SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨] જૈન કોન્ફરન્સ હેર. [અકબર શેઠ કલ્યાણચંદ શેભાગચંદ રા. ૨. મોતીચંદ ગીરધરલાલ કાપડીયા. ,, મેહનલાલ હેમચંદ ,, મકનજી જુઠાભાઈ મહેતા. , માણેકલાલ ઘેલાભાઈ , લલ્લુભાઈ કરમચંદ દલાલ. પ્રમુખ સ્થાને શેઠ કલ્યાણચંદ શેભાગચંદ બરાજ્યા હતા. આગલી મીનીટ વાંચી મંજુર કરવામાં આવી. બાદ નીચે મુજબ કામકાજ થયું હતુ. ૧ જીવદયા સંબંધી અજમેરથી શ્રી સ્થાનકવાસી કેન્ફરન્સ તરફથી આવેલા પત્રો રજુ કરી વાંચવામાં આવ્યા, ને તે ઉપર વિચાર કરવામાં આવ્યું. છેવટે શેઠ માણેકલાલ ઘેલાભાઈ તથા રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલ બનેએ સાથે મળી તે પત્રના એગ્ય જવાબ લખવા, ૨ આબુજીના સંબંધમાં શિરોહીના મહાજનને આવેલ પત્ર રજુ કરી વાંચવામાં આવ્યો. આના સંબંધમાં A. G. G. સાથે કયા કયા પિઈન્ટસ ઉપર વાતચીત કરવાની છે તેની નોંધ કરીને શેઠ માણેકલાલ ઘેલાભાઈએ રા. રા મકનજી જુઠાભાઈ મહેતાને વંચાવી ગ્ય સુધારા વધારો કરીને, શીરોહીના મહાજનને જવાબ લખી મોકલો. ૩ મી. બાસુના લગ્નના કાયદાના સંબંધમાં આપણી કોન્ફરન્સ તરફથી કામ કરવું નહિ પુસ્તકે ધાર ખાતુ આ ખાતા તરફથી અત્યાર સુધીમાં નીચે જણાવેલ ૪૧ ગ્રંથોની શુદ્ધ નકલે તૈયાર કરાવવામાં આવેલ છે તે છે પૈકી કોઈ પણ ગૃહસ્થને કોઈ પણ ગ્રંથની નકલજોઈતી હશે તે તેમને ખર્ચે ફેરો ટાઈપથી નકલ તૈયાર કરાવી આપવામાં આવશે જે કે ગૃહસ્થને નકલ જોઈએ તેમણે પત્ર વ્યવહાર કરવે. - ગ્રંથના નામ. ૧ ગદષ્ટિ સમુચ્ચય. ૨૨ સર્વજ્ઞ વ્યવસ્થાપના સ્થળ. ૨ ન્યાયાવતાર વૃત્તિ. ૨૩ છવાસ્તીવાદ. ૩ વાદિવિન્ય પ્રકરણ. ૨૪ વેદબાહ્યતા નિરાકરણ. જ પ્રમાણુસાર, ૨૫ ગણધરવાદ. પ પ્રમાણુકલિકા. ૨૬ તવાદ. 3 પ્રમાણસાર (બી ) ર૭ અગ્નિશીતત્વ સ્થાપના વાદ, ૭ ધમે પરીક્ષા (સટીક) ૨૮ વિપ્રવકત્ર મુગર. ૮ પંચ સંગ્રહ ટીકા. ૨૯ સ્ત્રી નિર્વાણ સિદ્ધિ.
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy