________________
શ્રી જૈન ધાર્મિક ઈનામી પરીક્ષાના પ્રદે
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન આાર્ડ,
શે। અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક ઇનામી પરીક્ષા. તા- ૨૫-૧૨-૧૯૧૦ રવિવાર, બપોરના ૧ થી ૪ વાગ્યા સુધી.
૧૯૧૧ |
[૧૭
ધા. ૧ લુ. [ ૫ંચ પ્રતિક્રમણ ]
પરીક્ષક:—શે. હીરાચંદ કકલભાઇ (અમદાવાદ ) સવાલ ૧ લે.
૬ (*) સામાયક લેવા પારવાની તથા ચૈત્યવંદન કરવાની વિધિ લખે!.
૬ (*) શાસ્ત્રમાં નિયાણાનું બાંધવું નિષેધ્યા છતાં, વીતરાગ પરમાત્માને પ્રણામ કરવાથી અમુક અમુક ફળની માગણી કરી છે તે ગાથાએ લખે।.
૬ () સિદ્ધાણુ બુદ્ધાણુની પહેલી ત્રણ ગાથા અર્થ સાથે લખા.
સવાલ ૨ જો,
૮ (*) નીચેના શબ્દોના અર્થ લખેા.
૧૮
२.४
મારું, પુરંત, મળમળે, આવેસુ, સળે, તિગુત્તો, વનોબારાળ, મચવું, તચળસેવળા, જામ, અઠ્ઠાવન, નવળડ્યું, હે, પત્તા, સંથવો, ઉત્તરા, અનુસારું, નુત, ચથાયાં, વેદારં, નરૂ, ચાવર, જોબા, રોજ્વદે, મંગુજી, શ્રમળસંધસ્ય, પોષ્ટિાનાં,વિત્રવળ, સારં, जाणकप्पं, घनसनिभं.
""
૧૨ (મૈં) વંદિત્તામાં આવેલાં ચાર શિક્ષાવ્રતના અતિચારની ગાથા અર્થ સાથે લખે. ૪ (ૐ) ભરહેસરની સજ્ઝાયમાં · એમાઇ મહાસત્તા' થી એ ગાથા અર્થ સાથે લખા. સવાલ ૩ જો.—દેવસીનાં ગુરુવાંદણાંમાં “ દિવસા વકક તે” એ પાડને બદલે ૪ રાઇ, પખ્ખિ, ચઉમાસી અને સ ંવત્સરી પડિકકમણામાં શે પાઠ બેલાય તે લખેા. સવાલ ૪ થા.
૨૨
૬ (*) કાઉસ્સગ્ગ કરતાં શી શી વાતે કાઉસગ્ગ ન ભાગે ?
૮ (મૈં) શ્રાવકોનાં નિત્ય કરવા યોગ્ય કામેાની ટુંકી નોંધ પડિકકમા સૂત્રમાં આવેલા કોઇ સૂત્ર અનુસારે લખા.