________________
૨૩૮]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ ઓગષ્ટ
પંક્તિઓ છે. પ્રથમ પંકિત ગાદિની ધાર ઉપર અને બીજી પંકિતઓ પદ્મ (વિકસિત પદ્મ ઉપર મુકેલી ગાદી ઉપર મૂર્તિ ઉભી રહેલી છે) ઉપર કોતરેલી છે. પાદિની મધ્યમાં બે નાની પંકિતવાળા લેખ છે.
કાર્ય મધ
मस्य शिशिनि
આય અઘમની સ્ત્રીશિખ્યા. મી. આર. ડી. બેનરજી આ મૂર્તિને દિગંબર સંપ્રદાયની કહે છે. પણ કોટિગણ અને વજ શાખા આપણા આખાયમાં છે, તેથી આ મૂર્તિ તાંબર આમ્નાયની છે એવું સ્પષ્ટ છે.
કોટિગણ, સ્થાનિકુલ અને વજી શાખાના આયં તરિકની આજ્ઞાથી એકંડલની સ્ત્રી, શિવશિરિની પુત્રવધુ અને ગ્રહમિત્રની પુત્રી ગહલાએ ઉપરના મૃતિ કરાવી હતી. આ મૂર્તિ કુશન સમયની છે. કુશન સમય ઉપર આગળ ઉપર બેસીશું.
કુશન સમયના ૧૨ માં વર્ષની જેન અર્તિ ઉપરનો લેખ. આ મૂર્તિ ધ્યાન મુદ્રામાં છે અને એક હસ્ત ખંડિત થયેલ છે. આ મૂર્તિની ગાદીની બન્ને બાજુએ બે સિંહ રહેલા છે અને તેઓની મધ્યમાં બેસ રીલીફ થોડું ઉપર ઉપસી આવેલું કોતરકામ) છે. મધ્યમાં એક ચતુળ કેણાકૃતિ સ્તંભ ઉપર ચક કરેલું છે. અને તેની બન્ને બાજુએ એક એક પુરૂષ બેઠેલે છે. સ્તંભની દક્ષિણ બાજુએ સકુસુમ હસ્તવાળી પાંચ પાંચ સ્ત્રીઓની બે હાર ઉભેલી છે, અને તેવી જ રીતે ? વાપા પુરૂષની હાર ઉભેલી છે. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબંધી કંઈ નિશ્ચિત નથી પરંતુ ૧૮૯૨ ના એપ્રીલ માસના લકનૈ મ્યુઝીએમના રીપોર્ટમાં હિલખંડમાં રામનગરમાં પુરાણું જૈન મંદિરની ભૂમિમાંથી ખોદી કાઢેલી કુશન સંવત ૧૦ વાળી મૂર્તિ ડેહરે નિર્દેશેલી છે તે આ હેય એવું સંભવિત છે. ____सं. १०२ व ४ दि १० एतस्य पुर्वायां कोट्टियातो गणतो बम्त्नदासियातो कुलतो उचेन
ભારતી શાવાતો Tળસ્થ માર્ચપુરાર શિશનિ તિત....તિ नन्दिस्य भागनिये निव
तना साविकानां वद्धकिनिनं जिनदासि रुद्र देव दातागाला रुद्रदेवसा નિના ......મિત્ર...... ___कुमारशिरि वमददासि हस्तिसेना ग्रहशिरि रुद्रदता जयदासि मित्रशिरि
સ. ૧૨ વર્ષના ચતુર્થ માસ ૧૧ મેં દિવસે કોટિયગણ પ્રભદાસીયલ અને ઉચ્છાનગરી શાખાના આ પુલની શિખ્યા.