SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ જાન્યુઆરી ૬. પ્રમાણ. ,, ૫ નીચેના વાક્ય સ્પષ્ટ રીતે સમજાવો અને તે ગ્રંથમાં કયા સ્થળે આવે છે તે લખો. ૧૪ (अ) स्वभाव एव हि अयं सर्वभावानां यदनुवृत्ति-व्यावृत्ति-- प्रत्ययौ स्वत एव जनयन्ति. (आ) प्रदीपपर्यायापन्नास्तैजसा: परमाणवः स्वभावतस्तैलक्षया द्गातात्रिघाताद्वा ज्योति:पर्यायं परित्यज्य तयोरुपपर्यायान्त रमासादयन्तोऽपि नैकान्तेनानित्याः पुद्गलद्रव्यरुपतयाऽव स्थितत्त्वात्तेषाम् (इ) परलोको हि पूर्वजन्मकृत कर्मानुसारेण भवति. ( ई ) ये एव दोषा किल नित्यवादे विनाशवादे पि समास्त एव - . ૫૦ ઘોરણ ૫ મું (4) (દ્રવ્યાનુયોગ છ કર્મગ્રન્થ) પરીક્ષક-મી. કાલીદાસ ગોકલદાસ શાહ-અમદાવાદ. દરેકના દશ માક. સવાલ ૧–પાંચ જ્ઞાનના ઉત્તર ભેદ ગણાવે. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ. - ૨–દર્શન મેહનીય કેને કહીએ, તેના ભેદનું સ્વરૂપ કહો તે બાબત મતાંતર હોય તે પણ દર્શાવે. ,, ૩ મિથ્યાત્વ ને ગુણસ્થાનક શા માટે કહ્યું છે ? ૧૪ ગુણસ્થાનકનાં નામ તથા સ્વરૂપ બાબત વિવેચન કરો. ,, ૪ ચોથે ગુણઠાણે બંધ, ઉદય, ઉદીરણા, અને સત્તામાં દરેક કર્મની કેટલી પ્રકૃતિઓ છે તે કોઠાના સ્વરૂપમાં બતાવો. ૫ કર્મ બંધના હેતુ, તેના ઉત્તર ભેદ સાથે બતાવો. દરેક ગુણ ઠાણે તે ઉત્તર ભેદ કેટલા કેટલા હોય તે બત્તાવો. સર્વગુણઠાણે મળીને એકંદર બંધ હેતુના ભાંગાની સંખ્યાને આંક કેટલું છે. ,, ૬ પાંચ ભાવનું સ્વરૂપ તથા તેના ઉત્તર ભેદ કેટલા છે તે ગણવે. ,, ૭ અબાધાકાલ અને નિષધ કાલનું સ્વરૂપ સમજાવે, નિચેની પ્રકૃતિનાં થા નિષેધકાલ જણાવે, સાધારણ, મનુષ્યગતિ, મિથ્યાત્વ, શ્યામવર્ણ, પુરૂવેદ, મેહનીય . ૮ પુલ પરાવર્તના કેટલા ભેદ છે. તે દરેકનું સ્વરૂપ સમજાવો. ,, ૮ ૧૪ જીવસ્થાનકને વિષે નામ કર્મના બંધ, ઉદય તથા સત્તાના સ્થાનકની સંખ્યા બતાવે. ,, ૧૦ ક્ષપકશ્રેણીએ ચઢનાર જે અનુક્રમે પ્રકૃતિનો ક્ષય કરે તે અનુક્રમ બતાવે.
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy