SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] જૈન કેન્ફરન્સ હેરલ. [નવેમ્બર સાલ મુબારક” કવાલી. જીવીને નિત્ય જગતમાં, કરે ઉપકારના કાર્યો; વધે ઋદ્ધિ અને કીતિ, મુબારક સાલ આ સહુને. ન આવે આપદા કદિએ, ટળે સંકટ સહુ તનના ચંદ્ર સમ શાંતતા થાઓ, મુબારક સાલ આ સહુને. દયા કરી દીન લેકેના, બધા કષ્ટ સદા કાપે; ધમેં પ્રીત બહ રાખે, મુબારક સાલ આ સહુને. રત્ન સમ પુત્રની પ્રાપ્તિ, કરે જે વૈભવે વૃધ્ધિ મહીમા માન બહુ પામે, મુબારક સાલ આ સહુને, ચંપા પુષ્પ સમી કીર્તિ, રૂડી મૈત્રી ભલી વિદ્યા; દયાના તત્ત્વ લઈ લેજે, મુબારક સાલ આ સહુને, ઘણું છે જગત બાગે, વિહરવા ખુબ શાંતિથી; કુટુંબના કષ્ટ સહ ટળજે, મુબારક સાલ આ સહુને, મંગળ માળ વર્તા, શાંતિનું રાજ્ય છવરાજે, હૃદય આશીષ એ આપે, મુબારક સાલ આ સહુને. કે ૬ મથુરાને જૈન સ્તુપ અને અન્ય જૈન ઈન્ડોસ્કાઈથીઅન શિલાલેખ. महं मथुरा पुर्या यात्रा पार्श्व सुपार्श्वयोः। प्रभुःपरीतः पौरौधै श्चारणा रिवा करोत॥ जम्बूप्रभव मुरष्यानां मुनीन्तमिहस प्रभुः। ससप्तविंशति पम्वशती स्तूपान्प्रणे भिवान। રીર સૌમાગ ૨૮-૨૪૨-૨૫૦ મથુરાનગરી પ્રાચીનકાળથી એક જૈન નગરી તરીકે પંકાએલી છે. આપણા શાસ્ત્રમાં મથુરાની પ્રાચીનતા અને તેની જૈન ધર્મોકિતતા સ્થાને સ્થાને જોવામાં આવે છે. આ બાબત જે કંઈ પણ સંદેહ હોય તે તે દુર કરવાને તેમાંથી બેદી કાઢેલા પ્રાચીન દેવનિર્મિત સ્તુપના ખંડિયો અને તે ઉપરના લેખે જ છે. ફહરને મથુરાના કંકાલીના ટેકરામાંથી મળી આવ્યા હતા તે પર્યાપ્ત છે. સર અલેકઝાંડર કનીંગહામની મથુરાની પ્રથમ મુલાકાતમાં તેમને કંઈ પણ ઐતિહાસિક અગત્યતાનું પ્રાપ્ત થયું ન હતું. [Archaceological report vol. 1] બીજી વખત જ્યારે તે મથુરા ગયા ત્યારે તેમને બાધ, જૈન અને વૈદિક ધર્મનુયાયિઓની અતિશય અગત્યની મૂર્તિઓ, સ્તૂપના કઠેરાઓ, તરણે
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy