય તેમ સુઘારા તાકીદ કરાવશે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [૨૫૭ આ વહીવટ સદરહુ વહીવટ કર્તાના મુનીમ બાબુ લખમીચંદજી સીપાણી વહીવટ કર્તાના તરફથી સઘળો વહીવટ કરે છે. તેઓ શ્રી પણ પિતાના તન, મનથી વહીવટમાં લક્ષ આપે છે તેથી તેમને પણ ધન્યવાદ ઘટે છે. આ વહીવટમાં સુધારા કરવા સંબંધમાં કેટલીક સુચનાઓ ઈન્સપેકટર હરીલાલ જેશંગ ખેતાણીએ પ્રથમ રૂબરૂમાં જણાવેલ છે તેમજ કેટલીક સુચનાઓનું સુચના પત્ર અમારા તરફથી ભરી આપવામાં આવ્યું છે. તે આશા છે કે વહિવટ કર્તા ગૃહસ્થ તે ઉપર લક્ષ આપી યોગ્ય સુધારા વધારા તાકીદ કરશે. છલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબે ગામ પંકાર૫ર મળે આવેલ શ્રી પદ્મપ્રભુજી મહારાજના દેરાસરના વહીવટનો રીપોર્ટ. સદરહુ સંસ્થાને વહીવટ કર્તા શ્રી સંધ હસ્તકને સંવત ૧૮૩૦ની સાલથી સંવત ૧૮૬૭ના અષાડ સુદ ૩ સુધીને હિસાબ અમોએ તપાસ્યા. તે જોતાં સદરહુ ગામમાં પહેલાં એક ઘર દેરાસર હતું તેથી ત્યાંના સંઘે બહાર ગામ ટીપ કરી નાણું મેળવી નવીન દેરાસર બનાવી સંવત ૧૯૫૪ની સાલમાં પ્રતિષ્ઠા કરી છે. - સદરહુ સંસ્થાનું નામું દેરાસરના ચોપડા રાખી તેમાં માંડેલું નહીં હોવાથી સંઘ મધ્યેના દરેક ગૃહસ્થોના ઘરના ચોપડામાંથી નામું મેળવી દેરાસરનો ચોપડો બંધાવી તેમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ તેમા દેખાણી તેને લગતું સુચના પત્ર વહિવટ કરતા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબે ગામ લણવા અર્થે આવેલ શ્રી શામલા પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ: સદરહુ સંસ્થાનો શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ પાનાચંદ અમરસીના હસ્તકને સંવત ૧૯૬૪ના કારતક સુદી ૧થી સંવત ૧૯૬૭ના જેઠ સુદ ૧ સુધીનો હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી. પણ વહીવટ જેન શૈલી મુજબ સારી રીતે ચલાવે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ તેમાં દેખાયું તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત-મહાલ ચાણસ્મા તાંબે ગામ પંપલ મધ્યે આવેલ શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરને લગતો રીપોર્ટ. સદરહુ સંસ્થાને વહીવટકર્તા શ્રી સંઘના હસ્તકને સંવત ૧૯૬૫ના કારતક સુદ ૧થી સંવત ૧૯૬૭ના અશાડ સુદ ૫ સુધીને હિસાબ અમેએ તપાસ્યા તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી, પણ ત્યાંના રહીશ શેઠ ડાયાચંદ હીરાચંદ તથા શેઠ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] જૈન કાન્ફરન્સ હેરલ્ડ [ઓગષ્ટ પ્રેમચંદ દાલાચંદે પોતાના તનમનથી ઘણી કાળજી રાખવાથી વહીવટ સારી રીતે ચાલે છે, તે ખુશી થવા જેવું છે, વધારે ખુશી થવા જેવુ એ છે કે દેરાસરમાં પુજા માટે ગાઠી નહીં રાખતાં સર્વે ગૃહસ્થા પોતાના વારા પ્રમાણે પુજન તેમજ ખાડાં ઢારને લગતુ દરેક કામ પેાતાના હાથથી કરે છે તે માટે ત્યાંના સધને પૂરેપૂરા ધન્ય વાદ ટે છે. આ ખાતુ તપાસી જે જે ગૃહસ્થને આપવામાં આવ્યું છે, ખામીઓ દેખાણી તેને લગતું સુચના પત્ર વહીવટક્રર્તા લા. શ્રી સંધતા સેવક ચુનીલાલ નહાનચંદ ઓનરરી એડીટર શ્રી જૈન શ્વે. કાન્સ શ્રી સુકૃત ભંડાર ફંડ. સંવત ૧૯૬૭ ના અશાડ શુદી ૫ થી શ્રાવણ શુદી હું એટલે તા. ૧-૯-૧૧ થી ૩૧–૯–૧૧ સુધીમાં વસુલ આવેલ નાણાંની ગામવાર રકમ. ૭-૭-। ૧૭૨૩–૨–૯ ગયા માસ આખર સુધીમાં આવેલા તે, ૯૯-૪-૦ ગુજરાતમાંથી ઉપદેશક વાડીલાલ સાંકળચંદ માત આવ્યા. ૧૨-૮-૦ હરસેાલ ૫-૦-૦ આંતરાલી ૬–૮–૦ અડાદરા. ૧૯-૦-૦ મેાહનપુર ૪-૦-૦ માઢુકા રણાસણ પુ-૦- હાથરેાલ ૩૪=૪-૦ રૂપાલ ૫-૦-૦ પુસરી. ૧-૦-૦ કામેાદરા, ૯૯-૪-૨ ૫૫-૮-૦ ગુજરાતમાંથી ઉપદેશક અમૃતલાલ વાડીલાલ માત આવ્યા. ૧૧-૮-૦ જામેળા ૧૦-૮-૦ ગુજા ૩૩-૮-૦ ઉમતા. ૧૫-૮-૦ ૧૩-૧૨-૦ કાઠીઆવાડમાંથી ઉપદેશક હરખચંદ ભાભાભાઇ મા આવ્યા. ૦-૮-૦ હડમતીયા ૦-૧૨-૦ માનગઢ ૦- ૮૦ જાલવદર ૦-૪-૦ પાલડી ૫-૦-૦ ગારીઆધાર ૦૦૯ ૮-૦ માર્ ૦-૪-૦ વીરડી ૦- ૪-૦ વેળાવદર ૦- ૮–૦ ભારીંગડા ૨-૪-૦ ક્રાંકચ ૧-૦-૦ સાંઢ ખાખરા ૦-૧૨-૦ ટીંબા ૦-૧૨-૨ ઇંગારાળા ૦- ૮-૦ પરવડી ——— ૧૩-૧૨-૦ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી સુકૃત ભંડાર ફંડ. [ ૨૫૯ ૧૫-૮-૦ કચ્છમાંથી ઉપદેશક દેવશી પાનાચંદ ભાત આવ્યા. ૧-૧૨૨૦ મોરબી (કાઠીઆવાડ) ૧૩–૧૨–૦ અંજાર. ૧૫-૮-૦ ૨૨-૮-માળવામાંથી ઉપદેશક મી કેશરીમલ મોતીલાલે મંદસોરના રૂા. ૨૧) તથા મલહારગઢના રૂ. ૧-૮-૦ મોકલાવ્યા છે, બીજા ગામના પુરા વસુલ થવાથી મોકલવા જણાવે છે. ૬-૮-૯ છેટી સાદરીવાળા શેઠ ચંદનમલ નાગોરીએ ધુંધડકાના વસુલ કરી મોકલાવ્યા છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. ૧૫-૦-૦ ઉપદેશક વિના નીચેના ગામના આવેલા છે. . ૧૫-૦-૦ ખાજવાણ. ૨૨૮-૦-૦ ઉપર પ્રમાણે જુલાઈ સને ૧૯૧૧માં રૂા. ૨૨૮-૦-૦ આવેલા છે. મારવાડ મેવાડ તથા દક્ષિણમાં ઉપદેશક મોકલાવા હીલચાલ ચાલે છે. એકંદર કુલ રૂ. ૧૮૫૧-૨-૮ આ દંડમાં વસુલ આવેલા છે. ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવો. શ્રી જન વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી શેઠ સાંકળચંદ ઝવેરદાસની માર્કત ગામની તમામ કામ એકઠી કરી સાર્વજનિક તથા કોન્ફરેન્સના હેતુઓ ઉપર ભાષણો આપ્યાં તેથી નીચે પ્રમાણે ઠરાવ થયા છે. ટીનનાં વાસણ વાપરવાં નહીં. મરણ પ્રસંગે બજારમાં કે બીજે ઠેકાણે મહલા, શેરીમાં કુટવું નહીં. તેથી વિરૂદ્ધ વર્તનાર પાસેથી રૂ. ૫) લઈ ધર્માદામાં નાખવા. પરદેશી ભ્રષ્ટ ખાંડ ન વાપરવા ધણા જણે પ્રતિજ્ઞા લીધી. બંગડી પહેરવી નહીં તેમ ફટાણાં ગાવાં નહીં. કન્યાવિક્રય નહીં કરવા ઘણું જણે પ્રતિજ્ઞા કરી. બડોદરા–ઉપદેશક વાડીલાલ સાંકળચંદના ભાષણથી પાંચ મેટી તીથી એ લલેટર ન વાપરવા તથા રાત્રી ભોજન ચોમાસાના ચાર માસ લગી ન કરવા છ જણાએ પ્રતિજ્ઞા કરી છે. તેમજ ફટાણાં નહીં ગાવા બૈરાંઓએ સેગન લીધા છે તથા ઘણું જણે વિલાયતી પ્ર૪ ખાંડ ન વાપરવા પ્રતિજ્ઞા કરી છે. તેમાં શા. લલુભાઈ નાગજી તથા મગનલાલ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ઓગષ્ટ બાપુલાલે આ વખતે (વિનુ સંપ્રદાયના હોવા છતાં) ગાય નહીં વેચવા પ્રતિજ્ઞા કરી છે. તેમ એક હજામે માંસ મદિરા વગેરેને ત્યાગ કરી પ્રતિજ્ઞા કરી છે. મોહનપુર–ઉપદેશક વાડીલાલ સાંકળચંદે અહીં આવી ઠાકોરસાહેબના પ્રમુખપણ નીચે સંપ, કેળવણી, કન્યાવિક્ય વગેરે હાનિકારક રીવાજો ઉપર ભાષણો આપ્યાં હતાં આ વખતે મેનેજર સાહેબ તથા બીજે મુલ્કી વગ હાજર હતા. ભાષણોથી સારી અસર થતાં નીચે પ્રમાણે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી છે. (૧) કન્યાવિક્રય ન કરવા ઘણી ગૃહસ્થોએ પ્રતિજ્ઞા કરી છે. (૨) જીવદયાના સંબંધમાં રજપુત લેકોએ જીવ હિંસા તથા માંસ ભક્ષણ ન કરવા અને દારૂ ન પીવા પ્રતિજ્ઞા કરી છે તેમાંના આગેવાનોનાં નામ નીચે પ્રમાણે – ડાભી રામજી માધુજી. ચીત્રોડા નાહરજી બેચરજી બારોટ ચેનજી સવજી ડાભી પુજાજી હરીછ. ખવાસ જવા રામચંદજી (૩) ફટાણું ગાવાં નહીં. કાચની બંગડીઓ પહેરવી નહીં. * ભાષણ વખતે કેળવણીની બાબતમાં તથા બીજા વિષયમાં નિશાળના માસ્તર સાહેબે તેમ બીજા ગૃહસ્થોએ સારે ભાગ લીધે હતા. વળી બાળ લગ્ન તથા કન્યાવિક્રયના વિષયમાં બ્રાહ્મણોએ અગત્યને ભાગ લઈ પોતાની કોમમાં સુધારો કરવા ઉત્કંઠા જણાવી હતી. મી, વાડીલાલના ભાષણથી નામદાર ઠાકોર સાહેબે સર્ટીફિકેટ આપ્યું છે. તેઓ સાથે છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ આવા અગત્યના કામ કરવા જે ઉત્સાહ ધરાવે છે તે ખાતે ઉપકાર માનવામાં આવ્યું હતું. વરસમાં વધારે વખત ઉપદેશક આ ભાગમાં આવે તે વિશેષ ફાયદા થાય એમ અમારું માનવું છે. તા ૧૮-૭-૧૧. પુંસરી–ઉમેદવાર ઉપદેશક મી. પુંજભાઈ પ્રેમચંદે અહીં આવી એક દિવસ રહી કન્યાવિક્રય ઉપર ભાષણ આપ્યું હતું. તે વખત જન સિવાય અન્ય કેમેએ સાથે ભાગ લીધે હતે. ઉપદેશકના ભાષણની અસરથી ઘણુંજશે કન્યાવિક્રય ન કરવા કબુલ કર્યું છે આવી રીતે ઉપદેશકો વરસમાં બે ત્રણ વખત આવે તે આપણું દેશમાં સુધારો થશે. તા ૧૯-૭–૧૧ મકા–ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી ગામની તમામ વસ્તી એકઠી કરી મુખી તેમજ રેવન્યુ ઈન્સ્પેકટર ત્રીકમલાલભાઈ રૂબરૂ કેન્ફરન્સના હેતુઓ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશકેના ભાષણથી થયેલા કરાવે. [૨૬૧ ઉપર ભાષણો આપ્યાં હતાં. આ વખતે રા. રા. ત્રીકમલાલભાઇએ બ્રહ્મચર્ય વ્રતના સંબંધમાં તેમજ બીજા વિષયો ઉપર સારી ચર્ચા કરી હતી. ભાષણની અસરથી નીચે પ્રમાણે ઠરાવ થયા છે. ૧ સ્ત્રીઓને ત્રણ દિવસ બરાબર પાળવા પ્રતિજ્ઞાઓ લેવરાવી છે. ૨. કન્યાવિક્રય ન કરવા ઘણું જણે સેગન લીધા છે. ' ૩ ભ્રષ્ટ ખાંડ વાપરવી નહી. તેમ સ્ત્રીઓએ બંગડીઓ પહેરવી નહીં ને ફટાણાં ગાવા નહીં. રેવન્યુ કમીશનર ત્રીકમલાલભાઈને તથા વિશા ખડાયતા શા. હીરાચંદ રામચંદનો અભિપ્રાથ-મહાશય વાડીલાલભાઈએ જે અસરકારક શબ્દથી ભાષણ કર્યું છે તેથી તમામ વર્ગના લેકેના મનમાં દઢ શ્રદ્ધા ધર્મ સંબંધી સ્થપાઈ છે. તેમના માટે આ સંસ્થાના અધિપતિ સાહેબને ખરા જીગરથી વિનવીએ છીએ કે આવા ધર્મ ઉપદેશકો ગામેગામ ફરી અભણ અને અશ્રધાળુને ઉપદેશરૂપી જ્ઞાનથી દેખતા કરે છે તેના માટે શ્રી પરમાત્મા તેમને બદલે અષ્ટ પ્રહર આપ્યાજ કરશે એવી અમારી ખરા પ્રેમથી આશિષ છે તે ફળીભુત થાઓ. અને તેમના મંડળમાં આવાં નરરત્ન ઉત્પન્ન થાઓ ને સમગ્ર પ્રજા વર્ગને તેને લાભ મળો. તા૧૪-૭–૧૧. 'રણાસણ અત્રેના શેઠ પુનમચંદ સાંકળચંદના પ્રમુખપણ નીચે સભા ભરવામાં આવી હતી તે વખતે દિવાન સાહેબ તથા બીજા મુઠ્ઠીવર્ગ અને દરબારશ્રીના ભાયાત ત્યા તમામ વસ્તી હાજરી આપતી હતી. ઉપદેશક મી. વાડીલાલ સાંકલચંદે કોન્ફરન્સના હેતુઓ ઉપંર પુર જોસથી લોકોનાં મન ભેદી નાખે તેવા સ્વરૂપમાં ભાષણ આપ્યાં હતાં. તે વખતે ઘણું જણે માંસ ભક્ષણ ન કરવા જીવ હિંસા ન કરવા તથા દારૂ નહીં પીવા સભા સમક્ષ સેગન સાથે પ્રતિજ્ઞા લીધી હતી. તેમાંના આગેવાનોનાં નામનું લીસ્ટ કોન્ફરન્સ ઓફીસમાં મોકલાવેલ છે. કન્યાવિક્ય નહીં કરવાના સંબંધમાં ઘણું જણે પ્રતિજ્ઞા લીધી છે. તેનાં તથા ભ્રષ્ટ ખાંડ ન વાપરવા જેણે જેણે ગન લીધા છે તેનાં નામ કેન્ફરન્સ ઓફીસમાં લખી મેકલાવેલ છે. શિયલવ્રત પાળવા તથા બંગડીઓ નહી પહેરવા અને ફટાણું નહીં ગાવા બૈરાઓએ બાધા લીધી છે. ઉપદેશકના ભાષણથી સંતોષ થયો છે. અત્રે કોન્ફરન્સને, ઉપકાર માનીએ છીએ. હાથળ–આ માટે ઉપદેશક મી. વાડીલાલ સંકળચંદે આવી મુખી વગેરે સમક્ષ કન્યા વિક્રય વગેરે બાબતે ઉપર ભાષણ આપ્યું હતું. તેથી અત્રેના કડવા પાટીદારોએ કન્યાવિક્રયમાં રૂ. ૫૦ લેવા રીવાજ હતું તે તદન બંધ કર્યો છે. તેમ બીડી દુકો કે તમાકુ ન વાપરવા પ્રતિજ્ઞાઓ થઈ છે. તા, ૨૬-૭-૧૧. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨] જૈન કોન્ફરન્સ હેરડ ઓગષ્ટ જાસ્કા-ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે અહીં આવી ગામની તમામ કેમને એકઠી કરી સાર્વજનિક ભાષણ આપ્યાં હતાં તેથી લોકોનાં મન ઉપર સારી અસર થવા પામી હતી, આ વખતે ગામના મુખી મતાદાર તથા સ્કુલ માસ્તર પણ હાજરી આપતા હતા. મી. અમૃતલાલની ભાષણ કરવાની શૈલી ઘણી ઉત્તમ વખાણવા જોગ હતી. તેથી જેનોએ કન્યાવિક્રય કરવો નહીં, ટીનનાં વાસણ વાપરવાં નહીં કોઈ સ્ત્રીએ ફટાણાં ગાવાં નહીં વગેરે કેટલાક ઠરાવો કર્યા છે. કોન્ફરન્સ જે જે કાર્યો જન કોમની ઉન્નતિ માટે કરે છે તેથી અત્રે કોન્ફરન્સના કાર્ય વાહકને ધન્યવાદ આપીએ છીએ આવી રીતે ઉપદેશકે વરસમાં બે ત્રણ વખત આવશે તે સારે લાભ થશે તા. ૨૬-૭-૧. અંજાર–ઉપદેશક મી. દેવશી પાનાચંદે અહીં આવી ઉપાશ્રયમાં મુની મહારાજશ્રી ધિરવિજયજી મહારાજના આશ્રય તળે સભા ભરી વ્યાખ્યાન વખતે સામાન્ય વિષયો ઉપર ભાષણ આપ્યું હતું. બંગડીઓ નહીં વાપરવા તથા મિથ્યાત્વી પર્વ નહીં તોલવા, મરણ પ્રસંગે વધારે વખત ન રડવા કુટવા વગેરે બાબતો ઉપર ભાષણો આપેલ તેમાં મહારાજ સાહેબને સારે ઉપદેશ મળવાથી ઘણી સારી અસર થઈ છે. અત્રે તેને લીધે અહીંના શ્રી સંઘ તરફથી સુકૃત ભંડાર ફંડની યોજના અમલમાં આવતા તે રકમ તરત ઉઘરાવી આપેલ છે. ઉમતા–આ ગામે ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે આવી જૈન કોન્ફરન્સના હેતુઓ તથા સં૫, જીનેશ્વરની ભકિત, દયા, દેવદ્રવ્ય વગેરે વિષ ઉપર ભાષણ આપ્યાં હતાં. તે વખતે મુખી મતાદાર, સ્કુલ માસ્તર, તલાટી વગેરે હાજર રહેતા હતા. ભાષણથી લોકોના મન ઉપર સારી અસર થઈ છે. કેન્ફરન્સ આવી રીતે ઉપદેશક રાખી પિતાનું કાર્ય કરે છે તેમજ દરેક ભાઈઓની ઉન્નતિ માટે ઘણોજ પરીશ્રમ વેઠે છે, તે જાણું અમે ઘણાજ ખુશી થયા છીએ. અહી નીચે પ્રમાણે ઠારાવ થયા છે. મરણ પ્રસંગે એક માસથી વધારે રડવું કુટવું નહીં, ટીનનાં વાસણો વાપરવા નહીં, ફટાણું કોઈ સ્ત્રીએ ગાવાં નહીં તેમજ કન્યાવિક્રય કરે હી. તેવા ઠરાવ થયા છે તેમ નાતનું દાપું પણ લેવું નહીં. કન્યાવિક્રયના ઠરાવ નીચે આશરે ૨૫ જૈન ગ્રહસ્થાની સહીઓ લઈ તે ઠરાવ કોન્ફરન્સ ઓફીસમાં મોકલાવેલ છે. શ્રી જેન વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે ભાષણો આપી મેળવેલ સર્ટીફીકેટ. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ મુંબઈ. આપના તરફથી અમારા ગામ મેહનપુરમાં ઉપદેશક મી. વાડીલાલ સાંકલચંદે અમારા પ્રમુખ પણ નીચે ચાર દિવસ સુધી ભાષણ આપ્યાં છે, જે ભાષણે કન્યાવિક્રય, ધર્મ છવહીંસા વિગેરે બાબત સાથે કેળવણી વિષેનાં હતાં અને તે ભાષણથી તેના સાંભળનાર Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] જૈન કોન્ફરન્સના ઉપદેશકનાં ભાણે ૨૬૩. ઉપર ઘણી અસર થવા પામી છે, અને સાંભળતાની સાથે જ સાંભળનારનાં મનમાં નીતિ વિષે ઘણો સારો આભાસ પાડેલ છે. તે સાથે ઉપદેશક મી. વાડીલાલભાઈની વકતૃત્વ શક્તિ અને નિતિના માટે અમને પણ ઘણી સારી લાગણી થઈ છે. તે સાથે કોન્ફરન્સનાં આવાં ઉપયેગી કામો માટે અમો તે બાબત આભાર માનીએ છીએ. મી વાડીલાલભાઈ પિતાના ઉપદેશક ધંધામાં ખરેખર લાયક અને વિદ્વાન અમને માલુમ પડેલા છે, અને તેથી તેમના માટે હું મારો પૂર્ણ સંતોષ કોન્ફરન્સને જાહેર કરું છું. તા-૧૮-૭-૧૯૧૧ મુ. મેહનપુર. | (અંગ્રેજીમાં સહી.) ઠાકર શ્રી તાલુકે મેહનપુર. જા. નંબર-૭૬ સર્ટીફીકેટ. અમદાવાદના રહીશ અને શ્રી જન છે. કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદને આપવામાં છે કે તમોએ ત્રણરોજ અમારાં પ્રમુખપણનીચે જાહેર ભાષણ રૂપાલ ગામની અંદર આપ્યું. તે ભાષણના કીંમતી શબદે દરેક માણસના મન ઉપર સજજડ છાપ બેસારે તેવા હતા એમની ભાષણ કરવાની ચાલાકી પ્રશંસનીય છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રમાણે પ્રયાસ ચાલુ રહેવાથી કોન્ફરન્સના હેતુ બર આવશે. તેની સાથે કોન્ફરન્સ તરફથી ગામોગામ ઉપદેશ આપવાનું અને પાઠશાળાઓ ખોલવા વિગેરેનું કાર્ય હાથ લઈ જનસમાજ ઉપર જે કૃપા કરી છે તેને માટે કોન્ફરન્સને ઘણોજ આભાર માનીએ છીએ તા. ર૮ મી જુલાઈ સને ૧૮૧૧ (ઈગ્રેજીમાં સહી.) ઠાકર શ્રી રૂપાલ. સર્ટીફીકેટ આપવામાં આવે છે કે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી મી. વાડીલાલ સાંકળચંદ બોધ આપવા ગામેગામ ફરી પોતાની ફરજ અદા કરી ને એક બાહોશ વકતાને સમયાનુસારી છે. જેથી ફકત જૈનને શું પણ દરેક કેમ તેમનું ભાષણ સાંભળવા ઉમંગથી આવતી તે અસર કારક ભાષણથી બીજી જ્ઞાતિમાં પણ કુધારા જેવાકે ભ્રષ્ટ ખાંડ ન ખાવી કન્યા વિક્રય ન કરવો જીવદયા પાળવી વિગેરે દાખલ થયા છે જે પ્રયાસ રતુતિપાત્ર છે. આ પ્રમાણે કેન્ફરન્સ આ શ્રેષ્ટ વકતા તેમજ યાનુસારી ઉપદેશકે વધારે પ્રમાણમાં રાખી બહ ભાગે ઉપદેશ આપશે તે શુભ આશ્રય ફળી ભુત થશે એમ અમે ખાત્રીથી માનીએ છીએ તા. ૧૩–૭–૧૧. અમરતલાલ કેવળદાસ શા. હેડમાસ્તર હરસોલ (પ્રાંતિજ) ઉધરાણ. જુલાઈ માસમાં શેઠ નથમલજી ગુલેછા સાથે રૂ. ૨૦૦૨) પુના કોન્ફરન્સમાં ભરાવ્યા હતા જે મેલી આ પવા પત્ર વ્યવહાર કેન્ફરન્સ ઓફીસના જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શોભાગચંદની સહીથી કરવામાં આવ્યો હતો. છેવટે તા. ૨૧મી એ તાર કર્યો હતો તેનો જવાબ તા, ૨૨મી એ તારથી આવ્યો હતો તેની નકલ નીચે મૂજબ. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ઓગષ્ટ Jain Swetamber Conference Office. Pydhuni Bombay. Received sending draft under Regd post.. Golechha. ઉપર મુજબ તાર આવ્યો હતો બાદ તા-૨૪-૭-૧૧ના રોજે રજીષ્ટરથી હુંડી શેઠ ગાંડમલજી ગુમાનમલજીના ઉપર આવી હતી અને તેના રૂ. ૨૦૦૨) તા-૨૫–૭–૧૧ના રોજે શેઠ ગાંડમલજી ગુમાનમલજી તરફથી મળ્યા છે. શેઠ નથમલજી ગેલેરછાએ રૂપીઆ ભરી આપ્યા તેથી તેમને આ સ્થળે અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. તથા બીજા ગૃહસ્થો કે જેમની પાસે ઉધરાણી બાકી હોય તેઓએ મોકલી આપવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે. મંદિરોદ્ધાર ખાતું. ગયા અંકના પાને ૨૧૮ માં જણાવ્યા મુજબ પત્ર આબુજીના માસ્ટેટને લખવામાં આવેલ હતું તેને જવાબ તેમના તરફથી આવેલ છે તે નીચે મુજબ OFFICE OF THE MAGISTRATE OF ABU. No. 3110 3 of 1911. From Captain H. R. N.Pritchard I. A-, Magistrate of Abu. To The Resident General Secretary Jain Swetamber Conference Bombay Pydownie, Post No. 3, Mornt Abu dated the 19th July 1911. Dear Sir, I am directed to acknowledge the receipt to your letter dated the July 1911, regarding the wearing of boots and shoes by visitors to the Delwara Temples. In reply I am to say that the Honourable, Agent to the Governer General thinks that it would be most suitable if the deputation would come to Abu when he returns there in September after this monsoon tour. yours faithfully, (sd.) H. R. N. PRITCHARD. Captain, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] મંદીરે દ્વાર ખ તું . ' [૨૬૫ આ સંબંધમાં અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજી તથા શિરોહી મહાજન સમસ્ત રા, શેઠ કલ્યાણજી પરમાણંદ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે. પરચુરણ કામકાજ, જુલાઈ માસના અંકના પાને રર૭ મે મુંબઈના કલેકટર તરફથી આવેલ પત્ર છાપવામાં આવ્યું છે, તેમને નીચે મુજબ લખેલ છે. Pydoni, Post No. 3. Bombay, 19th July 1911. The Collector of Bombay, se Sir, · We are in due receipt of your letter No. L. R. 4625 dated the 5th July and in reply beg to state that the addreso is intended to be presented on behalf of the whole Jain Community of India and that the Sthanakwasi Sect has given its consen't through the General Secretary of its Conference. We are awaiting the reply of the Digambar Mahasabha and we shall further inform you on the subject in due course. I have the honour to be, Sir, your most obedient servant, (sd). KALYANCHAND SOBHAGCHAND. Resident General Secretary Jain Swetambar Oonference આના સંબંધમાં ખરેઈ-દીગંબર મહાસભાના સેક્રેટરીને પત્ર લખાયેલ છે. તથા તા. ર૦-૭-૧૧ ના રોજ એક તાર કર્યો હતો. દીગંબર મહા સભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદ સાથે પણ પત્રવ્યવહાર કરવામાં આવેલ છે, દિગંબર મહા સભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદ તરફથી તા. ૨૪-૭-૧૧ ના રેજે સંમતિ મળતાં તા. ૨૯-૭-૧૧ ના રોજ મહેરબાન કલેકટર સાહેબને પત્ર લખાય છે તેની નકલ નીચે મુજબ. Page #283 -------------------------------------------------------------------------- ________________ RET] Por flerkprat B763 [ઓગષ્ટ Pydhuni Post No. 3. Bombay, 29th July 1911. The Collector of Bombay. Sir, Referring to our letter No. 77 dated 19th July in reply to your letter No. L. R. 4625 dated the 5th instant, we beg to inform you that we have received the consent of the Digambar Mahasabha also. The address therefore will be presented from the whole Jain Community of India. We await your reply. I have the honour to be, Sir your most obedient servant, (sd). KALYANCHAND SOBHAGCHAND. Resident General Secretary, Jain Swetambar Conference. આ પત્રને જવાબ મહેરબાન કલેકટર સાહેબ તરફથી આવશે તે હવે પછીના અંકમાં છાપવામાં આવશે. Government House.-Kirkee, 29th June 1911. Dear Sir, I am directed by his Excellency the Governer to aknowledge with thanks the receipt of the message of congratulations, and good wishes sent by the wain Swetambar Conference Bombay on the occasion of their Majesties the KingEmperor aud Queen-Empress. The message will be forwarded to the proper authority in London. yours truly, (sd) C. C. WATSON. Private Sacretary, to H. E. the Governer To Mr. Kalyanchand Shobhagchand, Resident General Secretary,. Jain Swetambar Conference, Bombay. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૬. श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. || ૐ નમઃ સિદ્ધમ્યઃ॥ काऽप्यन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैत्तन्ननु तत्प्रभावविभवैस्तीर्थंकरत्वं भवेत् ॥ અહેા! સમ એવા સંઘના કોઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કાર્યોત્સર્ગના ખળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ"ધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દ્વેષ શુદ્ધિથી હુ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઇ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભન્નવડે તી કરપણુ` થાય છે. પુસ્તક ૯] . વીર સવત્ ૨૪૩૯ સપ્ટેમ્બર ૧૯૧૧ ૩ . - મૈત્રિ ભાવના. છંદ ઝુલણા. પાલ સ ́ખેશ્વરા સાર કર (એ રાહ) મૈત્રિ કર અત્રિય” જગતના જીવથી, સર્વાં નિજ મિત્ર છે સાચ જાણી; એષિના રાવ કરનાર ત્યજી ક્રોધને, ધર ક્ષમા, ક્ષણિક સચાગ જાણી. કેાઈ તુજ શત્રુ નર્થી એમ નિશ્ચય થકી, માન મનમાં મૃષા માન મૂકી; સ ܬ જીવ ષટ કાયના વધ તણા કાર્યમાં, શું ધરે હ શિવ માર્ગ ચૂકી. ધર્મના સાર છે એકલા શાસ્ત્રમાં, જે તને તે પ્રતિકૂલ પરને; તેહુવા ચેાગ ત્રિવિધ ત્યજી સહુજથી, તેજ ધમે વરીશ મેક્ષ ઘરને. * श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् ; आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत १. [અંક ૯ મૈત્રિ ૧ મૈત્રિ॰ ૨ મૈત્રિ ૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [સપ્ટેમ્બર સર્વ જીવતવથી હો સુખી એ સદા, ચિત્ત વિષે ભાવના મિત્રિ એવી; જૈન સેવક ચહે ભાવ અષથી, દે કૃપાનાથ છે ઈષ્ટ લેવો. મૈત્રિ૪ . ઇતિ ૨ - પ્રદ મુક્તિ ભાવના. રાગ ત્રિતાળી પાઈ. પ્રીતે પરમ પુરૂષ જે ગિરૂઆ, વળી સ્વગુણ રસ ભયો દરીયા ધન્ય ધન્ય ધર્મી જને તે, બહુમાન વિનયથી નમે તે દીસે ભાગ્યથી થઈ ગુણ રાગે, જોતાં ગુણ ગુણીથી લય લાગે; મેટ પુન્ય ઉદય એજ જાણું, મળે એ શુભ યોગનું ટાણું. છે જે ભદ્રક ભાવિ તે ધન્ય, ધન્ય પામ્યા જે બેધિ રત; ધન્ય ધન્ય જે સમ્યકત્વ ધારી, ધન્ય અનુવ્રતના અધિકારી. ' ધન્ય ધન્ય જે સર્વ વિરતીને, વર્યા જેહ ત્યજી અવિરતિને, રહે નિજ ઘર સમતા સાથે, ધન્ય ધન્ય નમો થાઉં સનાથ. નમતાં ગુણીને ત્રિવિધેથી, ગુણ શુદ્ધ મળે આલંબનથી; તત્ત્વ દૃષ્ટિ ખીલે ગુણ ભાળે, ગુણ પક્ષ ભલો ત્રણ કાળે ત્યજી દેષ નજર દેષ દળવા, મનવંછીત શિવ સુખ રળવા; સર્વજ્ઞ નજરમાં જે આવે, તેજ સદ્દગુણ મુજ મન ભાવે. પ્રભુ વીતરાગ તમે ધન્ય, તુજ રાગ અખંડ અનન્ય જૈન સેવકને એજ ઈષ્ટ, મળે ભાવથી નિજ ગુણ મિષ્ટ. પ ૬ અથ કરૂણા ભાવના રાગ સીતાજીના મહીનાને. સંસારે દુઃખી છે અપાર, જુઓને તપાસથી, ન મળે કઈ સાર લગાર, પરાઈ આશથી, મધુ બિંદુ તણું દ્રષ્ટાન્ત, વિચારમાં લાવવું, સુખ લેતાં દુખ અનંત, સદા ચિત્ત ભાવવું. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] (શ્રી પરમેશ્વરની પ્રાથના રૂ૫) મધ્યસ્થ ભાવના. [ ૨૬૯ ૩ ભૂલી ભાન થઈ, અજ્ઞાન વિશે અવળું કરે, ન ધરે શિવ સાધન ધ્યાન, કદાગ્રહમાં મરે, મહા વિષ સમ મેહ મિથ્યાત્વ વશે મનમાં મૂંડી, ખેદે મોટી મને રથ ખાડ, અધિક નિત નિત્ય ઉછે. એ તે વધતી અપરંપાર, અધે ગતિ આપતી, હે જિનેશ્વર જગદાધાર, સુધારે મુજ મતી; ભલે કઈ કરે અપરાધ, જાણી કે અજાણત, ને તે વખતે સુ સમાધિ, આપ ભાવ પ્રણતે. કરૂં કરૂણું સ્વપરની યોગ્ય કે, દ્રવ્ય ને ભાવથી, કહી અનુબધે શુભ ગ, જિનાજ્ઞા દાવથી, જિન શાસનને રસ જીવ, સરવને મળો સદા, થાઓ સઘળે જ્ઞાન પ્રદીપ, પ્રગટ પણ સર્વદા. મહા પાપસ્થાન અઢાર, નિવારક શુભમતિ, દે જિનવર પ્રાણધાર, થાએ ઝટ શિવગતિ, જેન સેવકને નિજભાવ, કરૂણું રસ ભર્યો, મળે સદ્દગુરૂ સંગથી દાવ, તે લેખે જન્મ ધર્યો. ૫ (શ્રી પરમેશ્વરને પ્રાર્થના રૂપ) માધ્યસ્થ ભાવના. રાગ કલ્યાણ—લી જગપતિ મુજ આપ સન્મતિ. એ રાગ. . શ્રી શ્રેયસકરા પ્રણમું જિનેશ્વરા, મધ્યસ્થતા મમ એગ્ય હોય દે તું ભવિહરા (એ ટેક) સર્વ જગતના જીવ કર્મવશ, કરે ચરિત્ર વિચિત્ર; જાણું રાગ દ્વેષ ના થાય, એ ભાવ પવિત્ર, શ્રી શ્રેયસ્કરા પ્રણમું જિનેશ્વરા, આપશે દક્યા સ્વભાવ સકલ ભયહરા. માધ્યસ્થતા મેગ્ય મુજને છે, જાણે તે સર્વસ, આત્મામાં આવી દેશે ઝટ, થાઉં હું તત્ત્વજ્ઞ. શ્રી માત્ર ૨ ચારી સંજીવની ન્યાયવત્, આત્માને અનુકૂલ; આપ મધ્યસ્થતા અહેનિશી, પ્રભુ થઈ અપ્રતિકૂલ શ્રીમ૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૭૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ સિપ્ટેમ્બર પાપ પુન્યના ઉદય વિપકે, હર્ષ શેક નહીં થાય; એવું ઈષ્ટ સફળ કરશો પ્રભુ, પૂર્ણ કરી સુપાય. શ્રી મ૦ ૪ સેવકને સદ્દભાવ ભાવના, ડિશ શુભ અધિકાર; આપ અંતરવશી નિરંતર, જિનવર જગદાધાર. શ્રી. મ૦ ૫ સેળે કષાય દૂર થાય તે, કરવા શ્રેષ્ઠ ઉપાયઃ પ્રેરક થઈ ને પ્રભુજી મુજને, આપ ઈષ્ટ સદાય. શ્રી મ૦ ૬ દીદ્ધાર ધુરંધર અરિહ, જૈન સેવક પ્રતિપાલ; દેષ અનંત દૂર કરીને, આપ શિવ વરમાલ. શ્રી. મઠ 9 ગીરધરલાલ હેમચંદ માણસા. ' રૂષભજન સ્તુતિ (તાલ પદ) આદી ન નમનથી કઇ જાયે સદા, આપ, ત્યાગી, નીરાગી, ભજુ સર્વદા–આ મન મેલ દુર કરી, વર્ષ મનમાંહી ધરી, પ્રેમ ધરી સેવા કરી, પામી સુખ સંપદા–આ. શાંતિ” મંડળ પ્રભુ, પ્રિત ધરી હે વિષ્ણુ ટાળ પ્રભુ ટાળ “મણિલાલની આપદા–આદીત રાગ દીદી રીષભ જીન સ્તુતિ કરું હું તમારી, કરી મહેર ને સ્વીકારે અર્જ હારી, હું છું આપનેજ (૨) દાસ સદાચારી.-રીસ લંછન વૃષભે શોભે છે છબી હારી, મરૂદેવાના છે તન સુખકારી; તે કાપ્યા ભવ ફેદ (૨) મહા ભારીરીસભ૦ કાયા પાંચસે ધનુષની છે સારી, ભવ તેર ઠરી વરીયા શીવનારી, નિજ માતુને (૨) તે તાર્યા પ્રથમ તારી-રીસભ૦ સેળ અનિત્યાદિ બાર ભાવના સહિત Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] દુકાળમાં ઢેરેનું રક્ષણ. [૨૭૧ પ્રભુ દશન જોઈને આનંદકારી, “શાંન્તિ” મંડલને તારવા આવારી, “મણિલાલ” વદે મુખથી ઉચ્ચારી-રીસભ૦ મણલાલ કાલીદાસ કાપડીયા. વઢવાણ સીટી. દુકાળમાં ઢોરોનું રક્ષણ " લખનાર–પિપટલાલ કેવળચંદ શાહ-રાજકેટ. The Quality of mercy is not strain’d; It droppeth as the gentle rain from heaven. Upon, the place beneath; it is twice blest. It blesseth him that gives and him that takes. 'Tis mightiest in the mightiest: it becomes. The throned monarch better than the crown His sceptre shows the force of temp'ral power, The attribute to awe and majesty, Wherein doth sit the dread and fear of Kings; But mercy is above the sceptred Sway, It is enthroned in the heart of Kings, It is an attribute to God Himself, · Earthly power doth then show likest God's, When mercy seasons Justice. Shakespeare. મેઘરાજાની મહેરબાનીના અભાવે કહે કે જગતમાં વધી પડેલાં પાપનાં પરિણામ રૂપે કહે પણ આ પ્રાચીન ભારત વર્ષમાં દુકાળનું સંકટ આજકાલ વધતું જાય છે. ચાલુ માસું અત્યાર સુધીમાં નિષ્ફળ નીવડયું છે. મેઘરાજાને મનાવવા માટે લોકોએ ઉજાણ આદિ પ્રયોગો અત્યંત આર્જવભરેલાં વચને વડે કર્યા છતાં મેઘજી ઇંદ્રજીની પેઢીએ લોકોની કાકલુદી સામે જરાપણુ દયાની નજરથી જોયું નથી. મનુષ્યની તે ઠીક પણ બિચારાં મુગાં પ્રાણીની દયાજનક સ્થિતિ તરફ પણ નજર કરી નથી. મનુષ્યોને તો કદાચ કોઈ પ્રકારનાં પાપની શિક્ષા થતી હશે પણ બિચારાં નિરપરાધી અબોલ મુગાં Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૭ર] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. સપ્ટેમ્બર પ્રાણી-સકળ જગતને સકળ ભાર વહન કરનારાં નિર્દોષ પશુઓને કયા અપરાધની આ શિક્ષા થાય છે તે શ્રદ્ધાળુ દુનિયા સમજી શકતી નથી. દકાળનું સંકટ બીજા કેટલાક ભાગોની પેઠે કાઠિયાવાડ, ગુજરાતમાં સારી રીતે ફેલાયું છે. ગુજરાત કાઠિયાવાડમાં ઘાસ ચારાની ભારે તંગી છે. જુના વખતમાં ઘાસ ચારાને જે સંગ્રહ કરવામાં આવતો હતો તે સંગ્રહ કરવાની જરૂર આજકાલ ઓછી સ્વિકારવામાં આવ્યાથી પરિણામ ઘણું દુઃખકારક આવ્યું છે. અનાજની સાથે ઘાસ ચાર પણ મણના ભાવથી વેચાવા લાગ્યો છે ને ઘાસના ભાવ ઘણાજ આકરા થઈ પડયા છે. એક અનુભવી લખે છે કે ઘાસ ચારાના સંબંધમાં સું વર્ષ પર પડેલા દુકાળનું સ્વરૂપ ઓણસાલ દુકાળ ધારણ કરશે આ ઘણીજ ચોકાવનારી-હૃદયને થર થર કંપાવનારી–ભંયકર બાબત છે, પરંતુ દુકાળના સંકટને કંઈક ખ્યાલ પરગજુ ને પરોપકારી રાજ્ય રાજાઓ અને ધનાઢયેના હૃદયમાં લાવવા માટે એ બીના જણાવવી પડી છે. બેશક, આ દુકાળના વખતમાં ગરીબ મનુષ્યોની હાડમારી પણ કાંઈ ઓછી નથી. તેમને ઉગારવાના ઉપાયો પણ લેવાવાની ખાસ જરૂર છે પણ આ લેખ હેરોના રક્ષણ માટે લખાતે હોવાથી સખી ગૃહસ્થોનું ધ્યાન ખાસ એ બાબત પર ખેંચ્યું છે. જગત આખું જાણે છે કે ખેતીવાડીને સઘળે આધાર ઠેર ઉપર રહેલું છે, અને વળી આ પણ તેટલેજ દરજજે સ્વીકારાયેલી બાબત છે કે હિંદ દેશને ઘણેખરો આધાર ખેતી વાડી ઉપરજ છે, હિંદમાં જે ઢોરોનો નાશ થાય તે ખેતીવાડી બંધ થઈ જાય અને પરિણામે મનુષ્યો ભુખે મરતાં થાય, લાંબા વિચાર કરવાથી સર્વેની ખાત્રી થશે કે કઈ પણ રીતે હિંદમાં ઢોરોની સંખ્યા છે તે નભાવી રાખવી બલકે તેમાં વધારો કરવો એ જ હિંદની આબાદીને માટે ખાસ જરૂરનું છે. ઢોરોને બચાવવામાં ધર્મ, ને તેને નાશ થવામાં પાપ માનવાનું એ પણ એક કારણ હેવું જોઈએ. ધર્મની રીતે સમજાવીએ તે દરેક ધર્મના અગત્યના મુખ્ય મુખ્ય સિદ્ધાંતને આગળ કરી ઢોરનું રક્ષણ કરવાની ને તેને વધ નહિ કરવાની વાત ખુલી રીતે સમજાવી શકાય તેમ છે, પરંતુ આજ કાલ કેળવણીએ લેકેના મન એટલાં ન્યાયયુકત અને પક્ષપાતરહિત બનાવ્યાં છે કે આવી લોકોપયોગી બાબતને ધર્મ સાથે ભેળવવાની જરૂર રહી નથી. જે અસર ધર્મને નામે નહી થાય તે અસર સામાન્ય બોધદ્વારા થઈ શકશે એવો આ જમાનો છે, માટે દેશકાળ મુજબ યથા મતિ ને યથાશકિત આ વિષય એક દેશપયોગી વિષય તરીકે ચર્ચવાનું અહિં યોગ્ય ધાર્યું છે. પશુઓનું રક્ષણ કરવું એ આજોઠીક પણ જુના કાળમાં એ જરુરનું આવશ્યક કૃત્ય ગણાયું છે. જુના કાળમાં પશુ એજ ધન ગણાતું. માલ મીલકતમાં સૌથી કીમતી ચીજ તરીકે ઢોરોને ગણવામાં આવતાં નાણુના અર્થને લેટીન ભાષાને પિયુંનીયા શબ્દ એપણ પેક્સ એટલે પશુનું ટોળું એ શબ્દ પરથીજ નીકળે છે. આજે આપણું Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] દુકાળમાં ઢેરાનું રક્ષણ. [૨૭૩ દેશમાં સાત સુખની જે કહેવતો ચાલે છે તેમાં ઢોરોનું માલિકપણું એ પણ એક સુખની નિશાની બતાવી છે. ખેતીવાડીનાં કામ ઉપરાંત દુધ, દહીં, ઘી વિગેરે બાબતે માટે પણ પશુરક્ષણની અગત્યતા પ્રગટ રીતે જોઈ શકાય છે ટુંકામાં કહેવાનું કે પશુ રક્ષણ માટે દરેક માણસે ન્યાયબુદ્ધિથી અને શાંત મનથી એગ્ય ઉપાય લેવાની પુરી જરૂર ઉભી થઈ છે. જે આ દુકાળમાં પશુઓનું યથાયોગ્ય રક્ષણ કરવામાં આવશે તે ભવિષ્યમાં તેનું ફળ ઘણું સારૂં આવશે. છપની દુકાળ એ ત્રીશા દુકાળ પછી ૨૨ વરસે પડેલો હોવાથી ખેડું ઈયાદ લેકોમાં કંઈક કસ હતો ને તેથી જેમ તેમ કરી તેઓ યથાશકિત થોડે ઘણે પણ ટકાવ કરી શક્યા હતા. છપનીયા પછીના દશ વર્ષ મેંઘવારી માં પસાર થયાં છે અને આ દશ વરસ દરમીયાન ખેડુઓ કે બીજાઓ હજી દુકાળ સાથે ટકર છલવાને તૈયાર થયા નથી. તેથી એણુ સાલને દુકાળ વધારે આકરૂં સ્વરૂપ ધારણ કરે તેમ જણાય છે. તે રાજા રજવાડાઓએ તથા પરોપકારી પુણ્યશાળી શેઠ સાહુકારોએ આ વાત ભુલવા જેવી નથી. પિતાનાથી જેટલું બની શકે તેટલું કરી ઢેરનું રક્ષણ કરવાનું છે. ઢોરો બચશે તે આવતા વરસોમાં ખેતી ઇત્યાદિ બાબતમાં એ રોજ કામ કરશે ને ખોટને ખંગ પાછો વાળી આપશે. હેર નહિ હોય તે ભવિષ્યના વરસોમાં ખેતી, દુધ, ઘી ઇત્યાદિ બાબતમાં ભારે ખેંચ પડશે ને પુષ્કળ નાણું ખરવામાં આવશે તેઓ પડેલી ખોટ પુરાશે નહિ અમારા રાજકોટના પરોપકારી શેઠ શ્રીયુત સીતારામ નારાયણ પંડિત બારિસ્ટરે છપનીયા દુકાળમાં ઢેર તથા મનુષ્યના રક્ષણ માટે યથાશકિત નાણું ખરચતાં એક ભાષણમાં કહ્યું હતું કે દુકાળ એ ધનવાને ને માટે આશિર્વાદરૂપ છે. માટે હે ધનવાન પરોપકારી પુરૂષો, આવા હળાહળ કલિયુગમાં, મહા દુઃખદાયક સમયમાં તમારાં નાણુને સદુઉપગ કરે. એક ગણે નહિ પણ લક્ષ, ગણે લાભ હાંસલ કરી અને મુંગા અબેલ પ્રાણીના હજારે આશિર્વાદ મેળવો. હવે લંબાણ નહિ કરતાં ટુંકામાં ઢોરનાં રક્ષણ માટે શું શું ઈલાજે લેવા જોઇએ તે વિચારીશું. ૧ સ્થળે સ્થળે ખડ પાણીની જોગવાઈ મુજબ કૅટલકેપ ઉઘાડવી. ૨ દેશી રાજાઓએ કરજ કરીને પણ પિતાના દેશની ખરી મીલકત ઢોર તેને નભાવવાં. એક પણ ઢેર મરે નહિ ને ખેડુતે રાજની મદદથી હેરોનું રક્ષણ કરે એવો બંદોબસ્ત કરવો. ૩ ગામે ગામના મહાજનેએ છેવટ મ્યુનીસીપાલીટીની પેઠે કરજ કરીને પણ ગરીબ માણસો રે પાંજરાપોળમાં મહાજનનાં રક્ષણમાં મુકી જાય તેને નભાવવાં. (આ બાબતમાં દુકાળ મધ્યે ઠેર જીવતા હેય ને તેને માલિક લેવા આવે તે તેની પાસેથી કેટલો બદલે લેવો તે તથા બદલે ન આપે તે ઢેર મહાજનની માલિકીનાં ગણાય વગેરે બાબત પ્રથમથી નકકી કરી નાખવી અને જરૂર પડે છે તેમ કરવામાં રાજની મદદ લેવી.) Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] જૈન કોન્ફરન્સ હેર. [સપ્ટેમ્બર ૪ હમણાં ખાનદેશ વિગેરેમાં વરસાદ થયો છે તે ત્યાંથી ત્રણેક માસ પછી ઘાસ આવી શકે ખરૂં. તે ત્યાંથી ઘાસ મંગાવવા બંદોબસ્ત કરવો અથવા બીજે ક્યાંથી ઘાસ મળી શકે ત્યાંથી મંગાવવા બ દેબસ્ત કરવો કે ઢેરેને ત્યાં મોકલી દેવાનું પાલવે તે તેમ કરવું અને ત્યાં સુધી મોંઘા ભાવનું પણ ખડ લઈને ખવરાવવું (આજથી તે બાબત બંદોબસ્ત કરી લેવો.) ૫ ગામડાના જે લેકે પ્રેખડ વિગેરે બંદી લાવે તેને અમુક નાણાં આપી ઉત્તજન દેવું કે જેથી ઢોરને કાંઈક લીલે ચારો મળશે અને એ ગરીબ લોકો તેના બદલામાં મેળવેલ નાણાના દાણાથી નભી શકશે. ૬ જે ગામમાં મહાજન કે રાજ હથું ખંડની ગંજીઓને સંગ્રહ હોય ત્યાં ત્યાં સતે ભાવે ગરીબ લોકોને ખડ આપવું. ૭ રેલ્વેના મેનેજરોને અરજ કરી ખડ ખેંચી લાવવાના રેલ્વેના દરમાં ઘણો. ઘટાડો કરાવ. ૮ દરેક રાજા રજવાડાઓએ દર પખવાડીએ ઢોરની સંખ્યાના પત્રકો તથા સુચનાઓ વહિવટદારો તરફથી મેળવતા રહેવું. હું જ્યાં ક્યાંયથી ખડ ઉતારી શકાય તેવી સ્થિતિ ન હોય ત્યાં થોડું થોડું અનાજ ને દેખાડથી ઢોરને બચાવવા કોશિષ કરવી. ૧૦ દરેક હિંદુ મુસલમાન ને પારસી મહાજને એકત્રતાથી આ કામમાં ઉત્સાહ ધરાવે એવી કોશિષ પરોપકારી મંડળોએ કરવી. કેમકે એક હાથે તાલી પડતી નથી. ૧૧ આખી હિંદુ કોમે, જૈન કોન્ફરન્સએ, જીવદયા કમીટીઓએ, પશુરક્ષક કે ગરક્ષક સભાઓએ, પ્રાણી પર ગુજરતુ ઘાતકીપણું અટકાવનારી મંડળીઓએ, વેજીટેરીયન સોસાયટીઓએ, ન્યૂસપેપરોએ, સરકારે, રાજા રજવાડાઓએ, ધનાઢયાએ, મુસલમાનોએ, ખ્રિસ્તિઓએ સર્વેએ આ કામમાં બનતે એકત્રભાવ બતાવી જેમ બને તેમ સાર્વજનીક મિલકત (ઢેર)નું રક્ષણ કરવું. જીવદયાના હિમાયતીઓએ કર્તવ્ય પરાયણ થઈ કમિટિઓ નીમી આ બાબત યોગ્ય તજવીજ કરવી જોઈએ. ટુંકામાં આ બાબત સંબંધમાં બુદ્ધિવાનોએ, લક્ષ્મીપતિઓએ, સત્તાધિકારીઓએ ને પરોપકારી મંડળોએ યથાયોગ્ય પ્રયત્ન કરવાનું છે. સમય આવી લાગે છે ને તેથી હવે ઉંધવું એ નકામુ છે. આળસ ને પ્રમાદ એ મેટાં પાપ છે. આંખ મીંચાયા [મરણ પછી કાંઈ નથી. મરણ ટાણે સાથે ભલાઈને બુરાઈ આવવાની છે. “હાથે તે સાથે” એ કહેવતનું રહસ્ય વિચારી ધનાઢય નાણુની કથળીનાં મેં ખુલ્લા કરી નાખો ને મનુષ્ય જન્મ સાર્થક કરે. આજે નાણું નહિ વાવો તો કાલે ખચિત પસ્તાશે. સુષુ કિંઘહુના. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] સુબોધ. [૨૭૫ સુ ” નમું આદી જીનેશ્વરા, નમું અરિહંત આજ; નમન કરૂં સ્વીકારશે, જેન આચાર્ય મહારાજ. સજની મેરી હીત શિખામણ સારીરે, ,, અંતરે લેજો ઉતારીરે, , , વિષય વિષને હાલો રે, માયાનાં નાગમાં ઝાલે રે, , કાયા કાચને કુંપો રે, , અંતર ભેદ છે છૂપો રે, વિવેકવાડી બાંધરે, , સતિષ સળીયા સાંધારે, , નેકો નીતિની ચલાવો રે, , મન મળીને ભળાવો રે, , બાંધે સત્યતાની પાળી રે, ,, બને સુકર્મની કયારીરે, , માંહીં દયા બી ચોપરે, , ધર્મને ખીલશે રેપો રે, , શિયળતા પાણી છાંટો રે, અનીતિને કાપો કાંટો રે, સગુણ ફુલ ઉતારે રે, મેક્ષ ફળને ન ઉધાર રે, કરૂણની કાંબી પેરોરે, ક્રિયાની ફેર સે રે; શિયળ સાડી રે, છે જ્ઞાન ગાદીયે પિહેરે, , મરકટી મનને ઠરાવે રે, , ધર્મ દરીયે ચઢાવોરે,. ,, સુસંધી કેસર ઘોળીરે, , સમતા સ્ત્રીની ટોળીરે, Page #293 -------------------------------------------------------------------------- ________________ २७६ ] "" 71 "" " જૈન કેન્ફરન્સ હેરલ્ડ. ભગવતને પૂજે ભાવેરે, પાપ પુણ્ય સાથે આવેરે, સુરતાની સખીયેા આવેરે, જ્ઞાન ગાવરી પ્રિતે ગવેરે, लेख- नाथावाद असा जैन, रंगुन. 19 27 " (સપ્ટેમ્બર | "" जीवदया जैन सीरीझ. प्रिय भारत भूषण महाशयो ? आप अपने महर्षियोंके विचारो को उनके समीचीन वाक्यों को स्मर्ण करिये कि तमाम वेद पुराण यही पुकार २ कर कह रहे हैं कि अहिंसा अर्थात् जीवों की दया करना ही परम धर्म है, क्या जैन, शैव, आर्य्य, वेदानुपायी, ईशु, मुसल्मान, आदि सभी मतावलम्बी इस अहिंसा धर्म के अंग में तो सहमत हैं । प्रिय विद्वानो ? आप अपने वेद पुराणों के पत्रो का उलट कर देखिये, उसके उपर अपने नेत्रों को कुछ देर तक लगाइये, देखो वेदका क्या वाक्य है “अहिंसा परमोधर्म्म यतो धर्मस्ततो जयः " अर्थात् जीवों की रक्षा करना ही परम धर्म है, और जहां यह धर्म है वहीं सुख है, अतः हे महाशय वग्ग ? आप इसके उपर टुक ध्यान देकर विचार करो और सोचो और फिर वार २ सोचो कि तुम्हारे सुखिया बनने का उपाय ( कारण ) जीव दया ही है । और भी देखो कि कुराणशरीफ क्या फरमाते हैं कि “ बिस्मिला रहमान उल रहीम" अर्थात् दयालु दयाभण्डार खुदा के नामसे मैं आरम्भ करता हूं । इससे स्पष्ट विदित है कि परमेश्वर दयालु है । पस महाशयो जब परमेश्वर दयालु है तो आप भी सब जीवोंके ऊपर दया करो । महाशयो ? यह वही सबब था, यह जीवदया ही का महात्म था कि प्राचीन कालमें यह भारत मूमिधन, कंचन, करके परिपूर्ण भरी हुई थी और यह भारत भूमि रत्नागभों नाम से प्रसिद्ध थी, सर्वजीव निरन्तर सुखी रहते थे, कभी दुर्भिक्ष, महामारी हैजा, आदि बीमारियों का सामना नहीं पडता था, बाल मरण, युवा मरण स्वप्न में भी सुनने नहीं आते थे परन्तु । Page #294 -------------------------------------------------------------------------- ________________ १९११] जीवदया जैन सीरीज. [२७७ आज कल हमारे बहुत से भारत निवासी अपने हाथोंसे निरपराधी जीवों को दुख दे रहे हैं, और दिन व दिन मांसभक्षी बनते जारहे है जिनके हृदय में उन विचारे निरपराधी मूक पशु आदि जीवोंकी तरफका बिल्कुल रहम नहीं हो रहा है, आज दिन उसीका फल यह निकल रहा है कि तमाम भारत दुख और ( निर्धन ) होता चला जारहा है, दिन व दिन जिन बीमारियोंके नामभी सुनने मैं नहीं आते थे जैसे महामारी ( प्लेग ) हैजा आदि उन बीमारियोका भारतको सामना करना पह रहा है, जिधर हम घरो में द्रष्टि पसार कर देखते हैं उधर विधवाओंके झुंड के झुंड दिखलाई दे रहे हैं, तमाम धन, बल, वीर्य, पुरुषार्थ, नष्ट होते जा रहे हैं, कहां वह समय था कि राम, लक्ष्मण, भिमलेन: दिसे वली, साहसी इस पृथ्वी पर पैदा होते थे, कहां आज उसी भारत वासियोंकी यह दशा हो रही है कि एक दिनी निरोग अवस्थाका नहीं मिल रहा हैं, रोज व रोज वैद्य डाक्टर महाशयोंकी आधीनी उठा रहे हैं, पस। भारत वासियो ? यह सब तुम्हारे कर्तव्य का ही फल है इसलिये । प्रिय दूर दर्शियो ? अबभी यदि आपके हृदय में कुछभी उन मूक निरपराधी जीवोंकी दयाका अंश हैं अगर आप सर्व प्रकार की बीमारियों से बचकर सुखी होना चाहते है तो शीघ्र ही आपको अपने गिरे हुए आहार विहारको सुधार कर शुद्ध आहार विहार कर अपनी शरीरकी तन्दुरस्तीको हासिल करना चाहिये. महन्त पुरुषो ? आपका यह भारत ऐसे २ उत्तम नाज, धान्य, फल मेवा आदि करके परिपूर्ण भरा हुआ है जिसको खाकर हम नीरोग तन्दुरस्त और ताकतवर बन सके हैं अगर किसी साहबानका यह ख्याल हो कि मांस शरीरको पुष्ट करता है ताकत पहुंचाता है यह ख्याल बिल्कुल गलत है, चूंकि इंग्लैण्ड अनीका के बडे २ वैज्ञानिक, सिविल सर्जन डाक्टर पदार्थ वेत्ता, साइन्स ज्ञाताओंने अच्छी तरहसे परीक्षा करके यह साबित करके दिखला दिया है कि मांस शरीरको ताकत पहुंचानेवाला नहीं है, वल्कि अनेक तरहके रोग मांस भक्षण से उत्पन्न (पैदा) होते हैं, " अभी बहुतसे " पत्रों में प्रकाशित हुआ है, कि इग्लैण्ड में बडे २ डाक्टरोंने इस बातको अच्छी तरह से परीक्षा (जांच) करके यह बात Page #295 -------------------------------------------------------------------------- ________________ २७८] જૈન કોન્ફરન્સ હેરલ્ડ [સપ્ટેમ્બર प्रगट की है कि, दिक, गठिया, हैजा, आदिक, (Consumption, Gout, Cho lera, Scurvy, Cancer, Appendicitis) य रोग मांस भक्षणसे पैदा होते हैं और वहांक लोग मांसाहार छोडकर फलाहारी बन रहे है। (१) थोडे दिन व्यतीत हुए कि इग्लैण्डमें एक लैडी महाशयने एक बहुत अच्छा प्रयत्न करके यह बात दिखला दी है कि मांसाहारसे बढकर ताकत करनेवाला फलाहार है. उस लेडी महाशयाने दश हजार मांसाहारी लडकों के बोर्डिंग हाउसकी बराबरी में एक दश हजार फलाहारी लडकोंका बोर्डिंग हाउस कायम किया, बाद छ: महीनेके उस लैडी महाशयाने उन दोनों बोर्डिंग हाउसो के यानी मांसाहारी और फलाहारी लडकोकी बडे २ डाक्टर साइन्सवेत्ता विद्वानों के द्वारा परीक्षा कराइ तो परीक्षामें मांसाहारी लडकोंसे जो फलाहारी लडके थे, वो, सकल सूरतमें, खूबसूरतीमें, शरीरके वजनमें, नीरोगतामें ( तन्दुरस्ती में) बुद्धि में, उनसे कइ अधिक गुणे दर्जे बढकर निकले उसी दिनसे यह तजर्वा (जांच) “फलाहार विजय" (London County Council Vegetarian Victory) के नाम से इग्लैण्डमें मशहूर होगया है। महाशयो! इस फलाहारकी उत्तमताके विषयमें बहुत २ अच्छी तरहसे जांच हो चुकी है, इंग्लैण्डमें बडी २ दौ. साईकलोकी दौडें और पानीमें तैरना आदि क्रियायें होती हैं उनमें फलाहारके करनेवाले तेज, ताकतवर, निकलते हैं। (२) इसी जांचके लिये एक लेडी प्रोफेसर लेसिल यूनीवर्सिटीने भी एक अर्नोग्राफ (Ergograph) पैमानेसे अच्छी तरहसे मालूम किया है कि फलाहारियोंमें काम करनेकी शक्ति मांसाहारियोंसे तीन गुणी ज्यादा होती है अब विचार करें। और सोचें। कि हमारे पश्चिमीय विद्वान किस कदर परीक्षा कर मांससे घृणा पैदा कर फलाहारी बन रहे हैं। और फलाहारकी उत्तमताके बाबत में सहस्त्रों बहुत २ अच्छी पुस्तकें तथा ट्रेक्ट प्रकाशित कर रहे हैं। और इग्लैण्ड के बडे से बडे बहुतसे पत्र अब फलाहारके मजबूनों को जगह देनेमें खुशी जाहिर कर रहे हैं। और फलाहार के प्रचारको बढानेकी कोशिश कर रहे हैं। और बडे २ साइन्सवेत्ता वैज्ञानिक महाशय इस फलाहारकी महिमाको पूरी तारसे प्रगट करनेके लिये और मांसाहारकी बुराइयां जाहिर करनेके लिये Page #296 -------------------------------------------------------------------------- ________________ १९११] [२७९ खूब अच्छी तरह से अन्दोलन कर रहे हैं, जिसका नतीजा वह थोडे दिनों में ही निकलेगा जो इस लखनीसे नही लिखा जा सक्ता हैं । जीवदया जैन सीरांझ. (३) इंग्लैण्डकी सेल्वेशन आर्मी (Salvation army ) तमाम आला आफसरान फलाहारी ह । यानी मांस बिल्कुल नहीं खाते हैं। फल सब्जी वगैरहका आहार करते हैं । और वहांके शराबियोंका इलाज कंवल इस “ फलाहार के खानेका नियम ” (Vegetable diet-cure ) रखाने से ही किया जाता है । महाशयो ! अब आप देखें कि हमारे पश्चिमी विद्वानोके तो एसे २ उत्कृष्ट विचार और काम हो रहे हैं। जिनकी प्रशंसा इस लेखनीसे नहीं की जा सक्ती है परन्तु हमारे बहुतसे भारत निवासी दिन पर दिन मांस भक्षी बनते जा रहे है और निर्दय कठोर हृदयी बन रहे हैं । इसलिये अब - हे भारत बासियो ! मांस भक्षणसे मुख मोड़ो । और उन निरपराधी मूंक अनाथ पशु पक्षियोंकी ओर अपने कर्तव्यका पालन करो। दया भाव धारो, जैसी अपनी जान तुमको प्यारी हैं, उसी तरह उन सबको भी अपनी २ जान प्यारी है । पस हम अब पूर्ण आशा करते हैं कि हमारे अहिंसा धर्मके प्रेमी इसके ऊपर अवश्य ध्यान देंगे, और अपना शुद्ध शाक, नाज, फलादिकका आहार ग्रहण कर शरीरको निरोग और तन्दुरस्त बनायेंगे । और बहुत से बीमारियोंसे बचे रहेगें। और अपनी गाढी कमाई के पैसे को भी फजुल खर्चीसे बचा सकेगे || पीरोजपुर छावनी ता० १-७-११ } भवदीय कृपाकांक्षी :उडेसर (मैनपुरी) निवासी, अमोलकचन्द्र जैन, કેન્ફરન્સ હેરલ્ડના સુજ્ઞ ગ્રાહકાને વિજ્ઞપ્તિ. આ ચાલુ સને ૧૯૧૧ ની સાલના કાષ્ટ જણાવશે. જો સીલીકમાં તે અંક હશે તે તુ અંક ન મળ્યા હોય તે। પત્ર લખી મેકલવામાં આવશે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. જગત છે માયા સ્વપ્નાની. ગઝલ. જળ ઝાકળનું વેરાતુ, ઉદય થાતા દિવાકરને; જરૂર જાયે છે જોયેલુ, મળ્યા જેમ મેળા પખીને ચડે જે અશ્વની ઉપર, પડે તે જમીનની ઉપર; ઘડી ચડતાં પળે પડતાં, અચળ એ નિયમ સૃષ્ટિને. ટુટી ઝુપડીમાં એક, હતા સૂતા દરિદ્રી ઇંક; પામ્યા રાજ્ય સ્વપ્નામાં, કરતા ખેલ આનંદમાં, ભોગવ્યું રાજ્ય ઘડી ભરતું, એટલામાં ઉડી નિદ્રા; પડયેા તા પણકુટીમાં, તેના તેજ માંચામાં, જાગિને કયું ચાપાસે, ભાસ્યું પૂર્વવત્ સધળું ચિ'તવ્યુ. ચિત્તની અંદર, ગયુ તે રાજ્ય કયાં સઘળું? અરે હું રંક છું કે રાય, વિચાર્યું. ખુબ અંતરમાં; આખરે સત્ય સમજાયુ' (કે) જગત છે માયા સ્વપ્નાની. ૬ ગુંથાઇ જગત જનળે, નહીં પ્રભુ પાર્શ્વને ભજી; ઝુંઝવા સંસાર રણ માંહિ, કવચના ભકિતના સજીઆ, મળી નહી પળની પણ પુરસદ, કમાયેા એક નહીં ાડી; આવીને કાળે જ્યાં ઝાલ્યા, સધળું છેડીને ચાલ્યું. અરે હું પંથી! સૃષ્ટિના, સમજીને ચાલજે પથે; નહીં તે। ખાઇને એસીશ, અમૂલ્ય જે માનવી હીરા દીપને રત્ન જાણીને, પતંગા ઝીપલાઇ મરતા; મુસાફર ભાઇ, ભૂલીને, (પાપ) ધુમાડે બાથ ના ભરતા. વિનાશી અવનીની માંહિ, નથી કાઇ વીકે રે'વાશી; કાઇ આજે કાઇ કાલે, પંથી સા છે પરદેશી, તુચ્છ છે માયા દુનિયાની, વિસામા ધડીભરને; અસ્ત થાતાં ૪પ્રભાકરના, થાય સર્વત્ર અંધારૂં. તાડી જજાળ તજી આળસ, અરે હું ઉડ નંરે મણિધર! તઝદે હૃદયથી પ્યારા, કાંચળી મેાહુ મમતાની, સુખલડી સ્વપ્નની ખાતાં, ધરાશા નહીં જગત જીવે; સમો સત્ય મનમાંએ, જગત માયા સ્વપ્નાની. ૧૪ મુંબઇ તા. ૨૭-૭-૧૧ [સપ્ટેમ્બર ૧ ખાટલામાં. ૨ ખખવર. ૩ માનવ જમરૂપી હીરા, ૪ સૂર્ય, ૨ ૫ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ઉદયચંદ લાલચ. શાહુ ઠે. હીંદી જન-હાથીબિલ્ડીંગ કાલબાદેવી રોડ. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી અજારા પાર્શ્વનાથજી તિર્થની નેધ. [૨૮૧ શ્રી અજાર નગરે અજારાપાશ્ચનાથજી તિર્થને ચમત્કાર-તથા કરવામાં આવેલ ઘીની અખંડ જ્યોત–અને જગત ગુરૂ વિજ્યહિરસુરીશ્વરજી જ્ઞાન ભંડારનો પુનરોદ્ધાર તથા તે સ્થળની ટકી છે. મથાળે જણાવેલ શ્રી અજાર નગરમાં શ્રી અજારા પાર્શ્વનાથજીનું ઘણું પ્રાચીન વખતનું તિર્થ આવેલું છે. આ તિર્થનું મહાભ્ય શ્રી જ્ય માહભ્ય, હિરસોભાગ્ય કાવ્ય હિરસુરીશ્વરને રાસ આદિ અનેક ગ્રંથોમાં પ્રસંશાપુર્વક વર્ણવેલું છે. તિર્થમાલાના સ્તવનમાંજ “અંતરીક્ષ અપાવર અમી ઝરોરે જીરાવલ જગન્નાથ તીરથ તે નમુંરે” એવું આપણે હમેશાં બોલીએ છીએ છતાં આ તિર્થ કઈ જગો પર આવેલું છે તેની કેટલાએક ભાઇઓને બીલકુલ ખબર નથી. કેટલાએક ભાઇઓ એવું માને છે કે ઘણે જમાનો ચાલ્યા જવાથી એ તિર્થ લુપ્તપ્રાય થઈ ગયું હશે? પણ તેમ નથી એ અજારા પાર્શ્વનાથનું તિર્થ સોરઠ જીલ્લામાં ઉના અને દેલવાડા ગામની સમીપમાં હાલ મોજુદ છે. અને તેમાં ઘણા ચમત્કારી, પ્રભાવીક અને મનોવાંછીત ફળ દેનારી શ્રી અજારા પાર્શ્વનાથજીની પ્રતિમા બીરાજે છે. આ પ્રતિમાજીની ઉત્પતિ પણું ઘણું ચમત્કારી છે. તે બીંબ કોઇના ભરાવેલા નથી પણ સાક્ષાત સાસન દેવતાએ હાજર થઈ સાગર નામના શ્રેણીને તેમના કેટલાએક મનોરથ પુરા પાડવા આપેલ હતા. આ વખતે સાગર શ્રેષ્ટી પિતાના ધંધા અર્થે વહાણમાં બેસી દરિયાઈ સફર કરતો હતો. શ્રેષ્ઠી પ્રતિમાજી લઈ અતી ઉલ્લાસથી પુજન કરી અજાર નગરે આવ્યા. આ વખતે ત્યાં અજેપાળ રાજાને કુષ્ટ (કોઢ)ને સખ્ત બાધી લાગુ પડેલે હતો. મોટા ધનવંતરી વૈદ્યથી આરામ નહિ થતાં તે પ્રતિમાજીનું નમણ ચોપડવાને ઉપચાર ચાલુ કર્યો. નવ દિવસ નમણું ચોપડવાથી રોગ તદન ઉપસમી ગયો. આથી અજેપાળ રાજાએ હર્ષત થઈ બડી ઘ.મ ધુમથી શુભ મૂહુર્તે એક ભવ્ય દેરાસર બંધાવી લાખો સૈનૈયા ખચ, તે પ્રતિમાજીનું અજારા પાર્શ્વનાથજી નામ આપી અજાર નગરે પ્રતિષ્ઠા કરી, અને કાયમને ખર્ચ ચલાવવા માટે તે દેરાસર નીચે બાર ગામ અર્પણ કર્યા આથી તે એક મોટું તિર્થ કહેવાયું. અનેક દેશના સંધ આવવા લાગ્યા અને મહામ્ય વધવા માંડયું (આ સંબંધી વિસ્તાર પુર્વક હકીકત શ્રી શત્રુંજય મહાભ્ય, હિરભાગ્ય કાવ્ય આદિમાં તથા કેટલાક સ્તવનોમાં કહેવામાં આવી છે માટે વિશેષ જાણવાની ઉત્કંઠા રાખનાર સર્જનને તે પુસ્તકે જોઈ લેવા વિનંતિ કરવામાં આવે છે, અને તે મહાઓ અત્યાર સુધી જયવંતું વર્તે છે હજુપણ કોઈ વખતે સંધ્યા સમયે તે કોઈ વખત રાત્રીના સમયે શીખર ઉપર દીવ્ય જ્યોતી અને રાત્રીના સમયે દીવ્ય નાટારંભ તે કેટલાએક ભવી જીવના જેવામાં આવે છે. અજારા પાર્શ્વનાથજી પ્રગટ થવાને સમય. અજારા પાર્શ્વનાથજી પ્રગટ થયાના સમયને સાડી બાર લાખ વરસ થયાનું તેમની ઉત્પતિ સંબંધીના વનમાં જણાવેલું છે અને તેને શેત્રુજ્ય મહમ અને હિર Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] જૈન કેન્ફરન્સ હેરડ [સપ્ટેમ્બર ભાગ્ય કાવ્ય આદી ગ્રંથિથી સંપૂર્ણ ટેકો મળે છે. જેમ સંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા સૌથી પ્રાચીન સમયની છે તેમ આ પ્રતિમા પણ તેવાજ પ્રાચીન સમયની છે. અને થોડા વર્ષ પૂર્વે તે પ્રતિમાજીને ફરી લેપ કરાવતા પણ તેવુજ અને માન થતું હતું તેમ એ તિર્થને વિષે પણ પ્રાચીનતા બતાવનારે એક ઘંટ જળવાઈ રહ્યો છે. તે ઉપર “શ્રી અજારા પાર્શ્વનાથ સંવત ૧૦૧૪ શા. રાયચંદ જેચંદ” એ લેખ લખાયેલે છે એટલે તે ઘંટ પણ એ તિર્થની પ્રાચીનતાજ બતાવે છે. • મુનિ શ્રી જસવિય તેને લીધે લાભ. આવા પ્રાચીન તિર્થને મહીમા અધિક છતાં તે સ્થળ એક ખુણા ઉપર પડેલ હોવાથી અને પ્રાયે શ્રાવની વસ્તી ઘટી જવાથી એ તિર્થને જોઈએ તેટલો લાભ શ્રાવક ભાઈઓ અને મુની ગણ લઈ શકતા નથી તે પણ હાલમાં ગયા ચૈત્ર વદ ૧૦ની મતીએ યાત્રા અર્થે મુનીરાજ શ્રી જસવિજછ મહારાજ અત્રે પધારેલા. તેઓ સાહેબને એ તિર્થને ચમત્કાર ઉત્કૃષ્ટ જણાય તેથી પેંડા દિવસ વિશેષ રહી એ તીર્થને સુવિશેષ લાભ લેવા તેમની પ્રબળ ઈચ્છા થઈ. પણ અક્ષય ત્રીજ (વૈશાક સુદી ૩) તે પિતાને શેત્રે જાગીરી ઉપર કરવાને અભીગ્રહ હતો અને તે ગીરી આંહીથી ૧૦૦ માઈલ દુર હેવાથી અહીંથી સુરતમાં તેમને વિહાર કરવાની જરૂર પડી, પણ ફરી આવી સુવિશેષ લાભ લેવાની ઈચ્છાથી કેટલોક અભીગ્રહ ધારી અહીથી રવાના થયા, અને સીદ્ધક્ષેત્ર પહોંચવાની ઉતાવળને લઈને બાર બાર કેસના વિહાર કરવા લાગ્યા. રસ્તામાં કેટલેક સ્થળે મુનીને કલ્પતા શુદ્ધ આહાર પાણીની જોગવાઈ ન થવાથી અને સખ્ત તાપને લઈ તેમને શ્વાસને વ્યાધિ થઈ આવ્યો. પણ વૈશાક સુદ ૨ ના જે સિદ્ધગીરી પહોંચી ગયા, ત્યાં સારો લાભ લઈ આ તરફ ફરી આવવા પ્રયાણ કર્યું. શ્વાસને વ્યાધી મટેલે નહિ તે છતાં પુદગળની દરકાર નહીં કરતાં બાર બાર ગાઉના વિહારે તેઓ શ્રી આ તિર્થ સ્થળે ફરી આવી પહોંચ્યા અને પિતાને એ તિર્થને પ્રભાવ સવિશેષ ચમત્કારી ભા. તે સાથે શ્વાસના વ્યાધિથી વિહાર કરવાની અશક્તિ જણુઈ, અને તેજ અવસરમાં વરસાદ પડે શરૂ થઈ જવાથી આ ક્ષેત્રની સમીપના ઊના ગામે ચાતુર્માસ રહેવાનું નકકી કર્યું. આ તિર્થસ્થળની સમીપમાં બીજાં યાત્રાનાં ધામો ઉના, દેલવાડા ને દીવ છે, ઉના ગામમાં ભવ્ય પાંચ છનાલયે છે, અને અકબર બાદશાહને પ્રતીબોધ આપી જગતગુરૂનું બીરૂદ પ્રાપ્ત કરનાર પરમ ઉપકારી શ્રી વિજ્યહીરસુરીશ્વરજી અને સવાયું બીરૂદ સંપાદન કરનાર શ્રી વિજયસેન સુરીશ્વરજી અને તે પછી પાટ પરંપરા થયેલા આ ચાર્યોની પાદુકાની બાર દેરીઓ આવેલી છે અને ઉપાશ્રયની અંદર જે જગ્યાએ વિજયહીર સુરીશ્વર મહારાજજી કાળ ધર્મ પામ્યા તે જગ્યાએ તેમની ગાદીની સ્થાપના છે, અને જાર ગામથી બે માઈલ દુર દેલવાડા ગામ છે, ત્યાં પણ એક ભવ્ય જીનાલય છે, અને તેનાથી બે ગાઉ દુર દીવ કરીને ગામ છે ત્યાં ત્રણ છાલ છે. આ બધાં સ્થળો પ્રાચીન Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી અજારા પાર્શ્વનાથજી તિર્થની નેંધ. [૨૮૩ વખતનાં ભવ્ય અને ચમત્કારી પ્રતિમાઓથી વિરાછત છે. યાત્રા કરતાં જુદા જ પ્રકારની શાંતી અનુભવાય છે. જો કે આ સ્થળની કેટલાએક શ્રાવક ભાઇઓને માહીતી નહીં હોવાથી અનુભવજ્ઞાન થઈ શકેલ નથી તે પણ શ્રી મુંબઈમાં ગોડીજી મહારાજના દેરાસરમાં પધરાવેલી ૪૦ પ્રતિમાજી અને ભાવનગરના દાદા સાહેબના દેરાસરમાં પધરાવેલી ૩૨ પ્રતિ, માજી તથા સિધક્ષેત્રને વિષે બાબુ માધવલાલ દુગડની ધર્મશાળાની અંદર આવેલા દેરાસરમાં મુળનાયક અને તેમની પડખેની શ્યામ પ્રતિમાજી તથા જામનગર નજીક લાલપુર ગામના દેરાસરમાં પધરાવેલી ત્રણ પ્રતિમાજી આ સ્થળને વિષેથી લઈ જઇ પધરાવવામાં આવેલી છે અને તેને લાભ ઘણું શ્રાવક ભાઈઓએ લીધેલ હોવાથી અહીના જીનાલય અને પ્રતિમાજી કેવાં ભવ્યતાવાળાં અને ચમત્કારી છે તેને કાંઈક ખ્યાલ આવી શકશે. આંહીથી તેટલે પરીવાર બહાર ગામ ગયા છતાં હજુ અહી ઘણી ભવ્ય પ્રતિમાઓ છે. આ એક ખરેખર યાત્રા લાયકની પંચતિર્થી ગણાય છે. આ સ્થળ વિશે જગદગુરૂ વિજયહિરસુરીશ્વરજી મહારાજનું પધારવું. તેમને કાળ ધર્મ અને તે પછીને ચમત્કર. જગદગુરૂ વિજયહિરસુરીશ્વરજીનું નામ તેમના ચરિત્ર અને પ્રભાવથી શ્રાવક ભાઈઓમાં સ્થીર સ્મરણીય રહેલું છે. તેઓશ્રીએ આ તિર્થને વિષે બે ચાતુર્માસ કરેલાં છે. તેમનું અંતીમ ચાતુર્માસ આ ક્ષેત્રને વિષે હતું. તેમણે અકબર બાદશાહને પિતાની અમૃત તુલ્ય દેશનાથી પ્રતિધ અયો, અને તે પ્રતિબોધને ગ્રહણ કરી બાદશાહે ગુરૂજીને જગગુરૂનું બીરૂદ આપ્યું. તે સાથે એક વર્ષમાં છ માસ સુધી પોતાની સર્વત્ર હકુમતમાં કોઈ પણ માણસ કોઈ પણ વખત છવહીંસા ન કરે એવો અમારી પડતું વજડા, શેત્રુજ્ય ઉપરનો મુંડકા વેરો માફ કર્યો, જજીયા નામને કર કાઢી નાખે, બંદીજને રૂણ મુક્ત કર્યા, ડાબર નામના મહેોટા સરોવરમાંથી મચ્છવધ બંધ કર્યો, અને જે જે જગ્યાએ જૈન શ્વેતાંબરી ધર્મ વાળાનાં તિર્થો, કાઠીઓ, પુજાની જગ્યાઓ અને સ્થળો હોય તે સંઘના હવાલામાં યાવત, ચંદ્ર દીવાકર સુધી રહેવાને અને તે ભૂમી નજીક કોઈપણ માણસ કોઈપણ દિવસે અને કોઇપણ વખતે પ્રાણીની વાત કરી ન શકે એવાં ફરમાને કરી આપ્યાં વિગેરે અનેક ધર્મોના કાર્ય તેમણે કર્યા અને ગુરૂજીએ કરાવ્યાં. ગુરૂજીએ ત્યાંથી વિહાર કરી સર્વ દેસના સંધ સહિત સિદ્ધગીરીની યાત્રા કરી ઉનતપુર (ઊના) ગામમાં પધાર્યા. આ તેમનું અંતીમ ચેમાસું હતું. અહીં તેઓશ્રી ભાદરવા સુદ ૧૧ ના દિવસે કાળધર્મ પામ્યા. શ્રાવકોએ પવીત્ર ભૂમી ઉપર આમ્રવૃક્ષની શિતળ છાયા નીચે તેમના સ્થળદેહને અગ્ની સંસ્કાર કર્યો, તેજ રાત્રીમાં એ જગ્યા ઉપર દીવ્યનાટારંભ થવા લાગ્યો તે એક સસે દીઠે. પિતે ત્યાં ગયે, પણ તેવા ચમત્કારથી તે કાંઈક ડર્યો જેથી ગામમાં આવી શ્રાવકોને તે વાત જણાવી. શ્રાવકો જેવાને ગયા. ત્યાં પ્રભાત થવા આવેલું એટલે નાટારંભ સમાપ્ત કરી દે વીસર્જન થયેલા, પણ તિર્થંકર ભગવાનના વખતમાં જેમ ઉછેરા થતા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જન કોન્ફરન્સ હેરલ્ડ. " [સપ્ટેમ્બર હતા તેમ વિજ્યહિરસુરીશ્વરજી મહારાજને જે ભૂમી ઉપર અગ્ની સંસ્કાર કરેલ તે ભૂમીપાસેના તમામ આંબા ફળી નીકળ્યા. આ વખતે વર્યા રૂતુ હતી, ભાદરવા સુદ ૧૧ ને દિવસ હતો, અગ્ની સંસ્કાર વખતે તે આંબાઓ ઉપર મહોર, ખાગઠી, કે કાચી કેરી એમાંનું કાંઈ નહતું છતાં એક રાત્રીમાં આંબાઓ ઉપર પાકલ કેરીઓ જે. જેથી શ્રાવ કોએ આ કળીકાળનું મહાન અખેરૂ માની કેરીઓ તેડી લીધી. તેમાંની કેટલીક ખંભાત, કેટલીક અમદાવાદના સુબા સાહીબખાનને, અને કેટલીક અકબર બાદશાહને એમ અનેક સ્થળે મોકલાવી. દરેકે તેનો ઉપયોગ લીધો, અને ખુશી થયા, તે સાથે તેવા મહાન જગદ્ગુરૂને વીરહ થવાથી બહુ દીલગીર થયા. શ્રાવકોએ જે જગ્યાએ તેઓ શ્રી દેહમુકત થયા તે જોએ ગાદીની અને જે જગ્યાએ અગ્ની સંસ્કાર કર્યો તે જગ્યાએ સ્થભ (પદુકા)ની સ્થાપના કરી. આંબાના રથળોએ અધ્યાપી પર્વત તેવા અનેક ચમકારે જોવામાં આવે છે પણ લેખ લાંબો થવાના યે તેનું વિવેચન મુતવી રાખ્યું છે. આ તિર્થસ્થળની આધુનીક સ્થિતી. આ તિર્થ સ્થળેની નીચે ઉના અને અજાર ગામની અંદર જાગીરો આવેલી છે અને તે બધા સ્થળોનો વહીવટ એકત્ર હોવાથી અના શાવક કોમના અગ્રેસર શાહના નામથી ઓળખાતા શાહ મુલજી અભરાજ વહીવટ કરતા, પાછળથી તે આસામી કાચી પડવાથી ભંડારની તમામ સિલક તેમને ત્યાં રહી. એક પાઈ પણ પતી નહિ, અને જાગીરો પાછળથી એક ગોરછ દબાવી બેઠો એટલે આવકનું સાધન પણ બંધ થયું. આથી આ સ્થળને ખર્ચ નીભાવો મુશ્કેલ થઈ પડયો, અને પુરાતન વખતના દેરાસર હોવાથી ઘણીજ ઇર્ણ રિથતિમાં આવવા લાગ્યાં, મહાન આસાતનાઓ થવા લાગી. આથી પ્રમાણુંદ કરસનજી નામના એક સુબ્રાવકે જીર્ણોદ્ધાર કરવાનું કામ હાથ ધર્યું. કેટલાક પૈસે પિતાના પદરને અને કેટલોક બહારથી લાવીને ખર્ચો. આથી કેટલોક ભાગ સુધારા ઉપર આવ્યા પણ નાણાની પુરતી જોગવાઈના અભાવે તથા પાછળથી તેઓ કાળ ધર્મ પામ્યાથી બાકીના જીર્ણોદ્ધારનું કામ બંધ રહયું. આથી કેટલાંક દેરાસરમાં હજુ ઘણું જીણું કામ જોવામાં આવે છે, અને તેને લઈ મહાન આસાતનાઓ થાય છે જે જોતાં કમકમાટ ઉપજે છે. અજીરા પાર્શ્વનાથજીનું શિખર ઘણું જીણું થઈ ગયું છે. તેમાંથી ભગવંત ઉપર વરસાદનું પાણી ટપકે છે તથા રંગમંડપ સમીપને ભાગ ઘણાજ ખરાબ થઈ ગયો છે. દીવના ત્રણે દેરાસરના પબાશણ અને રંગમંડપ તથા નીચેની ભૂમી લુણાવાળી હેવાથી ખવાઈ ગઈ છે, અને ઉના ગામ મધ્યેના શાંતિનાથજીનાં દેરાસરની ભમતીમાં આવેલી વીશ દેરીઓ તથા એ દેરાસરને રંગમંડપ અને પાર્શ્વનાથજી ? તથા તેમનાથજીના દેરાસરના રંગમંડપની સ્થિતિ પણ તેવી જ છે, આથી ભગવંત ઉપર - પુષ્કળ લુણવાળો કચરે પડે છે, વર્ષ રતુમાં પાણી ટપકે છે, અને ભોંયતળીઆની જમીનમાં પુષ્કળ ભેજ થાય છે. પબાસણ આદીમાં ખાડાઓ હેવાથી પખાલનું પાણી જ્યાં ત્યાં Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] | શ્રી અજારા પાર્શ્વનાથજી તિર્થની નેંધ. [૨૮૫ ભરાઈ રહે છે. આથી કીધવા અને બીજા ક્ષુદ્ર જીવોનો ઘણો ઉપદ્રવ થતો હોવાથી છનાલો છતાં છવાકુલ જેવી ભૂમિ લાગે છે. તેમજ વિજ્યહિરસુરીશ્વરાદિ આચાર્યોની દેરીઓમાં આવા બધા સંયોગો સુવિશેષ જોવામાં આવે છે અને તે આશાતનાનું તે વર્ણન થઈ શકે તેવું નથી, ઉપાશ્રય અને ધર્મશાળાની સ્થિતિ પણ મુનિગણ રહી શકે એવી રહી નથી. શ્રી દેલવાડાના દેરાસરના જીર્ણોદ્ધાર નીમીતે મળેલી મદદ. દેલવાડાના દેરાસરની સ્થિતિ પણ જીર્ણ કામને લઈ ઘણું ખરાબ હોવાથી ભાવનગર નીવાસી શેઠ કુંવરજી આણંદજીના સદુપદેશથી વેરાવળનીવાસી શેઠ ખુસાલચંદ તરફથી તે દેરાસરમાં જીર્ણોદ્ધારનું કામ કરાવવા રૂા. ૧૦૦૦ અંકે એક હજારની પરવાનગી મળેલી હોવાથી તે કામ અત્યારે ચાલુ સ્થિતિમાં છે અને બીજા સજાએ, ધર્મના કાર્યવાહ. કેએ તે દખલે લેવાની ખાસ વિનંતિ છે. મુની શ્રી જસવિજ્ય મહારાજનો સદુપદેશ અને તેની અસર - આવી મહાન આશાતના દુર કરવા અને આ તિર્થના શાસન રક્ષક દેવો સુવિશેષ જાગૃત થાય અને જીર્ણોદ્ધારનું કામ સત્વર પાર પડે એવા મહાન ઉદેશને લઈ આ સ્થળોમાંના કોઈપણ સ્થળે અખંડ દીવાની જ્યોત રહેતી નહી હોવાથી શ્રી અજારા પાર્શ્વનાથજીના તિર્થને વિષે ઘીના દીવા રૂપી અખંડ જ્યોત હેય સના થવાને, અને વિહિરસુરીશ્વરના નામને અને જ્ઞાનભંડાર લુપ્તપ્રાય સ્થિતિમાં આવી ગયેલ હોવાથી તેનો પુનરોદ્ધાર થઈ જ્ઞાનની આશાતના દુર થાય અને અજાર નગરે જે યાત્રાળુ , આવે તે પણ જ્ઞાનને લાભ લઈ શકે, તેથી ત્યાં એક લાઇબ્રેરી ખોલવાન મુનીરાજશ્રી જસવિજ્ય મહારાજ તરફથી સદુપદેશ મળતાં તે બંને કાર્યો કરવા અત્રેના શ્રાવક ભાઈઓની વતી થઈ આવી, અને એક ફળો તૈયાર કરી તે બંને મંગળીક કાર્યો કરવાની પાર્શ્વનાથ ભગવાન મોક્ષકલ્યાણકની એટલે શ્રાવણ સુદી ૮ અષ્ટમીની ભીતી મુકરર કરી. થીના અખંડ દીવાની જ્યોત અને જગદગુરૂ વિહિરસુરીશ્વરજીને જ્ઞાન ભંડાર (લાઇબ્રેરી) ખુલ્લું મુકવાની ક્રિયા. આજે અષ્ટમીના સુપ્રભાત મંગળમય દિવસે ચડતા પહોરે આ બંને ક્રિયા કરવાની હેવાથી ઉના, દેલવાડા, વડવીઆળા, ફાડસર, વગેરે આસપાસના ગામના સવે ભાઈઓ અને બહેને અજાર નગરે પુરણ ઉત્સાહથી ભેગા થયાં અને યથાર્થ વિધી વિધાન યુક્ત મહારાજ શ્રી જયવિજયજીની નબાની નીચે અખંડ દીવાની જ્યોત પ્રગટ કરી અને જગદગુરૂ વિજ્યહિરસુરીશ્વરજી પુસ્તકાલય ખુલ્લું મુક્યું. આ વખતે શ્રી અજરાપાશ્વનાથ તથા વિજ્ય Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬]. જૈન કોન્ફરન્સ હેરલ્ડ. સપટેમ્બર હિરસુરીશ્વર મહારાજજીનાં મહાતમ્ય તથા ચમત્કાર સંબંધી મહારાજ શ્રી જસવિજ્યજી સાહેબે ઘણું સારું વ્યાખ્યાન આપ્યું. તે પછી ઊના મહાલના મહેરબાન તહેસીલદાર (વહીવટદાર) સાહેબ જેસીંગભાઈ જે કે એક જૈન ગૃહસ્થ છે તેમણે તથા મી. મોરારજી રઘુભાઈ વકીલ તથા મી. અભેચંદ હેમચંદ અને મી. પાનાચંદ છવરાજે અઝીરીતે વિવેચન કરી શ્રોતાઓ ઉપર સારી છાપ પાડી, અને સુવ્યવસ્થા રહેવા માટે સંઘના સર્વાનુમતે તે કાર્યના પ્રમુખ તરીકે મી. મોરારજી રધુભાઈ વકીલને તથા સેક્રેટરી તરીકે મી. અમ્રતલાલ ત્રીભોવનદાસ શેઠને ચુંટી કાઢવામાં આવ્યા, અને શ્રી અજારા પાર્શ્વનાથજી તથા જગદ્ગુરૂ વિજ્યહિરસુરીશ્વરજી મહારાજ અને જસવિજ્ય મહારાજની જય બોલાવી દરેક શ્રાવક ભાઈઓ તથા બહેને એ તિર્થને વિષે પંચકલ્યાણક પુજા ભણાવવાના કાર્યમાં ગુંથાયાં અને ‘સારો આનંદ મેળવ્યો. છેવટની વિનતિ આ સ્થળો આપણી પુર્વની જાહોજલાલી સુચવે છે અને તેને પુનરોદ્ધાર કરવાની પુરેપુરી આવશ્યકતા હોવાથી તે કામ સત્વર ઉપાડી લેવા અથવા તેમાં મદદ આપવા નમ્ર વિનંતિ છે. આ જીનાલયના જીર્ણોદ્ધાર પાછળ લગભગ આઠથી દશ હજાર રૂપિઆની અને બે હાર ગજ આરસ પાટીઆની જરૂર છે. આ મોટી રકમ એક વ્યક્તિ આપી શકે તેવું પ્રાયે – જોવામાં આવતું નથીતે પણ “પંચકી લકડી એકકે બોજ” એ શૈલી ગ્રહણ કરી યથાશકિત મદદ કરવામાં આવશે તો આ તિર્થસ્થળોને ખરેખર પુનરોદ્ધાર થઈ શકશે, અને મહાન પુન્ય ઉપાર્જન થશે. તેમ વિજયહિરસુરીશ્વરજી મહારાજ પુસ્તકાલયમાં જ્ઞાનની કાંઈ ભેટ મળશે તો તેને ઘણું ભવી જીવો લાભ લેશે. જેથી એ બંને કાર્યોમાં મદદ કરવા અને તે મદદ અત્રે સંઘના અગ્રેસર દેશી ધારસી ધરમસી તરફ ઉના મુકામે મોકલવાં. તેમજ ઘણા ભવી જીવો ગીરનારની યાત્રા કરવા પધારે છે તે ગીરનારથી વેરાવળ, પાટણ સુધી રેલ્વે ટ્રેન દ્વારા આવી શકાય છે અને ત્યાંથી આ સ્થળો માત્ર ૨૪ કોશ દુર છે, તેમ મુંબઈથી ભાવનગર આવતી જતી સ્ટીમર જાફરાબાદનાં બંદરે ધરે છે અને ત્યાંથી આ સ્થળ માત્ર ૧૦ કોશ દુર છે. આ બંને બાજુના રસ્તા ઘણું સુલભ છે અને વાહનોની સગવડ સસ્તા ભાડાથી થઈ શકે છે જેથી ઘણું ભવી જો સંઘ કાઢીને અથવા પોતાનાં કુટુંબ સહિત પધારીને આ તિર્થને લાભ લે છે. તે મુજબ લાભ લેઈ પિતાના આત્માની શુદ્ધી કરવા પુનઃ પુનઃ વિનંતિ કરવામાં આવે છે. ઉના કાંઠેઆવાડ. તા. ૮-૮-૧૧. મોરારજી રઘુભાઈ વકીલ Page #304 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની ખામીથી થતી કામની દુર્દશા. વિદ્યાની ખામીથી થતી કામની દુર્દશા. (લેખક-અમૃતલાલ વાડીલાલ ઉદ્દેશક શ્રી જૈન શ્વે. કાન્ફરન્સ.) વૈરાગ વિષ્ણુ નહીં સુખ; જ્ઞાન પાઠે સબમુખ. સુદર ધરની માંહ્ય; ખરે હૃદયની માંā. જીવ્યુ એળે જાય; ભવેાભવ ભટકાય. ૧૯૧૧ ] વિદ્યા વિણ વૈરાગ્ય નહીં, પ્રેમ થકી તમા ભળે, દીપક વીના અંધકાર છે, તેમ જ્ઞાન વીષ્ણુ જાણો, ચક્ષુ વિના સંસારમાં, તેમ જ્ઞાન ચક્ષુ વીના, જ્ઞાન થકી મેાક્ષજ મળે, જ્ઞાન વીષ્ણુ સસ્પેંસારમાં, જ્ઞાન થકી માનજ મળે, જ્ઞાનના પ્રતાપથી, કામ ક્રોધ મદ માહ પણ, જ્ઞાન તણા પ્રતાપથી, જ્ઞાન દાન અમુલ્ય છે, અમૃતલાલની વિનંતિ, જ્ઞાને મળે ધન; પશુ તુલ્ય સર્વજન. જ્ઞાનથી શે।ભે રૂપ; શીશ નમાવે ભુપ જ્ઞાન થકી હણાય; મેક્ષપદ પમાય. તે સમ નહીં કે। દાન; ધરજો અંતર ધ્યાન. ૧ ૨ ઠે. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ઓફીસ. પાયધુની મુંબઇ, ૩ ४ ૫ } ઠી ૨૮૭ ] એજ્યુકેશન બોર્ડ. એજ્યુકેશન ખેડ તરફથી માસ જાનેવારી, ફેબ્રુઆરી તથા માર્ચ માસની મદદના ૧૫-૮-૧૧ના રેજે પાઠશાળાઓને રૂા. ૨૮૦-૮-૦ તથા વિદ્યાર્થીઓને સ્કાલરશીપના ૧૩૨) મળી કુલ રૂપીઆ ૪૧૨-૮-૦ મનીઓર્ડરથી મેકલ્યા છે. મુંબઇની પાઠશાળા વિદ્યાર્થીઓએ એપીસે આવી મદદના રૂપીઆ લઇ જવા. ખીજા ત્રણ માસની મદદ સપ્ટેમ્બર માસમાં માસીક રીપોર્ટ આવશે તે તપાસી યેાગ્ય લાગશે તેમને મેકલવામાં આવશે. મેાતીચ૬ ગીરધરલાલ કાપડિયા. } મનસુખલાલ કિચદ મહેતા. ઓનરરી સક્રેટરીએ. Page #305 -------------------------------------------------------------------------- ________________ - ૨૮] . જિત કેન્ફરન્સ હેરઠ સિકમર એજ્યુકેશન બોર્ડ– શ્રી ધામક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ. એજ્યુકેશન બેડની એક મીટીંગ તા. ૧૩-૮-૧૧ ના રોજ મળી હતી તે વખતે રા. રા. નાનચંદ માણેકચંદ મહેતા તથા રા. રા. ઉમેદચંદ દેલતચંદ બરોડિઆને બાઈ રતન શા ઉત્તમચંદ કેસરીચંદની પત્ની સ્ત્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તથા શેઠ આ મરચંદ તલકચંદ જૈન રીલીજીએસ એકઝામીનેશનના જોઈન્ટ સેક્રેટરીઓ તરીકે નીમવામાં આવ્યા તથા આઠ ગૃહસ્થની એક કમીટી નીમવામાં આવી અને પરીક્ષાનું કાર્ય શરૂ કરવા ઠરાવ થયો. શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ. બાઈ રતન શા ઉત્તમચંદ ફેસરીચંદના પત્ની સ્ત્રી જન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તા. ૫-૧૧–૧૧ રવીવાર સં ૧૮૬૮ના કારતક સુદી ૧૪ના રોજ બપોરે ૧ થી ૪ વાગ્યા સુધીના ટાઈમમાં, પરિક્ષા મુકરર કરેલા એજની દેખરેખ નીચે નકકી કરેલા સ્થળોએ લેવાશે. આ પરીક્ષા માત્ર કન્યાઓ તથા સ્ત્રીઓ માટે છે. શેઠ અમરચંદ તલકચંદ જૈન રીલીજીઅસ એકઝામીનેશન તા. ૩૧-૧૨-૧૧ રવીવારે સં. ૧૮૬૮ના પિસ સુદી ૧૧તા રાજે બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી મુકકર કરેલ સ્થળોએ નક્કી કરેલ એજ ટોની રૂબરૂ લેવામાં આવશે. - આ પરિક્ષા પુષે તેમજ કન્યાઓ તથા સ્ત્રીઓ માટે છે. ઉમેદવારોએ પિતાની અરજ પરીક્ષાની તારીખથી એક માસ અગાઉ મોકલી આપવી. પરીક્ષકે નીમવા નીમાયેલ કમીટીની મીટીંગ તા. ૧૬-૮-૧૧ બુધવારે રાતે હા વાગે કોન્ફરન્સ ઓફીસમાં મળી હતી તે વખતે પરીક્ષકોની નિમણુંક કરવામાં આવેલ છે. પરીક્ષકોનાં નામ હવે પછી બહાર પાડવામાં આવશે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસ, નાનચંદ માણેચંદ મહેતા ઉમેદચંદ દોલતચંદ બરેડીયા બી. એ. પાયધુની મુંબઈ. ઓનરરી સેકેટરીઓ શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવથાપક મંડળ આઠમી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. તા. ૨૦-૮-૧૧ના રોજ મળેલી રીસેપ્શન કમીટીને કરાવ. “આજે મળેલી રીસેપ્શન કમીટીની મીટીંગ કરાવ કરે છે કે હાલના સંજોગો જેતાં મુંબઈમાં કોન્ફરન્સ તા. ૧૫-૧-૧રથી તા૧૫-૨-૧ર સુધીમાં ભરવી. તે દરમિયાન પેટ કમીટીઓએ કામકાજ ચાલુ રાખવું.” Page #306 -------------------------------------------------------------------------- ________________ - મુંબઈ તા. ૩૧-૧૨-૧૦ સુધીના લવાજમની પહોંચ. ૫ શેઠ અમુલખચંદજી છોગમલચંદજી મુંબઈ ૧ શેઠ જીવણ પ્રેમચંદ મોહનપુર ૧ બાબુ પનાલાલ પુરણચંદ જૈન હાઈસ્કુલ, ૧ , વેરશી પુંજાભાઈ ૧ શેઠ હેમચંદ અમરચંદ , ૧ , કેશવજી ભીમજી છે , ચુનીલાલ વખતચંદ અમદાવાદ ૧ , મંછારામ દલીચંદ કંથરાવી ૧ ,, રતનજી ત્રીકમજી મુંબઈ ૧ ,, માણેકચંદ ઠાકરશી ગુંદીઆળા ૧ ,, ઘેલાભાઈ ગણશીભાઈ ૧ ,, બાલચંદ કનીરામ મુંબઈ ૧ ,, ઝવેરચંદ કલ્યાણજી , ,, સેમચંદ ધારશી ૧ ,, હરચંદ મીઠાભાઈ » ના , ટોકરશી દેવજી ૧ ,, નરોતમદાસ મોતીચંદ ,, ,, હીરાચંદ નેમચંદ જે. પી. , ૧ , હંસરાજ પિોપટલાલ , ૧ , દયાલજી કાલીદાસ ૪ , કસ્તુરચંદ વીરચંદ , મેહનલાલ લલુભાઈ અમદાવાદ ૧ , નાનચંદ કેશવજી તા. ૩૦-૬-૧૧ લગીના લવાજમની પહોંચ. ૧૪ શેઠ ઝવેરચંદ કલ્યાણજી દીવ ૧iા શેઠ માસાજી ફતાજી મુંબઈ ૩મા શ્રી મહાવીર સ્વામીના દેરાસર મુંબઈ તા. ૩૧-૧૨-૧૧ સુધીના લવાજમની પહોંચ. Eી બાલચંદ મુળચંદ અજમેર ૧ ,, લાલભાઈ ચુનીલાલ ઝવેરી અમદાવાદ લક્ષ્મીચંદજી ઘીયા પ્રતાપગઢ રાા, લક્ષ્મીચંદ લલુભાઈ ૧ કુંદનમલજી કપુરચંદજી મુંબઈ વા ,, ચીમનલાલ લલ્લુભાઈ ૧ , સીભાઈ દેવરાજ શેરડી રાા, મગનલાલ છગનલાલ , ઉપશી તારાચંદ છઠીઆરડા ૩- કેશવલાલ બેચરદાસ ૧ , વાડીલાલ કે. શાહ પાલજ ૧ , મુલચંદ આશારામ કાનુગામેહતા પંચાનદાસ બીસલપુર ૧ , મયાચંદ હરખચંદ અઈઠેર વાઈબ્રેરી વડોદરા પાત્ર , હીરાચંદ રૂપાજી અમલસાડ અસલાજી હરજી ૧૭, રવજીભાઈ લક્ષ્મીચંદ અકલુંજ દજી રીખવદાસજી ભોપાળ ૧ , ભાઈચંદ હેમચંદ નાલાલ વીરચંદ મુંબઈ ૧ ,, પનાજી હંસરાજ આડોની ૧વીંદરાવ દીપાજી શાળવી વડોદરા ૧ ,, નાગરદાસ વીરચંદ આસોદર - રા છટાલાલ લલુભાઈ અમદાવાદ ૧ , લલુભાઈ મગનલાલ ડાહ્યાભાઈ નાનશાહ , ૧ , ધામડશી હારમલ ઈદેર જો , ભીખાભાઈ પરશોતમ , ૨ , નથમલજી બથરા હા , પોપટલાલ મનસુખરામ , , ફુલચંદ માણેકચંદ ઇસલામપુર "ા ગોપાલદાસ ન્યાલચંદ ૧ મેતીચંદ ડુંગરશી ઇચળકરંજી Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉંઝા, યેવલા કટા ૧ , નથમલજી દલીચંદ અહમદનગર ૧ , મુળચંદ ધરમચંદ ૧ ,, ચુનીલાલ ન્યાલચંદ અમલનેર ૧ ,, દામોદર બાપુશા ૧, રતનચંદ દગડુશાહ , લ સુખલાલ સવજીભાઈ ડુ ૧ , મગનલાલ ખીમચંદ . , લ , પોપટલાલ ગુલાબચંદ ઔરંગાબાદ ૧ ,, પ્રેમરાજ મતીચંદ કરડુવાડી ના , જેઠમલજી લોમાજી અંધેરી ૧ ,, લાલજીભાઈ શીવજીભાઈ ખંડવા ૧ ,, છગનલાલ ઉતમરામ કઠોર ૧ ,, હરગોવીંદ કસનદાસ ખેડી , નરસીહસવજી રીખવસવજી કરંજ ૧ , અમથાભાઈ પીતામરદાસ કાસીંદ્રા ૧ ,, બાપુલાલ નહાલચંદ કરાચી ૧ - ભગવાનજી મંછાછ કાડાપાહ ૧ ,, લવજીભાઈ ઝવેરચંદ ૧ મેસર્સ લક્ષ્મીચંદ જીવણ કું, કુરલા ૧, આનંદચંદ સી પાણી કલકત્તા ૧ શેઠ મનજી ત્રીકમભાઈ કુંડલા ૧ , જેઠાલાલ દાહ્યાજી ૧ , રૂપચંદ લાલચંદ કેપરગામ ૨ , લાલચંદ વીરચંદ કાયલ ૧ ,, અમીચંદ લાલચંદ અંકલેશ્વર ૧ , રીખવદાસ છગનલાલ કવિનાઈ . ૧ ,, સાહેબચંદજી મહેતા ખીમેલ ૧ ,, રામસુખ મંગીલાલ કાંકેર ૧ શ્રી સુમતિ રત્નસુરી જૈન લાઈબ્રેરી ખેડા ૧ ,, વિસાજી રાયચંદજી ૧ શેઠ જાંગજી ઉમાજી ગોકાક ૧ , પાજી ડુંગરચંદજી છે , માણેકલાલ કેશવજી ગંભીરા લા મનરૂપજી દેવીચંદજી ૧ ,, રામલાલ રતનલાલ ગૌતમપુરા ૧ ,, અમીચંદ દેવચંદ ૧ ,, હીરાચંદ કકલભાઈ અમદાવાદ ૨ , મણીરામજી લાલચંદ ૧, લાલભાઈ ત્રીકમલાલ , , ગોરધન ગોપાલજી કોચીન ૧ , હીરાચંદજી સચેતી અજમેર , ચેલાદાસ લીલાધર ખરસદા ૧ ,, વીરાજી નાથાજી અલીરાજપુર ૧ ,, લાલચંદ વીરચંદ કાગળ રા રાયબહાદુર બુદ્ધસિંહજી આજીમગંજ ૧ ,, હીરાચંદ શેષકરણ કલકતા ના શેઠ કાલુરામ શ્રીમલ , ૧ ,, હીરજીભાઈ જેઠાભાઈ મોટા આસંબિયા રા , સીતાબચંદજી નાહાર ,, , રામલાલજી ગુલેચ્છા પારીઆ , મોતીચંદ જેચંદ આડેની ૧ ,, ગુલાબચંદજી શોભાગમલા સાલીયર ૧ , પુનમચંદજી ગુલાબચંદજી આમગામ ૧ , નાનચંદ ધનરાજ માલીઆ ૧ , ખુબચંદ ટાજી આકડોદ ૧ , ગુલાબચંદ હાકેમચંદ હીંગલાજ ૧ , ભોગીલાલ ઉતમચંદ ઉન ૧ , સાંધાજી ખુબાજી સંતુર ૧, બળવંતસીંહજી કોઠારી ઉદેપુર ૧ ,, લાલ નાનચંદજી ગુર્જરોકવાલા ૧ ,, નગીનદાસ છગનલાલ ઉંઝા ૧ શેઠ ચતુરભાઈ ગોકળભાઈ ગાદી ૧ , ધામણશી જુહારમલ ઉજજેન ૨ વાલચંદ શીરચંદ ૧ , કસ્તુરચંદ મનજીભાઈ એરપાડ રા ,, કુંદનમલજી શેભાગમલજી અજમે ૧ લાલા ગંગારામ બનારસી અંબાલા ૧ , મફતલાલ નારણદાસ કર. ૧ શેઠ નાથાભાઈ લવજી અંજ૨ ૨ા, સરદારમલ જસરાજ કલકતા Page #308 -------------------------------------------------------------------------- ________________ Registered N..B: 525. दुश्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड । SHRI JAIN SWETAMBER CONFERENCE HERALD.SE પુસ્તક ૭ ] વીર સંવત ૨૪૩૭ અકબર ૧૯૧૧ [ અંક ૧૦ અનુક્રમણિકા. વિષય. પૃષ્ઠ. સનાતલીન સ્તવન (સેવા–ાનુNTIમૂતા પંવારા.) . ગહુલી. આઠમી શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સ રીસેશન કમાણી. . ૬ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટુંક નોંધ. લિ (એડવાઇઝરી બોર્ડ, પુસ્તકોદ્ધાર ખાતુ, જીવદયા કમીટી, નિરાશ્રીત ખાતુ, [ 4 પિરચુરણ કામકાજ, ઉધરાણી.) • • ૨૯૧ થી ૨૮૮ કે ધાર્મિક હીસાબ તપાસણી ખાતુ. .. ••• ઉપરના ભાષણોથી થયેલા ઠરા. ... * वैश्य जातिका दिगदर्शन (लेखक-काकावारा चंपालालजी,) વિદ્યા. (લેખક–મી. અમ્રતલાલ વાડીલાલ ઉપદેશક ) ૪ હેરોમાં ખાસનું દરદ અને તેની સારવાર હ કરકસરથી પૈસા બચાવવાની એક ઉમદા તક - જન લગ્નવિધિ શાસ્ત્રાનુસાર સાબીત .• •••••• શ્રી જિને ગ્રેજ્યુએટસ એસોશીયેશનની મીટીંગ .. પુસ્તક પહાંચ-જીવદયા વિગેરે .. ••• • જે પ્રગટ કર્તા–શ્રી જૈન શ્વેતાંબર કેફરન્સ તરફથી લાલચંદ લર્મિચંદ શાહ, - ની–મુંબઈ વાર્ષિક મૈત સિં . ૧-૪-૦ फालबादेवी प्रिन्टिंग प्रेस. Page #309 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ તા. ૩૧-૧ર-૧૦ સુધીના લવાજમની પહોંચ. . ૧ શેઠ હરીલાલ અમીચંદ - મુંબઈ ૧ ,, ગંભીરમલજી જસરૂપમલંછ ફણસ ૧ , ગોમાજી કેવળચંદજી , , હીરાચંદ ખુશાલચંદ ૧ ,, કેસરીચંદ ભાણુભાઈ , અમરચંદ ઘેલાભાઈ ૧ ) ગોકળભાઈ દેલતરામ , ૧૫ શ્રી કચ્છી દશા ઓશવાળ મહાજન ૧ , નરેતમદાસ ભાણજી , ૧ શેઠ લેરૂભાઈ ચુનીલાલ , નેણશી ફુલચંદ લખતર લ ,, મગનલાલ પરશોતમ ૧ ,, અમથારામ નથુચંદ ધીણેજ ૧ ,, હરીચંદ થોભણભાઈ તા. ૩૧-૧૨-૧૧ સુધીના લવાજમની પહોંચ. ૧ ,, પ્રેમાભાઈ કેવળચંદ કપડવંજ ૧ શેઠ પરશોતમ અમરશી કાલીકટ ૧ , નાનચંદ મુળચંદ કરમાલા લા શેઠ અમરચંદ ઝવેરચંદ ... ૧ ,, ગુલાબચંદ અમથાભાઈ મીયાગામ ૧ શેઠ નાથાભાઈ ડાહ્યાભાઈ સુરત કરજણ રા , નાનચંદ ગુલાબચંદ મુંબઈ રા, દુલભજી અમરશી કરાંચી છે , વોરીદાસ કહાજી , મણીલાલ મગનલાલ ૧ ,, દલીચંદ મેઘાજી . , ૧ , મેઘજી શામજી અગત્રાઈ છે , છગનલાલ લક્ષ્મીચંદ ૧ ,, બાબુ રાયકુમારસીંહજી કલકત્તા ૧ ,, મુલજીભાઈ ખીમચંદ જ સહુવા ૧ ,, રાયબહાદુર બદ્રીદાસજી , પા , મિતીચંદ દેવચંદ મુંબઈ ૧ ,, બીજરાજજી મુલચંદ કરંગી , મગનલાલ રાયચંદ જેતલપુર ૨ , મુળચંદ ડાયારામ કાવનાઈ છે , આશારામ ન્યાલચંદ શા દેહગામ ૧ ,, માનસંગ ટોકરશી ખાખરા ૧ ,, ધરમચંદ ચેલજીભાઈ પાલણપુર ૩ ,, મંગળદાસ છગનલાલ મુંબઈ ૧, અમૃતલાલ વનમાળીદાસ છે પાદરા. ૩યા ગણપતસીંગજી ' આજીમગંજ ૧ , ચુનીલાલ શીવલાલ , ચુનીલાલ હરીચંદ ખેડચાંદરણ રા , મોતીચંદ ભગવાનદાસ બાપુના ૧ ,, મુલચંદજી જેઠમલજી કાંમ્પટી રાા , ધનજી પ્રેમચંદ ના શેઠ નવાજી પિડાજી કેકાનાડા રા , ભીખાભાઈ લક્ષ્મીચંદ રા , વિરજીભાઈ ડાયાભાઈ કુંડલા ૧ શેઠ જીવણજી દેવાજી બારડોલી ના , વલભજી ભુદરદાસ | મુંદરા ૧ , ભીખાભાઈ મોતીજી નીલીમેરા ૧ છે રામરાજ હવાલદાર ખાજવાણું ૧ ,, માણેકચંદ ઉત્તમચંદ ૧ ,, ત્રીભવન ભલુકચંદ મુંબઈ ૧ , ડાહ્યાભાઈ દલપતરામ કાચ, ૧ , ગંભીરમલ કેશરચંદ રાવણગામ ૧ ,, બીરધીચંદજી અનરાજ મેલડી , બાલાભાઈ ગટાભાઈ પાલણપુર ૧ , ધરમચંદ કેવળદાસ મીયાગામ કરજો ! ૧ શેઠ નારણદાસ ચુનીલાલ જાલના ૧ , નરસીભાઈ દેવરાજ : Page #310 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड, ॥ॐ नमः सिद्धेभ्यः॥ काऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघत्य यस्य स्फुरत कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षाार्यकां चानयत्, किं चैत्तन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ।। - અહો! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાયોત્સર્ગને બળવડે શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સીવીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર આ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થકરપણું થાય છે. છે. પુસ્તક ૭) વીર સંવત ૨૪૩૭ અકટોબર ૧૯૧૧ [ અંક ૧૦ . अजीतजीन स्तवन. (लेखक-कानूंगामूता पंचांणदास-बीसलपुर.) . आज मे पुजां. रचावण आयो, मारे दिलमे हरक सवायोः (टेक) अजीत जीन सरणागतमे आयो, मोपे महीर करो प्रभू आयो. आ. मा. ५ मुखडो दिठां दुःख सब जावे, पुजीयां पातक दुरो; बीगन हरण जीनराज जीनंदजी, सरणे लीयो हे तुमारो. आ. मा. २ नीज चरणांशे सेवक जानी, मोपे महीर करीजे; भादव मासे परव पजूसण, दरसन मूजको दीजो. आ. मा. ६ बहु नरनारी करे तपसीया, केइ करे व्रत्त पचखानो; मेरा मनमे बसीयो जीनंदजी, चरण कमला बलीहारो. आ, मा. ४ भादव सुदकी दुतीया चोथको, परब उमछरी आयो; नीत उठ स्मरण करता प्रभूजी, बेहेडा पार लगायो. आ. मा, ५ बीसलपुरमें मन्दिर तीहारो, दीन २ तेज सवायो; हुकम करो जीनवरजी मेपि पंचांणदास जस गायो. आ. मा. ६ Page #311 -------------------------------------------------------------------------- ________________ [૨૯૦ કેન્ફરન્સ હેરલ્ડ, [અકબર ગહેલી. શ્રી જૈન વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી લેવામાં આવનારી સ્ત્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના છે. ૧ લામાં રાખેલ ગહુલી બે-ગાહુલી સંગ્રહ નામના ગ્રંથ ભાગ પહેલામાંથી નક્કી કરેલ છે , નીચે આપવામાં આવેલ છે. (રાગ છે.) બેની સંચરતારે સંસારમારે, બેની સહગુરૂ ધર્મ સંજોગ-વધા ગહુંઅલીરે બેની સદહણ જીન શાસનનીરે, બેની પૂરણ પુણ્ય સંજોગ. વધા૧ બેની સમસંતોષ સાડી બનીરે, બેની નવબ્રા નવરંગ ઘાટ. ૧૦ બેની તપ જપ ચેખા ઉજળારે, બેની સત્યવૃત વિનય સુવાટ. વ. ૨ બેની સમકીત સેવન થાલમાંરે, બેની કનક કચેલે સંગ, ૧૦ બેની સંવર કરે શુભ સાથીએરે, બેની આણું તિલક અભંગ. વ૦ ૩ બેની સમિતિ ગુપ્તિ શ્રીફલ ધરે, બેની અનુભવ કુંકુમ ઘોલ વ બેની નવ તત્વ હઈએ ધરેરે, બેની ચર ચંદન રંગ રેલ. વ૦ ૪ બેની ભવજલ જેહમાં ભેદીયેરે, બેની વિવેક વધારે શાલ. ૧૦ બેની વીર કહે જીન શાસનેરે, બેની રહેતાં મંગલમાલ. ૧૦ હાંજી સમકિત પાલે કપાસને, હજી પંજણ પાપ અઢાર; હાંજી સૂત્ર ભલુરે સિદ્ધાંતનું, હાજી ટાળે આઠ પ્રકાર. હજી શીયલ સુરંગી ચુનડી. ૧ હજી ત્રણ ગુપ્તિ તાણે તાણે, હજી નલીય ભરી નવ વાડ; હજી વારે વારે વિવેકને, હાંજી ખેમા ખુંટીય ખાય. હાંજી શી. ૨ હજી મૂળ ઉત્તર ગુણ ઘુઘરા, હજી છેડા વણને ચાર. હજી ચારિત્ર ચંદે વચ્ચે ધરે, હાંજી હંસક મેર ચકર. હજી શી. ૩ હાંજી અજબ બિરાજે ચૂનડી, હાંજી કહે સખી કેટલું મૂલ્ય હાજી લાખે પણ લાભે નહીં, હજી એહ નહીં સમતેલ. હાંજી શી. ૪ હાંજી પહેલી ઓઢી શ્રીનેમજી, હજી બીજી રાજુલ નેટ; હજી ત્રીજી ગજે સુકુમાલની, હજી થી સુદર્શન શેઠ. હજી શી. પ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] આઠમી શ્રી જન શ્વેતાંબર કેન્ફરન્સ. ૨૯૧] હજી પાંચમી જંબુસ્વામીને, હાંજી છઠી અને અણગાર; હાંજી સાતમી મેઘ મુનિસરૂ, હજી આઠમી એવંતી કુમાર. હાંજી શી. ૬ હાંજી સીતા કુંતા દ્રપદી, હાંજી દમયંતિ ચંદનબાલ હાજી અંજના ને પદ્માવતી, હાંજી શીયળવતિ અતિસાર. હાંજી શી. ૭ હાંજી અજબ બિરાજેરે ચનડી, હાંજી સાધુના શણગાર; હાંજી મેધ મુનિસર એમ ભણે, હાંજી શીયળ પાળે નરનાર. હાંજી શી. ૮ આઠમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. - રીસેપ્શન કમીટી, આઠમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ રીસેપ્શન કમીટીની એક મીટીંગ તા. ૧૮-૮-૧૧ ના સરક્યુલર મુજબ તા. ૨૦-૮-૧૧ રવિવારે બપોરે ૧૨ વાગે (મુ. ટા) પાયધૂની પર શ્રી ગેડીજી મહારાજશ્રીના મંદીરના ઉપાશ્રયમાં મળી હતી તે વખતે લગભગ ૩૦ મેમ્બરો હાજર હતા પ્રમુખસ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા. બાદ સેક્રેટરીએ સરક્યુલર વાંચી સંભળાવ્યો હતો. ત્યાર પછી આગલી મીનીટ વાંચી પસાર કરવામાં આવી હતી. આઠમી કોન્ફરન્સ ભરવાના સંબંધમાં લગભગ રાા કલાક સુધી લંબાણ વિચાર કરવામાં આવ્યો. છેવટે સર્વાનુમતે નીચેને ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. - ઠરાવ, “આજે મળેલી રીસેપ્શન કમીટીની મીટીંગ ઠરાવ કરે છે કે હાલના સંજોગો જોતાં હાલ મુબઈમાં કેન્ફરન્સ તા ૧૫ મી જાનેવારીથી ૧૫ મી ફેબ્રુઆરી સને ૧૯૧૨ સુધીમાં ભરવી. તે દરમ્યાન પિટા કમીટીઓએ કામકાજ ચાલુ રાખવું.” છેવટે પ્રમુખ સાહેબને ઉપકાર માની શ્રી ગોડીજી મહારાજની જય બોલાવી સભા વિસર્જન થઈ હતી. | મુંબઈ-શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટૂંક નોંધ. એડવાઈઝરી બર્ડ. કેન્ફરન્સ એડવાઈઝરી બેડની એક મીટીંગ તા. ૭–૮–૧૧ ને સરક્યુલર મુજબ h૮-૮-૧૧ મંગળવારે રાત્રીના ના વાગે (મું. તા.) બા જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ફીસમાં મળી હતી તે વખતે નીચેના મેમ્બરો હાજર હતા – Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] જૈન કોન્ફરન્સ હેર. [અકબર શેઠ કલ્યાણચંદ શેભાગચંદ રા. ૨. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા. ,, મેહનલાલ હેમચંદ ,, મકનજી જુઠાભાઈ મહેતા. , માણેકલાલ ઘેલાભાઈ , લલ્લુભાઈ કરમચંદ દલાલ. પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શેભાગચંદ બરાજ્યા હતા. આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી. બાદ નીચે મુજબ કામકાજ થયું હતુ. ૧ જીવદયા સંબંધી અજમેરથી શ્રી સ્થાનકવાસી કેન્ફરન્સ તરફથી આવેલા પત્રો રજુ કરી વાંચવામાં આવ્યા, ને તે ઉપર વિચાર કરવામાં આવ્યું. છેવટે શેઠ માણેકલાલ ઘેલાભાઈ તથા રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલ બનેએ સાથે મળી તે પત્રના એગ્ય જવાબ લખવા, ૨ આબુજીના સંબંધમાં શિરોહીના મહાજનને આવેલ પત્ર રજુ કરી વાંચવામાં આવ્યો. આના સંબંધમાં A. G. G. સાથે કયા કયા પિઈન્ટસ ઉપર વાતચીત કરવાની છે તેની નોંધ કરીને શેઠ માણેકલાલ ઘેલાભાઈએ રા. રા મકનજી જુઠાભાઈ મહેતાને વંચાવી ગ્ય સુધારા વધારો કરીને, શીરોહીના મહાજનને જવાબ લખી મોકલો. ૩ મી. બાસુના લગ્નના કાયદાના સંબંધમાં આપણી કોન્ફરન્સ તરફથી કામ કરવું નહિ પુસ્તકે ધાર ખાતુ આ ખાતા તરફથી અત્યાર સુધીમાં નીચે જણાવેલ ૪૧ ગ્રંથોની શુદ્ધ નકલે તૈયાર કરાવવામાં આવેલ છે તે છે પૈકી કોઈ પણ ગૃહસ્થને કોઈ પણ ગ્રંથની નકલજોઈતી હશે તે તેમને ખર્ચે ફેરો ટાઈપથી નકલ તૈયાર કરાવી આપવામાં આવશે જે કે ગૃહસ્થને નકલ જોઈએ તેમણે પત્ર વ્યવહાર કરવે. - ગ્રંથના નામ. ૧ ગદષ્ટિ સમુચ્ચય. ૨૨ સર્વજ્ઞ વ્યવસ્થાપના સ્થળ. ૨ ન્યાયાવતાર વૃત્તિ. ૨૩ છવાસ્તીવાદ. ૩ વાદિવિન્ય પ્રકરણ. ૨૪ વેદબાહ્યતા નિરાકરણ. જ પ્રમાણુસાર, ૨૫ ગણધરવાદ. પ પ્રમાણુકલિકા. ૨૬ તવાદ. 3 પ્રમાણસાર (બી ) ર૭ અગ્નિશીતત્વ સ્થાપના વાદ, ૭ ધમે પરીક્ષા (સટીક) ૨૮ વિપ્રવકત્ર મુગર. ૮ પંચ સંગ્રહ ટીકા. ૨૯ સ્ત્રી નિર્વાણ સિદ્ધિ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ૯ પંચ સંગ્રટીકા ( ખીન્નું ) ૧૦ અનેકાંત જયપતાકા, ૧૧ સત્ત સિધ્ધિ પ્રકરણ. ૧૨ લલિત વિસ્તરા. ૧૩ તર્કવાદ. ૧૪ પ્રમાણે સુંદર. ૧૫ સ્વાર્થ નિરાકરણ સ્થળ. ૧૬ અપશબ્દ નિરાકરણ, ૧૭ સર્વજ્ઞવાદ સ્થળ. જીવદયા કમીટીની ત્રોજી મોટીંગ. ૧૮ ઇશ્વરવાદ નિરાકર. ૧૯ દૃષ્ટાંત દૂષણ. ૨૦ સંક્ષેપેણુ સર્વજ્ઞ સિદ્ધિ. ૨૧ સર્વજ્ઞ સ્થળ. ૩૦ નયસ્વરૂપ. ૩૧ સપ્તભંગી પ્રકરણ. ૩૨ માર્ગે પરિશુદ્ધિ. ૩૩ અનેકાંત વાદ પ્રવેશ. ૩૪ સિદ્ધિ વિનિશ્ચય ટીકા, ૩૫ નયપ્રકાશ વૃત્તિ. ૩૬ માહ સમયજ્ઞાન દર્શનવાદ. ૩૭ નયચક્રપાલ વૃ. વૃત્તિ. ૩૮ શાસ્ત્રવાર્તા સમુચ્ચય. ૩૯ સંવેગ રંગ શાળા. ૪૦ ગુરૂતત્વ નિર્ણય. ૪૧ પ્રભા લક્ષ્યાલક્ષણ. [૯૩ જીવ દયા કમીટીની ત્રીજી મીટીંગ. તા. ૨૩-૭-૧૧ તેરાજ બપોરના ૧ વાગે કાન્ફરન્સ એીસમાં મી॰ દેવીદાસ લખમીચદ ઘેબરીયાના પ્રમુખપણા નીચે મળી હતી જે વખતે મી॰ ઘેબરીયા ઉપરાંત શેઠ લલ્લુભાઇ ગુલાબચંદ, મી॰ મણીલાલ હાકેમચંદ ઉદાણી, મી॰ ઉમેદચંદ દોલતચંદ બરાડિયા, શેઠ માણેકલાલ ઘેલાભાઇ, મી॰ લલ્લુભાઇ કરમચંદ દલાલ હાજર હતા. વખતે થયેલ કામકાજ, ૧. આગલી મીટીંગમાં થયેલા વિચારે વિષે ક્ી વિચાર ચલાવવામાં આવ્યા હતા અને સર્વાનુમતે આગળ નકકી કરવામાં આવ્યા મુજબ પરીક્ષા અને નિબ ંધનું કાય શરૂ કરવા મુકેા તાકીદે મગાવવા જાહેર ખબર આપવા નકકી કર્યું. ધર્મના નામે થતા પશુવધ અટકાવવા જીલ્લા કલેકટરે જોગ અરજી કરવા નકકી ઠર્યું". (આ માટે ધુલીયા પ્રાણીરક્ષક મંડળીના સેક્રેટરી જોગ પત્રવ્યવહાર કરવા અને અર્જી તૈયાર કરવા યુ ૩. દશેરાની અરજી બાબત પણ અત્યારથી તૈયારી કરવી જેમાં યેગ્ય વધુ બના (જીવાને રાહત વધુ મળે તેવી) ઉમેરવી, ૪. અજમેર એપીસનેા તા. ૧૭-૭-૧૧ ના જીવદયાના કાર્યાં કયાં કયાં કરવા યોગ્ય છે તે સંબધીા પત્ર રજુ કર્યાં હતા તે ઉપરથી નીચલી બીનાએ નોંધી લેવામાં આવી અને તેને નીચલા ખુલાસા સાથે પત્ર લખવા યુ. ૧. ના॰ વાઇસરાયને આપવાની અરજીની ખીના ઉપર હાલ તુરત ધ્યાન આ પવું દુરસ્ત ધાર્યું` નથી, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [અકબર ૨. મંગલ પ્રાંતમાં નિબંધની યોજના બાબત ત્યાંની ઓફીસ કાર્ય ઉપાડી શ કે અને તે માટે પૈસાની સગવડ થઈ શકે ત્યાં સુધી વિચાર ઉપર રાખી છે આ માટે આગળ ઉપર થઈ શકશે ૩. ખાસ ઉપદેશક શેકવા કમીટી ભલામણ કરી શકતી નથી પણ પ્રસંગે કા. ર્ય કરી શકાય એવે વખતે તેવી ગોઠવણ કરવાને ગ્ય ધાયું છે. તેવી રીતે કેટલીક વખત કરાય પણ છે અને કરવા ઉપયોગ રાખશું. કલકત્તામાં દુર્ગાપુજા અવસરે બંગાલીઓને અપીલવાલા પેલેટની કલે છપાવીને ત્યાં વહેંચાવવાની બાબત પસંદ કરી છે. આની એક લાખ નકલ તે ત્યાં છપાઈન શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ માતે વહેંચાઈ ગઈ છે. વલી પણ આ માસમાં તેમ કરશું. ૫. જૂદા જૂદા પ્રાંતમાં બુક ઉપર ઇનામ આપી બે ત્રણ ભાષામાં તરજુમે ક રી વહેંચાવવા બદલની સુચના આવતા વર્ષ ઉપર મુલતવી રાખી છે. ફંડ ઉ પર તેને આધાર છે. ૬. ઈન્ડીયન વેજીટેરીયન કેન્ફરન્સ ભરવાની સુચના કમીટીએ હર્ષ સાથે ૫ સંદ કરી છે પણ તે માટે ચાલુ વર્ષના કાર્યના પરીણામ પછી યોગ્ય હીલચા લ કરવી એમ દુરસ્ત ધાર્યું છે. ૭. દક્ષિણ પ્રાંતમાં અમુક દિવસે ધર્મના નામે થતા પશુવધ બાબત-જીલ્લા કલે કટરોને અરજ ગુજારવાને કમીટીએ કરાવેલું છે જે કાર્ય થડા વખતમાં થશે. ૮. વેરાઓના મુલ્લાજી બાબત એવો વિચાર થયેકે તેઓ અત્રે ઘણી વખત આ વે છે ને હાલ આવેલા છે તે અનુકુળ ટાઇમ મેળવી તેમને મળી અરજ કરવી. છે. રાજા મહારાજાઓ પાસે ડેપ્યુટેશન મોકલવા હાલ તરત અત્રેથી બને તેમ સંજોગ જણાતા નથી ત્યાંથી બની શકે તે યોગ્ય હીલચાલ કરશે. વખત આવે વિચાર કરવાને કમીટીએ જરૂર ધારી છે. ૧૦ મદન મેહન માલવીઆના પત્રની નકલ કમીટીએ વાંચી છે તે વિષે તેઓને શું જવાબ મળે છે તે જાણવા સુધી વિચાર કર મુલતવી રાખ્યો છે. આ પ્રમાણે વિચાર કમીટીમાં થયે તે લખી જણાવવાનું ઠર્યું. ત્યાર બાદ ફરજયાત શીતલાને કાયદો પસાર થાય છે તે વિષે એક પારસી પ્રહસ્થે હાજર થઈ હકીકતો જણાવી તે સાંભળી લેગ્ય જવાબ આપવામાં આવ્યું. નિરાશ્રીત ખાતું. ગરીબ નિરાશ્રીત, વિદ્યાર્થીઓ અને વિધવાઓ મળી ૨૬-૨૭ જણાને માહે જુલાઈ સને ૧૯૧૧ના માસની મદદના આશરે રૂ. ૭૫ તા. ૧-૭-૧૨ના રોજ, માહે ઓગષ્ટ માસની મદદના આશરે ૩, ૭૫ તા. ૩-૯-૧૧ના રોજ, અને માહે સપ્ટેમ્બર માસની મદદના રૂ. ૭૫ ને આશરે તા. ૩-૯-૧૧ના રોજ મનીઓર્ડરથી મોકલવામાં આવ્યા છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] પરચુરણ કામકાજ. ૨૫ પરચુરણ કામકાજ ઓગષ્ટ માસના હેરલ્ડના પાને ૨૬૫-૨૬૬ મે છાપી જાહેર કર્યા મુજબ મહેરબાન કલેકટર સાહેબને બે પત્ર લખવામાં આવ્યા હતા. તેને જવાબ તેઓ સાહેબ તરફથી નીચે મુજબ આવેલ છે. No. 5988. Bombay Collector's Office. 23rd August 1911. Froni, E. L. Sale Esquire, I. C. S., Collector of Bombay. ro, Mr. Kalyanchand Sobhagchand . Resident General Secretary to the Jain Swetamber Conference, Pydhoni. Bombay. Sir, In reply to your letter dated the 18 th Instant I have the honour to inform you that the Government orders when received will be duly communicated to you. I have the honour to be, 'Sir, your most obedient servant. Sa/ E. L. Sale. Collector of Bombay. આવેલ પત્રની નકલ અજમેર સ્થાનકવાસી કોનફરન્સ ઓફિસ તરફ તથા દિગંબર મહાસભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદ તરફ, તથા રા. રા. મણીલાલ ઉદાણું M. A. તરફ તથા અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજી તરફ મોકલવામાં આવેલ છે. આ સંબંધમાં અત્યાર સુધી ચાલેલ પત્રવ્યવહાર નીચે આપેલ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ Ref] Blefarzt Gres. [2482 2042 No. 6403 Bombay Collector's Office, 5 th September 1911 From, E. L. Sale Esquire, I. C. S., Collector of Bombay. To, The Resident General Secretary to the Jain Swetamber Conference | Bonbay. Sir, With reference to the correspondence ending with your letter No. T. 91/7 dated the 29 th July 1911, I have the honour to inform you that your application for permission to present an address to His Majesty the King Emperor was for. warded to Government for orders. 2. I am directed by Government to inform you that Government, while fully recognising the spirit of loyalty which has promoted the desire of the Jains of Bombay to present personally an address to His Majesty the King Emperor, regret that it will not be possible to accede to their wishes. 3. The Jains of India may, however, if they so desire, submit an application to be allowed to send an address on the occasion of the Coronation Darbar at Delhi and the application will be considered by Government. I have however to make it clear to you that the movement must have the support of the whole body of influential Jains outside Bombay. I have the honour to be, . Sir, your most obedient servant, Sd/ E. L Sale. Collector of Bombay. આ પત્રની કપાઓ અજમેર સ્થાનકવાસી જૈન કેન્ફરન્સ, શેઠ માણેકચંદ હીરાચંદ પ્રમુખ દીગંબર મહાસભા, શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ, શેઠ કુંવરજી આણંદજી Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] [૨૯૭ સધ સમસ્ત ભાવનગર, રા. રા. મણીલાલ હાકેમચંદ ઉદાણી M. A. મુંબઇ, ધી જૈન યંગ મેન્સ એસેાસીએશનના સેક્રેટરીને લલીતપુર વિગેરને મેકલવામાં આવેલ હતી. બાદ તા. ૧૧મી સપ્ટેમ્બરના રેજે કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શાભાગચંદની સહીથી નીચે મુજબ અરજી મહેરબાન કલેકટર સાહેબને કરી છે. No. 160/9 T To પરચુરણ કામકાજ. Pydhonie Post No. 3 Bombay, 11 th September 1911 The Collector of Bombay Sir, I am in due receipt of your letter No. L. R. /6403 dated 5th September and in reply I have to state that while thanking the Government for fully recognizing the spirit of loyalty of the Jains, the address intended to be presented to His Majesty the King Emperor was not meant to be presented by the Jains of Bombay but by the whole Jain Comminnty of India. I have however sent copies of your letter again to the Secretaries of the Sthanakvasi and Digambar Conferences and other leading and influential Jains of India for information and guidance. "" I have the honour to be, Sir, Your most obedient servant, Sd/ Kalyanchand Sobhagchand Resident General Secretary Jain Swetamber Conference. પત્રના જવાબ આવશે તે આ પછીના અંકમાં છાપવામાં આવશે. ઉધરાણી. કાન્ફરન્સની બેઠકા વખતે ભરેલ નાણાં પૈકી નીચે મુજબ રકમ વસુલ આવેલી છે. રૂ. ૧.શેઠ ફરસરામ ભુતા” થાણા—કેળવણી ખાતામાં. ,, ૩૫ મુળચંદ ચતુર વકીલ વઢવાણુકાંપ—જ્ઞાન ખાતામાં. • Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [અકબર રૂ. ૧૫ G, ૧૦ શેઠ ડાહ્યાભાઈ ચુનીલાલ અમદાવાદ, કેળવણી વગેરમાં. , સેલાજી વનાજી કાપુર કેળવણી ખાતામાં. ૬૧ ઉપર પ્રમાણે રૂ. એકસઠ વસુલ આવેલા છે, - શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. • જલે ગુજરાત અણહિલવાડ-પાટણ મધ્યે આવેલી શ્રી મહાજનની પાંજરાપોળને લગત રીટે સદરહુ પાંજરાપોળના વહીવટ કર્તા શેઠ હાલાભાઈ મગનચંદના તાબાના ગામ ખલીપર મધ્યેની શાખ પાંજરાપોળના વહીવટ માટે પાટણમાં કેટલીએક ચર્ચા થતી હોવાથી ગાયકવાડ સરકાર તરફથી મે. વહીવટદાર સાહેબે વીઝીટ લેવા જણાવેલું, તેથી અમોએ પણ આ ખાતા તરફથી તે સંસ્થાની વીઝીટ લેતાં દરેક જાનવરોની પુરતી રીતે તપાસ કરતાં નાનાં મોટાં લગભગ ચાર હજાર જાનવરો છે. તેમાં લુલાં, લંગડાં, આંધળાં તથા સીક જાનવરો સિવાય બાકીનાં સર્વે જાનવરો જેવાંકે આખલા, પાડા, ગાયો, બળદો તથા બકરાંઓ વગેરે ઘણીજ તંદુરસ્ત હાલતમાં જોવામાં આવ્યાં છે. સારાં જાનવરોને ઘાસચારો સવાર સાંજ નાખવામાં આવે છે. સદરહુ સંસ્થામાં બે મેટા મીઠા પાણીના કુવા છે તેમાંનું પાણી અવાડામાં લઈ તેને પાવામાં આવે છે. તેમજ ચાર માટે સદરહુ ગામની સીમમાં લઈ જવામાં આવે છે. નબળાં જાનવરોને ઘાસચારાની સાથે દાણે ખવરાવવામાં આવે છે. પિતાની મેળે ઉડી બેસી ન શકે તેવાં જાનવરનાં પાસાં ફેરવવા માટે નેક રાખવામાં આવ્યા છે, તે લેકે દિવસમાં એક બે વખત જાનવરોનાં પાસાં ફેરવે છે. દરેક જાનવરોને બપોરની વખતે બહાર કાઢી છુટા મેદાનમાં ઝાડની છાયા તળે લઈ જઈ રાખવામાં આવે છે, ને સારાં જાનવરોને ચરવા લઈ જવામાં આવે છે. તે પછી ઢેરને બાંધવાની જગ્યા સાફ કરવામાં આવે છે. સાંજની વખતે ચારો ખવરાવી તેના મુકામમાં પાછાં દાખલ કરવામાં આવે છે. સરદહુ સંસ્થાનાં જાનવરોની ઓપીટાલની વીઝીટ લેતાં તેમાં માત્ર નવ જાનવર દાખલ કરવામાં આવ્યાં છે, ઓસ્પીટાલ મથેનાં લુલાં, લંગડા વગેરે જાનવરોને ખવરાવવા માટે રોટલા તથા ઘેંસને ડું આપવામાં આવે છે, ને વધારે સીક જાનવરોને મલમપટો કરવા માટે એક હજામ વૈદને રાખવામાં આવ્યો છે, અને જાનવરોની સારવાર માટે ડામર, મલમપટા વગેરે દરેક ચીજો તૈયાર રાખવામાં આવેલ છે. અનાજના કોઠારની વિઝીટ લેતાં તેમાં લગભગ બે હજાર મણ ગવાર ભરી રાખવામાં આવ્યો છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી ધાર્મિક હિસાબ તપાસણ ખાતું. [૨૯૯ ઘાસ ભરવાના વાડાની વિઝીટ લેતાં તેમાં હાલતુરત ઘાસની ૩ ગંજીએ લગભગ ત્રણથી ચાર લાખ પૂળાની જોવામાં આવે છે. તથા બીજા વાડામાં અર્ધાથી પિણ લાખ પૂળા જેટલું ઘાસ ભરેલું જોવામાં આવે છે. જાનવરોને રાખવાની પડાલીઓ સાફ કરેલી દેખાય છે. જાનવને ઘાસ ચારે આપવાની તથા પાણી પાવાની ગોઠવણ બહુજ સારી રીતે રાખવામાં આવી છે. ઉપર મુજબ મે. વહીવટદાર સાહેબ ચુનીલાલ લક્ષ્મીલાલ દેસાઈની સાથે ફરી અમોએ વીઝીટ લીધી છે. તે વખતે મહાજન મધ્યેના લગભગ ૫૦–૭૫ માણસો જોવા માટે આવેલા હતા. તે સર્વ ગૃહસ્થ એક અવાજે સદરહુ સંસ્થાની તારીફ કરતા જોવામાં આવતા હતા. મે. વહીવટદાર સાહેબે વીઝીટ લઈ પિતાની ખુશાલી જાહેર કરી વિઝીટ બુકમાં પોતાના હાથે શેર કર્યો છે. તેમજ આવેલા ગૃહસ્થાએ પિતાની ખુશાલી જાહેર કરી તે વીઝીટ બુકમાં શેરે કરી દરેક જણે પોતાની સહીઓ કરી છે. હાલમાં વિશેષે કરી ગુજરાત પ્રાંતમાં ઘણો વખત સુધી વરસાદ થએલે નહીં હોવાથી લગભગ દુષ્કાળ જેવું વરતાઈ રહ્યું છે. નાનાં ગામડાઓનાં ગરીબ માણસ લાચારીમાં આવી જઈ પિતાનાં જાનવર વેચી નાખી અથવા પાંજરાપોળમાં મેકલી દઈ પિતાપિતાના નિર્વાહ માટે બહાર દેશાવરમાં નીકળી જાય છે. ઘાસની બહુજ અછત થઈ પડી છે. રૂપીઆ એકના સાત પૂળા પણ સારા ઘાસના મળી શકતા નથી. આ સંસ્થાના વહીવટ કર્તા ગૃહસ્થાએ આગળથી ચેતી જઈ પાટણના મહાજનને બોલાવી તેમની પાસે મોટા જથામાં દાસ વેચાણ લેવા માટે નાણાંની મદદ માગી. તે ઉપરથી પાટણના મહાજને પિતાના તન, મનને ધનથી મદદ કરી એક ટીપ ફેરવવાની શરૂઆત કરી છે. તેમાં આજ સુધી લગભગ સાતથી આઠ હજાર રૂપીઆ ભરાઈ ગયા છે. પાટણના મહાજને મુંબઈ મધ્યેના પાટણના મહાજનને અરજ કરવાથી તેઓએ પણ પૂરતી લાગણી દેખાડી એક ટીપ શરૂ કરી છે. સાંભળવા પ્રમાણે તે ટીપમાં એક મોટી રકમ ભરાઈ ચૂકી છે. તેમજ હજી ટીપ ભરાવવાનું કામ ચાલુ છે. તે જ પ્રમાણે બીજા દેશાવરમાં રહેતા પાટણવાળા આગેવાન ગૃહસ્થોએ પિતાથી બનતી મદદ આપવા જણાવવામાં આવ્યું છે ઉપર દર્શાવ્યા મુજબ પ્રયત્ન ચાલી રહ્યા છે તે બહુજ ખુશી થવા જેવું છે, અને તેમાં પોતાના તન, મન ને ધનથી મદદ કરનાર ગૃહસ્થને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. વિશેષમાં દરેક ગૃહસ્થો તરફ અ. મારી વિનતિ છે કે આ બાબતમાં પિતાથી બનતી દરેક રીતની મદદ કરી તેમાં ખાસ કરી નાણાંની મદદ કરી આ સંસ્થાને સારા પાયા ઉપર લાવી મુકી હજારે બલકે લાખો મુંગાં પ્રાણીઓને આશિર્વાદ લેવા ચુકશો નહીં. આવા બારીક વખતમાં તેમ કરવા બેદરકાર રહેશે તે હજારો તે શું! પણ લાખો પ્રાણુઓનો નાશ થઈ જતાં વાર લાગશે નહીં, માટે જેમ બને તેમ તાકીદે આવાં ખાતાને મદદ કરવા ચુકશો નહીં. જીલ્લા ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ કાલરી મધ્યે આવેલ શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતે રીપોર્ટ - સદરહુ સંસ્થાને શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ચીકાભાઈ કેવળદાસ તથા શેઠ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦] જેને કેન્ફરન્સ હેરલ્ડ. [અકબર લક્ષ્મીચંદ નથુચંદના હસ્તકનો સંવત ૧૮રથી સં. ૧૯૬૭ના શ્રાવણ વદ ૧ સુધીનો હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. જીલ્લા ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ ચવેલી મધ્યે આવેલાં ખોડાઢોર કુતરાં તથા કબુતરખાતાના વહીવટને લગતો રીપોર્ટસદરહુ ખાતાને શ્રી સંઘતરફથી વહીવટકર્તા મણીઆર અભેચંદ રામચંદ તથા શા.અમથાચંદ માધવજીના હસ્તકનો સંવત ૧૯૧૫ થી સંવત ૧૯૬૭ને અશાડ શુદ ૧૫ સુધી હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં નામું રીતસર રાખી વહીવટ ઘણું કાળજી ચલાવે છે, તેમજ ગામનાપલીઆ અને મુખી તેમાં પુરેપુરી મદદ કરે છે. તે માટે તે સવેને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાડી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે. જીલ્લા ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ ચાવેલી મધ્યે આવેલા શ્રી. વિમળનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપ:– સદરહુ સંસ્થાનો વહીવટકર્તા શ્રી સંઘના હસ્તકને સંવત ૧૮૬ના શ્રાવણ સુદ ૧ થી સંવત ૧૯૬૭ના અશાહ સુદ ૧૩ સુધીને હિસાબ અમેએ તપાસે છે તે જોતાં મણીઆર અભેચંદ રામચંદ તથા શા અમથાચંદ માધવજી સદરહુ સંસ્થાના વહીવટ ઉપર પુરતી દેખરેખ રાખે છે. તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે. લ. શ્રી સંઘને સેવક, ચુનીલાલ નાહાનચંદ એનરરી ઓડીટર શ્રી જૈન છે, કેન્ફરન્સ શ્રી સુકૃતભંડાર ફંડ. સંવત ૧૯૬૭ના શ્રાવણ સુદી ૮ થી ભાદરવા સુદી છે એટલે તા. ૧-૪-૧૧થી તા. ૩૧-૮-૧૧ સુધીમાં વસુલ આવેલ નાણુની ગામવાર રકમ. ૧૯૫૧–ર– ગયા માસ આખર સુધીમાં આવેલા છે. ૧૫૫-૪-૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ ભાત આવ્યા. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] શ્રી સુકૃત ભંડાર ફંડ. [૩૦૧ (૧૦-૪-૦ દેણપ ૬–૧૨–૦ જાસ્કા ૨૫-૦-૦ હરસેલ ૬–૦-૦ આતુર (દક્ષિણ) ૧-૮-મેહનપુર ૪-૧૨-૨ આગળ ૪-૦-૦ બેરણું ૭–૧૨–૦ ટુ ઢોર ૪-૦-૦ વીરાવાડા ૧૧–૪– અદિરા ૪-૪-૦ સરડોઈ ૨૮---૦-૦ દધાલી આ ૪૧-૧૨–૦ ટીંટોઈ ૧૫૫-૪-૦ ૧૪-૮-૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ માત સી પરના આવ્યા. ૭૦–૧૨–માળવામાંથી ઉપદેશક એ. કેશરીમલ મોતીલાલ ગાંધી માત આવ્યા. ૪-૦-૦ આગર ૮-૧૨-૦ જાવદ ૬-૦-૦ નીમચ ૪૮-૦-૦ બરનગર ૩-૦-૦ કાનવન --—— - ૭૦-૧૨-૦ ૨૨-૪- કાઠીઆવાડમાંથી ઉપદેશક મી. દેવશી પાનાચંદ માત આવ્યા. ૬–૪- સરધાર ૧-૧૨-૦ ભાડલા ૧-૦-૦ બામણબોર ૭–૧૨–૦ એટીલા ૫–૮–૦ થાન --—– ૨૨-૪-૦ ૩૮–૧૪-૦ મંચરના શેઠ આણંદમલ મામલે વસુલ કરી મોકલ્યા. ૪–૮–૦ પેઠે ૩-૦-૦ કલંબ 0-ર-૦ તળેગામ ૮–૮–૦ નારાયણગઢ ૧૪-૮-૦ વાફગામ ૩-૦-૦ ખેડ * ૪-૦-૦ લીંબગાવ ૦-૬-૦ ચીંચવડ ૦-૬-૦ કુરૂલી ૧–૪-૦ બેંગલોરના શેઠ બી. એફ. સાલમચંદે મેકલ્યા. ૧–૦- અમદાવાદના શેઠ મનસુખલાલ અનોપચંદે મોકલ્યો. આગષ્ટ માસમાં રૂ. ૩૦૩-૧૪-૦ પૈકી રૂ. ૨) મંચરના શેઠ આણંદ મલે ગય ફેબ્રુઆરી માસમાં મોકલાવેલ (એપ્રીલના હેરલ્ડમાં જણાવેલ છે.) તે જતાં બાકી રૂ. ૨૮૩-૧૪-૦ આવ્યા છે. કુલ રૂ. ૨૨૩૫-૦-૯ આ ફંડમાં આ સાલમાં વસુલ આવેલા છે. ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવો, પાલ–શ્રી જન ભવેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આ ગામે આવી નામદાર ઠાકોર સાહેબ તથા મુલ્દીવર્ગ વગેરે ગામની તમામ જૈન વતી સમક્ષ કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણો આપતાં ઠાકોર સાહેબે ઘણે અંતિષ જાહેર કર્યો હતો. ભાષણની અસરથી ર્જન કેમમાં કન્યા વિક્રય ન કરવા પ્રતિજ્ઞાઓ લેવાણી છે. તથા સ્ત્રીઓએ ફટાણાં ન ગાવાં, કાચની બંગડીઓ ન વાપરવી વગેરે હાનિકારક રીવાજો બંધ કરવા ઠરાવ થયા છે તા. ર૯-૭-૧૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ [૩૦૨ ' કેન્ફરન્સ હેર : [અકબર મેહનપુર અને તેની આસપાસના શ્રી સતાવીશના પંચ-કેટલાક બારીક પ્રસંગોથી અમારા સતાવીશના પંચમાં બે તડ પડેલાં અને આશરે બે વર્ષથી પંચની ઐક્યતા તુટી ગઈ. પરિણામે વિરોધ વધી પડતાં તડ એકત્ર થશે એવી માન્યતા સ્વપ્નામાં પણ નહોતી પણ ઉપદેશક મિ. વાડીલાલે આવી ચતુર્યતાથી પંચના કેટલાક આગેવાનોને સમજાવી અત્રેના નામદાર દરબારશ્રીનાં પ્રમુખપણ નીચે સભા ભરી સંપ તથા કેટલાક હાનિકારક રીવાજો વિષે અસર કારક ભાષણ આપી અમને સંપથી થતા અખુટ ફાયદાઓથી વાકેફ કરી બંને તડને સંપ કરાવી આપે છે. તેથી આજે સતાવીશનું તમામ પંચ એકઠું થઈ આનંદથી ભેગું જગ્યું છે. અને અમારા સતાવીશના પંચે હાનિકારક રીવાજે પૈકી નીચેના ધારા ચોકસ પાળવા કબુલ કર્યું છે. મી. વાડીલાલે અમારા પંચ વચ્ચે પડેલે વિરોધ મટાડી એકત્ર કરી દીધા છે તે ખરેખર તેમની સમયસૂચકતા તથા કાર્યદક્ષતાનું પરિણામ છે વળી તે સાથે તેમની વકતૃત્વ શકિતને માટે પણ અમારો ઉંચે મત છે. હાલ વરસાદની ઘણી જ તાણ હેવા છતાં સુકૃતભંડાર ફંડમાં રૂ. ૨૫ ની જ રકમ આપી છે. વળી બનતી સગવડે મી. વાડીલાલ જેવા ઉપદેશકને મોકલી અમને અમૃતરૂપી જ્ઞાનથી વાકેફ કરશે તા. ૫-૮-૧૧ મેહનપુર મુકામે હરસેલ વગેરે સતાવીશના પંચે કરેલા ઠરાવો. (૧) દારૂખાનું લગ્ન પ્રસંગે ફોડવું નહીં. [૨) પીછાંવાળો પોશાક વાપરે નહી. (૩) મરણ પછવાડે ઉઘાડી છાતીથી સ્ત્રીએ કુટવું નહીં (૪) લગ્ન પ્રસંગે નાક તાણવું નહીં તથા ગલાલ છાંટવો "હીં, કાપડું લુછવું નહીં, તળ છાંટ નહીં, તથા નવણનું પાણી રેડવું નહીં. (૫) શ્રીમંતની વાત કરવી નહીં. (૬) લગ્ન પ્રસંગે ફટાણું ગાવા નહીં. (૭) ટીનનાં વાસણ વાપરવાં નહીં. (૮), કચકડાનાં બટન વાપરવા નહીં. (૯) જેડાં નીચે નાળ કે ખીલીઓ નખાવવી નહીં (૧૦) પંચની બેઠકમાં હુકે બીડી પીવાં નહીં (૧૧) લગ્ન પ્રસંગે બળદ દેડાવવા નહીં (૧૨) હેળી પુજન કરવું નહીં તેમ તે દિવસે ભૂખ્યા રહેવું નહીં ને શ્રીફળ સેપારી નાખવું નહીં (૧૩) બંગડીઓ પહેરવી નહીં. આ ઉપરના ઠરાવો સિવાય બીજા ઘણા ઠરાવ સતાવીશના પંચના ગામોને જ લાગુ પડતા કરવામાં આવ્યા છે પણ જગ્યાના સંકેચને લીધે અત્રે દાખલ કર્યા નથી. આ વખતે પરાના શેઠ રામચંદ મુળચંદ, દેલવાડના શેઠ ભાયચંદ દલીચંદ - તુરના શેઠ નાનચંદ કસ્તુરચંદ તથા નેમચંદ ઉમેદચંદ, અહમદનગરના શેઠ તેજકરણ વેણીચંદ તથા હીરાચંદ કસ્તુરચંદ, સંગમનેરના શેઠ મોહનલાલ મોતીચંદ, ભુજાના શેઠ ધરમચંદ દેવચંદ તથા સાંકળચંદ અભેચંદ, શાહપુરના શેઠ ગણપત સુરચંદ, કણગલુ ના શેડ રામચંદ દીપચંદ, શાકેસના શેઠ નથુરામ અમુલખ, પીંપળવાડીના શેઠ પીતાંબર હાથીચંદ, વાડાના શેઠ દલીચંદ લીલાચંદ, પીપરીના શેઠ રાયચંદ હરીચંદ, શેઠ ખુશાલચંદ હકમચંદ શેઠ કરમચંદ હીરાચંદ તથા શેઠ વાડીવાલ જીવરામ આવેલા હતા. તેઓએ ૧ માસ સુધી રહી પંચનું તમામ ખર્ચ પોતે આપી સંપ કરાવવામાં ઘણું જ પરિશ્રમ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશના ભાષણેથી થએલા કરાવે. [૩૦૩ ઉઠાવેલ હતા. આવા ગૃહસ્થને ધન્યવાદ ઘટે છે આવી રીતે દરેક ગામના આગેવાને સંપ કરાવવા પ્રયાસ જારી રાખશે એવી અમારી ખાસ ભલામણ છે. ઢંઢેર–આ ગામે ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલ પ્રેમચંદે આવી સર્વ લેકોને એકઠા કરી નામદાર ઠાકોર સાહેબના પ્રમુખપણ નીચે કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપતાં લેકીને સારી અસર થઈ હતી. મેહનપુર મુકામે સતાવીશના પંચમાં જે ઠરાવ થયા છે તે મુજબ અહીં પણ વર્તવા સૌની લાગણી થઈ છે. તા. ૧૦-૮-૧૧ અરપોદરા-આ ગામે ઉપદેશક મી. વાડીલાલે આવી જૈન સંઘ સમસ્ત તથા બ્રાહ્મણોના આગેવાન પંડયા દર મયારામ વગેરે સમક્ષ કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણ આપ્યા હતાં. આ વખતે દક્ષિણી ભાઈઓએ પણ હાજરી આપી હતી. આ ગામ સતાવીશનાં પંચનું હોવાથી મેહનપુર મુકામે થએલા ઠરાવ જૈન સંઘે પાળવા કબુલ કર્યું છે. આ ગામમાં બ્રાહ્મણનાં ૬૦ ઘર છે તેમણે ભ્રષ્ટ ખાંડ વાપરવી નહીં. બૈરાંઓએ ફટાણાં ગાવાં નહીં કે બંગડીઓ પહેરવી નહીં ટીનનાં વાસણ વાપરવાં નહીં, વગેરે ઠરાવ કર્યા છે. જીવહિંસાના ભાષણથી અત્રેના આગેવાન ઠાકરડા તીતાજી ઉદાજી તથા ખુમાજી ડુંગરજી તથા વેચાતછ કલાજીએ જીવહિંસા ન કરવા, દારૂ ન પીવા, માંસ ભક્ષણ ન કરવા, તેમજ દશરા વખતે પશુવધ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. ઉપદેશકના ભાષણથી અસર સારી થઈ છે અને તમામને સંતોષ થયો છે. આ પ્રયાસ ખરેખર ધન્યવાદને પાત્ર છે તા. ૧-૮-૧૧ આ સરડાઈ–આ ગામે ઉપદેશક વાડીલાલ સાંકળચંદે આવી ઠાકોર સાહેબના પ્રમુખપણ નીચે મેળાવડા કરી ભાષણ આપ્યાં તેથી જૈન સંઘ તથા ગામલે કો ઉપર સારી અસર થઈ છે. કન્યાવિક્રય બાબત કહેવામાં આવતાં ઘણું જણાએ પ્રતિજ્ઞા લીધી છે. કન્યાવિક્રય કરનાર સાથે કોઈ પ્રકારને વ્યવહાર ન રાખવા ઠરાવ કર્યો છે. તેમજ મોહનપુર મુકામે જે ઠરાવો. થયા છે તે પ્રમાણે વર્તવા કબુલ કર્યું છે. જીવદયા સંબંધીના ભાષણથી ઠાકર હિંમતસિંહજીએ તથા બીજા ઘણું ગ્રહસ્થાએ જીવહિંસા જ કરવા, દારૂ ન પીવા પ્રતિજ્ઞા લીધી હતી. છવયા બાબત સુધારે થવાથી આ ભાજની તમામ વસ્તી કોન્ફરન્સ તરફ પ્રેમની નજરથી જુએ છે. - દધાલીઆ અમારા ગામે ઉપદેશક વાડીલાલે આવી મુનિ મહારાજ શ્રી પ્રધાન વિજયજી ધી કે સાહેબ શ્રી અમરસિંહજીના પ્રમુખપણ નીચે કોન્ફરન્સના હેતુઓ ઉપર એમની ઉપજે તેવાં ને તમામને રૂચીકર ભાષણો આપ્યાં હતાં. તેની અસર ઘણી સારી થઈ છે. સદરહુ ભાષણોથી રાંઓએ ફટાણાં ન ગાવાં તથા બંગડીઓ નહીં પહેરવા પ્રતિજ્ઞાઓ લીધી હતી. તેમ છનેશ્વરની ભકિત કરવી, દયા પાળવી, શિયળ ધર્મ સાચવે વગેરે કેટલી એક પ્રતિજ્ઞા લીધી હતી. દશેરાના દિવસે પશુવધ ન કરવા બાબત સારી રીતે બોલવામાં આવ્યું હતું તેથી જીવદયા ઉપર ઠાકોર સાહેબને સારી અસર થઈ છે. આ ભાગમાં ઉપદેશકની ખરેખરી ખામી છે આવી રીતે વારંવાર ઉપદેશક આવે તે આ ભાગ સુધારામાં આવે. ભાષણ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] * લેન્ફરન્સ હેરલ્ડ. [અકબર વખતે નામદાર ઠાકોર સાહેબ પણ ચચાર કલાક હાજરી આપતા હતા. જીવદયાના ભાષણથી ઠાકોર સાહેબે તાલુકામાં જીવ હિંસા ન થવા દેવા બનતી મહેનતે બંધ કરવા કબુલત આપી છે. વળી ચેરી બાબત કેટલીક ચર્ચા સારી રીતે કરવામાં આવતાં ઠાકોર સાહેબ તથા સર્વ જનને ઉપદેશકે ખુશી કર્યા હતા. અહીંના ઠાકોર સાહેબ પિતે બેલેલા વચનને સારી રીતે પાળે તેવા છે. ઠાકોર સાહેબ કોન્ફરન્સને ધન્યવાદ આપે છે કે આવા ઉપદેશક વધારે શોધી કાઢવા ભલામણ કરે છે. તા. ૧૭-૮-૧૬ : દધાલીઆ દરબારશ્રીને પત્ર –નં. ૧૩૮ અમને જણાવતાં ઘણી ખુશી ઉપજે છે કે ઉપદેશક મી. વાડીલાલ તથા મી. પુંજાલાલે અહીં આવીને કન્યાવિક્રય તથા બીજા હિંદુજ્ઞાતિમાં ચાલતા આવેલા કઢંગા રીવાજે ઉપર જે બોધદાયક ભાષણ આપેલાં છે તે ઘણાં પ્રસંશા પાત્ર અને શીખામણ લેવા લાયક જણાયાં છે. તેથી અમે કોન્ફરન્સના આભારી થયા છીએ. તેમજ આવા પર પકારી ધંધામાં મી. વાડીલાલભાઈનો ઉત્સાહ જોઈ અમને તેમને તરફ ઘણે પ્રેમ ઉપજે છે. તેમજ તેમની કેળવણી અને માયાળુ વર્તણુંકે અમને ઘણી રેરી અસર કરેલી છે. તેઓ બહુ બાહોશ અને મેહેનતુ પુરતી રીતે જણાયા છે તેમના આ ઉત્તમ કાર્ય માટે અમે અમારે પૂર્ણ સંતોષ જાહેર કરતાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનો તથા વાડીલાલભાઈનો ઉપકાર માનીએ છીએ અને બનતાં સુધી તેમના આપેલા બોધને સદ્દઉપયોગ કરવા ચુકીશું નહીં. તા. ૧૬-૦૮-૧૧ અમરસિંહજી ઠાકર દધાલીઆ ટીંટોઈ જતીદારનું સરટીફીકેટ-મને લખતાં આનંદ થાય છે કે આ ગામમાં જૈન કોન્ફરન્સ તરફથી ઉપદેશક મ. વાડીલાલ સાંકળચંદનાં ભાષણ વખતે પ્રમુખ તરીકે કામ કરવાને વખત મને મળ્યો હતો. તેમણે તા. ૧૮-૮-૧૧ ની રાતના લગભગ ચાર કલાક જેટલે વખત કન્યાવિક્રયના વિષય ઉપર સારાં દ્રષ્ટાંતો સાથે ઘણું જ અસરકારક ભાષણ કર્યું હતું. જેના પરિણામે કેટલાએકોએ કન્યાવિક્રય નહીં કરવા બાધા લીધી હતી. તા. ૨૦ મીની રાતે કેળવ ળીને અભાવે થતાં નુકસાન સંબંધી વિવેચન થયું હતું. તે રાતે પણ મને પ્રમુખ સ્થાનને લાભ મળ્યો હતો. તે દિવસના વિવેચનમાં ધર્મ સંબંધી પણ કેટલીક ચર્ચા થઈ હતી. કેટલીક બાઈઓએ પરદેશી બંગડી નહીં પહેરવા, ફટાણું લગ્ન પ્રસંગે ન ગાવા, રડવાકુટવા નહીં જવા પ્રતિજ્ઞાઓ કરી હતી, તેમ પુરૂષ વર્ગે પણ તમાકુ, અફીણનાં નિષેધ વ્યસન છોડી દેવા કબૂલાત આપી હતી, અને ભ્રષ્ટખાંડ નહીં વાપરવા ઈચ્છાઓ જણાવી હતી. આવા ઉપદેશકોથી સંસાર સુધારા અને સંબંધીમાં ઘણું જાણવાનું મળે છે. એ સર્વ કેમ સમજતી હોય તેવું આ ભાષણો વખતની તમામ કેમના લોકની મોટી સંખ્યામાં હાજરી હતી તે સાબીત કરી આપે છે. તા. ૨૧ મીની સભા વખતે પણ હું હાજર હતા. તે વખતના વિષયમાં પણ મી. વાડીલાલે ઘણું સારું કામ બજાવ્યું છે. જેના પરિણામે અહીંની ન કોમમાં કુસંપ હતો છતાં કોન્ફરન્સ સુકૃત ભંડારનું કામ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવે. [૩૦૫ સહેલાઈથી થયું છે. મને મી. વાડીલાલની કામ કરવાની શકિત સંબંધે ઘણું સારૂ માને છે. અને આશા છે કે તેઓ સારા ઉત્સાહથી ભાષણ વખતે પોતાની જોન કેમ તરફ જેટલા દબાણથી વિષયને ચર્ચા છે. તેટલાજ દબાણથી બીજી કોને પણ કહેતા રહેશે તે જૈન કોમ સાથે બીજી વ્યકિતઓ પણ સુધરતી જશે. કાલીદાસ દેવદત જપ્તીદાર મેઘરજ માહાલકરનું સટીફીકેટ–મને અતી ઉત્સાહ સાથે હર્ષ થાય છે કે ગઈ કાલજ ટીટાઈ ગામના ઉપાશ્રયમાં ઉપદેશક મી. વાડીલાલના અનુમોદનથી એક સભા ભરાઈ હતી. તેમાં આશરે ત્રણસે માણસે (સ્ત્રી પુરૂષ મળી) હાજર હતાં. મારૂં અચાનક આ ગામે આવવું થતાં સદરહુ સભામાં હાજર થવા મને આમંત્રણ થવાથી હું પણ હાજર થયા હતા. અને સભાનું પ્રમુખસ્થાન સંધના આગ્રહથી મારે સ્વીકારવું પડ્યું હતું. ઉપદેશક મી. વાડીલાલે સપ વિષે ભાષણ આપ્યું હતું. તેમાં જે દષ્ટાંત આપ્યાં હતાં તેથી તેમની વિદ્વતા સારી જણાઈ હતી, અને ભાષણની અસર સારા પાયા ઉપર થઈ હતી. સાંભળવા પ્રમાણે મી. વાડીલાલે મારા અહીં આવતા પહેલાં બે ભાષણે જુદા જુદા વિષય ઉપર આપ્યાં હતાં જેની અસર જૈન અને અન્ય કોમમાં ઘણી જ સારી થયા નું જણાય છે. હું દિલગીર છું કે એ ભાષણ સાંભળવાને લાભ હું લઈ શકો નહતો. સાંભળવા પ્રમાણે પ્રથમ થએલાં ભાષણથી ઘણાં માણસોએ દુરવ્યસન નહીં કરવા તથા પરદેશી ચીજો નહીં વાપરવા અને નઠારા રીવાજ બંધ કરવા પ્રતીજ્ઞા લીધી હતી એ જ રીતે તેમનાં ભાષણથી ઘણા ખરા ઠેકાણે સારી અસર થવાને તેમની પાસેના દાખલા જોઈ હું ખુશી થયો છું. ગઈકાલ સંપ વિષેના ભાષણમાં તેમની કાવ્યશકિત પણ ઉમદા હતી, તેમ તેમની સાથે મી. પુંજાલાલે તેમની વયના પ્રમાણમાં વિવેચન બહુ સારું કર્યું હતું. આ પ્રમાણે દરેક ગામે ઉપદેશ આપશે તે તેની બહુ સારી અસર થશે. તેથી સંસાર સુધારાને તથા કોન્ફરન્સને ભવિષ્યમાં સારો લાભ થશે. એમ હું આશા રાખું છું. તા.૨૨-૮-૧૧, ભવાન પદમશી શાહ માહાલકરી તાલુકે મેઘરજ. સીરિ–ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે અત્રે આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર અહીંના ફોજદાર સાહેબ તથા બીજા અન્ય કોમના સદગૃહસ્થ તથા જૈન સંઘ સમસ્ત રૂબરૂ ઘણું વિષય ઉપર ભાષણ આપ્યાં હતાં. તેથી લોકોના મન ઉપર સારી છાપ પડતી હતી. ક્રોન્ફરન્સ આવા ચાલાકને બાહોશ ઉપદેશકે પ્રજાની તેમજ કામની ઉન્નતિ અર્થે ફેરવે છે તે જાણી ઘણે આનંદ થાય છે. અત્રે પહેલાં કેન્ફરન્સના માણસેએ આવી પચીશ ઠરાવ કરાવ્યા છે. મી. અમૃતલાલના ભાષણથી આ ઠરાવો ઉપર સારે ભાસ બેઠો છે જેથી તે ઠરાવો લખ્યા નથી. તા. ૧૫-૮-૧૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ ७०६ જન કોન્ફરન્સ હે [અકબર - बरनगर ग्वालीअर-ओसवाल जैन जातिकी सभा ता. २२--६-११. . समस्त पंच ओसवाल जैन श्वेतांबर ओर साधुमार्गी जैन पंच ओसवालोकी हवेलीमा अकत्र होकर कोन्फरन्सकी प्रणासे मी. केसरमिल मोतीलाल उपदेशक. की महामेहेनतसे अच्छी तरहसे भाषण दीया, जीस्के उपर समस्त बरनगरके संघने बिचार कीयाकी आपणी बीरादरीमें जो कुछ महा दुष्ट कुरीवाज विवाह. (सादी) में, केन्याविक्रय, बाळलग्न, वृद्ध विवाह, लग्नादी प्रसंगे दारुखानु नहीं छोडना, चाहा बमनीयां जो हरेक स्टेशनोपर मीलती है वो नहीं पीना. वगेर ठराब करवामां आव्या छे. उपर जणाव्या सिवाय उपदेशक केशरीमल मोतीलाले रुणीजा, बाहरोडा कपासीन वगैरे गामोमां सदरहु ठरावो बाबत भाषणो आपी कुरीवाज बंध कराव्या छे. एत्तदेशीय समस्त वैश्य जातिकी पूर्वकालिन । सहानुभूतिका दिग्दर्शन. अनुसंधान गतांक पृष्ट २३७ थी .. .. देखो बहुतसे लोग तो यह कहते हैं कि-जैन श्वेताम्बर कोन्फ्रेंस सुात वर्षसें हो रही है और उसमें लाखों रुपये खर्च हो चुके है और उसके सम्बंधमें अबभी बहुत कुछ खर्च हो रहा है परन्तु कुछभी परिणाम नहीं निकला बहुतसे लोग यह कहते हैं कि--जैन श्वताम्बर कोन्फ्रेंस होनेसे जैन धर्मकी बहुतही उन्नति हुई है अब उक्त दोनो विचारों में सत्यका अंश किस विचारमें अधिक है इसका निर्णय बुद्धिमान और विद्वान जैन कर सकते हैं. - यह तो निश्चय ही है कि गणित तथा यूकलिडके विषयके सिवाय दूसरे किसी विषयमें निर्विवाद सिद्धान्त स्थापित नहीं हो सकता है देखो गणित विषयक सिद्धान्तमें यह सर्व मत है कि-पांच में दोके मिलानेसे सात ही होते है पांच Page #328 -------------------------------------------------------------------------- ________________ १९११] वैश्य जतिकी पूर्वकालिन सहानुभूतिका दिगदर्शन. [३०७ कों चारसे गुणाकरने पर बीस ही होते हैं यह सिद्धान्त ऐसा है कि इसको उलटनेमें ब्रह्माभी असमर्थ है परन्तु इस प्रकारका निश्चित सिद्धान्त राज्यनिति तथा धर्म आदि विवादास्पद विषयोंमें माननीय हो यह बात अति कठिन तथा असम्भवत् है क्योंकि--मनुष्योंकी प्रकृतियोंमें भेद होनेसें सम्मतिमें भेद होना एक स्वाभाविक बात है इसी तत्वका विचार करके की हमारे शास्त्रकारोने स्याद्वादका विषय स्थापित किया है और भिन्न २ नयोंके रहस्योंको समझाकर एकान्तवादक निरसन (खण्डन) किया है इसी नियमके अनुसार विना किसी पक्षपातके हम यह कह सकते हैं कि--जैन श्वेताम्बर कोन्फरन्सको श्रीमान श्री गुलाबचन्दजी ढहा एम. ओ. ने अकथनिय परिश्रम कर प्रथम फलोधी तीर्थमें स्थापित कियाथा इस सभाके स्थापित करनेसे उक्त महोदयका अभीष्ट (विचार) केवल जात्युन्नति देशोन्नति विद्या वृद्धि एकता प्रचार धर्मवृद्धि परस्पर सहानुभूति तथा कुरीति निवारण आदि होथा अब यह दूसरी बात है कि-सम्मतियोंके विभिन्न होनेसे सभा के सत्पथ पर किसी प्रकारका अवरोध होनेसे सभाके उदेश्य अब तक पूर्ण न हुए हो वा कम हुए हो परन्तु यह विषय सभाको दोषास्पद बनानेवाला नहीं हो सकता है पाठकगण समझ सकते हैं कि-सदुद्वेश्यसे सभाको स्थापित करनेवाला तो सर्वथा आदरणीय होता है इस लिये उक्त सच्चे वीर पुत्र को यदि सहस्रो धन्यवाद दिये जायें तो भी कम है परन्तु बुद्धिमान समझ सकते है कि-ऐसे बृहत् (बडे) कार्यमें अकेला पुरुष चाहे वह कैसाही उत्साही और वीर क्यों न हो क्या कर सकता है अर्थात् उसे दूसरोका आश्रय ढूँढनाही पडवा है बस इसी नियमके अनुसार यह बालिका सभा कतिपय मिथ्याभिमानी पुरुषोंको रक्षाके उदेश्यसे सौंपी गई अर्थात प्रथम कोन्फरन्स फलोधीमें हो कर दुसरी बम्बईमें हुई उसके कार्य वाहक प्रायः प्रथम तो गुजराती जन हुए इस परभी "कालमें अधिक मास" वाली कहावत चरितार्थ हुइ अर्थात उनको कुगुरुभोंने शुद्ध मार्गसे हटाकर विपरीत मार्गपर चला दीया इसका परिणाम यह हुआ कि वे अपने नित्यके पाठ करनेकेभी परमात्मा वीर के इस उदेश्यको कि-मिती मे सब्ब भूएसु बेर मज्झं न कणे इ॥ अथार्त मेरी सर्व भूतोंके साथ मैत्री है किसके साथ मेरा वैर (शत्रता) नहीं है मिथ्याभिमानी और कुगुरुओ Page #329 -------------------------------------------------------------------------- ________________ 3०८] -२न्स १२८४. અકબર के विपरीत मार्गपर चला देनेसे भूल गये वा यो कहिये कि-बम्बईमे जब दूसरी कोन्फरन्स हुई उस समय एक वर्षकी बालिका सभाकी वर्ष गांठके महोत्सवपर श्री महावीर स्वामीके उक्त वचनको उन्होने एकदम तिलांजलि देदी यद्यपि उपर से तो एकता २ पुकारते रहै परन्तु उनका भीतरी हाल जो कुछ था वा उसका प्रभाव अब तक जो कुछ है उसका लिखना अनावश्यक है फिर उसका फल तो वही हुआ जो कुछ होना चाहिये था सत्य है कि--अवसर चूकी डूमणी गावे आल पंपाल ॥ प्रिय वाचकवृन्द इस बातको आप जानते ही हैं कि-एक नगरसें दूसरे नगरको जाते समय यदि कोई शुद्ध मार्गको भूल कर उजाड जंगलमें चला जावे तो वह फिर शुद्ध मार्गपर तब ही आ सकता है जब कि कोई उसे कुमार्गसे हटाकर शुद्ध मार्गको दिखला देवे इसी नियमसे हम यह कह सकते हैं कि-सभाके कार्य कर्ताभी सत्पथपर तबही आ सकते है जब कि कोई उन्हे सत्पथको दिखला देवे चूँकि सत्पथका दिखलानेनाला केवल महजनोपदेश (महात्माओंका उपदेश) ही हो सकता है इस लिये यदि सभाके कार्य कर्ताओंको जीवनरूपी रंगशालामें शुद्ध भावसे कुछ करनेकी अभिलाषा हो तो उन्हे परमात्माके उक्त वाक्यको हृदयमें स्थान देकर अपने भीतरी नेत्र खोलने चाहियें क्योंकिजब तक उक्त वाक्यको हृदयमें स्थान न दिया जावेगा तब तक उन्नति स्थानको पहुंचानेवाला एकतारूपी शुद्ध मार्ग हमारी समझमें स्वप्नमेंभी नही मिल सकता है इस लिये कोन्फरन्सके सभ्योंसें तथा सम्पूर्ण आर्यावर्त निवासी वैश्य जनोसे हमारी सविनय प्रार्थना है कि मेरी सब भूतोंसे मैत्री है किसीके साथ मेरा वैर नहीं है | इस भगवद्वाक्यको सच्चे भावसे हृदयमें अकिंत करें कि जिससे पूर्ववत् पुन: इस आर्यावर्त देश की उन्नति हो कर सर्वत्र पूर्ण आनन्द मंगल होने लगे. ॐ शान्ति शान्ति शान्ति.. . सालगाया काकावारा चम्पालालजी तस्यात्मज चोखचन्द देवगढ राजपूताना (मालवा) कांठल (नोट) यह लेख जैन सम्प्रदाय शिक्षा नामक गन्थसें पाठकोंकी सेवामे भेट है. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧]. વિદ્યા. [૩૦૯ વિઘા. (લેખકમી અમૃતલાલ વાડીલાલ ઉપદેશક.) વિદ્યા નામ નરમ્ય રૂપમધિક, પ્રચ્છન્ન ગુપ્ત ધનં. વિદ્યા ભેગા કરી યશઃ સુખ કરી, વિદ્યા ગુરૂણુ ગુરૂ. વિદ્યા બંધુજને વિદેશ ગમને, વિદ્યા પરદેવતા. વિઘારાજસૂ પૂછતા નતુ ધન, વિદ્યા વિહીઃ પશુ (ભાવાર્થ) વિદ્યાજ નરનું અધિક રૂ૫ છે. એજ ગુપ્ત ધન છે. એજ વૈભવ, વિલાસ યશ તથા સુખ આપે છે. વિદ્યા શ્રેષ્ટમાં શ્રેષ્ઠ છે. પરદેશમાં વિદ્યા બંધુની ગરજ સારે છે. વિઘા પરમદેવી છે. વિદ્યા રાજદરબારમાં પુજાય છે. ધન ! જાતું નથી માટે વિદ્યા વગરને માણસ પશુ છે. મારા વહાલા જૈન બંધુઓ આપણી સ્થિતિ દિનપરદિન પડતી જાય છે. આપણે વીર બંધુઓની દુઃખી ને કંગાલ અવસ્થા જોઈ કયા વીર બંધુને દીલગીરી ઉત્પન્ન નહીં થાય! અલબત્ત થવી જ જોઈએ. અરે આપણા ગામવાસી જન બંધુઓ પિતે જન છે તેટલું જ જાણે છે પણ જૈનનાં શું કર્તવ્ય છે તેનું તેઓને સ્વને પણ બાન હેતું નથી કેટલાક તે પિતાની જીંદગી શુદ્રની માફક ગાળે છે. આનું મુખ્ય કારણ શોધી કાઢવું જોઈએ કે તે તપાસતાં માલુમ પડે છે કે આપણામાં જ્ઞાનની ચપણ ખામીને લીધે આવી આપણી દુઃખદ સ્થિતી થઈ છે. તે તે સુધારવા ત્વરાથી ઉ૫યે લૅવાની ખાસ જરૂર છે, પણ આપણે પ્રમાદને વશ થઈ તે સઘળું ભુલી ગયા છીએ. તે મારા જ્ઞાતી બંધુઓ ઉઠે જાગૃત થાઓ ને તમારા જ્ઞાતી બંધુઓની સ્થિતી સુધારવા તન, મન, ધનને ભેગ આપે. તમારા ભૂખે મરતા જન ભાઈઓની કારમી ચીસ સાંભળી ભુખથી અન્યધર્મ માં પ્રવેશ કરતા અટકાવે ને તેઓને કેળવણી આપી જ્ઞાનદાનનું બહાને પુન્ય ઉપાર્જન કરે. ભાઈઓ પારસી જેવી નાની કોમ પણ અત્યારે કેળવણીના પ્રતાપથી કેવી ઉન્ચ સ્થિતી ભેગવે છે. જે બ્રિટીશ સરકાર આપણું ઉપર રાજ કરે છે તેઓની મૂળ સ્થિતી ઉપર વિચાર કરે. તેઓ કેવા જંગલી હતા, કેવા વિચારી હતા. અત્યારે તેમની કેવી ઉત્તમ સ્થિતી છે તેને વિચાર કરે. અરે તાજે ને તમારી ચક્ષુએ બનેલે જાપાનને દાખલો છે કે આજથી દશકા પહેલાં જાપાનને કંઈ ઓળખતુ નહતું તે જાપાન અત્યારે કેવી ઉંચ સ્થિતી ઉપર આવી ચઢયું છે. તેલ ચઢયું તેના જવાબમાં કેળવણીના પ્રતાપથી. તે તમે તમારા જૈન બંધુઓને જાણી લેતા શીખો. આ અસાર સંસાર રૂપી સમુદ્ર તરવાને માટે કેળવણીની મહાન જરૂર છે. માટે આપણું શાસ્ત્રકારોએ કેળવણી રૂપી જ્ઞાન ને અગ્રપદ આપ્યું છે તે તમે કેમ વીસરી જાઓ છે. બંધુઓ તમે દેરાસરમાં જ જ્ઞાન, દર્શન, ચારિત્રનું જાપ જંપો છે પણ તેનો કશે વિચાર કરતા નથી. જ્ઞાનપંચમીના શુભ દિવસે જ્ઞાનને Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] - જન કેન્ફરન્સ હેરલ્ડ. [અકટેબર વાંદવા માટે ઉપાશ્રયમાં જાઓ છો ને ત્યાં સફાઈથી ગઠવેલાં પુસ્તકો, પાનાં ત્થા પુઠીઆનાં દર્શન કરે છે પણ અફસની વાત છે કે તે શા કારણથી ગઠવવામાં આવ્યા છે. જ્ઞાન તે શું છે તેને ભાગ્યે જ વિચાર કરે છે. આપણા પુજ્ય મુનિમહારાજાઓ પોતાની અમૃત વાણીથી જ્ઞાનની આશાતના ન કરવી તેને માટે વારંવાર ઉપદેશ આપે છે તેનું શું કારણ છે. આપણુમાં મહાન આચાર્યોના હાથથી લખાયેલાં સેંકડો પુસ્તકોને જ્ઞાન ભંડાર છે તે જ્ઞાન ભંડાર રાખવાની શી આવશ્યકતા છે તેને ભાગ્યે જ વિચાર કરો છો. આપણા આચાર્યોએ મહાન પરિશ્રમ વેઠીને આટલાં બધાં પુસ્તકને વારસો તમેને સે છે તેની આવી અવસ્થા થવાને સે હશે તેને વિચાર કરે. અહીં આ કેવી શોકજનક બીના છે. જેનાથી આપણે ઉદ્ધાર થવાનું છે, જેનાથી મોક્ષ માર્ગ ખુલ્લે કરી શકાય છે તેવાં પુસ્તકોની આવી દુર્બળ સ્થિતી થવાનું શું કારણ તે તપાસતાં આપણામાં જ જ્ઞાનની ખામી જેથી આપણે તેની સાર સંભાળ લઈ શકતા નથી. તે ભાઈબો ચેતે. સમય છે ને સમય વિચારીને કાર્ય કરવું તે સજજન પુરૂષોનું કાર્ય છે. તે મારા બંધુઓ પ્રમાદને વશ નહી થાતાં કેળવણીરૂપી કલ્પવૃક્ષને આશરે . જેમ કલ્પ વૃક્ષ પિતાની ઈચ્છીત વસ્તુ પ્રાપ્ત કરી આપે છે તેમ કેળવણીથી પણ ઇચ્છીત કાર્ય સફળ થાય છે. અરે ભાઈઓ દીપક તે અંધકારને જ નાશ કરે છે, પણ કેળવણીરૂપી જ્ઞાનદીપક કામ, ક્રોધ, લોભ, મેહ, માયા, ઈત્યાદી મહાન રાક્ષસને નાશ કરી શકે છે. કરડે વિજળી લાઈટોના અજવાળા કરતાં પણ જ્ઞાનરૂપી દિપકનું અજવાળું અથાગ છે. બંધુઓ વિશે શું કહેવું. આપણી અધોગતિ થવાનું મુખ્ય કારણ કેળવણીની ખામીને લીધે થાય છે. અરે ભાઈઓ એક જંગલી લાકડું પણ કેળવણીના પ્રબળ બળથી મોટી મોટી ઇમારતમાં શેભે છે. પત્થર પણ ખાણમાં કેવી સ્થિતીમાં હોય છે પણ તેના ઉપર કેળવણીના પ્રબળ બળથી તે કે સુંદર લાગે છે અરે હીરો જ્યારે ખાણની અંદર હોય છે ત્યારે તે કેવો લાગે છે પણ જ્યારે તેના ઉપર પાલીસ થાય છે ત્યારે તે કે સુંદર તથા કીંમતી થાય છે. તે ભાઈઓ આવી નિર્જીવ વસ્તુઓ ઉપર પણ કેળવણીના પ્રતાપથી કેટલે ફેરફાર થાય છે. અરે ભાઇઓ તમે સરકસ જેવા તે ગયા હશે અને ત્યાં રાખેલા ઘાતકી પ્રાણીઓ પણ કેળવણીના બળથી મનને હેરત પમાડે તેવા ખેલ કરી બતાવે છે તે તે પણ કેળવણીને જ પ્રતાપ છે. માટે ભાઈઓ તમને મનુષ્ય જેવો અમુક અવતાર મળે છે કે જે દેવતાને પણ દુર્લભ છે. તે તમે તેને શા માટે નિરથક ગુમાવે છે. બંધુઓ જેમ આખા દેહની સર્વ ઇદ્રીઓ કરતાં ચક્ષુ ઘણીજ કીંમતી છે તેવીજ રીતે જ્ઞાનચક્ષુ વિનાને અવતાર પણ એક પશુ તુલ્ય છે, જેમ આંખથી દરેક ચીજે દુનીયામાંની જોઈ શકાય છે તેમ જ્ઞાનચક્ષુથી તે તેના કરતાં પણ વધારે અમુલ્ય ચીજે આ લેકની તથા પરલોકની જોઈ શકાય છે. તે બંધુઓ જેમ આંખ વિનાને અવતાર નકામો છે તેમ જ્ઞાનચક્ષુ વિનાની જીંદગી પણ નકામી છે. વિદ્યા દદાતિ વિયં વિનયા યાતિ પાત્રતામ; પાત્ર તાદ્ધ નમતિ ધનાદ્ધર્મત તખં Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] વિદ્યા, . [૩૧૧. (ભાવાર્થ) વિદ્યા વિનયની દાના છે તેથી વિનયની યોગતાને પમાય છે. એનાથી ધન મળે છે. ધનથી દયાદાન થાય છે. અને દયાદાનથી સુખ મળે છે. તે મારા સ્વધર્મી ભાઈઓ આવી અમુલ્ય વિદ્યા રુપી કેળવણીના ક૯પ વૃક્ષને મુદીતમો શામાટે અન્ય અપેક્ષાઓ રાખે છે. ભાઈઓ, ધનવાન માણસ તે પિતાના દેશમાંજ પુજાય છે. પણ વિદ્યા વાળો માણસ તો સર્વ કાળમાં અમર રહે છે. રાજા તે પિતાની સતાના બળથી જ્યાં સુધી પોતાની જીંદગી હોય છે ત્યાં સુધી પુજાય છે, પણ વિદ્યાવાન માણસ તે તેના બનાવેલા પુસ્તકેથી જ્યારે તે પુસ્તક વાંચીએ ત્યારે તે મરણમાં આવે છે ને પૂજાય છે. તે ભાઈઓ આવી અમુકય વિદ્યાને શા માટે તમો ગ્રહણ કરતા નથી. વિદ્યા ગુહ્ય ધન છે. ને તે જેમ બીજાને દાન તરીકે આપે છે તેમ વધતું જ જાય છે. વળી વિધાદાન સર્વ દાન કરતાં શ્રેષ્ઠ છે. કારણકે અન્નદાનથી તે તેની સુધા શાંત થાય છે પણ પછી સુધા લાગે છે. દ્રવ્યદાન પણ રહેતું નથી પણ વિદ્યાપી દાનથી તે તે અને તેનું આખુ કુટુંબ સુખી થાય છે. કારણ કે જે પિતે વિદ્યા સંપાદન કરી હશે તે તે પોતાનાં બોલબચ્ચાંને વિદ્યા આપતાં શીખશે ને તેથી તે બધા પિતાની જીદગી એક સારા વિદ્વાન સગ્રહસ્થની પેઠે ગુજારશે. તે ભાઈઓ આપણી જન કામમાં વિદ્યાની મહાન જરૂર છે. પહેલાંના ઇતિહાસ વાંચે તે તમને માલુમ પડશે કે આપણામાં કેવા કેવા વિદ્વાન આચાર્યો થઈ ગયા છે કેવા કેવા વિદ્વાન જનો હતા. ભાઈઓ આપણામાં હેમચંદ્રાચાર્ય થઇ ગયા છે તેમણે કરે છે કે પોતાના વિદ્યા બળથી બનાવેલા હતા. મને કહેતાં હર્ષ થાય છે કે તેમનું બનાવેલું સંસ્કૃત વ્યાકરણ અત્યારે સોસાયટીમાં દાખલ થયું છે તે ભાઈઓ તે કેવા વિદ્યાવાન હશે તે આ ઉપરથી જણાય છે. મ રે જણાવવું જોઈએ કે આપણું મહારાજ શ્રી હીરવિજ્યસુરી અગાઉ થઈ ગયા તેમણે પિતાના વિદ્યાના બળથી અકબર બાદશાહ જેવા મોગલ બાદશાહને પણ વશ કર્યો હતો. ને તેના રાજ્યમાં શૈવધ અટકાવ્યો હતો એટલું જ નહીં પણ જનોના તહેવારનાં દિવસમાં પાપ નહીં કરવા માટે સખ્ત કાયદે ઘડે હતે. તેપણ ભાઈઓ વિદ્યાનાજ બળથી. આપણામાં ભેળસે સતીઓનાં જે નામ દેવાય છે તે પણ વિદ્યાના બળથી જ પિતાનું શિયલવ્રત પાળી પિતાના પતિને પરમેશ્વર તુલ્ય માનતી હતી. પણ જે તે બેહમાં કેલવણી ન હેત તે તેમનામાં પણ આવા સદવિચાર આવત? તેને દિર્ધ દૃષ્ટિથી વિચાર કરે. ત્યારે અત્યારે મારી અભણ બેહેને પિતાના પતિને રંજાડે છે વિતાડે છે. ને પિતાના શિયળત ને પણ સાચવવાને અશકત બને છે. તે શાથી બન્યું? કેળવણીની ખામીને લીધે જ. તે મારા પવિત્ર જૈન ભાઈઓ તમારા ભાઈઓની ઉન્નતીના અર્થે તમારી કોમના અભ્યદયને અર્થે ને તમારા દુઃખી થતા જૈન ભાઈઓના ઉદ્ધારને અર્થે કેળવણીને બહોળો પ્રચાર કરે. કેળવણું રૂપી કલ્પ વૃક્ષનું જે બી આપણી મહાન કેન્ફરન્સ તરફથી વાવવામાં આવ્યું છે તેને પાણું રૂપી તમારા દ્રવ્યની મદદ આપો તે પછી તે વૃક્ષ કેવું સુંદર કાળાં પાંદડાંથી સુશોભીત થશે. તે ભાઈઓ તમારા દ્રવ્યને ઉપયોગ કરવાને આ ઉત્તમ માર્ગ ફરીફરીને તમને મલવાનો નથી. જે કામ એક માણસ પોતાની જાતે કરે છે તેના કરતાં સર્વ ભેગાં થઈ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] જૈન કોન્ફરન્સ હેરલ્ડ અકટોબર કરે તે તે સ ંગીનને લાંબા વખત ટકા શકેછે. ને તેથીજ હાલના સમયને અનુસરી કારન્સ જેવી મહાન સંસ્થાની જરૂરછે. તે મારા વ્હાલા બ એડ તથા મારા જૈન કામના થાંભલારૂપી શેઠીઆ તથા મારા જૈન કામના નાવરૂપ પુન્ય મુનિ મહારાજાએ તમા તમારા ભાઇઓની ઉન્નતિ કરવાને તન મન ને ધનના ભે.ગ આપે તેજ તમારા ઉદય થશે. ને તેથીજ તમારી કઢંગી સ્થિત તે નાશ થશે. મારા પવિત્ર ભાઈઓ તમારી કામમાં કૅલવણી રૂપી ગુલાબના ફુલોના લાંબા હાથે છંટકાવ કરે ને તે વૃક્ષને દિનપ્રતીદિન વધારા. કલ્પવૃક્ષરૂપી અમુલ્ય કેળવણીને સુગ઼ભિત કરવાને માટે ઉઠો જાગૃત થાઓ તમારી કુ ંભકર્ણેની નિદ્રાને ત્યાગ કરે તે જૈન ધર્મની વિજયી ધ્વજા આખા પૃથ્વીતળમાં ફેલાવે. અસ્તુ. અસ્તુ. અસ્તુ. ઢારામાં ખરવાસનુ દરદ, અને તેની સારવાર. ઢારામાં, ખરવાસ અને માવાસનુ દરદ (Foot and mouth Diseasese) હિન્દુ સ્થાનના તમામ ભાગામાં વખત વખત જોવામાં આવે છે, અને એવુ` કાઈ ગામ નવલેજ ખાલી હશે, કે જ્યાં આ રેગે પોતાનું સ્વરૂપ ઢારામાં દેખાડયું નહિ હશે. સાધારણ રીતે મા રાગ એક ચેપી રોગની જાતનું દરદ છે. તાપણુ સાંકરડે (Anthrax) શિફ્ળિ (Rind erpest) વીગરે જે ચેપી દરદી ઢારામાં અસાધારણ ત્રાસદાયક અને પ્રાણધાતક છે તેટલુ ભયંકર આ દરદ નથી, એતા ખાત્રીથી કહી શકાયછે તેા પણ જો તેની કાળજીપૂર્વક દવા દારૂ તથા સારવાર કરવામાં ન આવે તો એથી બિચારાં મુમાં ઢારાને ધણુ! દિવસ સુધી કષ્ટ વેઠવુ પડે છે અને કેટલીક વખત આખા ગામમાં, ખેતીવાડીનાં તમામ ઢેરાને આ રાગ એટલા બધા લાગુ પડે છે કે તેથી ખેતીના પાકને પણ નુકશાન લાગવાને સંભવ બને છે અને તે બાબતને મને વખતો વખત અનુભવ થવાથી, તે રાગ સંબધી ટુંક વિવેચન તથા તે માટે કરવી જોઇતી સારવાર, વીગેરેનું જ્ઞાન આપવા રજા લઉ છું. ચિકિત્સા —જે જાનવરને આ રોગ લાગુ પડે છે તેને પ્રથમ ખરીની અંદર અથવા મોઢાની અંદરUlcers (ચાંદા)દેખાય છે, અને તેથી કરી ઢાર લંગડાતું ચાલે છે તથા તેના મેઢામાંથી લાળ પડયા કરે છે, તથા તેને શ્વાસ દુ ધવાળા માલુમ પડેછે. તે ઉપરાંત તેને તાવ પણ શરીરમા ભર્યો રહે છે. મતલબ મેઢામાં ચાંદાં હાય છે તેને લીધે તે ખાઇ પી શકતું નથી તથા પગનાં ચાંદાંતે લતે તેને હાલવા ચાલવામાં મુશ્કેલી પડેછે તથા ખારકને અભાવે અને તાવને લીધે તેને નબળાઇ લાગેછે. કે.ઇ વખત મેઢ માં એટલાં બધાં ચાંદાં પડેલાં હોયછે કે તેને લઇ દ્વાર સુખ અને તૃષાથી મરી જાયછે. તે રોગ વધારે ફાટી ન નીકળે તેને માટે અગાઉથી ધ્યાનમાં રાખવાલાયક સુચના—મા રાગ દેખાયકે તરતજ માંદાં ટારથી સાજા ઢોરને તુરત અલગ કરી દેવાં એ બહુ જરૂરનું છે તથા તેની પાસે છાણ, મુત્ર, વિગેરેની ગંદકી ન થાય એ બાબત પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] તેરેમાં ખરવાસનું દરદ, અને તેની સારવાર. [૩૧૩ સંભાળ રાખવી એ પણ ખાસ જરૂરનું છે. ઢેરને અંધારા અને હવા વિનાના ઓરડાઓમાં નહિ ોંધી રાખતાં સ્વચ્છ હવાવાળા અને સૂર્યનું અજવાળું અંદર પ્રવેશ કરી શકે તથા પવન આવજાવ કરી શકે તેવા ઓરડાઓમાં બાંધવાં એ ખાસ અગત્યનું છે. જે તબેલામાં ઢેરો બંધાતાં હોય તેની જમીન ઉપર દીવસમાં એક, બે, વખત solution of Phenyle અથવા Carbolic Lotion વીગેરે Disinfecting Fluids (જંતુનાશક) છંટાવવાં. દવાદાર તથા સારવાર–ઉપર જણાવ્યા પ્રમાણે સાજાં તથા બીમાર રે માટે સ્વચ્છતાના Preventive ઉપાયો લીધા પછી, માંદાં ઢેરાની નીચે પ્રમાણે દવાદારૂ કરવી પ્રથમ દિવસમાં બે વખત ગરમ પાણીથી ઠેરની ખરી ધેરાઈ નાંખી, સ્વચ્છ કરવી અને તેમાં થોડુંક Phenyle (ફીનાઈલ) લગાડવું અને ત્યાર બાદ ફટકડી રુ. ૧ ભાર, કંકણખાર રૂ. ૧. ભાર કાંસાજણ રુ. ૧. ભાર, કપુર . ૧ ભાર, મોરથુથુ રૂ. ૦= ભાર, કોલસે છે. ૬ ભાર. એટલી દેશી દવાઓને સાથે ખાંડીને તેનું મીશ્રણ કરી તેમાંથી જરૂર જઈ ભુકે પગના જખમમાં દાબ. હવે જે જાનવરના મેઢામાં પણ Ulcers દેખાતાં હોય તેને માટે ફટકડી રૂ, બા ભાર, પાણી રૂ.૪૭ ભારનું મિશ્રણ કરી તેમાંથી અડધું હવારે અને અડધું રાત્રે, એમ બે વખત મેઢું ધોવું, અર્થાત મેઢાનાં Ulcers (ચાંદા) ઉપર પાણી છંટકારવું. એ પ્રમાણે બ.સ્થાપચાર કરવા અને તેને પીવાના પાણીમાં રૂ. ૧ ભાર સુરોખાર (Nitre) દીવસમાં બે વખત આપવું. ગામડખા ખેડુત ને રેતીમાં ઉભાં રાખે છે તે નુકસાનકારક છે-- કેટલીક વખત ગામડાના ખેડુતે જે હેરને આવો રોગ દેખાયો હોય તેને ગરમ રેતીમાં ઉભાં રાખે છે અને જો કે, તેથી ઢેરેને ફાયદો થતો હશે તે પણ તે રીત કઈ પણ રીતે પસંદ કરવા જેવી નથી કારણ કે તેથી કરીને કોઈ વખત રેતીની કાંકરી તેના ચાંદામાં પેસી જાય છે અને તેથી અંદર મસા પડે છે અને તેને લઈ હેરને વધારે વખત વ્યાધિ ભેગવવી પડે છે અને કેટલાંકના પગ તે જીંદગી સુધી લંગડાય છે. માટે તે રીત છોડી દેવા ભલામણ કરવામાં આવે છે. 0 ખરવાસ વાળી ગાય અથવા ભેંસ વિગેરેનું દુધ માણસેને પણ નુકસાન કારક છે- છેવટમાં જે ઢોરને ખરવાસ થયો હોય તેવી ભેંસ–ગાય-બકરી વીગેરેનું દુધ ભાણાના પીવામાં આવે છે તેથી ઝાડા (Diarrhoea) થવાની ધાસ્તી રહે છે માટે તે દુધ ઉપયોગમાં લેતા પહેલાં તેને સારી રીતે ઉકાળવું એ સલાહકારક છે. મતલબ ઉપર મુજબ તે રોગ વિશે હકીકત તથા દવાદારૂ અને સારવાર બતાવેલાં છે તે તે પ્રમાણે જે અમલ થશે તે આ રોગથી ઢોરને ઓછું કષ્ટ વેઠવું પડશે અને તેથી ખેતીવાડીના પાકને નુકસાન પણ ઓછું લાગવાને સંભવ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪]. જેને કેન્ફરન્સ હેરડ. અકબર વળી આમાં કેટલીક જગ્યાએ અંગ્રેજી દવા (Disinfectant) તરીકે લખેલ છે. પરંતુ ગામડાઓમાં તેવી દવા તત્કાળિક મળી ન શકે એ સ્વાભાવિક છે; જેથી કદાચ તેણે દવા ન મળી શકે તે પણ મોઢા તથા પગના ચાંદાના જખમ માટે જે દવાઓ લખવામાં આવી છે તે તમામ દેશી ને જુજ કીંમતની છે માટે જે તેને ઉપયોગ કરવામાં આવશે તે તેથી પણ સારે ફાયદે થશે. પગની ખરીમાં Phenyle વાપરવા ઉપર જણાવેલ છે પરંતુ તે પ ગામડામાં મળવું મુશ્કેલ છે. માટે તેને બદલે લીંબડાનાં પાન કાચા તેલમાં કકડાવી તેના ચાબકા જો દેવામાં આવે છે તે પણ ચાલી શકશે. તબેલાઓમાં Solution of Phenyle and Carbolic Lotion ન છાંટી શકાયતે લીંબડાના પાનને ગરમ પાણીમાં ખુબ ઉકાળી તે ધગધગતું પાણી તબેલાઓમાં છંટાવવાથી પણ ફાયદો થશે “ગુજરાતી પંચ” ના તા. ૨ જુલાઈ ૧૯૧૨ ના અંકમાં આ નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તે ઉપરથી “ સાંજ વર્તમાને ” પણ તા. ૩૧ જુલાઈ ૧૯૧૧ ના પિતાના અંકમાં આ નિબંધ ઉપરથી ઉતારે કરેલ છે. જેથી તે પત્ર વાંચનાર ગ્રહને તેનું જ્ઞાન થયું હશે પરંતુ ગામડાના ખેડુત લેકે તથા અભણ વર્ગ કે જેઓ વર્તમાન પત્ર વાંચી શકતા નથી તેને માટે આ નિબંધીની ૨૫૦૦૦ પ્રત શ્રી મુંબાઈના જીવદયા, જ્ઞાન પ્રસારક ફંડના એ. વ્યવસસ્થાપક શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેઓને આ હેન્ડબલ મંગાવવાં હોય તેમણે તેમના સરાફ બજારને શીરનામે લખી મંગાવવા ઇનિંગ ફેકટરીઓના માલીકેએ આશિર્વાદ સાથે કરકસરથી પૈસા બચાવવાની એક ઉમદા તક. પરમાત્માની કૃપાથી હિંદુસ્તાનમાં હાલ થડા વર્ષો થયાં સાચા કામની જના, તથા કળા કૌશલ્યતાથી રૂ કાંતવા માટે જીનિંગફેકટરીઓ બંધાતી જાય છે અને હિંદુસ્થાનનાં લગભગ તમામ સારાં શહેરો અને ગામડામાં આવી ફેકટરીઓ જોવામાં આવે છે તેથી એક રીતે આપણે અલબત ખુશી થવું જોઈએ. પરંતુ જેટલી ખુશાલી આપણે મેળવી શકીએ, તેટલી જ બલકે તેથી વધારે દીલગીરી પણ મેળવવાનું કારણ બને છે અને તે એ છે કે જીનમાં વપરાતા રેલરમાં કતલ કરેલ ઢોરનાં ચામડાંનાં વાસ વરવામાં , આવે છે, અને તે બાબતમાં માત્ર શિવજી મેરારજી નામના એક જીનીંગ ફેકટરીના માલેકે, તેવા ચામડાંનાં વાઇસરો કાઢી નાખી પિતાની ફેકટરીમાં કાગળનાં વાઈસરે વાપરતા કેટલીક જાતના ફાયદાઓ તેઓને મળ્યા છે, તે તેઓ નીચેના કોઠા પ્રમાણે જણાવે છે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] કરકસરથી પૈસા બચાવવાની એક ઉમદા તક [૩૧૫ બાબત. ચામડાંના વાઈસર કાગળનાં વાઈસ રે, રિમાર્ક. ૪૫" ૪૫ ૨૨૫૦. મફા ઉપરાંત ૩૨૫ જીવનું રક્ષણ થાય ૧ એક રોલરમાં દરેક જાતનાં કેટલા વાઈસર જોઈએ... ૨ ૫૦ જીનમાં ૫૦ રોલર જોઈએ તેનું વજન રતલ , ૨૨૫૦ ? દરેક રોલર કેટલા માસ ચાલે .. ૪ ૪ માસની સીઝનમાં કેટલે રતલ * જેઉએ... .. ૨૮૦૦ - - ૫૦૬૫ ૫ દરેકનો ભાવ રૂા. .. ૦-૧૧૦ | ૦-૫-. ૬ દરેકની કુલ કીમત .. . ૧૯૮૩-૧૨-૦[૧૫૮૨-૧૩-૦ ૫.૭ નો .. • ૧ ૦ ૪૧૦-૧૫–૦ || - હવે ઉપરના કઠા ઉપરથી સ્પષ્ટ રીતે જણાશે કે એક ૫૦ જીનતી નાની ફેકટરીમાં ચામડાનાં વાઇસને બદલે કાગળનાં વાપરવામાં આવ્યાથી રૂ. ૪૧૦-૧૫-૦ ને અને દેખીતે નફો થશે અને તે ઉપરાંત ૩૨૫ જીવની હિંસા થતી અટકી, કે જેથી રોને અશિર્વાદ મળે અને ખેતીનાં હેરેનું રક્ષણ થયું કે જે લાભ એટલે બધે અલભ્ય છે કે તેથી છનના માલીકે આશિર્વાદ મેળવવા ઉપરાંત ખર્ચ ઓછું કરે છે. ' ઉપરમાં જણાવ્યા પ્રમાણે એક નાની જીનીંગ ફેકટરીના દાખલાથી આટલા બધા છ બચે છે. તે પછી આપણે દેશની સંખ્યાબંધ જીનીંગ ફેકટરીઓ માટે કેટલી મોટી જાનવરની સંખ્યાની હિંસા થતી અટકે તથા પૈસાને વ્યય બંધ થાય એ સુજ્ઞ વાંચનાર પિતે જ ખ્યાલ કરી શકશે. ચામડાંનાં વાઇસ બાબતમાં વાચનારને સ્વાભાવિક રીતે સવાલ ઉત્પન્ન થશે કે વાઈસ માટે મારેલ જાનવરનું ચામડું શામાટે વાપરવામાં નહિ આવતું હોય અને કતલ કરેલા હેરનું ચામડું વાપરવામાં આવે છે તેને ખુલાસો એ છે કે મરેલા જાનવરનું ચામડું કઠણ અને બીન ટકાઉ છે; જ્યારે કતલ કરેલા ઢોરનું ચામડું સુંવાળું મજબુત અને ટકાઉ હોય છે, અને તેથી તેને વપરાશ વધારે થાય એ દેખીતું છે. જેથી તેવું ચામડું મેળવવા માટે નિર્દોષ અને મુગાં બિચારું પ્રાણીઓને રીતે વાત કરવામાં આવે છે! , બીજાં ઢોરો કરતાં બળદ અને ગાયનું ચામડું મુખ્યત્વે કરીને આ વાઈસરામાં વધારે ઉપયોગી થઈ પડે છે. કારણકે બીજાં હેરાનું ચામડું તેના કરતાં ઓછું ટકાઉ હે છે. કાગળનાં વાઇસરે વાપરવાની શરૂઆત કરતી વખતે જીનીંગ ફેકટરીમાં કામ કરતા જીનીંગ ફીટરોને આ ને સુધારે પ્રથમ અણગમત લાગશે તેનું કારણ એવું છે કે વાપર્યા પહેલાં તેના ફાયદા શું થાય છે તેનું તેઓને કદાચ જ્ઞાન ન હોય એ સ્વાભા Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [અકબર વિક છે. વળી કેટલાક કામદારો જે કામ પ્રથમથી જ ચાલતું આવેલ છે તેને તરત છોડી ન દેવાયતે સારૂં એવા અભિપ્રાય ધરાવે છે. તેથી જીનીગ ફેકટરીમાં ચામડાને બદલે કાગળના વાઈસરો દાખલ કરવાની શરૂઆત વખતે જીનીંગ ફીટરોમાં ઉપરમાં જણાવ્યા પ્રમાણે સહેજ અણગમો દેખાશે, તો પણ ફેકટરીના માલીકે અથવા મેનેજર જે દ્રઢ નિશ્ચય રાખી આઠ કે દશ દિવસ સુધી પોતાની દેખરેખ રાખી ખંતથી કામ લેવા મહેરબાની કરશે તે કાગળ સાથે કાથાની ભેળસેળવાળાં વાઈસરો તથા કાગળનાં નીખ લસ વાઈસ ચામડાનાં વાઈસર જેવાંજ અગત્યનાં જણાશે, માટે તેઓને અમારી એજ વિનંતિ છે કે શરૂઆતમાં નવે સુધારે દાખલ કરતી વખતે, કામદારોના ગભરાટ અથવા કોલાહલથી કોઈપણ રીતે નિશ્ચય નહિ છોડતાં ખંતથી કામ લઈ પિતાની ખાત્રી કરી, જોઇ તેમાં કોઈ પણ ખામી જણાય તો જે ઠેકાણે આ વાઇસરો વેચાતા મળે છે ત્યાં તથા જે ફેંકટરીઓમાં તે વપરાય છે ત્યાંથી તે બાબત ખુલાસા મેળવી કામ લેવા વિનંતિ છે. મી. શીવજી મોરારજી જણાવે છે કે આવાં કાગળોનાં વાઇસરો ૪-૫ વર્ષોથી આશરે ૫૦ નીંગ ફેંકટરીઓમાં વપરાય છે અને તેનાથી સંતોષકારક કામ નીકળે છે. જે ફેકટરીઓમાં આ વાઇસરે વપરાય છે તેમાંની થોડીએકનાં નામ મી. શીવજી મોરારજી નીચે પ્રમાણે અમને જણાવતાં તે સર્વેની માહિતી માટે નીચે જણાવવામાં આવે છે. ન. દેશ | શહેર જીનીંગ ફેંકટરીનું નામ ૧ બીસર તમાલ મેશર્સ રણછોડદાસ ગાંગજી લખમીદાસની કુ દખણ | બારસી ધી ગોકુલદાસ કલ્યાણજી બારસી કોટન જીનીંગ ફંકટરી ૩. દખણ બારસરેડમી, રાયમલ હીરજીની જીનીંગ ફેંકટરી દખણ | બારસી ઘી વાલચંદ નાનચંદ જીનીંગ ફેકટરી હવે ઉપરથી વાંચનાર ગૃહસ્થના મન ઉપર આ લખાણે કદાચ અસર કરી હશે. આપણુ મનુષ્ય જાતિમાં દીનદયાળ પ્રભુએ નવી નવી શોધ કરવાની કુદરતી બક્ષીસ આપણું મગજને આપેલી છે, અને સારાસારની પરીક્ષા કરવાને શકિતવાન બનાવ્યા છે. તે શકિતનો ઉપયોગ કરતાં ચામડાને બદલે કાગળનાં વાઇસરો દાખલ કરવામાં ઉપરમાં જે ફાયદાઓ બતાવેલા છે તેને ટુંક સાર હું ફરીથી આપને નીચે જણાવવા રજા લઉં છું. ૧. કાગળના વાઇસ વાપરવાથી તે વાઈસરો બનાવનાર લેકને હુન્નર ઉદ્યોગ ખીલવવામાં ઉત્તેજન મળશે. ૨. હિંદુસ્થાન ખાતે દર વર્ષે હજારે નિર્દોષ જીવોની હિંસા બંધ થવાથી તેઓને છનના માલીકોને આશીર્વાદ મળશે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] જેન લગ્નવિધિ શાસ્ત્રાનુસાર સાબીત. [૩૧૭ ૩. ખેતીવાડીનાં ઢોરોની વૃદ્ધિ થશે અને ખેતીના પાકને નુકશાન નહિ લાગવાથી મોંઘવારી થતી અટકશે ૪. ખેડુત લેકોને બળદ સેંઘા મળશે. ૫. દુધ, ઘી વગેરે પણ સસ્તાં થશે. ૬. જીનનાં માલીકને પૈસાને વ્યય ઓછો થવાથી દેખીતી રીતે નફે થશે. ૭. છેવટ સ્વાર્થ સાથે પરમાર્થ સાધી શકાશે. ટુંકામાં એ રીતે ઘણા ફાયદાઓ દેખીતા છે તે હકીકત જાણ્યા પછી, આડે રસ્તે નહીં દેરવાતાં જગત નિયંતાએ આપણને કાગળનાં વાઈસ બનાવવાને અકલ આપી છે અને તે પાર પડી છે, તે તેને લાભ આપણે દેશના દયાળુ અને સુજ્ઞ હિંદુ, મુસલમાન, પારસી અને પ્રીસ્તી વગેરે તમામ કામોના શ્રીમંત અને અગ્રણી ગૃહસ્થો લેવાનું ચુકશે નહિ, એવી તેઓ પ્રત્યે સવિનય વિનતિ કરવામાં આવે છે. યુરોપુ વિહં વહુના ? ઉપરને આટીંકલ રા. રા. છગનલાલ વિ. પરમાણુંદદાસ નાણાવટીએ ગુજરાતી પંચના તા. ૨૩-૯-૧૧ ના અંકમાં પ્રસિદ્ધ કરાવેલ તે બહુ ઉપયોગી લાગવાથી તેમાં મી. છગનલાલ વિ. પરમાણંદદાસ નાણાવટી પાસે થેડે સુધારે વધારે કરાવી તેની ૫૦૦૦) પ્રતિ લોકોમાં વિના મૂલ્ય વહેંચવા માટે મુંબઈ શ્રી જીવદયા જ્ઞાનપ્ર- સારક ફંડના ઓ. વ્યવસ્થાપક શેઠ લલ્લુભાઈ ગુલાબચંદ ઝવેરી તરફથી છપાવવામાં આવી છે તેને વાંચનાર સદુઉપયોગ કરશે એવી આશા રાખવામાં આવે છે. જેન લગ્નવિધિ–શાસ્ત્રાનુસાર સાબીત. (લેખક- મુનિશ્રી જિનેંદ્રવિજ્યજી-ગોધરા). મારા પ્યારા જૈન બંધુઓ–પ્રાચીન કાળમાં આપણા વડવાઓ શાસ્ત્રાનુસારે જૈન લગ્નવિધિ પ્રમાણે વિવાહ પિતાના પુત્ર પુત્રીના કરતા હતા, પણ વચમાં દુર્ભક્ષકાળ આવવાથી જૈન લગ્નવિધિ નષ્ટ થઈ હતી. હાલ ઉરીને તેનો જન્મ થયો છે. સંવત ૧૪૬૮ માં રૂદ્ર પલીય ગચ્છના શ્રી વર્ધમાનસૂરિએ ગાવાર દિન નામનો ગ્રંથ રચ્યો. તે ગ્રંથમાં ૪૦ ઉદય જુદા જુદા પ્રકારના બતાવ્યા છે. હવે તે આચાર્ય પંજાબમાં આવેલા જાલંધરના ભૂષણરૂપ નંદવન નામના નગરના રાજા અનંતપાળના રાજ્યમાં થઈ ગયા. હવે કોઈ તર્ક કરે કે આદિનાથ ભગવાન જૈન લગ્નવિધિ પ્રમાણે પરણ્યા હતા કે આ ચાલતી રૂઢી પ્રમાણે પરણ્યા હતા. તેને ખુલાસે નીચે મુજબ - જે વખત આદિનાથ ભગવાન પરણ્યા તે વખત પોતેજ જુગલા ધર્મ નીવારી કર્મ ભૂમિને પ્રચાર વર્તાવ્યો તે વખતમાં કોઈ જાતી ભેદ નહતો પણ ફકત આર્ય કહેવાતા હતા. તે વખતે જો આદિનાથ ભગવાનના વિવાહ થયા તે કાંઈ માણસે કર્યા નથી, પણ તેમને તે ઈદ્ર મહારાજે પરણાવ્યા હતા. ઇંદ્ર મહારાજ સમકિતિ હતા ને આદિનાથ ભગવાન તીર્થકર છે તે ઈંદ્ર મહારાજે મિથ્યા ના લગ્નવિધિ પ્રમાણે પરણવ્યા નથી પણ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮]. જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [અકબર શાસ્ત્રાનુસારથી સાબીત થાય છે કે જૈન લગ્નવિધિ પ્રમાણે પરણાવ્યા. જૈન લગ્ન વિધિની પ્રતર રૂપે સમજુતી. પ્ર–જૈન લગ્ન વિધિ એટલે શું ? અને તે શેમાં છે ? ઉ– જૈન શાસ્ત્ર પ્રમાણે પરણવાની રીતી, અને તે આચારદિનકર ગ્રંથમાં છે, પ્રા–આચારદિનકર ગ્રંથ કોણે રચેલે છે? અને તે ક્યાં ગચ્છના હતા? ઉશ્રી વૃધમાનસૂરિએ રચ્યો છે અને તે રૂદ્ર પલ્લીય ગેછના હતા. પ્ર–તે ગ્રંથને રચાં આજે કેટલાં વર્ષ થયાં? ને કયારે સંપુર્ણ થયો? ઉ૦–આજે ૬૯ર વર્ષ થયાં અને સં. ૧૪૮ માં સંપૂર્ણ થયેલ છે. પ્રવ–આચારદિનકર ગ્રંથ કયા આગમને આધારે રચેલે છે? ઉ૦–આવશ્યક સૂત્ર તથા તેની ટીકાને આધારે. પ્ર–આચારદિનકર ગ્રંથમાં બીજા કયા કયા વિષયો દર્શાવ્યા છે ? ઉ–તેમાં એકંદર ૪૦ પ્રકરણે છે અને તે દરેક પ્રકરણનું નામ ઉદય આપેલ છે. દરેક ઉદયમાં ગૃહસ્થ શ્રાવકના આચાર તથા સોળ સંસ્કાર વર્ણવેલા છે. પ્ર-શ્રાવકના ૧૬ સંસ્કારોમાં આ લગ્ન વિધિ કેટલામો સંસ્કાર છે? ઉ–તે શ્રાવકને ચાદમો સંસ્કાર છે. પ્ર–આ લગ્નવિધિને પ્રચાર આગળ ચાલતું હતું કે નહીં? ” ઉ૦–આ વિધિ જૈનમાં અનાદિકાળથી ચાલી આવે છે. પ્ર–એ વિધિનું વર્ણન કેઈ શાસ્ત્રમાં છે કે નહીં? ઉ---કળીકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મારાજે રચેલા ત્રિષષ્ટીલાકાપુરૂષ ચરિત્ર ની અંદર આદિનાથપર્વમાં અને જ્યશીખરસૂરિકૃત જૈન કુમાર સંભવ કાવ્યમાં એ પ્રસંગનું વર્ણન છે. પ્ર–આ સનાતન વિધિ કોણ કરાવતા હતા? ઉ–ગૃહી ગુરૂ એટલે ગૃહથી ગુરૂ પણ સાધુ મહારાજના જેવા ન ગણાય. તે સાંસારિક, વ્યહવારિક રીતભાત કરાવે, પણ સાધુ પંક્તિમાં ગણાય. ગ્રહી ગુરૂ અથવા કુળ ગેર જન બ્રાહ્મણે કરાવતા હતા. પ્ર -- હાલમાં તેઓ કેમ કરાવતા નથી? ઉ૦-- શંકરાચાર્યના વખતમાં જૈન બ્રાહ્મણે રહ્યા નથી એટલે તેઓએ પોતાના વેદવિધિથી લગ્નવિધિ કરાવવા માંડી, . પ્ર – જૈન બ્રાહ્મણ સિવાય બીજા બ્રાહ્મણોથી તે વિધિ થઈ શકે કે કેમ ઉ-- સમય અને દેશકાળને અનુસરીને થઈ શકે. કારણ કે અત્યારના વખતમા બ્રાહ્મણોની પાસે જૈન મુનિઓ પણ વિદ્યાભ્યાસ કરે છે. એટલુ જ નહીં પણ દેરાસરમાં જીનેશ્વર ભગવાનની પૂજા કરવા માટે પણ બ્રાહ્મણને રાખવામાં આવે છે તો પછી વિધિ કરાવવામાં કોઈ બાધ નથી. ખુશીથી થઈ શકે. પ્ર - આ વિધિની ક્રિયા કેવી રીતે થાય છે? Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૯]. જૈન લગ્નવિધિ–શાસ્ત્રાનુસાર સાબીત. ઉ–આર્ય જન વેદના મંત્રોથી થાય છે. પ્ર–જન વેદના મંત્રો શી રીતે ઓળખાય? ઉ૦-તે મંત્રની આદિમાં “ હાર્દ અને અંતમાં કહ્યું આવા પદે આવે છે. પ્ર–એ મંત્રને ઉચ્ચાર કરતી વખતે પવિત્રતા રાખવાની જરૂર છે કે નહી.? ઉ૦ -બને તેટલી પવિત્રતા રાખવાની જરૂર છે. પ્ર–લગ્ન મહોત્સવમાં તેવી પવિત્રતા કેમ રાખી શકાય? ઉ–આ વિધિને પ્રસંગ ગૃહસ્થને લગતે છે તેથી તે વખતે જેટલી ઘટે તેટલી જ પવિત્રતા રાખવી યોગ્ય છે. પ્ર–કેવી પવિત્રતા રાખવી? ઉ –જે ઠેકાણે લગ્ન વિધિ થાય તે મંડપમાં મંત્ર બોલનાર ગૃહસ્થ ગુરૂ શુદ્ધ થઈ બધાં વસ્ત્રો શુદ્ધ પહેરી પિતાને બેસવાની જગ્યા શુદ્ધ રાખી જૈન વિધિના મંત્ર બેલે, તેમ થવું જોઈએ. પ્ર-કદી બીજા લોકો અશુદ્ધ હોય અને તેની આસપાસની જગ્યા અશુદ્ધ હોય - તે કેમ કરવું? - ઉ–તેવી અતિ પવિત્રતા જોવાની જરૂર નથી. આ પ્રસંગે જન સમુહમાં તેવી શુદ્ધિ રહી શક્તી નથી. વળી ગૃહસ્થાચારને વિધિ છે તેથી તેવી અતિ શુદ્ધ ન બને તે કાંઈ જરૂર નથી. પ્ર–તેવી ઉત્તમ શુદ્ધિ સિવાય જૈન વિધિના મંત્રો કેમ બેલાય? ઉ-વિવાહ પ્રસંગના મને ગમે ત્યાં વકતા શુદ્ધ હોય તે બેલી શકે છે. વર ઘેડાનો મંત્ર રસ્તામાં ચાલતાં ગૃહસ્થ ગુરૂને બેલ એમ કહેલું છે. પ્રજેન લગ્નવિધિમાં મુખ્ય કેટલી ક્રિયાઓ આવે છે અને તેના નામ શું? ઉ૦-સેળ ક્રિયાઓ આવે છે, (૧) માતફાસ્થાપન (ર) સપ્તકુલકર સ્થાપન (૩) વધેડાને શાંતિમંત્ર (૪) હસ્તમેળાપ (૫) અગ્નિસ્થાપન (૬) હેમ (૭) પ્રમાભિષેક (૮) રોચ્ચાર (૮) મંડપ વેદપ્રતિષ્ઠા (૧૦) રણપ્રતિષ્ઠા , (૧૧) અગ્નિપ્રદક્ષિણું (ચાર ફેર) (૧૨) કન્યાદાન (૧૩) વાસક્ષેપ (૧૪) બીજી . અભિષેક (૧૫) કરમેચન (૧૬) આશિર્વાદ. પ્ર–એ કિયામાં ક્યાં કયા મંત્રે આવે છે. ઉ૦-માતૃકાસ્થાપનમાં, સાત કુલકરસ્થાપનમાં, વરડામાં, હસ્તમેળાપમાં, હેમમાં, પહેલા અભિષેકમાં, દેત્રોચ્ચારમાં, અગ્નિપ્રદક્ષિણમાં અને કરમચનમાં આર્ય જેન વેદના મંત્રો આવે છે. અને વેદી પ્રતિષ્ઠામાં, તેરણ પ્રતિષ્ઠામાં, અગ્નિ સ્થાપનમાં, વાસક્ષેપમાં અને છેલા અભિષેકમાં તે તે દેવતાના મંત્ર આવે છે. પ્ર–આ જૈનવિધિ પ્રમાણે લગ્ન કરવાથી શું ફાયદે થાય? ઉ૦-દરેક સંસ્કાર કરવાથી ભવિષ્યમાં સંતતિને વિષે ઘણું ઉન્નતિ ભરેલા સુધારા થઈ જાય છે તેમ આ લગ્નવિધિના સંસ્કારથી વરકન્યાના જોડાને Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [અકબર ભવિષ્યમાં બુદ્ધિ બળની સાથે આયુષ્ય, આરોગ્ય, યશ, સુખ અને છેવટે પરમાણુંદ પ્રાપ્ત થાય છે.' પ્ર-તેમ થવાનું કારણ શું? ઉ–જે જે પ્રસગે આર્ય જૈન વેદના મંત્ર બોલવામાં આવે છે તે તે મંત્રમાં રહેલ દૈવી શકિતના પ્રભાવથી પરણનાર વરકન્યાના ઉમર ઉત્તમ અસર થાય છે. અને તે અસરને લીધે તેમનું આત્મિક બળ વૃદ્ધિ પામતું જાય છે. તેથી સર્વ પ્રકારનાં આ લોકનાં સુપ સંપાદન કરવામાં એ દંપતિ પૂર્ણ અધિકારી થાય છે. તે વાત નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે. માટે હું સવ જૈન બંધુઓને સૂચના પૂર્વક કહું છું કે આપણા પ્રાચીન શાસ્ત્રમાં લગ્નવિધિ યથાર્થ રીતે દર્શાવેલી છે. છતાં અન્યધર્મ ઓના પ્રસંગને લીધે આપણી કેમમાં લગ્નવિધિ અન્યદર્શનિના અનુકરણરૂપે કરવામાં આવે છે. તે દિલગીરીની વાત છે. કારણકે તમારા ભાજનમાં ભેજન છે છતાં તેને મૂકી અન્યના ભાજનનું ભેજન ખાવા ઈચ્છો છો તે પછી તેનાથી બીજી શું વધારે શોચનિય વાત છે તે કહો. માટે અંતઃકરણની લાગણીથી કહું છું કે તમે તે દેષ દુર કરવા સારૂ આપણું શાસ્ત્ર પ્રમાણે દર્શાવેલી લગ્નવિધિને પ્રચાર કરે. એમ હું પિકારીને સર્વ જૈન બંધુઓને જણાવું છું અને અન્યસંસ્કારો પણ જે નષ્ટ થઈ ગયા હોય તેને સુધારી જૈન શાસ્ત્રાનુસારે શુદ્ધ કરવા પ્રયત્ન કરો અને કરાવો. એમ જૈન ભવેતાંબર કોન્ફરન્સ ખાસ આવશ્યકતા ધારે છે. આ અર્વાચિનકાળમાં થોડા વખતપર કાઠીઆવાડમાં માંગરોળ બંદરના વતની અને મુંબઈના પ્રસિદ્ધ વ્યાપારી શેઠ અમરચંદ તલકચંદે તા. ૧૪-૧૨-૧૮૦૩ સં. ૧૯૬૦ના માગશર વદ ૧૫ ને સોમવારે પોતાના પુત્ર શિવચંદ્રનાં લગ્ન જૈન લગ્નવિધિ પ્રમાણે કર્યા હતાં, તથા શિવચંદ્રના જેષ્ઠબંધુ શેઠ હેમચંદભાઈએ સંવત ૧૯૬૬ ની સાલમાં કાઠીઆવાડમાં રાજકોટ પાસે સરધાર ગ્રામ મધે પિતાનાં લગ્ન જૈન લગ્નવિધિ પ્રમાણે કર્યા. તેમજ અમદાવાદમાં સારાભાઈ મગનભાઈના પુત્ર શેઠ અંબાલાલભાઈએ પિતાનાં લગ્ન જૈન વિધિ પ્રમાણે કર્યા. આ પ્રમાણે માળવામાં પણ જુદે જુદે સ્થળે જૈન વિધિ પ્રમાણે લગ્ન થયાં છે, તેમ બીજે સ્થળોએ પણ થયાં છે. પણ જ્યાં સુધી બધા જેન કામમાં પ્રચાર નથી ત્યાં સુધી હું એમ કહું છું કે હજી તમને અંતઃકરણની લાગણી થઈ નથી. જ્યારે અંતઃકરણની લાગણી થશે ત્યારે સઘળી જૈન સમાજને આ ભારત ભૂમી જન મય વર્તાશે અને ત્યારેજ જૈન ધર્મને ઝુડે રોપાણે, અને જૈન શાસન જયવંતુ વર્યું કહેવાશે. જૈન ધર્મને ઉત થશે. માટે મહારા વહાલા બંધુઓને હું વારંવાર કહું છું કે જેના લગ્ન વિધિ પ્રમાણે જ લગ્ન કરે. Page #342 -------------------------------------------------------------------------- ________________ 4611] The Jain Graduates : Association. [321 THE JAIN GRADUATES ASSOCIATION. A general meeting of the above association was held on the 22 nd August 19:1 at 7-30 P. M. (B, T.) in the Jain Swetamber Conference office, when the followiņg members were present:Mr. Gulabchandji Dhadha. Mr. Tribhowandas Oghad Shah. , Makanji J. Mehta. , Sarabhai M. Mody. , Umedchaud D Barodia, Mohanlal D. Desai. ,, Nathubhai K. Mody Mr. Makanji J. Mehta was proposed to the chair by Mr. Gulabchandji Dhadha & seconded by Mr. Umedchand D. Barodia. Then the subjects placed as announced before were discussed and the following resolutions were unanimously passed. . .. 1. -As to Hon'ble Mr. Gokhale's Bill to make better provision for the extension if elementary education the same was approved except the amendment in the 9 (1) that the words 'the yearly income of the parent does not exceed Rs. 200" should be placed instead of the monthly income of the parent does not exceed Rs. 10' and the Goverment should be requested to reduce the prices of Varnacular. Reading Series, which are abnormal at present. I This resolution should be conveyed to the Goverment and the Hon'ble Mr. Gokhale. (2), As; to the Hon'ble MrajBasysi Bill to, amend Special Marriage Acts 1872; "the same was' referred- for the decision of the united meeting of the three seets of Jain Cammüħity to be held recently but at the same time the association remmends to it at least the intermarriages between the sects of the same community. i (3) Asy to. Hon'ble Mr. Ibxabim?s Bill for registration of charities, it is approved in toto. . " (4) Re. rest of the subjects were postponed till the next meeting fox wapt of time. ; Page #343 -------------------------------------------------------------------------- ________________ [૩૨૨ - જૈન કોન્ફરન્સ હેરલ્ડ, [અકાર માજી મરના મુસાફરે, (જગતના નિયતા દીસે —- એલ. ) આધારે કીરતાર તારે ન્યાય દીસે ન્યારે, ન્યાય દીસે ન્યારે વિભુ – ન્યાય –- ટેક અંગાને વિયકરી, લેતા પાપી વિત, છે કે ભવ કેપમાં અરે, સાચવતા ની જ હતી, અધમ હાલતે પહેાયે દેશ એ છે ઈસાર-- પ્રભાતમાં મૈત્તિક ઠરે, તાપે તે સકાય, આકથી મન ભૂલે, આખર નીરપમાય, તે નેન બીડી દેડે થાકે આવે આરે; --- ધખધખતા આધણ થકી, ઠરે મુકતા જે થાળ, અધીક હોંશ અંતર ધરે, થાય કદી નહિ માળ, નિરાશાથી પાછા ફરે ખુલે પછી વિચારે-- વી. એના પાયા રંગન તૈયાર છે. શ્રી જન તાંબર કોન્ફરન્સ હેરલ્ડ આ અંક સાથે વહેંચાવેલ હેબીલમાં જણાવેલ નવીન ઉત્તમ પુસ્તકો છપાઈ ગયાં છે.. શ્રી ગુરૂબોધ રૂ. ૦૧ તત્વશાલ દિપીક રૂા. પ્રેમથી મુકિત છે. જે ગહુલી સંગ્રહ રૂ. ૧)-મેસર્સ મેલજી હીંછ ને લખેલા પાધુની મુંબઈ આજના એક સાથે મેસર્સ મેધ હીની કે નાં હેન્ડબીલ, વહે ચન્દ્રમાં આવેલ છે તે ઉપર ધ્યાન આપવા વાંચકૉંને વિનંતિ કરવામાં આવે છે. પુસ્તક પહેચ–અહિંસા દિગદર્શન શ્રી જીવદયા જ્ઞાનપ્રસારક ફંડને રીપોર્ટ તથા હિસાબ શ્રી જેને માંબર મૂર્તિ પૂજક બોર્ડગનો સને ૧૦૦-૧૦ નો રીપોર્ટ માંસાહતની વિરૂદ્ધ અને વનસ્પત્યાહારના પક્ષને વૈદ્યકીય સિદ્ધાંત. મલા સુર્સ, શ્રી તત્વ નિર્ણય પ્રસાદ ગ્રંથ. ઉપરનાં પુસ્તકે આભાર સાથે રવીકારવામાં આવે છે. હેરલ્ડના મુંબઈના ગ્રાહકોને સુચના જેમની પાસે લવાજમ બાકી રહેલ છે તેમને આવો એક વી. પી. થી મેકલવામાં આવશે તે સ્વીકારી લેવા નમ્ર વિનંતિ છે. 11 : જેન કામના ત્રણે ફીરકા તરફથી રાજા મહારાજાએ દર્શેષ ઉથલ બંધ કરવા વિનંતિ પત્ર ત્રણે સેક્રેટરીઓની સહીથી મોકલવામાં આવેલ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ -- ૧ , બાપુભ ઈ લાલચંદ જુનેર ૧ , વછરાજ રૂપચંદ પારા ૧ , કેશવલાલ ઉમેદરામ તાસગામ ૧ ,, જેચંદ મોરભાઈ પાળીયાદ રા શ્રી જૈનસંધ સમસ્ત થાણું રાા , પિયાલાલ ડુંગરશી પ્રાંતીજ ૧ શેઠ હીરાલાલ મોતીલાલ નીમચ ૧ , ધુડાજી બેલારી ૨, પાનાચંદ ઉગરચંદ લેનાડ છે , હંસા અમીચંદજી ૧ , મેહનલાલ હેમચંદ પાદરા ૧ , ધનાજી સામાજી રા , ગગલભાઈ હાથીભાઈ, પુના ૧ , લક્ષ્મીચંદજી માણેકચંદજી બેદનુર I , શીવદાનજી પ્રેમાળ ' નવલાજી મેઘજી બેંગલોર ૩) , તુળજારામ વીરચંદ બારામતી ૧ , લક્ષ્મીચંદ અખેરાજ ૧ ,, ઘોડીરામ સવાઈરામ ક ૧ , બી. એફ. સાલમચંદ . ૧ , હોંશીલાલ પાનાચંદ બાલાપુર રા , ભુદરદાસ જીવરાજ ભાલક ૧ ,, ગીરધારીલાલ બીયાવર ૧ , મલકચંદ કસ્તુરચંદ મદ્રાસ ૧ , કેશરીમલ ગણેશ ક ૧ શ્રી જૈન મિત્ર મંડળ કચ્છ માંડવી ૧ ,, જુઠાભાઈ સુંદરજી , ભરૂચ રો શેઠ મનસુખદાસ ભગવાનદાસ મોખાડા ૧ , છોટાલાલ મોતીચંદ ભોયણી ૧ ,, ઉંકારલાલ બાફના મંદસોર લા, રવજીભાઈ રામચંદ માઢા ૧ ,, ચંદનમલ નાગોરી છોટીસાદરી , રૂગનાથભાઈ રાજુજભાઈ માંગરોળી ૧ , અરજણસીંહ મહેતા કે જોધપુર 3 શ્રી જૈન ભારતિભૂષણ સભા માંડળ ૧ , ચાંદમલજી મહેતા ' તો શેઠ લક્ષ્મીચંદ અમરચુંદ માંડવી (સુરત) ૧ , બખ્તાવરજી મહેતા લો , જેચંદભાઈ વેલશી મુળી ૧ , રખબાજી નેમીચંદજી ઝાબુઆ ' , અસલાજી બાલચંદ યાદગીરી ૧ મેઘાજી શામનીરામ કેનાલી ૧ , જુહારમલ સમરમલ નવાસર 1 , કેશરીમલ મેઘાજી . ૧, માસાજી ફતાજી મુંબઈ ૧ શેઠ જેસંગભાઈ ભગુભાઈ ડાગાવાડીઆ ૧ , લલ્લુભાઈ અમથાચંદ દાદર (મુંબઈ) ૧ , હીરાચંદ હરજી ત્રાપજ છે , કિરચંદ મુનીમ ચંદુરબજાર ૧ ,, મનસુખભાઈ ડાયાભાઈ તારાપુર ૧ , શિવશંકરજી મુકીમ જેપુર લો , પુરમલ પુરચંદ ત્રીપલી ૧ શેઠ સ્વરૂપચંદ ગોવિંદજી કુબેર ૧ ,, અનેપચંદ હઠીસંગ થરાદ ૧ , હરખચંદ ગુલાબચંદ તેલહારા ૧ ,, સખારામ દુલભદાસ ધુળીઆ ૧ , દેવચંદ સવાઈચંદ થરાદ ,, નથુભાઈ સવજીભાઈ , રા , લખમાજી કસ્તુરચંદજી દાવાનગરી છે , ચુનીલાલ ગેરવીંદજી ધોલેરા ૧ બાબુ યારેલાલ દલાલસીંગ દીલ્હી ૧ , પ્રતાપચંદજી હરખચંદજી નવલણુંદ ૧ શેઠ ડુંગરશી મેઘજી દેવગામ ૧ , મતીજી દલાજી નાલાવાડ ૧ ,, હજારમલજી ખુબચંદજી નરસીંગપુર ,, હીરાલાલજી મોતીલાલ નાગપુર ૧ ) જેઠમલજી રામકરણછ , , રામચંદ નાનચંદ ની અગામ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨ , માધુભાઈ દયાળજી સેંઘણવદર ૧ , મુનીમજી સતીદાનજી ડુંગરપુર ૧ , લલ્લુભાઈ જેશંગ કરસંક ૧ નથમલજી ચુનીલાલજી બરોડ ,, ડોસાભાઈ રામજી બેલા ૧ , ધુકલમલ ગણેશમલ બીરછીફ ૧ ,, હીરાચંદ દેવચંદ બુધ ૧ મેનેજર શ્રી જૈન કોન્ફરસ મધુવન ૧ ,, છગનલાલ ઝવેરચંદ માંગરોળ ૧ શેઠ છગનલાલ ડુંગરશી જા ૧ , માણેકચંદ પાનાચંદ કચ્છ માંડવી ૨) , બાગમલ માનમલ જાવદ ૨. નેમચંદ પીતાંબરદાસ મીયાગામ કરજણના , ચાવબક્ષજી કોચર બીકાનેર ૧ , નાનચંદ મોતીચંદ રૂપાલ ૧ , નાગજી મદનજી ધોરાજી રા , અમચંદ બેથરા આગંજ ૧ , વેણીચંદ બેચર દેઉર છે , વીરચંદભાઈ ત્રીભોવનદાસ જુનાગઢ ૧ ,, કેશરીમલ છ ચંપાલાલજી દેવાસ ૧ ,, દલીચંદ લવજીભાઈ ઝી ઝુવાડા ૧ ,, નથુભાઈ ગુલાબચંદ બેટ ૧ , ચીમનલાબજી જેલાજી ટાલીકેટ ૧ ,, ગુલાબચંદજી મગનીરામજી ચીકલથાન ૧ શ્રી જૈન સંઘસમસ્ત ટીંટોઈ ૧ ,, બજાંગજી કસ્તુરચંદજી તાડપત્રી ૧ , તારંગાજી લાઈબ્રેરી તારંગાજી ૧ ,, નથુરામ મુળચંદ દેલખાચ ૧ શેઠ પાસુભાઈ વાઘજીભાઈ દુર્ગાપુર ૧ , ઝવેરભાઈ શીવલાલ બામણગામ ૧ , દેવશીભાઈ કરપાળ , દેસલપુર ૧ ,, નંદલાલ પરીખ ભીસા ૧ , વેલજી શામજી ધમતરી ૧ , નવલરામ દેલતરામ કડવાસા ૧ , નંદરાય ભગવાનરાય નાલેહા હા , ફુલચંદજી નેમીચંદજી ફલેદી. ૧ , નેમીચંદ પુનમચંદ પીસરવા ૧ ,, કરમશી શવગણ પલાસવા ૧ , મયાચંદ રવજી - પેંઠ રા , મોતીલાલજી મુયા મંદસેર રા, દલીચંદ કીશોરભાઈ પારસણા રા જગરૂપજી નાથુલાલજી ધંધડકા રાત્ર, હજારીમલ રાજમલ પચપાહાર ના , મલસાજી બીરધીચંદજી નીસરપુર ૧, ચુનીલાલ સરાફ બીલાડા રાઈ , ડાહ્યાભાઈ ગોવીંદજી નીટોડા ૧ ,, મુલતાનચંદજી પીપરીઆ લો , ઠાકોરદાસ ભાભરા મુલતાનસીટી ૧ , મોતીચંદ પાનચંદ ભાણવડ ૧ ,, હરખચંદ દીપચંદ પીપરી ૧ , પ્રેમાજી ચેરડીઆ ભાનપુરા. રાા ,, જગજીવન ઉત્તમચંદ ૧ ,, દીપચંદ છતાછ ભીનમાલ ના ન્યાલચંદ કેશવદાસ બનકારા ૧ , ત્રીભોવનદાસ મૂળ મજેવડી ન જોરાવરમલજી નાયાગામ ૧. ભોગીલાલ ભયાભાઈ માંડવી (સુરત) ૧ ભગવાનજી ગોકળજી ભીમડી ૧ , ઝવેરભાઈ ઈશ્વર મુંજપર ૧ શેઠ ફતેચંદ અમીચંદ ૧ , મનજીભાઈ ધરમશી છતર ૧ ,, ઝવેરભાઈ ગડબડભાઈ ૧ , ચરભુજ મોતીચંદ, ઝરીઆ ૧ , ફકીરભાઈ ઘેલાભાઈ ૧ , ગંભીરમલજી - ટેક ૧ ,, નીમચંદભાઈ બેચર છે, જસરાજભાઈ દેવચંદ ટંકારા ૧ ,, દીપચંદ ભીમજી. ડિડાણ વડોદરા સુરત Page #346 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. ॥ ॐ नमः सिद्धेभ्यः ॥ काऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्यिकां चानयत्, किं चैत्तन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ॥ અહો! સમર્થ એવા સંઘને કઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાયોત્સર્ગના બળવડે રાસનદેવી યક્ષા સાવીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાઠવીની) કરેલી દેષ શુદ્ધિથી હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સાધના આવા પ્રભાવના વિભવવડે તીર્થકરપણું થાય છે. - - पुस्तः ७] વીર સંવત ૨૪૩૭ નવેમ્બર ૧૯૧૧ ५११ मुसाफर बे वतन तुं है, कहां तेरा ठिकाना है । गझल. दिला यक दम न हो गाफिल, ये दुनिया छोड जाना है ॥ बगाचे छोडकर खाली, जमी अंदर समाना है. ॥ १ ॥ बदन नाजुक गुलों जैसा, __जो लेटे सेज फूलोंपर ॥ होगा एक दिन मुरदा, यही कीडोने खाना है ॥ २ ॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ Registered N. B: 525. श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. SKRI JAIN SWETAMBER CONFERENCE HERALD. પુસ્તક ૭] વીર સંવત ર૪૩૮ નવેમ્બર ૧૧ [ અંક ૧૧ ' કે- અનુક્રમણિકા. . વન–અવં ટાઢવં શાહૃ.)... . જ માર ચક્રવર્તી ચરિત્ર... . . છે સુંદર સ્તવન (લેખક-મણીલાલ કાલીદાસ શાહ) wasovijayaji. ૩૨૩ ૩૨ ૫ બ H - 331 ३३५ બાં .૩૪૫ ૩૪૭, શાળા પ્રત્યે બાળકની આશિષ . 1ી હિસાબે તપાસણી ખાતું ... 2જન . કે. ઓફીસમાં થએલ કામકાજની ટુંકે નેધ, - પરચુરણું કામકાજ, મંદિર દ્વાર ખાતું. સુકતભંડાર ફડ. • ••• ••• .. ••• શિકાના ભાવથી થએલા ઠરાવો પ્રગટ કર્તા–શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી લાલચંદ લર્મિચંદ શાહ, પાયધૂની-મુંબઈ. ૩૧૫ वार्षिक मूल्य डाकका मूल्य समेत सिर्फ रु. १-४.० कालबादेवी प्रिन्टिग प्रेस. Page #348 -------------------------------------------------------------------------- ________________ ३२४ જૈન કોન્ફરન્સ હેરલ્ડ, न बेली होयग्रा भाई | बेटा बाप ना भाई ॥ क्या फिरता है सैदाई, अमलने काम आना है ॥ ३ ॥ फरिश्ते रोज करते हैं । मुनादी चार कुंटोंमें ॥ महल्ला उंचियो वाले, जहां को छोड़ जाना है ॥ ४ ॥ प्यारे नजर कर देखो । पडी जो माडियां खाली || गये सब छोड़ यह दुनिया, दगाबाजी कबाना है ॥ ५ ॥ मुसाफर तुं है और दुनिया | सरा है भूल मत गाफिल || सफर परलोकका आखर, तुझे दर पेश आना है ॥ ६ ॥ न जावे संग कुछ हरगिज । यहीं सब छोड़ जाना है || बखूदी गोर कर देखा, तो मतलबका जमाना है ॥ ७ ॥ प्यारे नजर कर देखो । न खेशों में कोई तेरा ||| जनो फरजंद सब कूकें, किस्ने तुज्ञे छुडाना है ॥ ८ ॥ य होंगे सर ब सर लेखे । arth रोज ऐ गाफिल || [नवेभ्र Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ શ્રી સનસ્કુમાર ચકવર્તી ચરિત્ર. [૩૨ य दोजख बीच वद अमली !! સે તન અપના ગઢાના હૈ | ૨૦ || गलत फहमी ये है तेरी। नहीं आराम इस जगमें ॥ लगाता है अबस दौलत I पे क्यों तुं दिलको अब नाहक ॥ ११ ॥ तमामी रैन गफलतमें। गुजारे चार पाई परः ॥ गुजारे रोज खेलोंमें || वृथा आयु गंवाना है ॥ १२ ॥ ઉ” દુનિયા ધંધો મેં . हुआ तुं क्यों दिवाना है ॥ मुसाफर बे वतन तुं है ॥ #ાં તે ઢિાના હૈ. રૂ कालबादेवी रोड, बम्बई. ___ प्रयोजक-उदयचंद लालचंद शाह. શ્રી સનકુમાર ચક્રવત ચરિત્ર. નાગલેની નગરી ભેગાવતી, દેવનગરી, અમરાવતી અને રાક્ષસપુરી લંકાથી પણ અધિક અને કાંચનની શોભાને ધારણ કરનારી કાંચનપુરી નામે નગરી છે. ત્યાં શત્રુની સ્ત્રીઓના અશ્રુ જળના પ્રવાહમાં મેઘોતિ સમાન વિક્રમયશા નામે પરાક્રમી રાજા હતે. યુથપતિ ગજેને હાથણીઓની જેમ તેના અંતઃપુરમાં પાસે પ્રેમની પાત્ર રમણી હતી. તે નગરીમાં સંપત્તિને જાણે ભંડાર હોય તેવો નાગલ નામે એકઘણી સમૃદ્ધિવાળો સાર્થવાહ રહેતો હતો. સૌભાગ્યકારી, લાવણ્યાવાળી અને અતિશય રૂપથી શોભતી, વિષ્ણુને લક્ષ્મીની જેમ તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. કાળાશ અને કેશની જેમ પરસ્પર પ્રેમ ધરતા તે દંપતી સારસ પક્ષીની જેમ નિરંતર કીડામાં રસિકપણે વિહાર કરતા હતા. એકદા એ સુંદર સ્ત્રી કાકાલીય ન્યાયથી વિક્રમ યશ રાજાની દૃષ્ટિએ પડી. તેને જોતાંજ ચોરની જેમ કામદેવે જેનું વિવેકરૂપી ધન હરી લીધું છે એવો તે રાજા વિચાર Page #350 -------------------------------------------------------------------------- ________________ કેન્ફરેન્સ હેરલ્ડ નિવેમ્બર કરવા લાગ્યો કે “અહા? આ સ્ત્રીને મૃગલીના જેવાં મનહર ચન, મયુરની કલા જે સુંદર કેશપાશ, પાકેલા બિંબફળના બે ભાગની જેવા કોમળ અને અરૂણ હેઠ, જાણે કામદેવને ક્રિીડા કરવાના બે પર્વતે હોય તેવા પીન અને ઉન્નત સ્તન, નવીન લતાની જેવી સરલ અને કોમળ ભુજા, વજીના મધ્યની જે કૃશ અને મુષ્ટી ગ્રાહ્ય મધ્ય ભાગ સેવાળની જેવી સ્નિગ્ધ રોમાવળી, આવર્તન જેવી નાભી, લાવણ્યરૂપ સરિતાના તટ જેવા નિતંબ, કદળીના સ્તંભ સમાન ઉરૂ અને કમળ જેવા કોમળ, ચરણ-એમ સર્વ અવયવો સુંદર છે, વધારે શું કહેવું! એ સ્ત્રીનું સર્વ અંગ સંપૂર્ણ મનહર છે. આવી સુંદર સ્ત્રીને જરાવસ્થાથી વિકળ ચિત્તવાળા વિધાતાએ યોગ્યતા જોયા વગર સ્મશાનમાં ઈદ્રસ્ત ભની જેમ કઈક અપાત્રમાં સ્થાપન કરેલી છે; તેથી એનું હરણ કરીને તેને મારા અંતઃપુરમાં સ્થાપન કરી વિધાતાના અનુચિતપણુના દોષને હું ટાળી નાખું.” આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને કામદેવથી વિધુર થયેલા વિક્રમયશાએ તેનું હરણ કર્યું અને પિતાના યશને મલીન કર્યો. પછી તેને અંતઃપુરમાં લઈ જઈને તેની સાથે વિચિત્ર પ્રકારની કામદેવની લીલાવડે એક તાને ક્રીડા કરવા લાગ્યો. તે સ્ત્રીના વિયોગથી સાર્થવાહ, જાણે ભૂત વળગ્યું. હવે, ધતુરો ખાધો હોય, અપસ્મારને વ્યાધિ થયે હોય, મદિરાનું પાન કર્યું હોય, સર્ષે ડો હોય, અથવા સન્નિપાત થયો હોય તેવો થઈ ગયો, એ પ્રમાણે તેનાથી ર... બાપાના કેટલાક કાળ દુઃખમો અને તેને સંગ પામેલા રાજાને કેટલેક કાળ સુખમાં નિર્ગમન થયું. રાજા વિક્રમયશાને તે વિષ્ણુશ્રીની સાથેજ નિરંતર રમત જોઈ, તેના અંતઃપુરની બીજી સ્ત્રીઓએ ઈર્ષ્યાથી કામણ કર્યું. તે કામણવડે ક્ષણે ક્ષણે ક્ષીણ થતી સાર્થવાહની સ્ત્રી, મૂળના ક્ષયવડે લતાની જેમ છેવટે જીવિતથી મુકત થઈ ગઈ, તેના મૃત્યુથી રાજા પણ જીવનૃતની જે થઈ નાગદત્તની પેઠે પ્રલાપ અને વિલાપ કરવા લાગે. “આ મારી પ્રિયા પ્રણયથી રીસાઈને ચુપ રહેલી છે' એમ બેલતા રાજાએ તે મૃત્યુ પામેલી સ્ત્રીને અગ્નિમાં નાખવાને ના પાડી. પરંતુ મંત્રીએ એ વિચારી, રાજાને છેતરીને, તે વિષ્ણુશ્રીના કલેવરને અરણ્યમાં નખાવી દીધું. “હે પ્રિયા? તું હમણાં જ હતી, હવે કેમ મારા સામું જોતી નથી? સંતાઈ જવાની ક્રીડા કરવી રહેવા દે. વિયાગાગ્ની મર્મને પીડા કરનાર લેવાથી મશ્કરીમાં પણ તેમ કરવું ઉચિત નથી. શું કેતુકથી કીડા સરિતામાં તે એકલી નથી ગઈ? અથવા ક્રીડાગિરી કે ક્રીડેઘાનમાં તે નથી ગઈ? પણ તું મારા વિના શી રીતે ક્રીડા કરીશ? આ હું તારી પછવાડે આવું છું. આ પ્રમાણે બેલ બોલતે રાજા તે તે પ્રદેશમાં ઉન્મત્તની પેઠે ફરવા લાગે. એમ ભમતાં ભમતાં ત્રણ દિવસ સુધી રાજાએ અન્નપાન લીધું નહી. તે જોઈ મંત્રીઓએ તેના મૃત્યુની શંકાથી ભય પામીને તે સ્ત્રીના શરીરને અરણ્યમાં બતાવ્યું તે વખતે એ શરીર ઉપર રીંછની પેઠે બધા કેશ વિશીર્ણ થઈ ગયા હતા, માંસના લોલુપી ગીધ પક્ષીઓએ તેનાં સ્તનને સર્વિત કરી દીધાં હતાં, ફઉડીઓએ તેના આંતરડાને સાર આકર્ષિત કર્યો હતો, મધપુડાની જેમ તેને મક્ષિકાઓના સમૂહે આછીદાન કરી દીધું Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] અસાર સંસાર સંબંધી વિકમયશા રાજાને થએલ વિચારે. [૩૨૭ હતું, પડવાથી ભાંગી ગયેલા પક્ષીના ઇંડાની જેમ તેને ચારે બાજુએ કીડીઓ વળગી હતી, અને તેમાંથી દુર્ગધ નીકળ્યા કરતી હતી. આવું વિષ્ણુશ્રીનું શરીર જોઈ, રાજા વિક્રમયશા વિરક્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગે. અસાર સંસાર સંબંધી વિકમયશા રાજાને થયેલ વિચારે. હે આ અસાર સંસારમાં કાંઈ પણ સારી વસ્તુ નથી. આવા અસાર સ્ત્રી દેહમાં સાર બુદ્ધિ વડે ચિરકાલ મેહ પામેલા એવા મને ધિક્કાર છે. હળદરના રંગની જેવા આ હાર્ય ગુણવાળી સ્ત્રીઓથી પરમાર્થવેત્તા પુરૂષનું મન જ હરણ થતું નહીં હોય, બાકી તે સર્વ પુરૂષના મન હરણ થાય છે. વિષ્ટા, મુત્ર, મળ, શ્લેષ્મ, માંસ, મજજા અને અસ્થિથી પૂર્ણ તેમજ નસોથી ગુંથેલી એવી સ્ત્રીઓ ચર્મ (ચામડી) વડે મઢેલી હોવાથી માત્ર બહારથી રમણીય લાગે છે, પણ સ્ત્રીના શરીરને જે અંદર અને બહાર વિપર્યાસ થઈ જાય અર્થાત અંદર છે તે બહાર આવે ને બહારનું અંદર જાય તે તે ગીધ અને શિયાળને જ પ્રીતિવાળું થઈ પડે તેમ છે. કામદેવ જે સ્ત્રી રૂપ શસ્ત્ર વડે આ જગતને જીતે છે, તો પછી જે તુચ્છ પીંછાનું શસ્ત્ર ગ્રહણ કરે તેને મૂઢ બુદ્ધિવાળો સમજ. સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા એ કામદેવે અહા! આ બધા વિશ્વને હેરાન કરી દીધું છે, તેથી તેનું મૂળ જે સંકલ્પ તેને હું ત્યાગ કરી દઉં.” આ પ્રમાણે વિચારી સંસારથી વિરક્ત થયેલા મોટા મનવાળા વિક્રમયશા રાજાએ સુવ્રતાચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. પછી પિતાના દેહ ઉપર નિઃસ્પૃહ થઈ, એક બે અને મારા ઉપવાસ વિગેરે તપસ્યા કરી. સૂર્ય જેમ કિરણોથી જલને શેષે તેમ તેણે પિતાના શરીરને શોધવી નાખ્યું. એ પ્રમાણે દુસ્તપ આચરી કાલગે મૃત્યુ પામી તે સનકુમાર દેવલોકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા. દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી આવી રત્નપુર નામના નગરમાં જિનધર્મ નામે શ્રેષ્ઠિ પુત્ર થયા. એ શ્રેષ્ઠિ કુમાર બાળપણથી જ જેમ સમુદ્ર મર્યાદાને પાળે તેમ બાર પ્રકારના શ્રાવક ધર્મને પાળતા હતા, આઠ પ્રકારની પૂજા વડે તીર્થકરોની આરાધના કરતો હતો, એષણીય વિગેરે ધનથી મુનિરાજને પ્રતિલાભો હતો અને અસાધારણ વાત્સલ્ય ભાવથી સાધર્મિક જનેને દાનવડે પ્રસન્ન કરતો હતો. આ પ્રમાણે તેણે કેટલાક કાળ નિર્ગમન કર્યો. આ તરફ નાગદત પ્રિયાના વિરહથી દુઃખી થઈ, આર્ત ધ્યાન વડે મૃત્યુ પામી તિર્યંચ નિમાં પરિભ્રમણ કરવા લાગે. અનુક્રમે ચિરકાળ સંસારમાં ભમી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણને પુત્ર થશે. કેટલેક કાળે ત્રિદંડીપણું ગ્રહણ કરી અજ્ઞાન તપમાં તત્પર થઈ ફરતે ફરતે રત્નપુર નગરે આવે તે નગરમાં હરિવહન નામે અન્યધર્મી રાજા હતિ તેણે તે ત્રિદંડી પરિવ્રાજકને નગરમાં આવેલા સાંભળીને પારણાને દિવસે પોતાને ત્યાં આવવા નિમંત્રણ કર્યું ત્યાં આવેલા અગ્નિશર્મા સન્યાસીએ દૈવયોગે Page #352 -------------------------------------------------------------------------- ________________ જન કેન્ફરન્સ હેરલ્ડ. [ નમ્બર રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધર્મ નામના વણિક કુમારને જોયો. તેને જોતાંજ પૂર્વ જન્મના વૈરથી અગ્નિશર્મા રૂપનાં નેત્ર રોષથી રાતા થઈ ગયાં. તત્કાલ અંજલિ જેડી પાસે ઉભેલા હરિવહન રાજા પ્રત્યે તે બે--“હે રાજા! આ શ્રેષ્ઠીના પૃષ્ઠ ભાગ ઉપર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને જે ભોજન કરાવશે તો હું ભજન કરીશ, અન્યથા કરીશ નહીં.”રાજાએ કહ્યું–બીજા પુરૂષના ઉપર થાળ મૂકીને હું તમને ભોજન કરાવીશ. આ પ્રમાણે રાજાનાં વચન સાંભળીને તે ત્રિદંડી #ધ કરીને ફરીવાર બે –“આ પુરૂષનાજ પૃષ્ઠ ઉપર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને જ હું ભોજન કરીશ, નહીં તે અક્રતાર્થપણે આવ્યો તેમ ચાલ્યો જઈશ.” રાજા તેને પરમ ભક્ત હતા, તેથી તે તેમ કરવાને કબુલ થયે જૈન શાસનથી બાહ્ય એવા પુને વિવેક કયાંથી હોય? પછી રાજાની આજ્ઞા થવાથી તેણે પૃષ્ઠ ભાગ . તેની ઉપર ઉષ્ણ ભોજન મુકીને તે ત્રીદંડી ભજન કરવા લાગ્યો. દાવાનળને હાથી સહન કરે તેમ જિનધર્મ કુમારે પાત્રના તાપને સહન કર્યો અને મારા પૂર્વ કર્મનું આ ફળ છે તે કર્મ આ મિત્રના વેગથી ત્રુટી જાઓ એમ ચિરકાળ ચિંતવન કરતે તે કુમાર સ્થિર રહ્યા. જ્યારે તે ત્રિદડી જમી રહેવા આવ્યો તે વખતે તેની ઉષ્ણતાથી ઉછળેલા રૂધીર, માંસ અને ચરબીના રસથી તે પાત્ર કાદવ પરથી સરી પડે તેમ કુમારના પુષ્ઠ ઉપરથી લપસી પડયું. ત્યાંથી પોતાને ઘેર આવીને પોતાના સંબંધવાળા સર્વ લોકોને બોલાવી જીન ધર્મમાં વિચક્ષણ એવા જનધર્મ કુમારે પિતાનું સર્વ દુષ્કૃત્ય ક્ષમાવ્યું. પછી ચિત્યપૂજા કરી, મુનિ પાસે આવીને તેણે યથા વિધિ દીક્ષા ગ્રહણ કરી. પછી નગરમાંથી નીકળી, પર્વતના શિખર ઉપર ચડીને પૂર્વ દિશાની સામે પૃષ્ઠભાગ ખુલ્લો રાખીને તેણે કાર્યોત્સર્ગ કર્યો. તે વખતે રૂધિરભય તેના પૃષ્ઠને ગીધ અને કંક પક્ષીઓ ચાંચથી ચુંથતા હતા, તથાપિ તેણે બીજી દિશાઓની સામે પણ કાર્યોત્સર્ગ ધારણ કર્યો. એ પ્રમાણે નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર રહી એવી પીડા સમ્ય પ્રકારે સહન કરતો જનધર્મ કુમાર મૃત્યુ પામીને સાધમ કલ્પને વિષે ઈદ્ર થયો. પેલો ત્રીદંઠી મૃત્યુ પામી અભિયોગિક કર્મ વડે ઇંદ્રનો ઐરાવત નામે હાથી થયે, પછી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી આવીને તે ત્રીદંડીને જીવ કેટલાક ભવમાં ભ્રમણ કરી અસિત નામે યક્ષરાજ થયો. સનકુમારને જન્મ. આ જંબુદ્વીપમાં કુરૂજાંગલ દેશને વિષે હરિતનાપુર નામે નગર હતું. તે નગરમાં અની સેનાથી પૃથ્વી મંડળને આચ્છાદાન કરનાર અને મંગળવડે શત્રુઓના મંડલને જીતનાર અશ્વસેન નામે રાજા હતે. ગુણુ રૂ૫ રનના રેહણાચળરૂપ તે રાજામાં દૂધમાં પુરાની જેમ દેશની એક કણી પણ ન હતી, “મને આ તૃણ સમાન ગણે છે. એવું ધારીને સિભાગ્ય મેળવવાની ઈચ્છાએ લમી અસિધારાવ્રત કરવાને માટે તેની પાસે સ્થિર થઈ રહી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] સનકુમારનું અશ્વ સહિત અદશ્ય થવું. [૩૨૯ હતી, યાચકોને આવતાં જોઈ તેને અતિશય હર્ષ પામ અને પિતાની આપવાની ઇચ્છાના અનુમાનથી જે તે થોડી યાચના કરે તે તેના મનમાં ખેદ થતો હતો. તેને સહદેવી નામે મહારાણી હતી, તે રૂપથી જાણે પથ્વી પર કોઈ દેવી આવેલ હોય તેવી જણાતી હતી હવે પહેલા દેવલોકમાં ઇદ્ર સંબંધી લક્ષ્મી ભોગવીને જિનધર્મ કુમારને જીવ તે સહદેવીના ઉદરમાં અવતર્યો. તે વખતે સહદેવીએ હસ્તી વિગેરે ચાદ મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતા જોયાં. અનુક્રમે પ્રસવ સમય આવતાં અદ્વિતીયરૂપ વૈભવવાળા જાતિવંત સુવર્ણના જેવી કાંતીવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને તેણે જન્મ આપ્યો, અશ્વસેન રાજાએ જગને આનંદ આપનારા મોટા ઉત્સવથી તેનું સનકુમાર એવું નામ પાડયું. સુવર્ણના છેદ જેવા ગાર અંગવાળે એ બાળક બાલચંદ્રની જેમ લેકેનાં નેત્રને પ્રસન્ન કરતે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. એક રાજાના ઉસંગમાંથી બીજા રાજાના ઉસંગમાં એમ સંચરતે તે કુમાર એક કમળથી બીજા કમળ ઉપર ફરતા હંસની જેવો શોભતે હતો. તે બાળક છતાં પણ અપ્રતિમ રૂપ વડે જોતાંજ સ્ત્રીઓના ત્રને અને મનને હરી લેતે હતે. સર્વાગ યુકત શબ્દ શાસ્ત્રી અને બીજા સર્વ જ્ઞાનનું માત્ર ગુરૂના મુખમાંથી નીકતાંજ એક ગંડૂષની લીલાએ તેણે પાન કરી લીધું. રાજ્ય લક્ષ્મીના ભુવનના સ્તંભરૂપ એવાં શત્રશાસ્ત્રી અને અર્થ શાસ્ત્રો જાણે બીજા ભુજ સ્તંભ હોય તેમ તેણે ગ્રહણ કરી લીધાં. નિર્મળ કલાનિધિ (ચંદ) ની પેઠે અનુક્રમે વધતા એવા તેણે એક લીલા માત્રમાં બીજી સર્વ કળાઓ પણ ગ્રહણ કરી લીધી. પછી મર્યલેકમાંથી જેમ સ્વર્ગને પ્રાપ્ત કરે, તેમ તે સાડીએકતાળીસ ધનુષ્ય ઉચી કાયાવાળા થઈ શિશુવયમાંથી વનવયમાં પ્રાપ્ત થયાઃ સનકુમારનું અશ્વસહિત અદશ્ય થવું. તે સનકુમારને કાલિંદીસરને પુત્ર મહેન્દ્રસિંહ નામે એક પરાક્રમી વિખ્યાત મિત્ર હતો. એક વખતે વસંત રૂતુ પ્રાપ્ત થતાં સનકુમાર તે મહેન્દ્રસિંહ ની સાથે મકરંદ નામના ઉદ્યાનમાં કૌતુકથી ક્રીડા કરવા ગયો. નંદન વનમાં દેવકુમારની જેમ તે ઉદ્યાનમાં સનકુમારે મિત્રની સાથે વિચિત્ર પ્રકારની ક્રીડાઓથી ક્રીડા કરી તે વખતે અશ્વસેન રાજાને ભેટ તરીકે પાંચ ધારામાં ચતુર અને સર્વ લક્ષણે લક્ષિત એવા અનેક અવે આવેલા હતા તેમાંથી જલતરંગની જેવા ચપલ જલધિકલેલ નામે એક અશ્વ તેમણે સનકુમારને અપણ કર્યો. તે અશ્વને જેનાંજ કુમાર બીજી ક્રિીડાં તજી દઈને તેના પર આરૂઢ થયો. કારણ કે રાજપુત્રને સવે જૈતુક કરતાં હાથી ઘોડા સંબંધી અધિક કૌતુક હોય છે. એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં લગામ લઈને પલાણરૂપ આસનને સ્પર્શ કર્યા વગર બેઉરૂવડે પ્રેરીને તેણે અશ્વને ચલાવ્યો. તત્કાળ ચરણ વડે પૃથ્વીને સ્પર્શ પણ કર્યા સિવાય આકાશમાંજ ચાલતો તે અશ્વ જાણે સૂર્યના ઘડાને જેવા ઇચ્છતા હોય તેમ વેગથી દડો. જેમ જેમ કુમાર તેને લગામથી ખેંચવા લાગે તેમ તેમ વિપરીત શિક્ષાવાળે તે અશ્વ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [નવેમ્બર અધિક અધિક દોડવા લાગ્યો. આસપાસ બીજા ઘોડેસ્વાર રાજપુત્રો અશ્વ દેડાવતા સાથે ચાલતા હતા. તેઓના મધ્યમાંથી જાણે અશ્વરૂપે રાક્ષસ હોય તેમ તે અશ્વ આગળ પડયો સર્વ રાજાઓના જોતાં જોતાંમાં નક્ષત્રોમાથી ચંદ્રની જેમ સનકુમાર સહિત અશ્વ અદ્રશ્ય થઈ ગયો. વહાણને નદીનું પુર ખેંચી જાય તેમ પોતાના કુમારને અવે આકઈશુ કરેલો જાણી અશ્વસેન રાજા મોટી અશ્વસેના લઈને તેને પાછો લાવવા માટે પછવાડે ચાલ્યા. “આ અશ્વ ચાલ્યો જાય, આ તેના પગલાં છે, આ તેના ફીણ અને લાળ પડેલી છે” આ પ્રમાણે સાથેના લોકો કહેતા હતા, તેવામાં બ્રહ્માંડને પુરનારી ધમષરપ જાણે અકાળે થયેલી કાળરાત્રિ હોય તેવી દ્રષ્ટિને અંધ કરનારી બેટી પ્રચંડવાવલી (પવનની શ્રેણુ) ચડી આવી. વાદળાદિ વડે ગૃહની જેવી ઉડતી રજ વડે દિશાઓ ઢંકાઈ ગઈ સૈય- સર્વ ખંભિત થઈ ગયું. એક પગલું પણ ભરી શકવાને કોઈ સમર્થ થયું નહિ. રજરૂપ તરંગની શ્રેણીવડે કુમારના અધના પગલાં અને ફીણ વિગેરે સર્વ ચિહે ભંગ થઈ ગયાં. નીચે, ઉંચે, સમાન ભૂમિએ અને ફરતું વૃક્ષાદિ કાંઈ દેખાવા ન લાગ્યું. જાણે સર્વજન પાતાળમાં પેઠા હોય તેમ થઈ ગયું. સર્વ સૈનિકે, સમુદ્રના જળમાં જેઓનાં વહાણ ભમવા માંડયા હોય તેવા વહાણ વટીઓની જેમ એને ઉપાય કરવામાં મૂઢ થઈ આકુળ વ્યાકુળ થઈ ગયા– અપૂર્ણ Vશ્રી સુમતી જીન સ્તવન. (રાગ દીક્ષા પ્રભુકી પાવ) જીન. ૩ છનરાજ દરીસન પાવે પ્રાલબ્ધવંત પ્રાણી; સુમતી પ્રભુ સુખ માણું, સાચી અરે જીનવાણી. જીન. ૧ મદમાંહી હું છલકાય, માયા મહીં હું મચા શુભ પ્રેમથી નહીં પાયો, હેતે જરા જીવાણું. ધી બની મલકા, હીણભાગી હું લલચાયો ઇન ભકિતમાં ન મચાય, જન્મ કીધે ધુલધાણી. જનરાજ મુરત પ્યારી, સતસંગ અંકુશ ધારી કુકર્મ કાપે ભારી, સહેજે વરે સ્તવનારી. જન “શાંતિમંડલ” તારે, મણિલાલ દુઃખનિવારે સેવક છું હું નિહાલે, તારો પ્રભુ દીલ માની. જી. ૫ લેખક:-મણીલાલ કાળીદાસ શાહ. વઢવાણ સીટી. ઇન. ૪ Page #355 -------------------------------------------------------------------------- ________________ 1911] Shrimad Yashovijayaji. Shrimad Yashovijayaji. * (MOHANLAL DALICHAN DESAI B. A. LL.B.) [331 President and Brothers. This evening I have ventured to make a very bold attempt to speak to you of a great writer and religious teacher of our own race and land named Yashovijayaji. Very little is known of Shri Yashovijayaji. When and at what place he was born, who were his parents, and when he took Dikshha', [initiation into Jain monks' order ], remain in oblivion. Notwithstanding this, conjectures and some unfounded informations gathered from here and there may be noted here. His birth may be taken to have happened just about S. Y. 1680, because he received a command of reforming the Jain Church from Vijayasinha Suri who died in S. Y. 1708.. He must have been 25 or 28 years old at the time. Some say he was born of Dasa Porwal or Shrimali Bania parents at Radhanpur His father died while he was very young, leaving a widow and 4 sons. Anecdotes are related of him prophetic of his future greatness. Among them is the story that Yashovijaya's mother had a vow to hear Bhaktamara Stotra a prayer-song in praise of our Lord Shri Rishhabha Deva- everyday and then to take meals. When Yashovijayaji was of 7 years age, his mother took him to the 'upashrayaa religious place, where Shri Nayavijayaji was giving daily sermons, to hear the 'Bhaktamara Stotra'. After this, once his mother could not go to the upashraya owing to heavy rains, and so had to observe fast. The boy inquired of his mother the reason why she did not take her meals. On her telling him of her vow, the young boy begged of her to hear the 'Bhaktamara Stotra from him and he spoke out the same without a single mistake and thereby the mother was wonderstruck at her son's miraculous memory. Having heard the 'Stotra' she took her meals. The next day the Guru Nayavijayaji ; A paper read before Jain Students Brotherhood in 1910. Page #356 -------------------------------------------------------------------------- ________________ 332] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [નવેમ્બર remarked to Yashovijayaji's mother that she must have had to observe a fast the previous day. The mother replied in the negative and related how well her son performed the Guru's task Hearing this the Guru was spell-bound and thought it would be a great thing for the Jain religion to secure such a man as one of the congregation of Sadhus. The Guru gently asked of her to dedicate her son, so that she would earn merit of great order. The mother consented and Yashovijaya was initiated into the fold of Sudhus by Nayavijayaji. In the same way, it is related of him that his mother could perform her ' Praticramana' (a daily or periodical ceremonial wherein confessions of sins are made and the same atoned for by a Jaina) on his repeating the Praticramana Sutra word by word. Yashovijayaji now becomes an ascetic-pupil of NayavijayajiLet us make an acquaintance before we go further with Nayavijayaji. He and his fellow-pupil Jitavijaya were deciples of Labhvijayaji a pupil of Kalyap vijayaji. Kalyanvijayaji and Kirtivijayaji-the Guru of Vinayvijayaji to whom we shall have to refer just on the next page, were pupils of Shri Hiravijaya Suri the wel known Jain Sadhu (see No. 58 of the Tapa Gachha pattavali ) of Akbar's time. Hiravijayaji, memory of whose life is consecrated in the Mahakavya named 'Heer Saubhagya' has done a greatest service to Jainism, by having several commands issued by the Great Emperor Akbar in the favour of the Jains, such as all the Jain Tirthas were handed over to the Swetamber Jains, and no Hinsa-animal slaughter' was made in any part of India during the Pajusan and other Jain Holidays. Thus Yashovijaya traces bis lineage to the illustrious Hiravijaya Suri. Yashovijayaji then studied from his Guru all the Jain scriptures, and got mastery over Jain philosophy. Subsequently he determined to study all other schools of philosophy, and to go to Benares, the city well known from ancient times for having Page #357 -------------------------------------------------------------------------- ________________ 1911] Shrimad Yashovijayaji. [333 many Brahmin Pandits and men of learning. He took permission of his Guru and travelled on foot to Benares in company of Vinayavijayaji his uncle-Guru. Let us here dilate a little ou education in Ancient India. The peculiar feature of this education was the residence of the pupil with the preceptor during the period of pupilage. There can be no doubt that this residential system had had great effect on the character and study of the pupil. The ancient systems of education were all bound up with religion, as there was no difference between religious and secular, subjects. But in modern times religion is going more and more out of the scope of proper studies except as illustrating certain features in the development of mankind Religion as conceived in ancient times teaches both the principles of morality, and the way to spiritual progress, while as conceived by the majority in modern times it is merely a matter of opinion, ot guess work or dogma. The application of the Scientic method of thinking that has proved fruitful in other subjects, to the study of religion, lias reduced the latter to a feeling of vagueness and mystery. Some go to the length of saying that we have no need of the religious preceptor and the opinion is gaining more and more ground that young pupils should not be removed from their homes and the influence of their parents. That is why there is no boarding system in Germany. In the Ancient times when there was no printing the pupil had to depend upon his teacher who either knew books by heart or possessed manuscripts, but at the present day books are being multiplied without number. Though the majority hold that the Guru-Shishya system of the past cannot be of much use at the present day when the aim is to foster a spirit of independent research and not to allow the pupil to grow in an atmosphere of continuous surveillance instead of an atmosphere of freedom, the Gurukuj tas been started on the ancient educational system on the old, Page #358 -------------------------------------------------------------------------- ________________ [338 જૈન કેન્ફરન્સ હેરલ્ડ siniple and effective lines adapting it to modern conditions by the Aryasamajists and has been fruitful of many good and beneficial results. This is neither the place nor the occasion to touch upon the advantages or the reverse of the ancient Educational system except in the way of showing that the same was actually in vogue in many parts of India in the times of our hero. The disappearance of the system from the face of the land was, of course, due to the class ordained to be the custodians of know ledge and teachers, ceasing to be what they posed to be, in consequence of changes, social or political which are inevitable in the evolution of different races. Yashovijaya and Vinayavijaya came to Benares for study. At this time there was a great prejudice amongst the Brahmins against the Jaius and the former not only called the latter as ‘nastikas’- heretics, but also propounded that titaat aisthiAISIQ 7 गच्छेद् जैनमंदिरम् । that is to say one even if he be killed by an elephant, should not enter a Jain temple. Hence a Brahmin pandit would never teach a Jain. Both bearing this in mind kept their Jain preceptorial dress at some Jain Sheth's firm and wore other dress and adopted the Benarsi names of Jasulal and Vinaylal respectively, lest they be recognised as Jain ascetics. They remained with one old Brahmin pandit who was known for erudition in six schools of philosophy. Even in those days no teacher would dream of taking payment for teaching, and teaching was an honorary office, while now-a-days teaching takes its place as a profession. Yashovijayaji's special subject was logic, while Vinayavijayaji's grammar. The Guru taught all the philosophies to his pupils but he did not teach one book containing 1200 verses which was handed down from his forefathers and was therefore meant to be taught to bis progeny. Both thought they conld not be said to have completed their studies, till they Page #359 -------------------------------------------------------------------------- ________________ 1911 ] Shrimad Yashovijayaji. [335 would study the above-referred work One day the Guru was teaching the said book to his eldest son, when Jasulal was sit ting beside him. The Guru interpreted a certain verse in a certain sense, when Jasulal mildly made a query as to whether the said verse be interpreted in the sense he gave out. The Guru was too much pleased with the knowledge his pupil possessed and told him to sit with him, when he would teach him also the said granth. Jasulal humbly requested him the favour of lending the same for a day. The Guru handed over the same to him. Jasulal and Vinaylal resolved to commit to memory the whole granth which they did; The former committed to memory 700 verses, while the latter 500 verses in one day. . While they completed the course of their study for 12 years, a great disputant came there to dispute with all the local pandits He had gone to 500 places and defeated all the learned of those places. He had therefore 500 flag-bearers with him, each flag indicating his success in one place. He offered a challenge that if he succeeded, the Benares City should provide him with onę flag and if he be defeated, he would give up all bis flags and diplomas in favour of the winner. All the paudits went. to him to see whether he was likely to be defeated, but they were disappointed in their expectations. Jasulal's Guru asked his pupil to accept the guantlet thrown by the disputant. Jasulal readily accepted the same, with these conditions that all the Brahmin pandits should follow him and in case he succeeded, he would be the prize-winner of 500 flags. The Guru and other pandits assented to these conditions and the same were transcribed on a copper-plate in the presence of the King. Ja-ulal and Vinaylal then adopter their original Jain ascetic dress, were followed by the Brahinin pandits, and went to dispute with the "radi". The dispute lasted for several days and ultimately Page #360 -------------------------------------------------------------------------- ________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ, [નવેમ્બર Yashovijaya came out successful. The 'vadi' surrendered all his 500 flags and his two diplomas viz: 'Mahamahopadhyaya and Nyaya Visharada to Yashovijaya. ૩૩૬ Yashovijaya and Vinayvijaya took leave of his Guru and departed from Benares, with these words to his Guru, that they being ascetics had nothing to pay to him, but they would do their best in executing what their Guru might bid them do. Yeshovijaya followed by 500 flag-bearers then started for Gujarat to meet his Guru Nayavijayaji and haltedat Cambay or such other place. Anandghanji, who was very well known to Yashovijayaji as vanavasi and adhyatma-gnani, heard about Yashovijayaji's fame, as the greatest Pandit, and saw him there. He showed his desire to hear Yashovijayaji's sermon. Yashovijayaji_composed ज्योति: पंचविशातिं: —25 verses in honour of the light of soul-and proceeded with his sermon thereon. Anandghanji was very much pleased with the erudition of the sermon, but he was very sorry at the show of all those flags. Then the following dialogue ensued: Anand-Well, You know our Lord Mahavir was actAbsolute Knower. How much knowledge had he? Yasho-He had infinite knowledge. Anand-How much knowledge had the gana-dharas? Yasho-They had infinite knowledge, but an infinite part of what Shree Mahavir possessed. Anand-Well then, How, much knowledge had the 14 purva-dharas and one purva-dhara? Yasho-Of course they had boundless knowledge but an infinite part of what the Ganadharas had. in the same way in the case of a purva-dhara. Page #361 -------------------------------------------------------------------------- ________________ [1911 Sbrimed Yashovijayaij [337 Anand-How many flags were all those keeping with them. as a sign of their infinite knowledge? Yasho-- None. Anand-While they were keeping none, and you are keep ing 500 flags, then could it not seem you possess more knowledge than all those had ? Yashovijayaji was taken aback, and prostrated before Anandghanji. He orderd all flag-bearers to go to their respective towns. In spite of this lesson, it will appear from what it will follow that Yashovijayaji had not totally given up external appendages. Vinayavijayaji halted at Cambay for 4 months. At this time Cambay was a great commercial port and its Jain, shravakas were wealthy and prosperous, firm in faith and obidient to the gurus. In this town there were many Brahmin pandits. They always came and debated - with Vinayavijayaji, when the latter would proceed with his morning sermon. On account of this, Vinayavijayaji could not go on smoothly with his lecture and Shrava. kas could not hear the same and so they got disappointed. Then Vinayavijayaji called Yashovijayaji to stop the discussion with the Brahmins at one stroke. Yashovijayaji came and devised a new plan. He composed a verse containing a greater number of 1abials as प्. फ. ब. भ. & म्. The same was attached on a door of the upashraya with a note thereto to this effect that he who wished to debate, could enter into the upashrayz and debate, only if he could speak out the above-mentioned verse without Page #362 -------------------------------------------------------------------------- ________________ 382] 'ora Birkeret 3763. [ cârsta joining his two lips together, and the test of kno-ving this was that he should apply-sindura (red lead) on the lower lip and speak when the upper lip should not be coloured with the sindura. In the morning the sermon proceeded and the Brahmin pandits came. They read the verse and the remarks on the door of the upashruya and when they knew, they were unable to speak in accordance with the condition, they went away. The serion went on without any hitch and Shravaks were pleased. Subsequently Yashovijayaji, when asked by the Brahmins to speak his verse according to his condition, was able to do, so as he was used to it. Though tlie matter would have ended here, Yashovijayaji said he was ready to make regular debates. The Brahmin pandits showed their great willingness. The conditions were these that if he could be defeated, he would embrace the faith of the Brahını- - ins, and if they would be defeated, 500 of them would be convert's to Jainism. All these were transcribed on a copper plate in the state-assembly. The debate commenced and at the instance of the Brahmins, Yashovijay bad to open the debate by showing his furva-pakshha: He took three days in going with the same in Sanskrit with logical arguments, but the said furra-pakshha would not finish, and would not seem to finish in a short time. The Brahmins were disappointed and knew that the opener of the debate appeared to be a master mind too learned to be over-come They requested him to put a stop to his debate, and declared themselves vanquished . 500 Brahmins by this were converted to the Jainism. (It is said that the afore-said copper - plate is still in some üpashraya, temple or Bhandar in Cambay:) Page #363 -------------------------------------------------------------------------- ________________ १९११] सदाचार वर्णन. [३३९ । सदाचार बर्णन. (लेखक-सालगीया काकावारा चंपालालजी तस्यात्मज चोख बंदजी देवळीया-माळवा.) सदाचारका खरूप. यद्यपि सद्विचार और सदाचार ये दोनों ही कार्य मनुष्यों दोनों भवोंमें सुख देतें है परन्तु विचार कर देखने में ज्ञात होता है कि-इन दोनों में सदाचार ही प्रबल है क्यों कि सद्विचार सदाचारके आधीन है देखो सदाचार करनेवाले (सदाचारी) पुण्यवान पुरुषको अछेही विचार उत्पन्न होते है और दुराचार करनेवाले (दुराचारी) दुष्ट पापी पुरुषको बुरेही विचार उत्पन्न होते है इसी लिये सत्य शास्त्रोमें सदाचारकी वहुतही प्रशंसा की है तथा इसको सर्वोपरी माना है सदाचारको अर्थ य है कि मनुष्य दानं शील व्रत नियम भलाई परोप कार दया क्षमा धीरज और सन्तोषके साथ अपने सर्व व्यापारोंको करके अपने जीवन निर्वाह करें. सदाचार पूर्वक वर्ताव करनेवाले पुरुषके दोनो लोक सुधरते हैं तथा मनुप्यमें जो सर्वोतम गुण ज्ञान है उसका फलभी यही है कि सदाचार पूर्वक ही वर्ताव किया जावे इस लिये ज्ञानको प्राप्त कर यथा शक्य इसी मार्गपर चलना चाहिये हां यदि कर्म वश इस मार्गपर चलने में असमर्थ हो तो इस मार्गपर चलने के लिये प्रयत्न तो अवश्य ही करते रहना चाहिये तथा अपने इरादेको सदा अच्छा रखना चाहिये क्योकि यदि मनुष्य ज्ञानको पाकर भी ऐसा न करे तो ज्ञानका मिलनाही व्यर्थ है. परन्तु महान शोकका विपय है कि वर्तमानमें आर्य लोगोंकी बुद्धि और विवेक प्राय:सदाचारसे रहित होनेके कारण नष्ट प्राय हो गये हैं देखो भाग्यवान (श्रीमान) पुरुष तो प्राय अपने पास लुच्चे बदमास महाशौकीन विषयी चुगल खोर और नीच जातिवाले पुरुषोंको रखते हैं वे न तो उतम २ ग्रन्थोकों व परोप कारी सज्जनोके लेखकों देखते हैं और न अच्छे जनोकी संगति ही करते हैं तब Page #364 -------------------------------------------------------------------------- ________________ ३४०] * २०० १२३४. [ नवे५२ कहिय उनके हृदयमें सदाचार और सान्दरि कहांसे उत्पन्न हो सकता है* सिर्फ इसी कारणसे वर्तमान में यथायोग्य आचार सद्विचार और सत्संगति बिलकुल ही उठ गई इन लोगोंने सुधरनेका अब केवल यही उपाय है कि ये लोग कुसंगको छोउकर नीति और धर्मशास्त्र अदि ग्रन्थोको देखें सत्संग करें भ्रष्टाचारोंसे बचें और सदाचारको उभय लोकका सुखद समझें देखो भ्रष्टाचारोंकी मुख्य जड कुव्यसनादि है क्योंकि उन्हींसे बुद्धि भ्रष्ट होकर सदाचार नष्ट हो जाता है परन्तु बडे ही खेदका विषय है कि इस जमाने में कुव्यसनोंके फंदेसें विरले ही बचे हुए होंगे इसका कारन सिर्फ यही है कि हमारे देशके बहुतसें भ्राता ब्यसनों के यथार्थ स्वरूपसे तथा उनसे परिणाममें होनेवाली हानिलें बिलकुल ही अनभिज्ञ है अतः व्यसनोके विषयमें यहां संक्षेपसें पाठकोकि सेवामें पेश करता हुं. __ अपने पूज्य शास्त्रोमें सात व्यसन कहे है जो कि इस भव और पर भव दोनोको बिगाडते हैं उसका विवरण संक्षेपसें इस प्रकार हैं. अवल जुआ. वध्यां धाम्नि वधू विधाय स कुधीधुर्यः सुतानीहते ।। झापा पातमुपेत्य पर्वतपतेः प्राणान् सच प्रेप्स्यति ॥ . साच्छद्रामधिरुय नाव मुदधेः कूलं च कांक्षत्य सौ॥ कृत्वा कैतव कौतुकं प्रकुरुते वित्त स्पृहां यो जडः ॥ इसका अर्थ य है कि जो मूर्ख मनुष्य जुआ का कौतुक कर द्रव्यकी इछा रखता है जो कुबुद्धिका सरदार मनुष्य वांज की रख कर पुत्रकि इछा रखे मेरु पर्वतपरसें झांपापत (कुदकर ) प्राणोकि इछा रखे तथा छेदवाला वहाग (जहाज) में बेठ कर पार होने की इछा करे यह व्यसन सातो व्यसनोका राजा है देखो इस व्यसनसें बहुत लोग फकीर हो चुके हैं और हा रहे हैं सट्टा जुआका शिर ताज है अभी थोडेही दिनोकी वात है सं १९०८ ता. ८ जनवराको संयुक्त प्रान्त (यूनाइटेड प्राविन्सेज) के छोटे लाट साहब आगरेमें फ्रींगजका बुनियादी पत्थर रखनेके महोत्सवमें पदारे थे तथा बहां आगरके तमाम व्यापारी सज्जनभी उपस्थित थे उस समय श्रीमान छोटे लाट साहबने अपनी सुयोग्य वक्ततामें फ्रीगज Page #365 -------------------------------------------------------------------------- ________________ १९११] सदाचारका वर्णन. [३४१ बननेके और यमुनाजीके नये पुलके लाभोको दिखलाकर आगरेके व्यापारीयोंकों वहांके व्यापारके बढनके लिये कहाथा उक्त महोदयकी वक्तताको अविकल न लिख कर पाठकोके ज्ञानार्थ हम उसका सार मानं लिखते हैं, पाठकगण उसे देख कर समझ सकेंगें कि उक्त साहब बहादुरने अपनी वक्ततामें व्यापारियोंको कैसी उत्तम शिक्षा दीथी, वक्तृताका सारंश यही था कि "ईमानदारी और सच्चा लेन देन करनाही व्यापारमें सफलताका देनेवाला है. आगरेके निवासी तीन प्रकारके जुएमें लगे हुए हैं यह अच्छी बात नहीं है क्योंकि यह आगरेके व्यापारकी उन्नतिका बाधक है इस लिये नाजका जुआं चांदीका जुआं और अफीमका सट्टा तुम लोगोंकों छोडना चाहिये इन जुओंसें जितनी जल्दी जितना धन आता है बह उतनी ही जल्दी उन्हींसे नष्टभी हो जाता है इस लिये इस बुराईको छोड देना चाहिये यदि ऐसा न किया जावेगा तो सर्कारको इनके रोकनेका कानूम बनाना पडेगा इस लिये अच्छा हो कि लोग अपने आपही अपने भलेके लिये इन जुओंको छोड दे स्मरण रहे कि सर्कारको इनकी रोकका कानून बनाना कुछ कठिन है परन्तु असंभव नहीं है प्रींगजकी भविष्यनी उन्नति व्यापारियोंको ऐसे दोषोंको छोडकर सच्च व्यापारमें मन लगाने पर ही निर्भ रहै इत्यादि इस प्रकार अति सुन्दर उपदेश देकर श्रीमान् लाट साबने चमचमाती (चमकती) हुई कन्नी और वसूली से चूना लगाया ओर पत्थर रखनेका गति पूरी की गइ अब सेठ साहुकारों और व्यापारियोंको इस विषयपर ध्यान देना चाहिये कि श्रीमान् लाट साहबने जुआ न खेलनेके लिये जो उपदेश किया है वह वास्तवमें कितना हितकारी है सत्य तो यह है कि यह उपदेश न केवल व्यापारियो और आगरे निवासीयोके लिये ही हितकारक है बरन् सम्पूर्ण भारत वासियों के लिये यह उन्नतिका परम मूल है इस लिये हम भी प्रसंगवश अपने जुआ खेलने वाले भाइयोंसें प्रार्थना करते है कि अंग्रेज जातिरत्न श्रीमान छोटे लाट साबके उक्त सदुपदेशको अपनी हृदयपंटरी पर लिख लो. . अपूर्ण. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨] જૈન કેન્ફરન્સ હેરલ. [નવેમ્બર સાલ મુબારક” કવાલી. જીવીને નિત્ય જગતમાં, કરે ઉપકારના કાર્યો; વધે ઋદ્ધિ અને કીતિ, મુબારક સાલ આ સહુને. ન આવે આપદા કદિએ, ટળે સંકટ સહુ તનના ચંદ્ર સમ શાંતતા થાઓ, મુબારક સાલ આ સહુને. દયા કરી દીન લેકેના, બધા કષ્ટ સદા કાપે; ધમેં પ્રીત બહ રાખે, મુબારક સાલ આ સહુને. રત્ન સમ પુત્રની પ્રાપ્તિ, કરે જે વૈભવે વૃધ્ધિ મહીમા માન બહુ પામે, મુબારક સાલ આ સહુને, ચંપા પુષ્પ સમી કીર્તિ, રૂડી મૈત્રી ભલી વિદ્યા; દયાના તત્ત્વ લઈ લેજે, મુબારક સાલ આ સહુને, ઘણું છે જગત બાગે, વિહરવા ખુબ શાંતિથી; કુટુંબના કષ્ટ સહ ટળજે, મુબારક સાલ આ સહુને, મંગળ માળ વર્તા, શાંતિનું રાજ્ય છવરાજે, હૃદય આશીષ એ આપે, મુબારક સાલ આ સહુને. કે ૬ મથુરાને જૈન સ્તુપ અને અન્ય જૈન ઈન્ડોસ્કાઈથીઅન શિલાલેખ. महं मथुरा पुर्या यात्रा पार्श्व सुपार्श्वयोः। प्रभुःपरीतः पौरौधै श्चारणा रिवा करोत॥ जम्बूप्रभव मुरष्यानां मुनीन्तमिहस प्रभुः। ससप्तविंशति पम्वशती स्तूपान्प्रणे भिवान। રીર સૌમાગ ૨૮-૨૪૨-૨૫૦ મથુરાનગરી પ્રાચીનકાળથી એક જૈન નગરી તરીકે પંકાએલી છે. આપણા શાસ્ત્રમાં મથુરાની પ્રાચીનતા અને તેની જૈન ધર્મોકિતતા સ્થાને સ્થાને જોવામાં આવે છે. આ બાબત જે કંઈ પણ સંદેહ હોય તે તે દુર કરવાને તેમાંથી બેદી કાઢેલા પ્રાચીન દેવનિર્મિત સ્તુપના ખંડિયો અને તે ઉપરના લેખે જ છે. ફહરને મથુરાના કંકાલીના ટેકરામાંથી મળી આવ્યા હતા તે પર્યાપ્ત છે. સર અલેકઝાંડર કનીંગહામની મથુરાની પ્રથમ મુલાકાતમાં તેમને કંઈ પણ ઐતિહાસિક અગત્યતાનું પ્રાપ્ત થયું ન હતું. [Archaceological report vol. 1] બીજી વખત જ્યારે તે મથુરા ગયા ત્યારે તેમને બાધ, જૈન અને વૈદિક ધર્મનુયાયિઓની અતિશય અગત્યની મૂર્તિઓ, સ્તૂપના કઠેરાઓ, તરણે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] જેન શિલાલેખે. [૩૪૩ વિગેરે ત્રિા, ચેરાસી, વૈબાસી, જેલ અને કંકાલીના ઢગલાઓમાંથી મળી આવ્યાં હતાં. મથુરાનગરની ભૂમિ ત્રણ ચાર વખત બદલાયેલી છે, અને તેથી પ્રાચીન નગરીનાં ખંડિયરોના ઢગલાઓ નગરથી કેટલેક દૂર આવેલા છે. ઇ. સ. ૧૦૧૮ માં મહમદ ગઝનીએ મથુરા ઉપર હલ્લો કર્યો ત્યારે તેણે ઘણાં મંદિરોને નાશ કર્યો હતો. અને તેથી આ ટેકરાઓ ખોદતાં જુના કુશન સમયના રૂપનાં ખંડિલરો મળી આવે છે. મથુરાનગરીની પ્રાચીનતા તેની નજદીકમાંથી મળી આવેલા ઇન્ડો ગ્રીસીયન રાજાઓના સિક્કાઓથી પણ સિદ્ધ થાય છે. ફાહીયાન અને હીઓનાથસેગના વર્ણન ઉપરથી જણાય છે કે ચોથા તથા સાતમા સૈકામાં ધેનું ત્યાં વિશેષ પ્રાબલ્ય હતું. કન્ના, જેલ, બાસી અને કંકાલીના ટેકરાઓમાંથી નીકળેલાં ઇન્ડો સ્કાઈથીઅન રાજાઓના (કનિષ્ક, હવિષક, વાસુદેવ) સમયના જૈન અને બદ્ધ સ્તૂપના ખંડિયરે, તે સમયના મથુરાના ધાર્મિક ઇતિહાસ ઉપર સારો પ્રકાશ પાડે છે. કનીંગહામના રીપોર્ટના ત્રીજા વોલ્યુમમાં કંકાલીમાંથી નીકળેલી જન મૂર્તિઓ અને તેની ભાગેલી ગાદી ઉપરના લેખો આપવામાં આવ્યા છે પરંતુ તે અશુદ્ધ હેવાથી ડો. બુલરના રીડીંગ્સ પ્રમાણે નીચે આપવામાં આવે છે. કનિષ્ક-કશાન સંવત ૫ નો શિલાલેખ. (મૂતિની ગાદી ઉપરનો ) * સિદ્ધ, પહે? રિ ૨૦+૨ ચાપુરા સર્વ સસ્વાહિત યુવા .....નિત ત્રહવાસી કમાન રુરિત (૩છાનારી)..સતિ આ લેખ છિન્ન હોવાથી કેટિગણુ, બ્રહ્મદાસીયકુલ અને ઉછા નગરી શાખાના આચાર્યના ઉપદેશથી આ મૂર્તિ કરાવવામાં આવી હતી. તેના કરતાં વિશેષ જણાતુ નથી. આ ઉપરાંત આ જ જાતને બીજે પણ લેખ છે. - જન મૂતિની ગાદી ઉપર સં. ૯ નો શિલા લેખ. सिद्धं महाराजस्य कनिष्कस्य राज्ये संवत्सरे नवमे मासे प्रथ ! दिवसे पक्षस्यां पुर्खाये कोटियतो गणतो वाणियतो कुलतोबै रितो शाखा तो वाचकस्य नागनंदिस निर्वर्तनम ब्रह्म....धूतुये भट्टि मितअ कुटुम्बिनिये विक्ताये श्री वर्धमा नस्य प्रतिमा कारिता सर्व सत्वानं हित सुखाये. સિદ્ધિ મહારાજ કનિષ્કના રાજ્યમાં નવમા વર્ષે પ્રથમ માસે ૫ દિવસે કેટિગણું વાણિયકલ અને વૈરિશાખાના વાચક નાગનન્દિનું નિવર્તન વર્ધમાન સ્વામિની પ્રતિમા બ્રહ્મની પુત્રી અને મંદૃિમિત્રની કુટુંબિન વિકતાએ કરાવી. કુશાન સં. ૨૦ નો જૈન મૂર્તિ ઉપર લેખ. सिद्धं सं २० ग्रमा दि १५ कोटियतो गणतो वाणियतो कुलतो वैरितो. शाखातो शिरिकातो भट्टितो वाणकस्य आर्य संघ सिहस्य निर्वर्तन मदतिलस्य... Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪], જેન કોન્ફરન્સ હેરલ્ડ નિવેમ્બર विलस्य कोठु बिकिय जय वालस्य देव दासस्य नाग दिनस्यच नाग दिनायेच मातु श्राविकाये दि સિદ્ધિ સં. ૨૦ ઉનાળામાં પ્રથમ માસ અને ૧૫ મે દિલસે કોટિગણ વાણિયકુળ વેરિશાખા અને શિરિક સંભોગના વાચક આર્ય સંઘસિંહના ઉપદેશથી દનિલની પુત્રી, ત્રિ...લની સ્ત્રી જ્યવાલ, દેવદાસ, નાગદિન અને નાગદિનની માતા વિનાનું દાન. કુશાન સંવત ૪૦૭ स ४०७ ग्रर दि २० एतस्या पुर्चाये वारणे गणे पेति धमिक कुल वाचकस्य रोहनदिस्य शिसस्य सेनस्य निव तनं सावक-द ..... હું પણ વધા –––વા દિના...માત : સં.-૪૦૭ ના ગ્રીષ્મના રજા મહીનામાં ૨૦ મે દિવસે વારણગણપતિધમિક શાખાના રોહનદિના શિષ્ય સેનના ઉપદેશથી શ્રાવક દ.. ..યા. સં દરનો શિલાલેખ. __ नमो अरिहंताणं नमो सिद्धाणं सं. ६०+२ ग्ररु दि ५ एनाये पुर्वाये रार कस्य अर्थ ककस घस्तस्य शिष्या आतपि को महषर्यस्य निर्वतन चतुवर्णस्य संघस्य ચા તિન્ના પરિમાન...વૈહિવત્ત .. અદભગવાનને નમસ્કાર, સિદ્ધને નમસ્કાર સં. ૧૨ માં ગ્રીષ્મના તૃતીય માસમાં ૫ મે દિવસે (પૂર્વોક્ત દિવસે) ર રા (રાધા) ના રહેવાસી આયંક સસ્ત (આકદેશ ઘર્ષિત) ની શિષ્યઆત પિકોગહર્યનું નિવર્તન ચતુર્વણું સંઘને યાનું દાન કર્યું વૈહિકાનું દાન. આ લેખની લિપિ કુશાન લિપિ કરતાં વધારે જુની લાગે છે તેથી તે કુશાન સમયના કરતાં જુને હું જોઈએ.' સંવત ૮૩ અને ૮૭ ના બીજા બે લેખો નોંધાને Archaeological report vol. III માં આપેલા છે. કુશાન સંવત ૯૦ સંવારે ૧૦ વ ચ ટુવનિ વાનસ્થ વો દુર ટિત બનતા (%) વાદ (7) જત ૩૪તો માસમા શાળાसनिकाये भति मालाये थवानि । આ શિલા લેખ છિન્ન હોવાથી એટલું જ જણાય છે કે કેટિગણું પ્રશ્નવાહિકકુલા અને ધિરીશ.ખાના આચાર્યના ઉપદેશથી સંવત ૯૦ માં સ્તંભ (થબાની) અર્પણ કરવામાં આવ્યા હન. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ જૈન શિલાલેખે. [૩૪૫ કાર્યોત્સર્ગ મુદ્રામાં ઉભી રહેલી મહાવીર સ્વામીની મૂતિ ઉપર - ૯૮ નો શિલાલેખ. सिद्धं नमो अरहतो महाविरस्य देवनाशस्य संज्ञा वासुदेवस्य संवत्सरे ९०+८ वर्ष मासे ४ दिवसे १०+१ ए तस्या पुव्वार्य आर्या देहि कियातो गणातो पविहासक कुलतो पान पत्रिका तो शाका तो गणिस्य आर्य देवदतस्यन यक्षे भस्य प्रकगिरिन किह दिये प्रजा तस्य प्रवर कस्य धितु वरणस्यगत्वकस्य मातृय मित्र (१) स....दतगाये ........નમોસ્ટમ વાતો મારણ્ય , સિદ્ધિ અહંત દેવનાશ? મહાવીરને નમસ્કાર વાસુદેવના રાજ્યમાં ૯૮ મે વર્ષે ૪ માસે ૧૧ દિવસે (પૂર્વોકત દિવસે) આ દેહિકગણ પરિહાસક કુલ હિસિક શાળાના ચણિ આર્ય દેવદત્તના..આયક્ષેમના ઉત્પન્ન થયેલ પ્રવરકની પુત્રી વરણ ગવિકની માતા મિત્રા (૧) નું દાન. અપૂર્ણ શ્રી જૈન વિદ્યાશાળા પ્રત્યે બાળકોની આશિષ. (રચનાર–માવજી દામજી શાહ. પી. પી. જેન હાઈસ્કુલ મુંબઈ) શીખરણી છંદ, અમને હમેશાં સુવિવિધ ઉમંગે નવનવાં રૂડા આપે વાણી અનવર તણાં જે સમજવા અહે દે ટાળી નવીન ગુણ આપ્યાં અભિનવાં રૂડી વિદ્યાશાળા જયવતી રહે નિત્ય જગમાં. ક્યાં રૂડા કાર્યો વિવિધ બાળને વળી દીધી સુવિદ્યા સર્વેને ભવજલ વિષે જેહજ તરી હતી જોતી જેવી પણ દીલ દઈને દ્દઢ કરો અહો વિદ્યાશાળા નિત્ય અમર, સદ્ગુણ ભરી. - Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬] . જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [નવેમ્બર અમે સર્વે બાળ નિત નિત ઉઠી રમ્ય નમીયે સદાના આભારી વળી ત્રાણવિષે જ રમીએ અમારી આશિષ અતિશય થશે આંતર થકી વરે વિદ્યાશાળા વિજયકમલા રમ્ય જ નથી. કરે નિત્ય વિવે વિજય રવ બ્રહ્માંડ સઘળું રહે જૈનેન્દ્રોનું રમણીય વચે જયાં સુધી ખરૂં વધે પક્ષે શુકલે નિત ગગનમાં ચાંદ્રિક પ્રભા લહે વિદ્યાશાળા દિનદિન યશવાદ જગમાં. સુધાવાણી! વિવે જિનવર અહીં જે ચળકતી તમારી સર્વે જે વિવિધ નય ભંગ થકી ભરી ન કયાએ દેખાતી પર સમયમાં દિવ્યગુણની કરે ફેલાએ જયજય સુવિદ્યાલય વળી. શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. છલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ કાલરી મધે અવેલા શ્રી સાધારણ ખાતાના વહીવટને લગત રીપોર્ટ - સદરહુ સંસ્થાના વહીવટ કર્તા શ્રી સંધ હસ્તકને સંવત ૧૮૭૧ ની સાલથી સંવત ૧૯૬૭ ના શ્રાવણ વદ ૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યા. તે જોતાં સં. ૧૯૩૧ થી તે સં. ૧૯૪૦ સુધીનો હિસાબ રાખવામાં આવ્યું નથી. તેમજ તે સંબંધી કાંઈ પણ નામું અગર દસ્તાવેજ પણ રાખવામાં આવ્યા નથી. તેમ લાગાના પૈસા પણ લેવામાં આવ્યા નથી. ત્યાર પછી સંવત ૧૯૪૦ થી સં. ૧૮૫૦ ની સાલ સુધીમાં ચેડાએક લાગાના પૈસા આવેલા દેખાય છે, પણ તેને હિસાબ રાખેલો દેખાતો નથી, તે જોઇ બહુજ દીલગીર થયા છીએ. મજકુર લાગા ખાતાને હિસાબ આ ખાતાના ઇન્સ્પેકટરે મહાજન મધ્યેના સે સના ઘરના ચોપડાથી કાઢી હિસાબો કરી એક સારી એવી રકમ કાઢી તે પૈકીના બે ચાર ગૃહસ્થાએ પિતાની પાસે નીકળતા પૈસા રોકડા આપી દીધા અને બાકીનાઓની સાધારણ લાગાની ચોપડીમાં બાકીઓ કઢાવી લીધી છે, હવે નવેસર લાગા ખાતાને દરતાવેજ કરી ગામના તમામ વેપારીઓની સહી લઈ તે સંબંધીનું બંધારણ કરી આપી વહીવટ કર્તા શેઠ ખેમચંદ કરતુર તથા શેઠ પરશોતમ ઉજમશીને નીમી સદરહુ વહીવટ તેમના સ્વાધીનમાં સેંપ્યો છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] પરચુરણ કામકાજ [૩૪૭ આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર હાલના નવા વહીવટ કર્તા ગૃહસ્થને સોંપવામાં આવ્યું છે. છેલ્લે ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ બેચર મળે આવેલાં શ્રી વાસુ પુજ્ય મહારાજના દેરાસરના વહીવટને લગતે રીપોર્ટ: સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મુલચંદ વર્ધમાનના હસ્તકને સં. ૧૯૩૪ થી સં. ૧૮૬૭ ના શ્રાવણ વદ ૭ સુધીને હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં નામું રીતસર રાખવામાં આવ્યું નથી, પણ વહીવટ ઘણી જ કાળજીથી ચલાવે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. જલે ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ ગાંભુ મધ્યે આવેલાં શ્રી ગંભીર પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગત રીપિટ – સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મેહનલાલ નથુભાઈ તથા શેઠ દેવચંદ ઠાકરશીના હસ્તકને સંવત ૧૮૬૦ ના કારતક સુદ ૧ થી સંવત ૧૮૬૭ ના અશાડ વદ ૧૦ સુધીનો હિસાબ અમોએ તપાસ્યો. તે જોતાં વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે. સદરહુ સંસ્થામાં સંવત ૧૮૬૫ ની સાલમાં શેઠ તલકચંદ પાનાચંદ તરફથી જૈન પાઠશાળા સ્થાપવામાં આવી છે. તેમાં છોકરાઓ તથા બાળાઓ તેમજ સ્ત્રીઓને ધર્મનું શિક્ષણ સારી રીતે આપવામાં આવે છે. તે માટે તેમને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહરને આપવામાં આવ્યું છે. લી. શ્રી સંધને સેવક ચુનીલાલ નહાનચંદ ઓનરરી ઓડીટર-શ્રી જૈન ભવે. કેન્ફરન્સ. મુંબઈ-થી જેન વેતાંબર કૅન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજની ટુંક સેંધ. - પરચુરણ કામકાજ અકટોમ્બર માસને હેરલ્ડના પાને ૨૮૫ થી ૨૯૭ માં જણાવ્યા મુજબ મહેરબાન મુંબઈના કલેકટર સાહેબ સાથે પત્ર વ્યવહાર થથે હતા. ત્યાર બાદ તા. ૧૨-૧૦-૧૧ ના રોજે મહેરબાન કલેકટર સાહેબને નામદાર પાંચમ જ્યોર્જને દીલ્લી દરબાર વખતે એડ્રેસ આપવાના સંબંધમાં રજા મેળવવા માટે મુંબઈ શ્રી જેન વેતાબર કોન્ફરન્સના Page #372 -------------------------------------------------------------------------- ________________ 384] flekarzt Boes. [ rezera રેસીડન્ટ જનરલ સેક્રેટરી શેઠ કલ્યાણચંદ શેભાગચંદ તથા અજમેર શ્રી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના પ્રમુખ રાય શેઠ ચાંદમલજી તથા દીગંબર જૈન મહાસભાના પ્રમુખ શેઠ માણેકચંદ હીરાચંદની સહીઓથી એક અરજી કરવામાં આવેલ છે તેની નકલ નીચે મુજબઃNo. 151/10 Pydhuni Post No. 3 Bombay, 12th October 1911 · To, THE COLLECTOR OF BOMBAY Bombay. . . Sir, We the undersigned Office bearers of the Jain Swetamber, Sthanakvasi and Digambar Conferences representing the three sects of the whole Jain Community of India beg to approach you herewith in reference to your office No. 6403 dated Bombay the 5th September 1911 addressed to the Resident General Secretary of the Jain Swetamber Conference and respectfully submit that the Government may be graciously pleased to allow the Jain Community of India to send an address to Their Majesties the King Emperor and the Queen Empress on the occasion of the coronation Durbar at Delhi. We shall feel obliged to get an early reply. We have the honour to be, Sir, Your most obedient servants. Sd Kalyanchand Sobhagchand. Resident General Secretary. Shri Jain Swetamber Conference. चांदमल. Sd/ Rai Seth Chand Mal. General Secretary, Shri Sthanakvasi Jain Conference. માણેકચંદ હીરાચંદ, Sd/ Maneckchand Hirachand. President. Digamber Jain Mahasabha. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] પરચુરણ કામકાજ : [૩૪૯ ઉપરના પત્રનો જવાબ આવશે તે હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે. મંદીરે દ્વાર ખાતું. તા. -૧૦-૧૧ ના રોજ આબુ બુટ અને શુઝના સંબંધી મહેરબાન એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ ઓફ રજપુતાનાની મુલાકાત ડેપ્યુટેશનના આકારમાં લેવા જવા તેઓ શ્રી ને દીવાળી પછી એટલે તા. ૨૫-૧૦-૧૧ પછી કયે દિવસે કી ટાઇમ અનુકૂળ પડશે તે પુછાવવા મહેરબાન આબુજીના માજીસ્ટ્રેટ કેપટન એચ. આર. એન. પ્રિટચાર્ડ ઉપર પત્ર લખવામાં આવેલ છે તેની નકલ નીચે મુજબ Pydhownie, Pombay. | 9th October 1911. .. Captain H. R. N. Pritchard, I. A., i Magistrate of Abu Mount Abu. Respected Sir, Referring to your letter No. 3110G of 1911 dated the 19th July 1911, I beg to inform you that I was in correspondence with the Sirohi Panchas in convection with the deputation which is to wait upon the Hon'ble the Agent to the Governor General and I have learnt from them that they have forwarded their representation to the Hon'ble the A. G. G, which should have reached his office timely. I shall therefore thank you to let me know about the time after Diwali vacation-s i. e. after the 25th October which would best suit to Hon'ble the A. G. G. to receive our deputation. I beg to remain, Respected Sir. . Your most obedient servant, Sd/ Kalyanchand Sobhagchand. Resident General Secretary, Jain Swetamber Conference. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦] જેને કેન્ફરન્સ હેરલ્ડ વિલિ કે ઉપરના પત્રનો જવાબ આવશે તે હવે પછીના અંકમાં બહાર પાડવામાં આવશે. ડેપ્યુટેશનમાં જોડાવા માટે એડવાઇઝરી બોર્ડની તા. ૪-૧૦-૧૧ ની મીટીંગ વખતે ચુંટાયેલા ગૃહસ્થને ડેપ્યુટેશનમાં જોડાવા માટે પત્ર લખવામાં આવેલ છે. ઘણા ખરા ગૃહસ્થ કામ પ્રસંગ હઈ આવવા ના લખે છે પણ ડેપ્યુટેશનની ફતેહ ઈચ્છે છે. ૫-૭ ગૃહસ્થોએ ડેપ્યુટેશનમાં જોડાવા હા લખી છે. અમે ડેપ્યુટેશનની ફતેહ ઈચ્છીએ છીએ. શ્રી સુકૃત ભંડાર ફંડ. શંવત ૧૯૬૭ ના ભાદરવા સુદી ૮ થી આસો વદી ૩૦ એટલે તા. ૧-૯-૧૧ થી તા. ૨૨-૧૦ ૧૧ સુધીમાં વસુલ આવેલ નાણાંની ગામ વાર રકમ. ૨૨૩૫ ૦-૯ ગયા માસ આખર સુધીમાં આવેલા તે. ૧૧૭–૧૨–૦ માળવામાંથી ઉપદેશક મી. કેશરીમલ મોતીલાલ ગાંધી માર્ફત આવ્યા. ૮-૩-૦ કપાસીન ૪૫-૦-૦ રતલામ ૦-૧૨-૦ બખતગઢ ૧-૦-૦ નાણાગામ ૪-૦-૦ કારખેડા ૫ - ૪-૦ ધુધડકો ૨-૦-૦ ફતેગઢ ૦-૮-૦ અબજલપુર ૫૦- ૨-૦ સીતામ ગુજરાતમાંથી ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ માર્ફત આવ્યા: ૧૮- ૪-૦ પ્રાંતીજ ૧૩-૦-૦ અહમદનગર ૨-૦-૦ હાપા ૩–૧૨–૦ તાજપુરી ૫–૧૨–૦ વકતાપુર ૪-૦-૦ જામળા , ૪-૦-૦ સાબલી ૭- ૮-૦ કુકડીઆ ૨૧-૧૨-૦ ઇડર : પર-૧૨-૦ વડાલી ૧૦-૧૨-૦ ખેડબ્રહ્મા ૬-૦-૦ ગડા , ૨- ૮-૦ બાપસર ૨- ૪-૦ ધરોઈ ૧૦-૦-૦ સતલાસણ ૧૦-૦-૦ મોટા કોઠાસણ ૬-૦-૦ ઉબળી ૩-૦-૦ ટીંબા ૧૦-૦-૦ ભાલુસણ ૪-૦-૦ સુદાસણું. ૦-૮-૦ તારંગાઇ ૧૯- ૦–૦ વાવ ૬૦- ૪-૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ ભાત આપ્યા. ૨- ૮-૦ રામ ૧૪-૮-૦ ચલેડા ૫-૮-૦ વાસણુંકેલીઆ ૨-૧૨-૦ ગાંગડ ૨-૮-૦ કોચરીઆ ૧૭-૪-૦ બાવળા – ૪-૦ કાવીઠા ૬-૦-૦ નવાગામ ૬૦-૪-૦ ૪૬-૧૦-૦ મારવાડમાંથી ઉપદેશક મી. છેટમલજી વેહરા માત આવ્યા. ૩–૧૨–૦ સેજત ૧૮-૦-૦ સેવાજ ૪-૬-૦ મેલાવાસ ૧૫- ૪–૦ મુસાલીઆ ૪-૪-૦ દુધલા ૧-૦-૦ આલાવાસ ૨૯૫- ૮-૦ ઉપદેશક વિના નીચેનાં ગામના આગેવાન ગ્રહસ્થ માત આવ્યા. ૧૦-૧ર-૦ પાલજ શેઠ વાડીલાલ ખોડીદાસ માર્કત. ૧૦-૦-૦ વટાદરા ફુલચંદ અભેચંદ તરફથી. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧] સુકૃતભડાર ફેડ. [૩૫૧ ૧ - -૦ વળા શેઠ હરખચંદ ભુરાભાઈ તરફથી. ૧-૦-૦ ઝરીઆ (બંગાળ) , ચત્રભજ મોતીચંદ માર્કત. ૩૭- ૮-૦ રંગુન , મનસુખલાલ સુરજમલ માર્કત. ૫- ૪-૦ વાલીઅર શેઠ નથમલજી ગુલેચ્છા તરફથી. ૧૦૦- ૪-૦ માંડળ , માયાચંદ અંબાવીદાસ ભાત. ૧૩૦-૦-૦ ઉદેપુર ,, રોશનલાલજી ચતુર ૨૮૫-૮-૦ ઉપર મુજબ ૭૨૭–૧૫-૦ વસુલ આવતાં આ ફંડમાં કુલ રુ. ૨૮૬૨-૧૫-૯ સંવત ૧૯૬૭ની સાલમાં આવેલા છે. તે ખાતે સર્વે આગેવાન ગૃહનો તથા ફંડ વસુલ આપ નારાઓને અને પિતાની ખુશીથી મોકલનારા ગૃહસ્થનો આભાર માનવામાં આવે છે. ઉપદેશના ભાષણોથી થએલા ઠરા. પ્રાંતીજ-શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મીવાડીલાલ સાંકળચંદે અહીં આવી મે. મામલતદાર સાહેબના પ્રમુખપણ નીચે સંપ વિષે ભાષણ આપ્યું હતું. તેની અસર ઘણી સારી થઈ હતી. ગુજરાતી નિશાળના હેડ માસ્તર સાહેબે તથા અંગ્રેજી નિશાળના હેડ માસ્તર સાહેબે તેમાં પુષ્ટી આપી હતી. તેમજ મામલતદાર સાહેબે સારું વિવેચન કરી જણાવ્યું જે મી- વાડીલાલના કહેવામાં કાંઈ કહેવાપણું રહ્યું નથી. બીજે દિવસે જૈન બેનોને મેળાવડો કરવામાં આવ્યો હતો. તે વખતે શિયળવૃત સંબંધી કહેવામાં આવતાં ફટાણું નહી ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. તે ઉપરાંત સ્થાનકવાસી જૈન બેનેએ કન્યા વિક્રય નહિં કરવા પ્રતિજ્ઞાઓ લીધી હતી. ત્યાર બાદ બે દિવસ ગેસ્વામીના મંદિરમાં ભાષણ આપતાં અન્યદર્શનીઓમાં પણ ઉપરના ઠરાવ સાથે કન્યા વિક્રય નહી કરવા પ્રતિજ્ઞાઓ લેવાણી હતી. એકંદર આ ઉપદેશથી ગામના ઘણે ભાગમાં સુધારો થયો છે. આમ ઉપદેશ ચાલુ રહેવાથી લોકોના મન ઉપર ધર્મની સારી લાગણું રહે એમ અમો ઈચ્છા રાખીએ છીએ. અહમદનગર (મહીકાંઠા)–ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી ઉપાશ્રયમાં તમામ જૈન ભાઈઓ સમક્ષ દયા, ભક્તિ વગેરે વિશે ઉપર ભાષણ આપ્યાં હતાં. હાનિ કારક રીવાજ વિષે તથા શિયળ વિષે બોલતાં ઘણું બેનેએ ફટાણું ન ગાવાં તથા બંગડીઓ નહીં પહેરવા નકી કર્યું છે. ભ્રષ્ટ ખાંડ તથા ટીનના વાસણ ન વાપરવાં પ્રતિજ્ઞાઓ લેવાણી હતીઆ વખતે ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલ પણ સારી રીતે વિવેચન કરતા હતા. સદરહુ ભાષણ વખતે મુત્સદી વર્ગ હાજર હતા અને ડાકટર સાહેબ ઉમૈયાશંકરભાઈએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું. Page #376 -------------------------------------------------------------------------- ________________ જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [નવેમ્બર વકતાપુર—ઉપદેશક મી॰ વાડીલાલે આ ગામે આવી ઉપાશ્રયમાં ધર્મ પર શ્રધા રાખવા તથા ભક્તિ કરવા સબંધી દાખલા દલીલેાથી ભાષણ આપ્યું હતું. તેની અસર એવી તેા થઇ હતી કે અન્યગ્રહસ્થાને પણ સતેાષ થયા હતા. બીજે દિવસે થાણુદાર સાહેબ લલ્લુભાઇના પ્રમુખપણા નીચે સપ તથા કન્યાવિક્રય વિષે ભાષણા આપતાં કન્યાવિક્રય નહીં કરવા થાણુદાર સાહેબ રૂબરૂ પ્રતિજ્ઞાઓ થઇ હતી. અનુમેદનમાં ચાણદાર સાહેબે સારી પુષ્ટી આપી હતી. ભાષણ કર્તા પોતાના તન મનથી પરિશ્રમ લેવામાં બાકી રાખતા નહાતા. કેન્ફરન્સ આવા ધર્મ ઉપદેશક ફેરવી ધર્મની જાગૃતી કરવા જે તજવીજ ભાષણદ્દારાએ કરાવે છે તે પાર પાડવા સામ થાએ એમ અમે જૈન સંધ ઇચ્છીએ છીએ. કાન્ફરન્સ દિનપર દિન વૃદ્ધિ પામેા અને દેશ સુધારા માટે આવા નર રત્નો જૈત કામમાં ઉત્પન્ન થાએ એમ અમે જૈન સંધ આશા રાખીએ છીએ. ૩પર] કામદાર મેહનલાલ ખાદરચદ લખે છે કે ઉપદેશક મી૰ વાડીલાલે સારી રીતે હકીકતા સમજાવી ભાષણા આપી કેટલાકના મનને ધણી અસર કરી છે. આ પ્રમાણે થવાથી ભવિષ્યમાં સારા પાયા ઉપર આવે તેના માટે પુરતા પ્રયાસ કેન્ફરન્સ તરફથી લેવામાં આવે છે તેના માટે પુરતા ઉપકાર માનુ છુ. તા॰ ૨૫-૯-૧૧ વકતાપુર. જામળા—ઉમેદવાર ઉપદેશક મી॰ પુંજાલાલે હાનિકારક રિવાજો વિષે ભાષણ આપતાં તમામ લોકોના મન ઉપર સારી અસર થઈ હતી. ઘણા જણે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા તથા ખીડી હોકા ન પીવા પ્રતિજ્ઞા કરી હતી. બેનેએ પણ ફટાણાં ન ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા નક્કી કર્યું હતું. સદરહુ ઉપદેશકના ભાષણથી ઘણી સારી અસર થઇ હતી. આવા ઉપદેશકેા વરસમાં વધારે વખત આવે તે। આભાર માન. મી॰ પુંજાલાલની ખેાલવાની તેમજ ભાષણુની ઢબ સારી છે વળી માણસ ઉત્સાહી ને ઉમંગી છે. કુકડી-ઉપદેશક મી॰ પુંજાલાલ પ્રેમચ ંદે આ ગામે આવી નામદાર ઠાકર સાહેબ દિપસીંહજીના પ્રમુખપણા નીચે નિશાળમાં સભા ભરી “ અહિંસા પરમો ધર્મ ઉપર ભાષણું આપ્યું હતું. તેમાં ગામના મુત્સદી વર્ગ તથા વાણિયા બ્રાહ્મણ વગેરે સર્વે કામાએ સારો ભાગ લીધેા હતેા. છવિહંસા ન કરવા તથા માંસ ભક્ષણ ન કરવા શાસ્ત્રાધાર દાખલા દષ્ટાંતા આપી સાખીત કરી આપ્યું હતું. સ્કુલ માસ્તર જેચંદ મગનલાલે પણ કેટલુંક વિવેચન કર્યું હતુ. અને બ્રાહ્મણ્ણાએ સારા મત આપ્યા હતા. તેથી સારી અસર થઇ હતી આમ ઉપદેશકે ચાલુ રહેશે તે દશેરા ઉપર થતા પશુવધ અટ શે એમ અમારૂં' સધનુ' માનવુ છે. કાન્ફરન્સ જેવી સંસ્થા હંમેશને માટે કાયમ રહે તેવી અમારી વિનતી છે. મુડેટી તામે ઇડરના ઠાકેાર સાહેબ લક્ષ્મણસ હજી વગેરેના પત્ર. ઉપદેશક મી॰ વાડીલાલ સાંકળચ'દે આવી અત્રેના ઢાકાર સાહેબ શ્રી લક્ષ્મણસ હુજી દ્રભાણજી સાહેબના પ્રમુખપણા નીચે ભાષણા આપ્યાં આ વખતે ડાકાર સાહેબના Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] સુકૃતભંડાર ફંડ. [૩પ૧ ૧ - -૦ વળા શેઠ હરખચંદ ભુરાભાઈ તરફથી. ૧-૦-૦ ઝરીઆ (બંગાળ) , ચત્રભજ મોતીચંદ માત. ૩૭- ૮–૦ રંગુન મનસુખલાલ સુરજમલ માર્કત. ૫– ૪-૦ વાલીઅર શેઠ નથમલજી ગુલેચ્છા તરફથી. ૧૦૦- ૪-૦ માંડળ , મયાચંદ અંબાવીદાસ ભાત. ૧૩૦-૦-૦ ઉદેપુર ,, રોશનલાલજી ચતુર ૨૮૫-૮-૦ . ઉપર મુજબ ૭૨૭–૧૫-૦ વસુલ આવતાં આ ફંડમાં કુલ રુ. ૨૮૬૨-૧૫–૮ સંવત ૧૯૬૭ની સાલમાં આવેલા છે. તે ખાતે સવે આગેવાન ગૃહસ્થનો તથા ફંડ વસુલ આપ નારાઓને અને પોતાની ખુશીથી મોકલનારા ગૃહસ્થને આભાર માનવામાં આવે છે. ઉપદેશક ભાષણથી થએલા ઠરાવો. પ્રાંતીજ-શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે અહીં આવી મે. મામલતદાર સાહેબના પ્રમુખપણ નીચે સંપ વિષે ભાષણ આપ્યું હતું. તેની અસર ઘણી સારી થઈ હતી. ગુજરાતી નિશાળના હેડ માસ્તર સાહેબે તથા અંગ્રેજી નિશાળના હેડ માસ્તર સાહેબે તેમાં પુષ્ટી આપી હતી. તેમજ મામલતદાર સાહેબે સારું વિવેચન કરી જણાવ્યું જે મી- વાડીલાલના કહેવામાં કાંઈ કહેવાપણું રહ્યું નથી. બીજે દિવસે જૈન બેનને મેળાવડો કરવામાં આવ્યો હતો. તે વખતે શિયળવૃત સંબંધી કહેવામાં આવતાં ફટાણું નહી ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. તે ઉપરાંત સ્થાનકવાસી જૈન બેનેએ કન્યા વિક્રય નહિં કરવા પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાર બાદ બે દિવસ ગેસ્વામીના મંદિરમાં ભાષણ આપતાં અન્યદર્શનીઓમાં પણ ઉપરના ઠરાવ સાથે કન્યા વિય નહી કરવા પ્રતિજ્ઞાઓ લેવાણી હતી. એકંદર આ ઉપદેશથી ગામના ઘણા ભાગમાં સુધારો થયો છે. આમ ઉપદેશ ચાલુ રહેવાથી લોકોના મન ઉપર ધર્મની સારી લાગણું રહે એમ અમે ઈચ્છા રાખીએ છીએ. - અહમદનગર (મહીકાંઠા)–ઉપદેશક મી. વાડીલાલે અહીં આવી ઉપાશ્રયમાં તમામ જૈન ભાઈઓ સમક્ષ દયા, ભક્તિ વગેરે વિશે ઉપર ભાષણે આપ્યાં હતાં. હાનિ કારક રીવાજ વિષે તથા શિયળ વિષે બેલતાં ઘણું બેનેએ ફટાણાં ન ગાવાં તથા બંગડિીઓ નહીં પહેરવા નકી કર્યું છે. ભ્રષ્ટ ખાંડ તથા ટીનના વાસણ ન વાપરવાં પ્રતિજ્ઞાઓ લેવાણી હતી આ વખતે ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલ પણ સારી રીતે વિવેચન કરતા હતા. સદરહુ ભાષણ વખતે મુત્સદી વર્ગ હાજર હતું અને ડાકટર સાહેબ ઉમૈયાશંકરભાઈએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨] જૈન કેન્ફરન્સ હેરલ્ડ. નિવેમ્બર વકતાપુર–ઉપદેશક મીવાડીલાલે આ ગામે આવી ઉપાશ્રયમાં ધર્મ પર શ્રધા રાખવા તથા ભક્તિ કરવા સંબંધી દખલા દલીલોથી ભાષણ આપ્યું હતું. તેની અસર એવી તે થઈ હતી કે અન્યગૃહસ્થોને પણ સંતોષ થયું હતું. બીજે દિવસે થાણદાર સાહેબ લલુભાઈના પ્રમુખપણ નીચે સંપ તથા કન્યાવિક્રય વિષે ભાષણો આપતાં કન્યાવિક્રય નહીં કરવા થાણદાર સાહેબ રૂબરૂ પ્રતિજ્ઞાઓ થઈ હતી. અનુદનમાં થાણદાર સાહેબે સારી પુષ્ટી આપી હતી. ભાષણ કર્તા પિતાના તન મનથી પરિશ્રમ લેવામાં બાકી રાખતા નહોતા. કોન્ફરન્સ આવા ધમ ઉપદેશકો ફેરવી ધમની જાગૃતી કરવા જે તજવીજ ભાષણદારાએ કરાવે છે તે પાર પાડવા સામર્થ થાઓ એમ અમે જન સંધ ઇચ્છીએ છીએ. કોન્ફરન્સ દિનપર દિન વૃદ્ધિ પામે અને દેશ સુધારા માટે આવા નર રને જૈન કોમમાં ઉત્પન્ન થાઓ એમ અમે જન સંધ આશા રાખીએ છીએ. કામદાર મોહનલાલ બાદરચંદ લખે છે કે ઉપદેશક મી. વાડીલાલે સારી રીતે હકીકત સમજાવી ભાષણ આપી કેટલાકના મનને ઘણું અસર કરી છે. આ પ્રમાણે થવાથી ભવિષ્યમાં સારા પાયા ઉપર આવે તેના માટે પુરતા પ્રયાસ કોન્ફરન્સ તરફથી લેવામાં આવે છે તેના માટે પુરતો ઉપકાર માનું છું. તા. ૨૫-૯-૧૧ વકતાપુર. જામળા–ઉમેદવાર ઉપદેશક મી પુંજાલાલે હાનિકારક રિવાજે વિષે ભાષણ આપતાં તમામ લેકના મન ઉપર સારી અસર થઈ હતી. ઘણા જણે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા તથા બીડી હોકે ન પીવા પ્રતિજ્ઞાઓ કરી હતી. બેનોએ પણ ફટાણાં ન ગાવાં તથા બંગડીઓ નહી પહેરવા નકી કર્યું હતું. સદરહુ ઉપદેશકના ભાષણથી ઘણી સારી - અસર થઈ હતી. આવા ઉપદેશકો વરસમાં વધારે વખત આવે તે આભાર માનશું. મી, પુંજાલાલની બલવાની તેમજ ભાષણની ઢબ સારી છે વળી માણસ ઉત્સાહી ને ઉમંગી છે. કડીઆ- ઉપદેશક મી પુંજાલાલ પ્રેમચંદે આ ગામે આવી નામદાર ઠાકોર સાહેબ દિપસીંહજીના પ્રમુખપણ નીચે નિશાળમાં સભા ભરી “અહિંસા પરમો ધર્મ” ઉપર ભાષણ આપ્યું હતું. તેમાં ગામના મુત્સદી વર્ગ તથા વાણિયા બ્રાહ્મણ વગેરે સર્વે કેમોએ સારો ભાગ લીધો હતો. જીવહિંસા ન કરવા તથા માંસ ભક્ષણ ન કરવા શાસ્ત્રાધાર દાખલા દષ્ટાંત આપી સાબીત કરી આપ્યું હતું. સ્કુલ માસ્તર જેચંદ મગનલાલે પણ કેટલુંક વિવેચન કર્યું હતું. અને બ્રાહ્મણોએ સારો મત આપ્યો હતો. તેથી સારી અસર થઈ હતી આમ ઉપદેશક ચાલુ રહેશે તો દશેરા ઉપર થતો પશુવધ અટકશે એમ અમારૂં સંઘનું માનવું છે. કોન્ફરન્સ જેવી સંસ્થા હમેશને માટે કાયમ રહે તેવી અમારી વિનંતી છે. | મુડેટી તાબે ઈડરના ઠાકોર સાહેબ લક્ષ્મણસિંહજી વગેરેને પત્ર. ઉપદેશક મીવાડીલાલ સાંકળચંદે આવી અત્રેના ઠાકોર સાહેબ શ્રી લક્ષ્મણસિંહ છ ઈંદ્રભાણજી સાહેબના પ્રમુખપણ નીચે ભાષણ આપ્યાં આ વખતે ઠાકોર સાહેબના Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧ ] ઉપદેશકેના ભાશથીથયેલા ઠરાવે [૩૫૩ સ્વબંધુ રણજીતસિંહજી સાહેબ તથા ગામના સદ્દગૃહસ્થ તથા મુલ્દી વર્ષમાં મે. ગીરજ્યા. શંકરભાઈ અમથારામજી તથા વલભભાઈ નરભેરામ તથા વકીલ મી. શોભારામ હિંમતરામ તથા કા. ગીરજાશંકર ગંગારામજી વગેરેની હાજરી વચ્ચે દશેરાના રોજ પશુવધ ન કરવા સંબંધીને વિષય ચર્ચાવતાં ઘણા વિષય ઉપર સંવાદ થતાં છેવટે નવરાત્રીમાં પશુ વધ થાય છે કે નહીં તેના પ્રત્યુત્તરમાં ઠાકોર સાહેબે જણાવ્યું કે “નવરાત્રોમાં દશર ને દિવસે પાડાનો વધ કેટલાક વખતથી બંધ છે અને હવે પછી થશે નહીઃ” મીવાડીલાલે બહુજ અસર કારક રીતે અત્રેના જૈન વગેરે સર્વ વર્ગોને સારો ઉપદેશ કરેલ છે ગોવધના માટે અત્રેની સભામાં એક દરખાસ્ત થઈ કે તેના સંબંધમાં કોન્ફરન્સમાં એવી સૂચના કરવાનું યોગ્ય જણાયું કે પશુવધ આવી રીતે ઉપદેશકે મોકલી અટકાવે એ બહુજ સ્તુત્ય છે પરંતુ ગાયો જે આખી રાષ્ટીનું જીવન છે તેમને વધ જે મોટા પાયાઉપર થાય છે તે બાબત દરેક શ્રધાળુ હિંદુઓ તરફ દ્રવ્યની સહાયતાઓ માગી નામદાર બ્રિટીશ સરકાર તરફ સતત્ પ્રયાસ અરજીઓદ્વારા કરવા તથા દ્રવ્યની મદદથી જોઈતાં સાધનો એકઠાં કરી કાયદાસર દલીલ કરી શાશ્વત ગામાતાને બચાવ થાય એવી વિનતિ કરવામાં આવી. હિંદુસ્તાનના જીવનને આધાર છે. પ્રથમ તેને બચા વવી તે પહેલી ફરજ છે તે તેને માટે પ્રયત્ન થવા મારી ખાસ ભલામણ છે. લમણુસિંહજી. ઈડર--આજરોજ ઈડર જૈન શાળામાં ભીલોડા મામલતદાર ભાઈચંદભાઈના પ્રમુખ પણ નીચે સભા એકઠી થઈ હતી તે વખતે ઉપદેશક મી. વાડીલાલે સંપ વિષે એક છટાદાર ભાષણ આપ્યું હતું. આ વખતે આશરે બસે માણસોએ હાજરી આપી હતી. બીજા અને ત્રીજા દિવસે જુદા જુદા વિષય ઉપર ભાષણ આપ્યાં હતાં ભાષણો છટાદાર અને સાદી ભાષામાં હોવાથી તે વિષેની અસર લેકમાં વધુ જણાઈ હતી. ઉપદેશક મીત્ર વાડીલાલ જેવા દરેક ગામમાં વધુ ટકી બેધ કરે તો વિશેષ સુધારો થવા સંભવ છે. તેથી જૈન કોમનો ઉદય જલદી થાય તેમ જણાય છે. ચલેડા–ઉપદેશક મી અમૃતલાલ વાડીલાલે અને આવી સાર્વજનિક ભાષણો આપ્યાં હતાં. તેમના ભાષણમાં અહીંના પાટીદાર ભાઈઓએ તેમજ અન્ય સંગ્રહસ્થાએ સારી હાજરી આપી હતી. પ્રમુખસ્થાન અહીંના અમીન, પ્રાણશંકર ભાઈને આપ્યું હતું. તેઓએ પણ ઘણી રીતે અનુદાન આપ્યું હતું. મી. અમૃતલાલના ભાષણથી ગરીબ લેકે માટે એક ટીપ કરવામાં આવી છે. આવી રીતે કોન્ફરન્સ તરફથી ઉપદેશકે ફેરવવામાં આવેતો જન કોમને તેમજ અન્ય કામને ઘણો જ લાભ થાય. મી. અમ્રતલાલની વકતૃત્વ શક્તિ ઘણું ઉત્તમ પ્રકારની છે તેમજ ભાષણથી શ્રોતાઓના મન ઉપર સારી છાપ બેસે છે કેન્ફરન્સની દિન પરદિન ચડતી થાય તેમ અમે ઇચ્છીએ છીએ. તાલુકા મારતર મગનલાલ કાળીદાસ લખે છે કે ઉપદેશક મી. અમ્રતલાલે અત્રે આવી ઉપદેશરૂપી ભાષણ કરી સૌને સંતોષ પમાડવાથી તેમની સૂચના મુજબ Page #380 -------------------------------------------------------------------------- ________________ અત્રેના આગેવાન ગ્રહસ્થોએ “દુકાળ નિવારણ ફંડ” ની શરૂઆત કરી તેમાં આશરે બસે પીઆ ભરાવાની વકી છે. આવા નિઃસ્વાર્થી કોઈપણ ધર્મને આંતર રાખ્યા વિના સરલ નીતીન તથા ધર્મને ઉપદેશ કરનાર ઉપદેશકેની આવા દુષ્કાળના વખતમાં ખાસ જરૂર છે તેમાંની આ એક છે એવું મારું માનવું છે. - વાસણા કેલીઆ ઉપદેશક મી. અમતલાલ વાડીલાલે અહીં આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર ગામના મુખી મતાદાર, નિશાળના માસ્તરો, પાટીદાર ભાઈઓ વગેરે સમક્ષ ભાષણ આપ્યાં હતાં. તેમાં પણ હાલ ચાલતા ભયંકર દુષ્કાળને માટે પોતાના ગામના નિરાશ્રિત તેમજ ઢોરને માટે એક ફંડ કરવા ભાષણ આપ્યું હતું. અત્રે ગામ તરફથી આશરે બે હજાર રૂપીઆની ધર્માદા ખાતામાં સિલિક છે. તેથી દરેક ગરીબ માણસનો સારો બંદોબસ્ત રાખવામાં આવે છે આવી રીતે કેન્ફરન્સ તરફથી ઉપદેશકો ફરતા રહેશે તો જન ધર્મની જાહો જલાલી દિન પરદિન વધતી જશે તેમજ કોન્ફરન્સ તરફ વિશેષ ભાવ થશે. હેડમાસ્તર ગોવીદરામ સેવકરામ-લખે છે કમી અમૃતલાલે તમામ આગેવાન સમક્ષ અસરકારક ભાષણ આપ્યાં હતાં. આથી શ્રોતાઓના મન ઉપર સારી અસર થઇ હતી. લકામાં દયાની લાગણી ઉશ્કેરાઈ હતી. અને ગામમાં જે કુટુંબો દુષ્કાળથી પીડાતા હોય તેને અનાજની મદદ આપવા કેટલાએક સખી ગ્રહસ્થોએ ઈછા બતાવી હતી. મી. અમ્ર તલાલ એક બાહોશ, સારી વકતૃત્વ શકિત ધરાવનારા ખંતિલા ઉપદેશક છે. આવા સમયમાં આ ફરતા ઉપદેશકની ખાસ જરૂર છે. તેઓ પોતાની કેમ ઉપરાંત બીજાઓની દયાની લાગણી પણ તાજી કરે છે. તે બાબત તેમને ધન્યવાદ ઘટે છે આવા નિવાથી ઉપદેશથી જનસમુહમાં સુધારો થઈ શકે એવું અમારું નમ્ર મત છે. ' કેટ–ઉપદેશક શ્રી અમૃતલાલે અહીં આવી બીજે દિવસે મુનિ મહારાજ શ્રી હર્ષ વિજયજીના વ્યાખ્યાનમાં આત્મા ઉપર ભાષણ આપ્યું હતું. ત્રીજે દિવસે કન્યાવિક્રય તથા હાનિકારક રિવાજો વિષે વિવેચન કરવામાં આવ્યું હતું. ચોથે દિવસે સ્ત્રી કેળવણીને ધર્મ ઉપર ભાષણ આપવામાં આવ્યાં હતાં. આ વખતે દરેક દિવસે સ્કુલના હેડ માસ્તર તથા અન્ય કોમના સંગ્રહસ્થોએ હાજરી આપી હતી. મહેતાજી રામાભાઈ રણછોડભાઈ લખે છે કે–ઉપદેશક મીત્ર અમ્રતલાલના ભાષણની અસર આ ગામની ઘણી જ્ઞાતી ઉપર થએલી છે તે ખાતે તેઓ શ્રીને આ ગામ ખાતેથી અભિનંદન અને આ સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ આવા પ્રયાસ કરવા માટે કોઈ પણ ધર્મનો ભેદભાવ રાખ્યા સિવાય ઉપદેશકે દ્વારા લાભ આપે છે તેથી અમે તેમને ઉપકાર માનીએ છીએ. ગાંગડ–ઉપદેશક મીત્ર અમ્રતલાલ વાડીલાલે અમારા ગામમાં આવી ધાર્મિક ભાષણો મેહેરબાન ઠાકોર સાહેબ જીવનસીંહજી જસવંતસીંહજી સાહેબના પ્રમુખપણું નીચે ગામ લોકોની સમક્ષ પરમાર્થ, દયા, સંપ વગેરે વિષયો ઉપર અસરકારક રીતે આપ્યાં હતાં. તેમના ભાષણોની અસર થાતાવર્ગ ઉપર સારી થઈ હતી. મી. અમૃતલાલ એ એક નાની ઉમરના ઉપદેશક છતાં દરેક વિષયનું ઘટતી રીતે સમર્થન કરી શકે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ | ખાસ અંક. Registered N. B. 525. It जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. RI JAIN SWETAMBER CONFERENCE HERALD. સ્તક ] વીર સંવત ૨૪૩૮ ડીસેમ્બર ૧૯૧૧ [અંક ૧૨ LONG LIVG THE KING EMPEROR and QUEEN EMPRESS. પ્રગટ કર્તા–શ્રી જન તાંબર કોન્ફરન્સ તરફથ્રી લાલચંદ લક્ષ્મીચંદ શાહ, પાયધૂનીમુંબઈ. tri મૂ કાર મૂ ત સિf --- "લવાવ! . કાલબાદેવી પ્રિન્ટીંગ પ્રેસમાં નાનચંદ મેચ મહત્તાએ માલેક માટે . એક Page #382 -------------------------------------------------------------------------- ________________ आशिर्वाद. श्री संघ जग जन पद, राजाधिपराज सन्नि वेशानाम्। गोष्टिक पुर मुख्याणां, व्याहरणै व्याहरच्छांतिम्. श्री श्रमण संघस्य शांतिर्भवतु, श्री पार जनस्य शांतिर्भवतु. श्री जन पदानां शांतिर्भवतु, श्री राजाधिपानां शांतिर्भवतु. श्री राज शन्निबेशानां शांतिर्भवतु, श्री गोष्टकानां शांतिर्भवतु. श्री पुर मुख्याणां शांतिर्भवतु, श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु. . ___ बृहतशांति. ભાવાર્થ-જગતના દેશ, રાજ રાજેશ્વર, રાજાઓના અધિપતિ અને રાજ્ય મહેલ મંદિરો એ સર્વના નામ લઈ લઈને, તેમજ શહેરના આગેવાન માનવંતા પુ ના પણ ન મે બોલીને શાંતિને ઉંચે શ્વરે ઉલ્લેષણ કરવી-જાહેર ઉપકાર કરવો.' શેભાયમાન શ્રી શ્રમણ સંઘને શાંતિ પ્રાપ્ત થાઓ. શહેર ગામના વસનારા લોકોને શાં પ્રાપ્ત થાઓ. દેશને વિષે શાંતિ પ્રાપ્ત થાઓ, રાજા અને અધિપતિઓને શાંતિ પ્રા થાઓ. રાજાઓના મકાનોને વિષે શાંતિ ફેલાઓ. શહેરના આગેવાનોને શાંતિ પ્રાપ્ત થાઓ. અને બ્રહ્મલોક-બ્રાહ્મણો કિંવા બહ્મનિષ્ઠ પુરૂષોને પણ શાંતિ પ્રાપ્ત થાઓ. દીધી કેરનેશનના મહાન મહત્સવ પ્રસંગે મુંબઈના જૈન શ્વેતાંબરે તરફથી કરવામાં આવેલ પ્રાર્થના અને રોશની. પાયધુની ઉપર આવેલ શ્રી ગેડીજી મહારાજના તથા શ્રી શાંતિનાથજી મહારાજ વિગેરે બધા દેરાસરોના ઉપાશ્રયમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તથા રાત્રે ફુલેલાઈટથી આંગી સાથે ભવ્ય રોશની કરવામાં આવી હતી. ' શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ ઓફીસનું કામકાજ તા. ૨ થી ૫ તથા તા. ૧૨ મી ડીસેમ્બરના રોજ રાજ્યાભિષેકના મહાન માંગલિક દિવસ હોવાથી બંધ રાખી પાંચે દિવસ રોશની કરવામાં આવી હતી. Page #383 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. HTRA ॥ ॐ नम: सिद्धेभ्यः॥ काऽप्यन्यो महिमास्त्यहो भगवतः संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वामिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्यिकां चानयत्, किं चैत्तन्ननु तत्प्रभावविभवस्तीर्थकरत्वं भवेत् ॥ અહો! સમર્થ એવા સંઘને કેઈ નવીનજ મહિમા દેખાય છે. કારણ કે તેના કાર્યોત્સર્ગના બળવડે રાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દેષ શુદ્ધિથી જ હર્ષ પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઈ આવી, માટે ખરેખર એ સંઘના આવા પ્રભાવના વિભવવડે તીર્થંકરપણું થાય છે. પુસ્તક ૭] વીર સંવત ૨૪૩૮ ડીસેમ્બર ૧૯૧૧ [ અંક ૧૨ - - - - - - - हेरल्ड ग्राहक महाशयोसें विनंति. (लेखक काकावारा चंपालालजी चोखचंदज देवलीआ) प्रिय बन्धुओ श्रीमति कॉन्फरन्स देवि धर्मोन्नति, जात्युन्नति, देशोन्नतिका महान् मंडल परोपकारी सज्जन पुरुषोने अकथनिय परीश्रमकर स्थापित किया है. और विचारकर देखनेसे ज्ञात होता है की कॉन्फरन्स एक उन्नतिका कल्प वृक्ष है. इसलिये इस वृक्षकों तन मन धन रूपि जलसें सींचकर प्रफुलित करना धनीक धर्म एवम विद्वानोका मुख्य कर्तव्य है, और हेरल्ड मासीक को रसमय लेखो सें तरकी देना विद्वानो का परम धर्म है, और कॉन्फरन्सका हेरल्ड ( दूत ) खेपिया ( हलकारा ) काशीद कहो. मतलब सबका एक है. यह हेरल्ड विविध प्रकारकी खबरें व अज्ञान ( मूर्ख ) तिमर ( अन्धकार ) को नाश करने वाला Page #384 -------------------------------------------------------------------------- ________________ [उपह જૈન કેન્ફરન્સ હેરલ્ડ नेप एक भा (सूर्य) हैं और नव तत्वों का अपूर्व भंडार ( खजाना ) है, एसा परम हितैशी हेरल्डका एक ग्रंथ करके अच्छी तरहसें रखनेकी आवश्यक्ता हैं. यह सबबसें निवेदन करताहुं की हेरल्डका पुरा २ यत्न करें, क्योंकि हेरल्ड की आशातना हुई तो अपनि हुई— हेरल्डका विनय करना चाहिये - विनय महान भूषण है. इस भूषण के सामने सोनेका दागीना, पूष्प माला, मोतीयका हार, जरी किनारकी पोशाक, अतिरूप ( सुन्दरता ) हाथीकी स्वारी आदि बराबरी नही कर सकती है. दोखये पूर्वज महाजनोने कहा है. [डीसेम्भर धिष्ण्यानांगगनो पयोनिधिरपामं भोजबंधु स्त्विषां ॥ देवानां त्रिदिवं नृणांवसुमती विंध्याचल: कुंभिनाम् ॥ आरामः पृथिवीरुहां कुमुदिनीप्रेयान् कलानां यथा ॥ कासारः सरसीरुहां च विनयः स्थानं गुणानां तथा ॥ अर्थ—उर्गण (ताराओं) का स्थान आकाश है, पाणी (जल) कास्थान समुद्र है, द्युति (कांति) का स्थान रवि (सूर्य) है, देवों का स्थान स्वर्ग है, मनुष्यों का स्थान वाटिका ( बगीचा) (तलाव) है इस ही पृथ्वी है, हाथी (गज) का स्थान विंध्याचल है, वृक्षों का स्थान है, कलाओं का स्थान शशी (चन्द्र) है, कमल का स्थान ताल तरह (सर्व) गुंणो का स्थान विनयहै- त्रिनय कि कैसी महिमा और महात्मह. मैं कर (हात) जोड यथा मति विनय पूर्वक निवेदन करता हूं कि उक्त प्रार्थना पर लक्ष देंगें और परोपकारणी मातेश्वरी कि सेवा तन मन धनसें करेंगें ! ગુરૂ ગુણુ અથવા સુત્ર આધારે જીન પડિયા સિદ્ધ (राग - વીમળા નવ કરશે! ઉચાટ ) રમાજે આનંદ ઉર પ્રગટાય હું પામ્યા સનનેરે શુભ ચતુવિજય ગુરૂરાજ ભકિત રસ માનનેરે. खाने. વમાન પુર નગર સુહાવે, ચતુર વજય ગુરૂ સુત્ર સુણાવે; સત્યાવીસ ગુણ સહિત, મુનીવર માનનેરે. साने. १ સુત્ર તણા શુભ અથ સુણાવે, જીન પુજા અધીકાર બતાવે; શ્રાતા હર્ષિત થાવે પામી સાનનેરે. એમ બહુ અધીકાર સુણાવ્યા જીન, પુજા અધીકાર બતાવ્યા; જીન પિંડમા જીન સરખી નીચે માનનેરે. माने खाने. २ Page #385 -------------------------------------------------------------------------- ________________ ડીસેમ્બર સુત્ર આધારે જીન પડિમાં સિદ્ધ. ૩૫] ઠાણાંગ સુત્રને જે સુભપાવે, સ્થાપના ખરે સત્ય બતાવે; સદ્દગુરૂ વીણ નવ પામે મુરખ સારે. આજે. ૪ દ્રોપદી સુથારીકા વૃતધારી, અનવર પુજ્યા સત્તર પ્રકારી; જ્ઞાતા અંગની સાખ ખરતું માનનેરે. આજે. ૫ સુભ દેવતા ચીત્રસારથી, પ્રિયંદસી રાજા શુદ્ધ ભાવથી; પડીમા પુછ રાયપણુથી માનનેરે. આજે. ૬ જીવાભીગમમાં વીજયદેવતા, જંબુપન્નતિ યમક પામતા; પડીમા પુન્યાનું ફળ શીવ સુખકારનેરે. આજે. ૭ ગણધર શ્રી સીજભવ સુરી, દશવૈકાલીક સાખા પુરી; પડિમા દેખી પામ્યા શીવ નીશાનનેરે આજે. ૮ સ્થાપના શુદ્ધ સત્ય બતાયા, ઊતરાધ્યમથી એહી સુણાયા; “થુઈ થઈ મંગળ’ શબ્દથી નીચે માનને રે. આજે. ૯ અષ્ટાપદ પર રાવણ રેગે, નાચ્ચો થઈ થઈકાર ઉમંગે; પીતા શ્રી છનવર ભકિત રસ પાનનેરે. આજે. ૧૦ ગીત ગાન અને નૃત્ય કરતાં, શ્રીજીન પદ ઉપાર્જન કરતાં; છડીને સહુ કોઇ લેભ ભય માનનેરે. આજે. ૧૧ ભગવાઈ અંગના અર્થ બતાવે, શત્રુંજય મહાત્મય શુભ પાવે; થતા સુણીને છડે સહુ અભીમાનનેરે. આજે. ૧૨ એમ બહુ અધીકાર સુણાવ્યા, જીન પુજા અધીકાર બતાવ્યા; ધન્ય ખરે છે ચતુરવિજય ગુરૂ નામનેરે. આજે. ૧૩ ખીમાવિજયે શુભ કિયા ત્રતધારી, દયાવિજય ગુરૂ આણકારી; મોહ રાયને જીત્યા ધન્ય બળવાનનેરે. આજે. ૧૪ . અષ્ટ સાધવી અતી ઉમંગે, પંચ મહાવ્રત ધરતા અંગે; પર્ષદા માંહી બીરાજે ધન્ય ગુણવાનનેરે. આજે. ૧૫ "સંધ મળી શુભ ધર્મ કહાવે, આનંદે અતિ ઠાઠ મચાવે; ધન્ય ખરે છે સંધ સકળ ગુણવાનનેરે. આજે. ૧૬ શ્રાવિકાઓ શુભ ઉમંગ ધરતી, ગહું લીઓ શુભ રીત ઉચરતી; ધન્ય શ્રાવકા ધન્ય ખરે શીલવાનનેરે. આજે. ૧૭ “શાતિજીન) મંડળ શુભ ચિત્તે, હર્ષિત થાતાં ભક્તિ નીમીતે; જાણે નહીં કાંઈ રીત કે પીંગળ જ્ઞાનની. આજે. ૧૮ બાળ ખ્યાલ મેં હી બનાવ્યા, તેથી આપની પાસ સુણુવ્યા; “મણિલાલ” નવ બોધ થાય નાદાનનેરે. આજે. ૧૮ મણલાલ કાળીદાસ શાહ-વઢવાણ સીટી, Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮] જૈન કારન્સ હેરલ્ડ, [ડીસેમ્બર જૈના તરફથી લાખા રૂપીઆ બીજા શુભ ખાતાએ માં વપરાય છે. તેવા જ્ઞાનમાં નથી વપરાતા તેનુ શું કારણ? જૈન મા જાણ્યા હાય યા જૈન ધર્મનુ જાણપણું થવાનુ નજીકમાં હાય, યા થાડા ભવમાં મેક્ષે જવાને હાય તેને તે। અવસ્ય જ્ઞાન ઉપરજ લક્ષ થાય. કેવળજ્ઞાન પામતાં પહેલાં ક્ષપકશ્રેણી માંડે છે તે ક્ષપકશ્રેણીમાં પ્રથમ શ્રુતજ્ઞાનથી ચીંતવન થાય. પછી અપૂર્વ ભાવ પ્રગટ થાય છે તે સ્વાભાવિક ધ્યાન થાય માટે એ સર્વ થવાનું કારણ શ્રુતજ્ઞાન છે. તે તે શ્રુતજ્ઞાન જ્ઞાનાવી કર્મના ક્ષયાપશમથી થાય છે. જ્ઞાનાવણી ક ના ક્ષયાપશમ જ્ઞાન ભણવાથી, જ્ઞાન ભણાવવાથી, જ્ઞાના પાઠ કરવાથી, જ્ઞાનવાનતા તથા જ્ઞાન જે પુસ્તકો, યા જ્ઞાનનાં ઉપગરણા તેના વિનય કરવાથી, યા પુસ્તકો લખાવવાથી તથા વિદ્યાશાળાઓ કઢાવી તે, શ્રાવકાને ભણાવવા તન, મન અને ધન એ ત્રણ પ્રકારે શકિત હેાય તે પ્રમાણે જ્ઞાનની પેાતાને તથા પરને વૃદ્ધિ થાય એવી પ્રવતના કરવી, તેથી જ્ઞાનાવી કર્મના ક્ષયાપશમ થાય તે જ્ઞાન પ્રગટ થાય. જેને ધનની શક્તિ હોય તે ધન જ્ઞાનના કામમાં વાપરે. જેને શરીરની શક્તિ હાય તે શરીરથી જ્ઞાનની સંભાળ રાખે, જેટલી અને તેટલી શરીરથી સેવા ભક્તિ કરે. જે જે જ્ઞાન સંબંધીના કામની મહેનત કરવાની હાય તે કરે, વળી મનની શક્તિવાળા એટલે ભણેલા હાય તે બીજાએને ભણાવે, દ્રષ્ટાંત યુક્તિએ કરી જેમ સમજે તેમ સમજાવવાને ઉદ્યમ કરે, પેાતાનુ કામ છેડીને પણ પરને જ્ઞાનને લાભ થતા. હાય તેા ઉદ્યમ કરે પણ સ્વાજ કર્યાં કરે નહિ. આ લક્ષણા જ્ઞાન નિકટ થવાના છે. માટે નજીકમાં જ્ઞાન થવાવાળા તેા આ રીતે તે એટલે જ્ઞાનના કામમાં જરૂર પૈસા વાપરે, પણ જેને જ્ઞાન પ્રગટ થવુ દૂર છે તે જીવા તે વિચિત્ર કામ કરે છે. કેટલાએક કહેછે કે આ દુનીઆમાં શાસ્ત્ર તે ઘણાંજ છે. તેને વાંચનાર કાણુ છે ? ઘણાંએ પુસ્તકા સડી જાય છે. વળી ક્રાઇ કહે છે કે અમને કઇ ભણતા આવડતું નથી એટલે પુસ્તકને શુ' કરીએ. આ પ્રકારનું કહેવું અજ્ઞાનપણે થાય છે. કેટલાએક મ’ડળના ત્રસ્ટીઓ પાસે સારૂં ફંડ છતાં અંદર અંદરના કુસંપ યા બીજા કોઈ કારણને લઈને વ્યાજ આવે તે જમા થાય પણ તેમાંથી જ્ઞાન ખાતે કાંઇ પણ ખર્ચ કરવામાં આવતુ નથી. કાઇજ્ઞાનમાં ખરચવા પ્રેરણા કરે છે તે પણ પોતાને જ્ઞાનાવી કર્મના ઉદય છે તેના પ્રભાવે ઉત્સાહે પારકા પૈસા પણ જ્ઞાનમાં ખરચતા નથી ને વગર કારણે જવ નાનાવર્ણી કમ બાંધે છે. આવા જીવે ઉપર પણ જ્ઞાનવાને કરૂણા લાવવી, પણ દ્વેષ લાવવેા નહિ, કારણ કે એ જીવ શું કરે! કેમકે કુ રાજા માગ આપે નહિ તે આ ભવમાં તે સમકિત વિના મુદ્ધિવાન ગણ્યા છે પણ એની ભવિતવ્યતા એવી છે કે આવતે ભવે જ્ઞાન વિશેષ અવરાઇ જવાનું છે તેથી એએની બુદ્ધિ એવી થાય છે. જ્ઞાનવતાએ એાને સમજાવવા જોઇએ, કેટલાએક Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧] આધારે જન પડિયા સિદ્ધ [૩૫૯ ગૃહસ્થ હોય તેથી તેમને કહેવા જઈએ તે ઉલટે વધારે દ્વેષ પ્રાપ્ત થાય એટલે જ્ઞાનવાનને પણ મુંગા બેસવું પડે છે. પૈસા આપનાર માણસ તો પૈસા જ્ઞાનમાં ખરચવા આપે છે તે છતાં તે પૈસા ન ખરચવાથી તેમને વિશ્વાસ ઉઠી જાય છે. આવી ખબર પડવાથી જે પૈસાના ખરચનાર હોય છે તે પણ જ્ઞાનના કામમાં ખરચતા નથી ને કહે છે જે જ્ઞાનના પૈસા અમે આપીએ તે એમને એમ પડ્યા રહે છે. આમ વિચાર લાવી જ્ઞાનમાં પૈસા ખર્ચતા અટકે છે આવા અનેક કારણોથી પૈસા ખરચાવા બંધ થયા છે. પિસા સાત ક્ષેત્રમાં ખરચવાના છે તેમાં છ એ ક્ષેત્રને ઓળખાવનાર જ્ઞાન છે માટે જ્ઞાન જેવું કંઈ પણ ક્ષેત્ર નથી. મરણ વખત લોક માન પ્રતિષ્ઠાને અર્થે લાખો રૂપીઆ શુભ કામમાં વાપરે છે પણ રાનમાં વાપરતા નથી. આત્માથીએ તેમ કરવું જોઈએ નહિ. બનતા લગી જ્ઞાન ખાતામાં વિશેષ રકમ વાપરવી તે સૈાથી ઉત્તમ છે. . જ્ઞાનના જુના ભંડાર છે તેમાં કેટલાએક ભંડાર એવા શેઠીઆ તથા સાધુઓ પાસે છે કે કોઈ વાંચવા માગે તો એક પાનું પણ આપતા નથી ને પુસ્તક ખવાઈ-સડી જાય છે, હવે એ પુસ્તકથી તે કાંઈ ઉપકાર થનાર નહિં. વળી કેટલાંએક ભાગ્યશાળીના હાથમાં છે તે પુસ્તક આત્માર્થિને ઉપયોગમાં આવે છે પણ્ સવ વસ્તુની કાળ સ્થીતિ છે માટે એને પણ વધારે કાળ થવાથી નાશ થવાનો સંભવ છે. ત્યારે જે નવાં નવાં લખાતાં જતાં હોય તેજ આગળ પાછળ એમને એમ ચાલ્યા કરે, પણ તેમ ન થાય તે હાલમાં પણ કેટલાએક શાસ્ત્રનાં નામ છે પણ તે પુસ્તક મળતાં નથી, કેટલાંક અધુરાં પુસ્તકો છે, કેટલાએક પુસ્તકને ઉધઈ ખાઈ ગઈ છે ને છર્ણ થયા છે એમ બન્યુ છે. વળી એવું કેઈપણ સ્થાન નથી કે સર્વ પુસ્તક એક જગ્યાથી મળી શકે. માટે આત્માર્થીએ તે જેમ બને તેમ શીનમાં ખરચ કરી સર્વ પુસ્તકે એક ઠેકાણેથી નીકળે એમ કરવું જોઈએ - આ કામ મેટા ધનવાન-પૈસાદારનું છે અગર તે ઘણું માણસ મળી કરે, અગર તે જ્ઞાનના પૈસા હોય તેમાંથી કરે, અગર જ્ઞાન ખાતે કેન્ફરન્સ ઓફીસને પૈસા આપી ના ખાતાના કાર્ય અંધ મૂકાયેલ શરૂ કરી, આવા વિચાર જેને જ્ઞાન થવાનું નિકટ હશે તેને સૂઝશે. " "" : * : he is : પના કકન કલેજના, રીપેર્ટના ૪૭૭ પાનામાં ફકત પુસ્તકે-ગ્રંથની અનુક્રમણિકા આપેલ છે તેમા લગભગ ૬૫૦૦ પ્રથ-પ્રતો એકઠી કરેલ જણાય છે. આ પ્રમાણે આપણા તરથી તેવી કોલેજ કે જેમાં બીજા ધર્મના નહિ તે છેવટ જૈન ધર્મનાં તમામ પુસ્તકો એક જગ્યાએથી જેને જોઈએ તેને મળે તેવો બંદોબસ્ત કરવા જૈન સખી ચૂડ. સ્થાને વિનંતિ છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦] . જૈન કોન્ફરન્સ હેરા [ ડીસેમ્બર વળી ઈગ્રેજ લેક પરદેશી છે, ધર્મ પણ જુદો છે તે પણ આ દેશમાં પિતાના માણસોને કળાઓ પ્રમુખ ભણાવવા સારૂ હજાર રૂપીઆ ખરચે છે તે તેથી તે લાકને કેટલે પશમ થયો છે કે અનેક પ્રકારની વગર જોએલી કળાઓ ખોળી કાઢે છે ને અનેક વસ્તુ નવી ઉત્પન કરે છે કે જેનું કન્ય સમજી શકાતું નથી. એટલી બધી તેમને બુદ્ધિ મળવાનું કારણ એટલું છે કે જ્ઞાનનું ઉત્તેજન કરવામાં અત્યુત્સાહ છે. આ ઉપરથી વિચારવાનું છે જે સંસારી જ્ઞાનના ઉત્સાહથી એટલે લામ મળે છે તે વીતરાગના જ્ઞાનની વૃદ્ધિ કરવાથી કેટલો લાભ થાય? માટે આત્માનું હિત કરવા પોતાના છોકરાને તથા પરને હિત થાય તે સારૂ જૈન શાસ્ત્ર ભણાવવાં. જૈન શાસ્ત્ર ભણવાથી બુદ્ધિ સર્વે કામમાં વૃદ્ધિ પામશે અને ભણાવનારને લાભ થશે. વળી પુસ્તક બગડતાં હોય તે તેની સંભાળ કરવી. જૈનનાં સર્વ શાસ્ત્ર અમર પદ પામે એમ કરવું જોઈએ. પંજાબ દેશથી આત્મારામજી મહારાજ ગુજરાતમાં આવ્યા ને શાસ્ત્ર હતાં તે જયાં તેથી જ્ઞાન મેળવી સર્વ દેશમાં ઉપકાર કર્યો વળી યવનના મુલકમાં પણ એઓ સાહેબે જૈન ધર્મ પ્રસિદ્ધ કર્યો ને જનનું બહુમાન કરાવ્યું. તેમાં નિમિત્ત કારણ રાસ્ત્ર હતાં તે બન્યું. નહીં તો બનત નહિ. પુસ્તક હશે તે વાંચવાથી ઘણા પુરૂષને લાભ થશે. માટે સખી ગૃહસ્થોએ જ્ઞાન ખાતામાં પિતાના પૈસાને સદ્દઉપયોગ કરવા વિનંતિ છે. મથુરાને જૈન સ્તૂપ અને અન્ય જૈન ઈન્ડસ્કાઇથીઅન શિલા લેખે. - ગતાંક પૃષ્ઠ 2૪ર–લેખક, G. કુશાન સં. ૩૯ ને નદિ ઉપર શિલાલેખ, महाराजस्य देवपुत्रस्य हुविष्कस्य सं.३९ हे ३ दि ११ एतस्य पुर्वये नन्दि विसाल प्रतिष्ठपितो सिवदास श्रेष्ठि पुत्रेण श्रेष्ठिना आर्येन रुद्रदासेन अरहन्तपुजाये. મહારાજ દેવ પુત્ર હવિષ્ક રાજ્યમાં સં ૩૯ હેમા વતિય માસમાં ૧૧ મે દિવસે અન્નપૂજાથે સિવાસળિપુત્ર આર્ય સે નહ્નિી પ્રતિષ્ઠા કરાવી. કનીધામની પછી કૂહરે તેજ ટેકરા ઉપર કામ જારી રાખતાં ઇ-સ્કાઈથીઅ સમયની કેટલીક અગત્યની વસ્તુઓ પ્રાપ્ત કરી હતી. ૧૮૮૮ ના Provincial museum epdort માં નીચેની ચીજો ગણાવી છે. ૧• ઇન્ડસ્કાઈથીઅન સમયની જૈન મૂર્તિઓ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૧) જેન શિલા લેખે. [૩૬૧ ૩૪ ઇન્ડસ્કાઈથીઅન સમયના જૈન મંદિરના કોતર કામના કકડાઓ મહાવીર સ્વામીને એક એવી વટે સં. ૧૯૩૬ અને ૧૧૩૪ ની પ્રભનાથની મેટી મૂતિઓ. ૧૧૩૪ની સાલના જૈન મૂર્તિના તળ પ્રદેશ, અને અન્ય બધ્ધ લોકોની મૂતિઓ વિગેરે ૧૮૮૮-૮૦ ની સાલમાં ૮૦ તિર્થંકરની મૂર્તિઓ ૧૨૦ કઠેરાઓ વગેરે મળી આવ્યાં હતાં. ૧૮૯૦-૯૧ ની સાલમાં અતિશય અગત્યનું કામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સરકાર તરફથી ઉદાર મદદ મળતાં કંકાલીના ટેકરાને ખોદવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. અને તારણો, સ્તંભ, નિલે, બારણુઓ, મૂતિઓ વગેરે જેની કુલ સંખ્યા ૭૩૭ છે. તે તેણે મથુરા મ્યુઝીઅપમાં મોકલી આપ્યાં હતાં. આ ઉપલી ઐતિહાસિક વસ્તુઓમાં કિર તથા ગરૂડોથી પૂજાતા સ્તૂપની આકૃતિવાળું તારણ તે વખતની શિલ્પ કળા કેવા પ્રકારની હતી તે ઉપર સારે પ્રકાશ પાડે છે. બહું. (સંગસમય) અને ગયાના સ્તૂપોમાં કન્નરો (centaurs) ની આકૃતિઓ કોતરેલી જોવામાં આવે છે. આ તેરણ બતાવે છે. કે મથુરાની શિલ્પ કળા (જો કે ગંધાર (ગ્રીસ-બુધીસ્ટીક) શિલ્પની તેના ઉપર અસર હતી) મૈર્ય સમયની હિંદી શિલ્પ કળાને મળતી હતી. બહુટના સ્તુપના બારણાના ધન ભૂતિના લેખ કરતાં શિવયશાના આયાગ પટ (તૂપનું દ્વાર) ઉપરના લેખની લિપિ તથા બાલા જૂની હેવાથી તેને કાળ ૧૫૦ બી. સી. કરતાં પ્રાચીન છે એવું ધારી શકાય. આઉપરથી મથુરામાં ૧૫૦ બી. સી. માં એક જૈન મંદીર બંધાવવામાં આવ્યું હતું અને તેનું આ તેરણ છે એવા અનુમાન ઉપર આવવામાં કંઈ બાદ નથી. આ ઉપરાંત અરનાથની . મૂર્તિ ઉપરના લેખમાં (કુશા સં ૭૮) દેવનિર્મિત સ્તૂપનો નિર્દેશ કરવામાં આવ્યો છે. - આ દેવ નિર્મિત સ્તૂપના સંબંધમાં જનપ્રભના તીર્થકલ્પમાં એક અદ્ભુતકથા આપેલી છે. આ સ્તુપ સુ“નાથ ભગવાનના સમયમાં કુબેરા નામની દેવીએ બનાવ્યો હતો. ' આસુવર્ણમય સ્તૂપને પાર્શ્વનાથના સમયમાં ઈટોથી આચ્છાદિત કરવામાં આવ્યો હતે. અને એક પથરનું મંદિર બહાર બંધાવવામાં આવ્યું હતું. ઇ. સ. ૧૫૬ ની સાલમાં સ્તૂપને દેવનિર્મિત માનવામાં આવ્યું છે તેથી આ સ્તૂપ ઈ. સ. પૂર્વે કેટલાક શતક પહેલાં બાંધવામાં આવ્યું હશે એ નિઃસંશય છે. અહંત નાન્હાવર્ત (અરનાથ)ની સં. ૭૦ ની સાલની મૂર્તિની ગાદી ઉપર લેખ, આ, કાત્સર્ગ મુદ્રમાં ઉભા રહેલા અરનાથ ભગવાનની ગાદીનો ડાબી બાજુને ભાગ છે. આ ગાદીની મધ્યમાં વિશાળ ઉપર ચક છે. પાબી બાજુએ હાથમાં કમળ લઈને ત્રણ સ્ત્રીઓ તથા એક નાની છોડી અસ્ત જોડીને ઉભેલી છે. એડીની ભાછળ એક સિંહ છે. . ૭૦૨૪ ૪ કિ. ૨૨ v તયં કુર્ના જોડિયા કાર્યો. को अयध्धहस्ति अरहतो नन्धावर्तस प्रतिमां निवर्तवति माडर्यये श्राविकाये “ (હિના) ને પ્રતિભા ને ધૂને નિમિત્તેજ. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨] જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ડીસેમ્બર સ. ૭૪ વર્ષાના ૪ માસમાં ૨૨ દિવસે (પૂર્ણાંકત તિથિએ ) કાટ્ટિગણું વૈરશાખના આર્યંત્રદ્ધ હસ્તિના ઉપદેશથી દેવનિમત વેશધ્ધા સ્તૂપમાં ભાર્યાં શ્રાવિકાવિનાએ અત નન્યાવનની પ્રતિમા બેસાડી, આદેવ નિર્મિંત સ્તૂપની કથા તીર્થંકલ્પમાં આપેલી છે. કુશાન સવત ને ઇ. સ. ૭૮થી આર ંભતાં કુશાનસંવત ૭૯ ઇ. સ. ૧૫૭ થાય છે. नमो अरहन्तानम् सिहकस वानिकस काशिकि पुत्रान सिह्नादिकेन आयागपटो प्रतिथापिता आर्हन्त पुजाये અરિહંત ભગવાનને નમસ્કાર. ૧નિક સિહક (સિંહ) ના અને કૈશિકીના પુત્ર સિંહનાદિક (સિન્દ્વનાદિક અથવા સિંહનદિ?) અર્હી પૂજ વારતે આયાગપટની પ્રતિષ્ઠા કરી. આ આયાગપટની શિલ્પકૃતિ તથા રચના અતિ સુંદર છે. મધ્યમાં જીનેશ્વર ભગવાનની પ્રતિમા છે, બંને બાજુએ એક એક સ્ત ંભ આવેલા છે. તે સ્તંભોની વચ્ચે મૂર્તિની આસપાસ ચાર બાજુએ માંગલિક આકૃતિઓ જેવી કે ગજ, મત્સ્ય, માળા, ચક્ર પ્રત્યાદિ અતિશય સુંદર રીતે કતરેલી છે. લેખની લિપિ પ્રસ્તુત આયાગપટ ઉપરના લેખની સાલ આપેલી નથી તે પણ હાવાથી તે ઇ. સ. ૭૮ ની પહેલાંને લેખ કુશન સમયના લેખની લિપિ કરતાં જીની હવે જોઇએ એવું અનુમાન . દેરવામાં—કરવામાં કઇ બદ નથી. મ્યુસના લેખામાં સર્વત્ર અન્તાળમ્ જોવામાં આવે છે. એ ઉપરથી ઞરહન્નાનમ્ (રિફન્તાળમ નહિ) એ શબ્દ તે સમયે પ્રચલિત હતા એવુ જણાય છે, વાનિક એ વશનુ નામ જણાય છે. અને સિંહનાદિકની માતા કૈાશિકી હૈાવાથી તે ક્ષત્રિય હતા એ ધારવું અનુચિત નથી. ૨ બથુરાવાસિના આયાગપ नमो अरहतो माहाविरस माथुरक... મુખ્યને.................. ફતાયે (આવાવટા) correra.[ાસ મહાવીર ભગવાનને નમસ્કાર......મયુરાવાસિ......લવાડ...ની સ્ત્રી ઇલાના આયાગમાયાગપટની મધ્યમાં એક મોટું ધમ' ચક્ર છે, અને તેને ૧૬ અર્ છે. ચક્રની આગલ પાછળનું શિલ્પ કામ સુરોભિત અને ચિન્હાત્મક આકૃતિઓથી ભરપુર છે. પટટું ****** ૩ અનિધિ નામવાળા યાગ પટ આ આયામપઢમાં ત્રણ ચક્ર છે. મધ્યચક્રમાં જિનેશ્વરની મૂતિ છે, અને ખીજા ચક્રમાં ઉપર અને નીચે સ્તિક તથા મત્સ્યની આકૃતિ છે. ત્રીજા ચક્રમાં તળીએ જીનની આકૃતિ અને ઉપરના ભાગમાં સ્તૂપની આકૃતિ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ શિવપકની સ્ત્રીને આયાગપટ, આ આવાગપટનો લેખ છિન છે. તેને બાકીને ભાગ નીચે પ્રમાણે વંચાય છે. ત્તમ કવિતાના સિવઘોષ –મરિ(ગા) ... ના ... અહંત ભગવાનને નમરકાર: શિવાષની સ્ત્રી. લેખની લિપિ કુશનલિપિ કરતાં જુની લાગે છે. પટના મધ્યમાં પાશ્વનાથની મૂતિ છે. અને બંને બાજુએ હાથ જોડીને ભકત અથવા સેવકો ઉભેલા . કોતરકામ તથા ચિન્હાત્મક આકૃતિ પૂર્વ વણિત પટેવી આકૃતિઓ કરતાં ઓછી ભરપૂર છે. ભદ્રનન્દિની. ભાર્યાએ પ્રતિષ્ઠા કરાવેલ આયાગપટ, नमो अरिहन्तानम् (मल) णस धितु भद्रयशस वधुये भद्रनदिस भयाये. अ (चला) ये आ (या)गपटो प्रविथापितो अरहत पुजाये। - અર્વતને નમસ્કાર ભયશની પુત્રવધુ અને ભદ્ર નિન્દિની ભાર્યા અચલાએ અસ્તની પૂજા વાસ્તે આયાગપટની પ્રતિષ્ઠા કરાવી. આ પટની મધ્યમાં જનની મૂર્તિ છે. ઉત્તર બાજુએ બે સ્તંભો છે, અને આખો પટ સ્વસ્તિક વગેરે પવિત્ર ચિહેથી અંકિત છે. શિવયશાને કરાવેલ આયાગપટ, नमो अरहताणं फगुयशस नटकस भयाये शिबयशा .... ..... મારે आयागपटा कारितो अरहतपुजाये અતને નમસ્કાર, નટફયશની સ્ત્રી શિવયશાએ અહંતપૂન અર્થે આયાગપટ કરાવ્યું. આ આવાગપટનો ઉપરનો ભાગ ગયેલ છે. પરંતુ નીચેને અતિ ઉપયોગી ભાગ સરક્ષિત છે. આ પટમાં સ્તૂપની આકૃતિ કોતરવામાં આવી છે. પ્રવેશમાર્ગ અતિશય કેતર કામથી શણગારેલા ચાર પગથીઆવાળા દ્વારથી અતિશય મનહર છે. ધારના નીચના ભભ ઉપરથી એક માળા લટકે છે. તૃપની ફરતો પ્રદક્ષિણુ દેવાનો માર્ગ છે. બે બાજુએ બે સ્તંભ છે અને કઠેરા ઉપર બંને બાજુએ લગભગ નગ્ન નાટકીઓ ઉભેલી છે. આ દેવ નાટકીઓ (અપ્સરાઓ) અછતશાંતિમાં કરેલા વર્ણનને યાદ દેવડાવે છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ વળનિરંતરયામવળમયમરાÉિ વજીવન ete. ઉપરનો ભાગ છે કે ગયેલો છે તે પણ ઉપરનો પ્રદક્ષિણના માર્ગને કેટલોક ભાગ જણાય છે. લેખની લિપિ કુશન સમયની લિપિ કરતાં જુની છે. અને તેથી આ આયોગપટ ખ્રિસ્ત સંવતની પહેલાં કરાવે છે એવું ધરાય છે. સ્તૂપની રચના બાદ્ધ તું પિોને મળતી જ આવે છે. કુધારાના સૂર્યથી અપ્રકાશીત હીંદ” (કૃતિ અજબ કરી કરતાર આ સંસારે એ લે.) લઈ હાવા ભરે ભંડાર, માનવી હાલે. ભવ બાળે બની ચંડાળ, દીલમાં શાલે, બાળ વિવાહ અધમ રીવાજ છે.– ટેક. કીતિ દરિયે ડુબકી મારે, ભૂલી જાય જન ભાન; લાકડે માંકડુ બંધ બેસાડે, બળ્યું એ ઘર ધનવાન ભમે અંધારે ? ગર્ભની માહે કરાર કરતા, ઘણું જ્ઞાતી મજાર; દેષ ગુણ વિણ જોઈ આપે, ગળે ફાંસીની માળ, હૃદયને પ્રજાને– ભણવું ગણવું સઘળું છેડે ફરી જાય વિચાર જ્ઞાન ખીલેલું પાછું બીડાતું, પશુ બને એ બાળ. કુચીલે ચાલેઐયર મેટી સાસુ થકીએ, કલેશ કરે અષ્ટયામ; ભાવીમાં પસ્તાવું પડે છે, મેટાઈ મુકાવે દમામ; અરે આ કાળે– ' પુખ્ત ઉમર પુરી નહિ થયેલી, નાચ નચાવે નાર; પ્રેમ મુષક મંજા જેમ રહેતે, જાય કી સંસાર, દુઃખીદીન ગાળે– ઘર ઘર ફરતી લાજ તજીને, મગજ ફાટેલી નાર, સુખ સંસારી જરા ન મળતું, વીધીને આપે ગાળ. ધણીને મારે | Page #393 -------------------------------------------------------------------------- ________________ જીવન જુજ ભેગવી બાળ મરતા, સ્વપ્ન સુખ ન લગાર; દેરંગી દુનિયા હાંસી કરીને, ટકાવે નહિ વહેવાર. મરે તે અકાળે પ્રજા ભાવી તેની બનતીએ, ઠીંગણી, નહિ બળવાન સાર્થક શું દેશનું સાધે તે? પડતીનાં છે નિશાન. જીગર તે બાળે– खेम-वा-भ-५७या. (२ शुन) सदाचार वगर्न. (लेखक-प्पालगीया काकावारा चंपालालजी चोखबंदजी देवळीया-माळवा.) (ndin Y. ३४१ थी) दुसरा चोरी प्रहारो यष्टयाथै स्तदनु शिरसा मुंडनमथो । खरारो पाटोप स्तदनु च जगद गालि सहनम् || ततः शूलारोहो भवति च ततो दुर्गति गांत ॥ . विचार्ये तच्चौर्या चरण चरितं मुंचति न कः ॥ अर्थ इसका यह है कि-चोरी करनेसें अवल तो लकडी आदिक से मार पडति हे फिर मस्तक (शिर) छेदाना पडता है-पिछे खर (गधा) पे बैठना पडता है, और जगतकि गालिये सहन करनी पडतिहै और शूलि फांसीपे चडनां पडताहै, और पर भवमें दुर्गति (नरक) में जाना होताहै. एसी चोरीको कौन त्याग न करे ? अर्थात सब विचारशील करे. इस व्यसन वालेका कोइभी भरोसा न करे और उसको कारागार (जेलखाना) अवशय भोगना पडताहै. जिस (जेलखाने) को इस भव का नरक कहने मे कोई हर्ज नहीं है. Page #394 -------------------------------------------------------------------------- ________________ तीसरा परस्त्री गमन. नो हास्यं सुरत प्रपंच चतुरं नालिंगनं निर्भरं ॥ नै वोरोज सरोज युग्मल लुठत् पाणिं प्रमीला मलम् ।। नबिबाधर चुंबनं स्थिरतया कुर्यात् पुमान् प्रेयसी ॥ मन्येषां रमयन्नि काम चकितः कामीति काम्य न ताः ।। अर्थ इस का यह है कि-कामी मनुष्य परस्त्री के साथ विलास करता हुआ उस समय अत्यंत डर (भय) के मारा तिसके साथ संभोगके प्रपंचमें योग्य हांस्य कर सकता नही. तिसको अत्यंत आलिंगन कर सकता नही तिस के स्तन रूपी कमलके युग्म पर (बरोबर) हस्ताक्षेप कर सकता नही (अत्यंत सुखसें) कुल रीते आंखें वींच सकता नही- स्थिरता से तिसके बिंब सरखे होठका चुंबन पण ले सकता नही इस लिये परस्त्रोक (भोगनेकी) इच्छा करनी नही. यह भी महा भयानक व्यसन है. देखो इसी व्यसनसे रावण जैसे प्रतापी शूरवीर राजाका भी सत्यामाश हो गया तो दूसरोंकी तो क्या गिनतीहै इस समय भी जो लोग इस ब्यसन में संलग्नहै उनको कैसी २ कठिन तकलिफें उठानी पडतिहै जिनको वे ही लोग जान सकते हैं. चाथा वेश्यागमन. इस के सेवनसें भी हजारों लाखों बर्वाद हो गये और होते हुए दीख पडते है. देखो संसारमें तन धन और प्रतिष्ठा (इजत) ये तीन पदार्थ अमूल्य समझे जाते हैं परन्तु इस महाव्यसनेस उक्त तीनों पदार्थों का नाश होता है. आहा कस्तुरी प्रकरण व भर्तृहरिशतकमें कैसा अच्छा कहा है कि यह वेश्या तो सुन्दरता रुपी इन्धनसे प्रचंड रूप धारण किये हुए जलती हुई कामाग्नि है. और कामी पुरुषं उसमें अपने यौवन और धनकी आहुति दे ते हैं. पुनः उक्त अन्थो में कहा है कि वेश्याका अधरपलव यदि सुन्दर होतो भी उसका चुम्बन कुलीन पुरुषको नहीं करना चाहिये. क्यों कि वह (वेश्या का अधरपलव) तो ठग चोर दास नट और जोरी के थूकनेका पात्र हैं. इसके विषयमें वैद्यक. Page #395 -------------------------------------------------------------------------- ________________ शास्त्रका कथन है कि-वेश्याकी योनि सुजाख और गरमीआदि चेपी रोगोका जन्म स्थान है. बिचार कर देंखाजावें तो बीलकुल सत्य है. और इसकी प्रमाणतामें लाखों उदाहरण प्रत्यक्ष ही दीख पडते हैं कि- वेश्या गमन करने वालोंके उपर कहे हुए रोग प्राप्त हो ही जाते हैं. जिनकी प्रसादी उनकी विवाहिता स्त्री और उन के सन्तानोंतक को मिलती है. पांचशं मद्यपान (शराब). यह भी व्यसन महा हानिकारक है, मद्य के पीनेसे मनुष्य बेसुध हो जाता है और अनेक प्रकार के रोग भी इस से होजाते है डाकटर लोक भी इसकी मनाई करते है-उनका कथन है कि मद्य पीनेवालों के कलेजे में चालनाके समान छिद्र हो जाते हैं और वे लोग आधी उम्र मेंही प्राण त्याग करते हैं इस के सिवाय धर्म शास्त्र ने भी इसको दुर्गतिका प्रधान कारण कहा है. ____ठा मांसभक्षण . यह व्यसन भी नरकका देनेवाला है इसके भक्षण (खाने) से अनेक रोग उत्पन्न होते है देखो इमकी हानियों को विचार कर अब यूरोपआदि देशो में भी मांस न खानेकी एक सभा हुई है उस सभाके डाक्टरोंने और सभ्यों (मेम्बरों) ने वनस्पतिका खाना पसन्द किया है तथा प्रत्येक स्थानमें वह सभा विजेटरियन सुसायटी) मांस भक्षण के दोषो और वनस्पति के गुणोंका उपदेश कर रही है. सातवां शिकार खेलना. महा व्यसन शिकार खेलना हैं इसके विषयमें धर्म शास्त्रोमें लिखा है कि-इसके फन्दे में पडकर अनेक राजे महाराजोने नरकादि दुखोंका पाया है. वर्तमान समयमें बहुत इसे राजे महाराजे इस दुर्व्यसनमें मम है. यह बडेही शोककी बात है, देखो राजाओका मुख्य धर्म तो यह है कि सब प्राणियोंकी रक्षा करें अर्थात् यदि शत्रु भी हो और शरणमें आ जावे तो उसको नमारे, अब बिचारना चाहिये कि बेचारे मृग आदि जीव तृण खाकर अपना जीवन बिताते Page #396 -------------------------------------------------------------------------- ________________ है. उन अनाथ और निरअपराध पशुओं पर शस्त्रका चलाना और उनका मरण जन्य असह्य दुःखका देना कौनसी बहादुरीका काम है. अलबता प्राचीन समय के आर्य राजा लोग सिंहकी शिकार किया करते थे उसका वर्णन करना अन आवश्यक समजकर न किया तथापि जेसे सिंह शस्त्र के रहित है उसी तरह ये भी होकर करते थे-वर्तमान समयमें जो राजाआदि लोग सिंहका शिकार करते है वे भी अनेक छलवल कर तथा अपनी रक्षाका पूरा प्रबंध कर छिपकर शिकार करते हैं. विना शस्त्रके तो सिंहका शिकार करना दूर रहा किन्तु समक्ष में ललकार कर तलवार या गोली चलाने वाले भी आर्यवर्त भरमें से दो चार ही नरेश होंगे. ___धर्म शास्त्रोका सिद्धान्त है कि जोराजे महाराजे अनाथ पशुओ की हत्या करते हैं उनके राज्यमें प्रायः दुर्भिक्ष होता है, रोग होता है, तथा वे सन्तान रहित होते हैं इत्यादि अनेक कष्ट इस भवमेही उनको प्राप्त होते है- और पर भवमें नरकमें जाना पडता है. विचार करनेकी बात है कि--यदि हमको दुसरा कोई मारे तो हमारे जीवको कैसी तकलीफ मालूम होती है उसी प्रकार हम भी जब किसी प्राणीको मारेंतो उसकोभी वैसाही दुःख होता है इसलिये राजो "महाराजोंका यही मुख्य धर्म है कि अपने राज्यमें प्राणीयोंको मारना बंध करके . और स्वयं भी उक्त व्यसनको छोड कर पुत्रवत् सद प्राणियोंकी तन मन धनसें रक्षा करें. इस संसारमें जो पुरुष इन बडे सात व्यसनोसे बचे हुए है उनको धन्य है, और मनुषजन्मका पानाभी उन्हीका सफल समजना चाहिये. .। ओरभी बहुतसे हानिकारक छोटे २ व्यसन इन्हीं सात व्यसनोके अन्तर्गत है, जैसे १ कोडियोंसे जुएको न खेलना परन्तु अनेक प्रकारका फाटका (चांदीआदिका सट्टा) करना. २ नई चीजोंमे पुरानी और नकली चीजोंका बेचना, कम तोलना दगाबाजी करना. ठगाई करना (यह सब चोरीही है). ३ अनेक प्रकारका नशा करना. ४ घरका असबाव चाहे वि कही जावे परन्तु माल मगाकर नित्य मिठाई खाये बिना न रहना, ५ रात्रि भोजन किये बिना चेन न पडता, ६ इधर उधरकी चुगली करना, ७ सत्य न बोलना आदि अनेक तरहके व्यसन है जिनके फन्देमें पडकर उससे पिन्ड छुडाना कठिन हो जाता है. जैसा Page #397 -------------------------------------------------------------------------- ________________ બરમાં લાકાના રાતભાત ૧૯૧૧] । उ१६ की कविने कहा है "डांकण मन्त्र अफीम रस, तस्करने जूआ, परघर रीज्ञीकामणी ये छूटसी मूआ." यह वाक्य कविका सत्य है कि यह व्यसन मरने यही छुटते है. तथापि समझदार छोडना चाहै तो कोई कठिन नही. क्योंकि धीरे २ छोड़ सकता है. यदि आपन व्यसनो से छूटनेमे असमर्थ हो तो अपनी सन्तानको तो बचाइयेकी भविष्यकी सन्तानोंकी दुर्दशा न होने पावे. इन पूर्व कहे हुए सात व्यसनोके अतिरिक्त औरभी बहुतसे कुव्यसन है. जिनसे बचना बुद्धिमानोका परम धर्म है. हे पाठक गणे यदि आपको अपनी शारीरिक उन्नति व धर्म पालन करना व देश व जातिको आनन्द महालमें देखना चहाते हो तो सदा अफीम, चण्डु, गांजा, चरस धतूरा और भांग तमाखु आदि निकृष्ट पदार्थोसें बचिये. क्योंकि ये पदार्थ परिणाममें बहुतही हानिकरते है और धर्म शास्त्रोमें इन पदार्थो के सेवन वालो कि निकृष्ट गति कही है और बुद्धिमानो ने इसकि हानियोको प्रत्यक्षही देखा है. इस लिये हे मेरे व्यसनी प्यारे मित्रो, इन का त्याग कर श्री मति कॉन्फरन्स को कृतार्थ करे और कोन्फरन्स रुपी कल्प वृक्षको तन मन धनसें सिंचे. यह उन्नति म्ल वृक्ष है. और आगामी (भविष्य) मे कइ तरहके अकथनिय लाभ (फायदा) मीलेगा और पूर्व वत पुनः आनन्द मङ्गल वर्तेगाः इति शुभं. (१२मा सोनी शतनात.) विद्या-मस्यास. - (सेम.--शा. पोपटाक्ष श्रीमानहास ४२i2ी.) અનુસંધાન પૃષ્ઠ. ૨૧૧ આધુનીક સમયમાં બરમા લોકોમાં સ્ત્રી કેળવણું પણ પુરતી રીતે આપવામાં આવે છે. પરંતુ પશ્વિમાન્ય લોકોના સંસર્ગોમાં આવ્યા નહોતા તે વખતે ફકત છોકરાઓને જ વિદ્યા અભ્યાસ કરવાને ધર્મગુરૂઓ પાસે મોકલવામાં આવતા હતા અને ત્યાં તેઓને ધામક તેમજ વ્યવહારિક જ્ઞાન આપવામાં આવતું હતું અને તેથી જ બરમાં લેકોમાં ફકત સાધુવર્ગમાંથી વિદ્વાન નીકળી આવતા હતા. છોકરીઓને માટે કઈ પણું તેવું Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧] બરમાં લેકેની રીતભાત [૩૭૧ હજુ અબુ કરત :જ થેડા કેળવાયલા બરમાં લોકો બાળલગન ગણે છે ત્યારે આપણે આઠ નવ વરસની બાળકીઓને પરણાવી દેવામાં ધર્મ કે આનંદ માની જે ભૂલ ભરેલું કાર્ય કરીએ છીએ તેના ઉપર દરેક વાંચક વર્ગ વિચાર કરશે.) લગ્નની ખાસ ધ ર્મિક ક્રિયામાં બરમા લેકમાં કાયદે હેતે નથી. ફકત બને જણ સાથે રમે , ' ખાય અપાવે છે. કુતું છે. તો પણ વહેવારીક રીવાજ એ હોય છે કે વિષ્ય ઉપર અમુક ચખો દિવસ ઠરાએ ય તે દિવસે વર પિતાના મીત્રો અને સગાઓ સાથે કન્યાને ઘેર ‘ છે, તે વખતે કન્યાની બેનપણીઓ બારણ સામે આવી બા આડી સેન ની કે ઝવેરાતની સાંકળી રાખી દે છે અને જ્યાં સુધી વર અમુક રકમ પે નહિ ત્યાં સુધી ઘેરી રાખે છે અને જે રકમ તથા બીજા છેડ, પૈસા આગળથી વર પાસેથી લીધેલ હોય છે તે લગ્નના મેળાવડામાં વાપરી નાખવામાં આવે છે. ત્યાર બાદ એક મોટા છે. લમાં મેળાવડે કરવામાં આવે છે તેમાં જેશી મહારાજ પ્રમુખ પદે બીરાજે છે અને કન્યા તથા વરને માબાપ તેની નજીક બેસે છે અને બીજા બધા આસપાસ બેસે છે. આ વખતે કન્યા તથા વર બન્નેને સાથે લાવવામાં આવે છે અને બન્ને જણા જોશી મહારાજને તેમજ પિતાના વડીલેને નમસ્કાર કરે છે. પછી બેસી જાય છે. ત્યારબાદ જેશી બન્નેના હાથને મેળાપ કરાવે છે તે ઉપર એક કપડુ અથવા સુતરના તાંતણે બાંધે છે અને પાણીની અંજળ ભરી બને જણ સુખી રહે એવા fઆશિર્વાદ પાલી ભાષામાં બ્લેક બોલે છે. ત્યાર પછી વર વહુની વચ્ચે થોડી મીઠાઈ રાખવામાં આવે છે, જેમાંથી બને જણા થોડી થોડી ખાય છે (જેને મતલબ એવો હોય જ છેહવેથી અમો સાથે ખાઇશું પશુ અને રહીશું.) તે ક પ પુરી થયા બાદ દેશી મહારાજ શંખ મુકે છે ( જેનો મતલબ એ ય છે કે લગ્નની ક્રિયા પુરી થઇ.) કે તરતજ બધાએ, રંગીન ચોખાથી વરવહુને વધાવી લે છે ત્યાર પછી વર અને વહુને ના સુવા માટે તૈયાર રાખેલા ઓરડા તરફ રવાના કરે છે અને સાથે અ વેલાં સગાં હાલાં અને મિત્રોને જમાડવામાં આવે છે. કેટલીક વખતે વરની સાથે આવેલા લે કે તેજ સાંજે પાછા ઘેર જાય છે અને કેટલીક વખતે થોડા દિવસ કન્યાના બાપને ઘેર રેકાય છે અને જમે છે. ત્યાર બાદ ચેડા દિવ પ પછી ખુલ્લા મેદાનમાં નાચ ગુજરાને મેળાવડો કરવામાં આવે છે. આ કુરીવાજને સડો એટલે સુધી છે કે કેટલીક વખતે ગરીબ લે કે, કરજ કરીને પણ આ મેળાવડો કરે છે. આ કુરીવાજ બુરમા લોંકામાં હિંદુસ્તાનના લેકાના રીવાજથી દાખલ થવા પામ્યા છે. વળી બીજે રીવાજ એ હે.ય છે કે જે આપણા દેશમાં હોળીના તહેવારમાં ઘરઆએ જો કોઈ હોળીમાં બળવાને લાકડાં ન આપે તો તેમના ઘર ઉપર પથ્થરાને વરસાદ વરસાવે છે તેમ આડેસપાસના કુંવારા છોકરાઓને જે એ વખતે નાસ્તા પાણીની પીજબાની વર તરફથી આપી ન હોય તો ઉપર પ્રમાણે તેના ઘર ઉપર પથ્થરાને વરસાદ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨]. - જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ડીસેમ્બર વરસાવવામાં આવે છે. જેની સામે કોઈ પગલાં ન લેતાં તેમને મીજબાની આપી શાન્તિ કરે છે અને આનંદ માને છે. લગ્નની ક્રિયા તમામ રીતે પુરી થયા બાદ વર પિતાના સાસરાને ઘેર એક બે વરસ કે જ્યાં સુધી તે ઘર વહેવાર સ્વતંત્ર ચલાવી શકે નહિ ત્યાં સુધી રહે છે. અપૂર્ણ. “ઇશ્વર સ્તુતી. ” (લેખક–શા. નાથાલાલ અંબાલાલ, રંગુન.) વંદન કરીયે, વિભુ યે જગ સ્વામીને જય જગ સ્વામીને–અગમ અકામીને અચલ અનલ, ફલ, નર, ખગ, રગમાં, રવી સુર, વિધુ, વન, તમ, નભ, નગરમાં, ભવ ભય તરીકે– વંદન અતલ વિતલ તલ દળ વાદળમાં, પ્રબળ સબળ જલ વા પાદરમાં, જય ઉચરીયે– વંદન .. જાહેર ખબર. મેક્યુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સોપવામાં આવેલા એક ફંડમાંથી કોન્ફરન્સ ઓફીસ તરફથી એક સ્કોલરશીપ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સાથી ઉચે નંબરે પસાર થનાર, તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને લે સોથી વધુ માર્કસ મેળવનાર જન તાંબર મૂર્તિપુજક વિદ્યાર્થીને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. એ સ્કોલરશીપને લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૧૧ સુધીમાં અરજી કરવી. છે. ગોડીજીની ચાલ પાયધૂનીમુંબઈ નં. ૩ (સહી) કલ્યાણચંદ શેભાગચંદ રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ. . Page #400 -------------------------------------------------------------------------- ________________ Shrimad Yashovijayaji. .. (373 1911) Shrimad Yashovijayaji. (MOHANLAL DALICHAND DESAI B. A. LL. B.) Continued from page 331. Once upon a time Yashovijaya on the local sangh having insisted upon his staying for a monsoon stayed at Cambay. Meanwhile his Brahmin guru of Kashi being reduced to straitened condition inquired of the whereabouts of his old pupil Upadhyayji in Gujarat and came to Cambay. Upadhyayaji saw his guru at the upashraya when he was delivering his morning sermon. He rose up, received and offered his guru a high seat. When he inquired of his health, and happiness, he knew the purpose of his visit. Upadhyayaji then addressed to the whole sangh present "what I read to you, often contains some minute philosophical points which I try to explain in the best way possible. You praise me too much and think very high of'me. Let me frankly tell you that what I give to you, I have received from this my revered guru. He has taught me and brought me to this level. He is now a very poor old man. Sadhus like myself have nothing to pay to him, we can only preach, while it is the duty of the Shravakas to act according to the order”. Hearing this, the sanghpati (the head of the local congregation) said, "let us all give to the Brahmin panditji all the ornaments and everything we have with us just now”. All agreed, and collected about Rs. 36,000 and presented the same to the panditji. The Brahmin guru was pleased and went home wtih the greatest reward he could have from his pupil in return for knowledge he had imparted to him. Yashovijayaji had passed his early career which lasted from S.Y. 1680 to 1708, during which he studied Jain and other philosophies and was in the middle one in which he tried to show his erudition and extraordinary learning in refuting theories of other religions, and Jain Digambari and Schanakwasi sects. In 1708 he received a command from. Vijayasinh Suri (No 61 of Tapa Page #401 -------------------------------------------------------------------------- ________________ 3:9%] ärr flat prit 9733. [ડીસેમ્બર gachha Pattavali,) to work in cooperation with one of his pupils Satyavijayaji to reform the Church. At this timeth -re vere many chaitya-vasi Sadhus, who stayed in the temples, and were too slack in the Decipline of Jain monks. They even lieji money and other paraphernalia with them against the ordinances of Jain religion. Yashovijayaji helped Satyavijayaji in his attenipts of reforming these chaityawasis, and showed the public by the scriptural testimony how the chairyawasis, were misbeliaving: His third evolutionary stage-- which can be styled ds philosophic or metaphysical stage, begins after his last meeting with Anandghanji. It is said that when Anandgharji knew that death was coming nearer, he intended to hand over thia siddhis-miraculous powers he had got to Yashovijaya as he was the fittest person to preserve and to well use the same. He canie to Yashovijayji and sat down quietly in the sermon-meeting. After having heard the learned sermon, he went away, marking that Yashovijaya wasstill fond of ostentation. There were three stools st::dded with pearls one above another; flags and ornamental curtains were hanging. After the sermon was over, Yashovijayaji simply for: the sake of asking, inquired of those in the assembly whether any borly present had seen Anandghanji Maharaj who was a iniraculous sadhu. One of them replied the Jaiti ascetic was. just at the previous nioment one of the hearers of the ser.non. Upadhyayaji was inquisitive as to know the purpose of his coining there. He made a kundali accordiug to astrology and could gather that be came to part with his siddhis in his ow.l favou: He at once proceeded to search him out. When he went to the cutskirts of the town, he saw Anandghanji in contemplation. He sat down there and waited till Anandghanji ceased from medita tion. They talked on many religious and philosophical topics till the evening. Yashovijayji took leave as he as a Jain sadhu could not stay longer outside the upashraya at night Anandghanji remained silent. Then Yashovija za saluted and Page #402 -------------------------------------------------------------------------- ________________ 1911] Shrimad Yashovijayaji. · [375 requested Anandghanji to give him suvarna-siddhi and other siddhis. Anandghaṇji was very sorry to know that an ascetic like Yashovijayji should so much care for acquiring siddhis and spoke emotionally the 13th gatha of the 4th Adhyaya of shri Utteradhyayana Sutra which runs as follows: जे संखया तुच्छ परप्पवाई ते पेज्ज दो साणु गया परज्जा । एए अहमोत्ति कग्गंछमाणो कख गुणे जाव शरीरभए । He gave Upadhyayji admonitions about the duties of Sadhus and said "Oh it is a wonder? I had formed high opinion ofa youand also thought of giving scme amnaya to you, but just as milk of a lioness cannot remain in an earthern vessel, so the knowledge cannot remain with the undeserving. Why all these ostante tions and vain shows, when you are possessed of sublime knowledge? These ostantations cannot speak well of you. Do you mean to say our ancient rishis were lacking in such powers as not to be able to keep such shows? You have not learnt that essence which they were masters of " Upadhyayaji hearing this was very much ashamed, and epented for his mistake. Here begins our hero's true philosopbi. ical stage. When we dive into his books, we can at once know that there is a great difference between his works composed before and after this period. To speak the truth, the initiator of Yashovijayaji to the true spiritual stage, was ShriAnandghanji. Hence he writes a penygyric in eight poems ashta-padi on Anandghanji and one of his best padas namely परम गुरू जैन कहो क्यम होवे. He considered himself to he highly flattered and fortunate by the visit of Anandghanji. After the, · last visit he could realise the definition of a frne Jain yogi viz. Page #403 -------------------------------------------------------------------------- ________________ न यस्य मित्र न च कोपि शत्रु निजः परो नाऽपि न कश्ानार्थ । . न येंद्रियार्थेषु रमेत चेतः कषायमुक्तः परम सयोगी॥ All the above has been gathered from different stories told of Yashovijayaji but it is not verified by any documentary evidence. How far is the same in conformity of truth, is left to be judged by the reader to his discretion, but so far as our hero's visit to Benares for study and obtaining diplomas go, they are verified by the following verse in HTETITHI91 which is his own work पूर्व न्यायाविशारदत्वविरुदं, काश्यां प्रदत्तं बुधै न्यायाचार्यपदं ततः कृतशतग्रंथस्य यस्यार्पितम् ॥ The learned men Kashi first gave a diploma of Nyayavisharada (Proficient in logic) to him and then gave a diploma of Nyayacharya when he composed one hundred works. He composed many scientific works, and was a doctor of logic. It can be said of him as father of modern Jain logic! He collected all the different logical theories of our for mer acharyas aud harmonised them in one whole. He contributed too much to Jain logic by spinping out our old Jain logic and refuting many theories of other logicians. He is said to have composed two lacs of verses, and one hundred works on pure logic. All these services were useful only to those, who were well-versed in Sanskrit. He was at the same time not negligent as to undervalue the ordinary intellectual power of the masses. He composed many works in Gujarati verse on different subjects suited to them, so that they could understand and digest them. Besides this, he was a great reformer and a Luther of his times. He in company with Satyavijayaji at the instance of Page #404 -------------------------------------------------------------------------- ________________ 1911] Shrimad Yashovijayaji. Vijayasinha Suri (who died in S. Y. 1708) went from city to city, village to village, and by his learned and engaging sermons and argumentative disputations, he took right and left the Chaitya-vasis and did away with their corruption and degenera-tion, which he very nicely describes in his appeal to Simandhara Swami in gujarati that we shall see later on. He died in 1745 S. Y. at Dabhoi (Darbhavati) near Baroda, where lie his padukas bearing date of Magshir Sud 11th. Now let us go to his Sanskrit and Gujarati works. SANSKRIT WORKS. • Printed & Published by १. ज्ञानसार ( अकजी ) Original, Gujarati by Deepchand ChhaTranslation & Expla ganlal Shah Esq. B. A. nation. N. B.-There is a by अध्यात्मसार. टीका named ज्ञानमंजरी #uaeqgal 1121487 प्रतिमाशतक 377 in (1796 S. Y.) Orifinal with Gujarati Late Mr. Bhimshi translation Manek "" "" 27 The Late Mr. Moolchand Nathoobhai (P.T.O.) Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮] પર જેન કેન્ફરન્સ હેરડ. ५. अध्यात्मसार. .। ६. देवधर्मपरीक्षा. ७. अध्यात्मोपनिषद् ८. अध्यात्मिकतमखंडन ! सटीक. In ९. यतिलक्षणसमुच्चय By Jain Dharma श्री यशो विजयजी ' Prasarak Sabha. १०. नयरहस्य. जन ग्रथमाला, जैन प्रथमाला, Bhavnagar. ११. नयप्रदीप. १२. नयोपदेश-(सावचूरि: भावप्रभसूरि) १३. स्वोपझ टीका (नयामृत तरगिणी. Not Published १४. जैनतर्कपरीमाषा. १५. ज्ञानबिंदु. १६. द्वात्रिंशद् द्वात्रिीशका.. १७ न्यायालोक १८ न्यायखंडनखाद्य. | Mansukhbhai BhagubhaiEsq. १९. भाषारहस्य. Ahmedabad. .. स्वापज्ञ टीका २०. परात्मपंचविंशतिका. २१. परमज्योतिः पंचविंशतिका. } Buddhisagar Muni २२. उपदेशरहस्य.. २३. (स्वोपज्ञवृत्ति). २४. षोडशकवृत्ति.. To be published by Seth २५. टिप्पणी on धर्मसंग्रह. Devchand Lalbhai Jain २६. भाषारहस्य (स्वोषज्ञ टीका). JPustakoddhar Fund २७. अध्यात्ममतपरीक्षा. २८. (स्वापज्ञ टीका.) २९. शास्रवातीसमुच्चयवृत्ति-स्वाद्वादकल्पलता. ३०. अष्ठसहस्त्रीविवरण, In the Deccau College Society. . (मपूर) . . Page #406 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૧ની સાલની અનુક્રમણિકા. નવીન વર્ષ .. ... ... ... ૧ સુખ કયાં છે .. .. .. .. ૧૭૪ સુકૃતભંડાર ફંડ માટે થવો જોઈતો પ્રયાસ ૩ ચેતનને ઉપદેશે... ... ... ... ૧૭૫ આવતી કોન્ફરન્સ અને તેને અંગે ' | જીવદયા કમીટી .. ૧૮૧-૨૧૪-૨૮-૩૩૭૮ આપણી ફરજો ... ... • ૫ ઉઘરાણી .... ... ... ૧૮૫-૨૬૩-૨૮૭ બંધુઓ પાછા સુસ્ત ના બને... ... ૮ એજ્યુકેશન બોર્ડ ... ૧૮૧-૨૮૭ જૈનમાં વવી પડેલું મરણ પ્રમાણ . ૧૧ હૃદયમાં જિન પ્રતિમા ... ... ૧૮૩ આવતી કોન્ફરન્સના ઠરાવ . . ૧૪ શિષળવ્રત.... ... ... ... ૧૯૫ જૈન ધાર્મિક ઇનામી પરીક્ષાના પ્ર ૧૭ મુનિદાન ... ... ... .. ... ૧૯૯ एक आश्चर्य जनक स्वप्न .... .... ३१ सिवनीमे प्रतिष्ठा आरै जाति सुधार २०३ શ્રી સુક્ત ભંડાર ફંડ .. .. ૩૩-૪ બરમાં લેકેની રીતભાત . ૨૧૦-૩૬૯ ( ૧૨૩-૧૮૫-૨૧૫-૨૫૮-૩૦૦-૩૫-૩૮૩ રાક, આરોગ્ય અને બળ ... • ૨૧૨ Jainism ... ... ... ... 35 વિસનગરમાં સ્થપાયેલ કેળવણું ફંડ... ૨૨૪ એજ્યુકેશન બોને હિસાબી-રીપેટ... ૪૦ શેઠ ગોકલભાઈ મુળચંદ જૈન બેડીંગ મારા પ્રેમ ... ... ... ... દ૨ ને રીપોર્ટ ... . . ૨૨૫ Holi Kelash mount and | ગફુલી ..... .... ૨૨૭ ૨૮૦ Simla District ... 65 વૈશ્ય નાતિવા વિન... ૨૩૨-૨૦ સહપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી કૃત કુરાન સમયના બ્રાહ્મી લિપીમાં કેટલાક | જ્ઞાનસાર સૂત્રનીચોળ ... ૭૧-૧૪ર અપ્રસિદ્ધ જૈન શિલા લેખો ૨૭૭૩૪૨-૭૬૦ જૈન મુનિરાજે અને રેલ્વેના પુલ ... 9 Beef Eaters Poisoned? ... 244 શ્રી જન ધાર્મિક પરીક્ષાનું પરિણામ. | Pawa puri (N.). • • 245 ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવો... ૮૨ મુનિ શ્રી જીતેન્દ્ર વિજયજીનું ભારણ. ર૪૮ ૧૨૫-૧૮૬-૨૧-૨૫૯-૩૦૧-૩૫૧ મૈત્રિ ભાવના, પ્રમોદ ભાવના મુકિત ભાવના ધાર્મોિક હિસાબ તપાસણી ખાતું . ૮૭ કરૂણું ભાવના, મધ્યસ્થ ભાવના... ૨૬૭ ૧૨૭–૧૮૫-૨૫૪-૨૯૮-sy દ રૂષભજન સ્તુતિ.... •. ૨૭૦ હિંસા માં ઉપય. ૧૧ દુકાળમાં ઢોરોનું રક્ષણ. . . ૨૭૧ શ્રી ભોયણીજી તીર્થમાં ઉપદેશકનાં | સુધ . . . . . ૨૭૫. ભાષણે... ... ... ... .. ૮૫ ગાલ . હપ ચ ન ર ... ... ૨૦૬ આઠમી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ | ગન માયા નાની ... .. •૮૦ રીસેપ્શન કમીટીને ઠરાવ .. -રાશ્રી અજારા પાર્શ્વનાથજી તિર્થની નોંધ ૨૮૯ The second Jain Students |વિદ્યા વિષે . • ૨૮૭ ૩૦૧ Social Gathering ... 97–153 | શ્રી ધાર્મિક પરીક્ષા વ્યવસ્થાપક મંડળ ૨૮૭ છે સંસાર તે શું ? દુઃખી સંસાર | ગતિ ન સ્તવન ••• • • ૨૮૨ Page #407 -------------------------------------------------------------------------- ________________ 4000 તાયે શું ? निवेदन पत्रिका ગ્રહસ્થધમ અને નિતિપૂવ ક જીવન. ૧૧૦-૫૦ પેસેા માટે પરમેશ્વર અને તેને ગર્વ. ૧૧૨ એજ્યુકેશન એ—સ્ત્રી ન ધાકિ હરીફાઇની પરીક્ષાના ધારા ધારણ ૧૧૫-૧૭૨ જીવદયા ... ૧૧૯-૧૮૧-૩૮૦ મુંબઇ-શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ એપીસમાં થયેલ કામકાજની ક નોંધ ... 3.0 **** ... ... ફ્રાન્ફરન્સની આધુનિક સ્થિતિનુ દિગ્ દર્શોન ... .... ... ૧૦૪ ઢેરામાં ખરવાસનુ ૬૬ અને તેની १०५ ... ... ... कुरिबाज कैसे दुर हो ? શ્રી જૈન ગ્રેજ્યુએટસ મેંબરાના લવાજમની પહોંચ અમારે શુ? કહું સા એવક્ા તુ છે ! ૧૬૧ આપણી ઉંચ દશા પ્રાપ્ત કેમ થાય... ૧૭૦ ... ૧૫૯ સારવાર ... કકસથી પૈસા બચાવવાની એક ઉમદા તક જૈન લગ્ન The Jain Graduates Associa tion ... मुशाफर बे वतन तु है गजल શ્રી સનત્કુમાર ચક્રવર્તી ચરિત્ર ૧૨૦ શ્રી સુમતી જીન સ્તવન ૩૧૪ આનુસાર સાબીત ૩૧૭ ૧૨૯-૧૭૭-૧૮૦-૧૯૦-૨૧૩-૨૧૯-૨૨૯ Shrimad Yaso ijayaji ૨૫૩-૨૬૪-૨૯૧-૩૪૭ સત્તાપર વર્ગન એક યુરોપીયન ઓફીસરના અભિપ્રાય, ૧૩૦ સાલમુબારક Shrimad Anandghana and શ્રી જૈન વિદ્યાશાળા પ્રત્યે બાળકોની ... his Anand Philosophy 131 ... ૩૪૫ આશિષ हेरल्ड ग्राहक महाशयोसें विनंति.. ३५५ ૧૩૩-૧૬૨-૨૦૬-૨૨૯ સૂત્ર આધારે જીન પડિમા સિદ્ધ, ૨૬ જા તરફથી લાખા રૂપ આ ખાતામાં કેમ વપરાતા નથી ? સુધારાના સૂર્યથી અપ્રકાશિત હિંદુ ઇશ્વર સ્તુતિ સન્મિત્રના વિચારો જ્ઞાન 2006 ... ... ... ૩૧૨ 320 ३२.३ * ૩૨ ૨૩૩૦ 331-373 ३३९-३६५* . ૩૪૨ ... ...૩ * ૩૧ ૩૪ ૩૦ ... ૩૮૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ છે . તા૩૧-ર-૧૦ સુધીના લવાજમની પહોંચ, . - ૧. શેઠ હરીચંદ ભણભાઈ મુંબઈ ૧ શેઠ બાલુભાઈ સાંકળચંદ ૧ , પનાજી ભીમાસું , ૧ ,, હાથીભાઈ મગનલાલ - " , રવચંદ ઉજમચંદ , ૧ ,, હીરાચંદ લીલાધર ૬. દેવકરણ ઝવેરચંદ ,, ૧ ,, અમુલખ ખુબચંદ છે ૧૫ , ધરમચંદ ઝવેરચંદ છે. ૧ ,, અમૃતલાલ કેવળદાસ ૧ ,, મોતીચંદ ખુબચંદ , ૧ ) ભીમાજી મતીજી તા. ૩૧-૧ર-૧૧ સુધીના લવાજમની પહોંચ. ૨) , ખુબચંદ માણેકચંદ રાંદેર ૧ ,, મહુચંદ ખીમચંદ મસુર ૧ ,, છોટાલાલ નવલચંદ , ૧ , મેહનલાલ ટોકરશી' રાધનપુર ૧ ,, માણેકચંદ હીરાચંદ જે. પી. મુંબઈ ૧ ,, કમળશી ગુલાબચંદ , ૧ ,, નંદલાલ લલુભાઈ ડોદરા, ૧ ,, હીરાલાલ જેઠાભાઈ રાજકેટ ૧ , કલ્યાણચંદ અમીચંદ ,, ૧ ,, દેવચંદ જેતસી રાતા GL , ત્રીકમલાલ પ્રેમચંદ ,, રા ,, પ્રાણજીવનદાસ પર તમ રાઇબંદર, ના, નારણજી અમરશી વઢવાણશેહેર ૧ | સમનલાલ હેમરાજ રાઈપુર Fરા , ચીમનલાલ વાડીલાલ વઢવાણકાંપ છે , નાગરદાસ પરસોતમ રાણપરના લો , જેઠાભાઈ નરોતમદાસ વસો ૧ શેઠ ઓઘડદાસ કાલીદાસ લીંબડી - શ્રી સંઘસમસ્ત છે. મગનીરામ. વાપી ૧ ,, સુંદરજી હીરાચંદ ૧ , મહાસુખરામ ચુનીલાલ વિસનગર રા લાલા પ્રભુ દીઆળજી લુધીના છે , ' રણછોડલાલ છગનલાલ સાદા ૧ શેઠ જેચંદ ખીમચંદ લેદરા ht, ચતુરભાઈ કરસનભાઈ સાણંદ ૧ મુળચંદ ચતુરભાઈ વઢવાણકાપ . . ગોવીંદજી ઉમેદભાઈ , લ , કીશનચંદ હીરાલાલ વર્ધા છગનલાલ ચુનીલાલ સુરત ૧ ,, પ્રાગજી વીરચંદ વલસાડ મણનભાઈ ગુલાબચંદ ,, ૧ ,, ગીરધરલાલ ગુલાબચંદ વલાદ હો , રતનલાલજી સુરાણું રતલામ , અખેચંદ મલકચંદ વાઈ I , મગનીરામજી ભભુતરામજી , ૨) શ્રી જૈન લાઇબેરી વિસનગર લો , નરશીદાસ નથુભાઈ ગાંફ રા શેઠ અમથાચંદ મલકચંદ વડાવલી જાદવજી વાલજી રાજકોટ ના , મુલચંદ રાયચંદ વાફગામ કેશવજી પદમશી ૧ લાલા ખુબચંદજી સેહરાનપુર લા, ઉગરચંદ મલકચંદ રામપુરા ૧ શેઠ માનરસીંહજી કોઠારી સારંગી . અમથાલાલ ફતેચંદ લણવા ૧ ,, ગુલાબચંદ દેવચંદ શ્રીગંદા નો , ખેડીદાસ છગનલાલ પાંચોટ ૧ ,, લક્ષમીચંદજી સીઓની છા, જમનાદાસ રામચંદ વડેદરા ત્રીલોકદાસજી ૨) , મુળચંદ રામજી વંથલી ૧ . શોરમલજી ન સી ની રાાં , જીવરાજ ભગવાનદાસ વડાસણ ૧ ,, મે તીચંદ દલાજી - સીસેદરા ૧ ,, નવલાઇ ભગવાનજી વાંદરા ૧, શીવદાન શામલાલ સીરસા ૧ ,, જેચંદભાઈ હીંમતલાલ સીરહી ૧ , ઉમેદચંદ કસ્તુરચંદ સુરત રા, ભીખાજી ભુવાજી સુરત ૧ - દલીચંદ વીરચંદ S Page #409 -------------------------------------------------------------------------- ________________ વા શે ચુનીલાલ સુરચ દ દલસુખભાઈ વાડીલાલ અગરચંદજી મગનલાલ મલુકચ દે દાશ્ત રામજી 1] *,, શ ૧ ૧૫ '' = ,, * ના ,, ૧,, ૧૧ ૧૫ ૧૧, r ૧૧ લા ૧૫ ܕ ܕ "" }} ,, ,, ,, ',, સરદારમલજી 5, મણીલાલ રતનચંદ મગનલાલ મયાચદ કલ્યાણજી ખુશાલભાઇ કપૂરચંદ લક્ષ્મીચંદ્ર હરીસી હજી કે ફારી મુળચંદ પુલચંદ લેખરાજમલજી હુશીઆરપુર ૨) હૈદ્રાબાદ લા કસ્તુરચંદજી મનરૂપજી ઠાકરશી માણેકચંદ ત્રીભાવન ઝવેચંદ તલકચંદ ઉજમદ | ક ૧૧ 37 ર), મેાનજી ચત્રભુજ મોટીખાખર સુરત ૧૫ શેડ રામજી દેવજી સેલાપુર ૧૫, લીલાધર માણેકચંદ રાયધાનગર જીહારમલજી સુરજમલજી હેતા હી ગણઘટ હુબળી ૧ ૧૧ સીતામઉ નાગપુર લેાની વેાંટ મુંબઇ ૧૧ વણે ૬ ૧ ૧૫ olll વેરાવળ ડે. ગેડીજીની ચાલ પ્રાથકુંની-મુંબઇ ન. ૩ '' સેલાના હાથેાડા રાહતગઢ સુગનમલજી મેહનલાલ સાંકળચંદ રાજકાટ ભોગીલાલ ભીખાસ દ હળવદ મેતા ,, હાથસણી ૧૫ પાટણ વડાળ નથુભાઈ મહાભાઇ વીજાપુર ૧૫-૬, વડા ૧૫ શ્રી સંધ સમસ્ત ૧ા શેડ પુનમચંદજી ભણુશાળી સીતામ જેચંદ ઉમેદભાઇ સમશેરપુર ॥ ૩ મૈં કાકાવારા ચપાલાલજી દેવલીઆ ૧૫ શેડ ભાંગીલાલે વીલદાસ ખેરાળુ ,, ,, "" ' ,, 22 , રા ૧૫, ૬ ,, હાલા ૧૫ સુરજમલ લલ્લુમાઇ મુળચંદ ખેમચંદ મુળજીભાઇ ધારશી ત્રીકમલાલ ન્યાલચંદ કેશવલાલ ત્રીકમલાલ ૧૫ ૧૫ રા "" 1 ' ', ' ', ૧૫ * ૩૩ ૧૫ ક ૨૫, ૧ 55 ,, ,, ,, વીલદાસ ભગવાનદાસ પાનાચંદ પંચાણ દોલતરામજી રામલ .. ઇંદ્રસીહ રતનચંદ માણેકલાલ ન્યાલચંદ સાંકળચંદ લખમીચંદ માણેકચંદ ગણેશીકાલ લુણી બા નથમલજી ગુક્ષેચ્છા સીતામ સુસરી આહાર સેબુબર રાણવા મુંબઇ રગુન મનસુખલાલ સુરજમલ ,, રતનશીભાજી શામજી રાપ (કચ્છ હીરાલાલ બેલાલજી રેવાશંકર મામદ વટાણશેહેર નીત લ સુજાનમલજી ભડારી હી ગ ભોગીલાલ સાંકળચંદ ૧,,, ૧૧ ,, . ૧૫ શેડ બુધાજી સાંધાજી લાસગામ લા ભીખાજી કસ્તુરચંદજી,, ,, ,, જાહેર ખબર. મેટ્રીકયુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે. મર્હુમ શેફકીરચંદ પ્રેમચંદના નામથી સાંપવામાં આવેલા એક કુંડમાંથી કોન્ફરન્સ એપીસ તરફથી એક સ્કાલરશીપ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સ ંસ્કૃત વિષયમાં સાથી ઉંચે નબરે પસાર થનાર, તેમજ એક બીજી સ્કાલરશીપ સુરતના રહેવાશી અને કુલે સાથી વધુ માર્કસ મેળવનાર જન શ્વેતાંબર મૂર્તિપુજક વિદ્યાર્થીને આપવા માટે નકકી કરવામાં આવ્યું છે. એ કેાલરશીપના લાભ લેવા ઇચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૧૫ મી ડીસેમ્બર ૧૯૧૧ સુધીમાં અરજ કરવી. (સહી) કલ્યાણચંદ સેાભાગચ રેસીડેન્ટ જનરલ સેકટરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, Page #410 -------------------------------------------------------------------------- ________________ મુંબઈના કલેકટર સાહેબ તા. ર૪-૧૧-૧૧ ના રેજે તૈયાર કરેલ મેમરીયલ ડાફટની એક નકલ ગવર્નમેન્ટની મંજુરી મેળવવા મોકલવામાં આવેલ હતી. તેનો મહેરબાન કલેકટર સાહેબ તરફથી નીચે મુજબ કાગળ ડ્રાફટમાં સુધારા વધારા સાથે આવ્યું છે No. L. R. .. ." of 1911 9140 of 1911 LTU Bombay Collector's Office. 9th December 1911. Tom E, L., Sale, Esquire, I. C. S., Collector of Bombay; To, . The General Secretary Jain Swetamber Conference. With reference to your letter dated 24th November 1911 rwarding a draft address from the Jain Community of India their Imperial Majesties the king Emperor and Queen Em of India I am directed to inform you that addresses have Eady been received from the Jain Communities of Bengal and Panjab.. Your address should therefore be in the name of Jair. Community of the Bombay Presidency. 2. The draft address should be revised in the light of instruction the corrections shown in red ink in the accompanyraft being made and the last paragraph being omitted. I have the honour to be, Sir, Your most obedient Servant Sd/ E. L. Sale Collector of Bombay. Page #411 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. વિષય. tree प्राहक महाशयोसें विनंति (लेखक चंपालालजी) સૂત્ર આધારે નડિમા સિદ્ધ. (લેખક મણીલાલ કાલીદાસ) જૈતા તરફથી લાખા રૂપીઆ જ્ઞાનમાં નથી વપરાતા તેનું શું કારણ?... જૈન શિલા લેખા. (C.) કુધારાના સૂર્યથી અપ્રકાશીત હીંદ. (લેખક વી. એમ. પડયા.) सदाचार वर्णन (लेखक चंपालालजी) ... શ્રી સુકૃતભંડાર ક્. ઇનામી ધાર્મિકપરીક્ષા સન્મિત્રના વિચારે ... ખમાં લોકેાની રીતભાત. (લેખક પોપટલાલ ત્રીભોવનદાસ ) શ્વર સ્તુતિ. (લેખક નાથાલાલ અંબાલાલ શાહ.) Shrimad Vasovijayaji. (Mohanlal D. Desai.) જીવદયા કમીટીની જથી મીટીંગ. તથા દશેરા ઉપર બંધ થયેલે પશુવધર ... wde (લેખક:--માવજી દામજી રાહ.... નામદાર શહેનશાહ .... અને 0000 ... શહેનશાહખાનુ દીર્ઘાયુષી થાઓ. 0.00 ... ... *** ३५६ ... પુ ક ૩૫ ૩૫૮ ૩૬૦ ૩૬૪ ... ૩૮૫૫ Page #412 -------------------------------------------------------------------------- ________________ A. * . P “લક કરો નામદાર શહનશાહ 5 મા જેને દિલ્હી દરબાર વખતે ન આપવામાં આવનાર માનપત્ર. મુંબઈના કલેકટર સાહેબ રૂબરૂ જૈન કોમના ત્રણે ફિરકાના અગ્રેસરનું ડેપ્યુટેશન તા. 31-10-11 ના રેજે ૧ર વાગે, તેમના ફરમાન મુજબ, એડ્રેસપત્રની મંજુરી મેળવવા ગયું હતું. બહાર ગામને સંઘના તથા આગેવાનોના કણે તથા તારે મહેબન કલેકટર સાહેબને વંચાવવામાં આવ્યા હતા જેથી ખુશી માનપત્ર આપવાની મંજુરી આપી છે. તા. 1-11-11 ના રેજે જૈન કોમના ત્રણે ફીરકાના આગેવાન ગ્રહ એક મીટીંગ હીરાબાગમાં મળી હતી તે વખતે માનપત્ર આપવાને ડફટે તૈયાર ક તથા કાશ્કેટ તૈયાર કરવા એક કમીટી છ ગૃહસ્થની નીમી છે. માનપત્ર ત્રણે સે એની સહીથી મોકલવાનું નક્કી કરવામાં આવેલ છે. જીવદયા દશેરાના તેહવાર ઉપર થતા પશુવધ અટકાવવા આ વર્ષ જન કોમન ફિરકા તરફથી રાજા મહારાજાઓને અરજી કરવામાં આવી હતી. તેથી જ 25 નાનાં મોટાં ગામોના રાજ્ય કર્તાઓએ આ ઘાતકી કાર્યને દેશવટો આપો ગામના નામે આવતા અંકમાં બહાર પાડવામાં આવશે. એડવાઈઝરી બેડ - ' તા. 4-10-11 ની રાત્રે શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ ઓફીસમાં બોર્ડની એક મીટીંગ મળી હતી તે વખતે નીચે મુજબ કામકાજ થયું હતું કે ૧–-આબુજી ડેપ્યુટેશનના સંબંધમાં શીરોહી મહાજન તરફથી આવેલું છે? આ પત્ર રજુ કરી છેવટે બહોર ગામના તથા મુંબઈના મળી આશરે પ૦ ગૃહસ્થાને છે નમાં જોડાવા પત્ર લખવાનું નક્કી કરવામાં આવ્યું. તથા આબુજીના માજીસ્ટ્રેટને A.C ને મળવા ટાઈમ પુછાવવા પત્ર લખવાનું નક્કી થયું.' ર—નામદાર પાંચમા જેને દીલ્હી દરબાર વખતે જૈન કેમના ત્રણે ! તરફથી એડ્રેસ આપવા નકી થયું અને ત્રણે ફીરકાના સેક્રેટરીઓની સહીથી 2 મુંબઈના કલેકટર સાહેબ ઉપર કરવાનું નકકી થયું. એડ્રેસનો ડ્રાફટ કરવા કમીટી ૩–સોજતમાં પોષણ વખતે ત્યા દશેરા વખતે થતિ છવહીંસા અટકાવી પુરના મહારાજાને શેઠ લધા હિરાલાલ તથા શેઠ ખેમરાજ શ્રીકૃષ્ણદાસ પાસે કાગલા લે મેકલાવવાનું નક્કી થયું. - ૪–કેન્ફરન્સ ભરવા તથા નિશથી તેને ચાલુ મદદ મોકલાવવા વિગેરે બાબતો વિચાર કરવામાં આવ્યો હતે. ..