SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮] જૈન કોન્ફરન્સ હેરલ્ડ. [ ફેબ્રુઆરી. ૧૯. ,, હીરાચંદ લીલાધર ઝવેરી. ૨૦ શેઠ મેહનલાલ હેમચંદ ૨૧. ,, મેતીલાલ કુશળચંદ શાહ. ૨૨. મી. લલ્લુભાઈ કરમચંદ દલાલ. ર૩. ,, નરોત્તમદાસ ભાણજી. ર૪. ,, ત્રીભોવનદાસ ઓધવજી વકીલ. બહાર ગામના મેંબરે. ૧. મી. કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ. ૨. શેઠ વેણીચંદ સુરચંદ મહેસાણ. ૩. શેઠ શીવજી દેવશી—પાલીતાણા. ૪. શેઠ દાદર બાપુશા યેવલા. ૫. . મગનલાલ ચુનીલાલ વડેદરા. ૬. મણીલાલ નભુભાઈ દેસી અમદાવાદ. ૭. મી કેશવલાલ અમથાશા અમદાવાદ. ૮. શેઠ કુંવરજી આણંદજી ભાવનગર. ૯. શેઠ અનોપચંદ મલકચંદ ભરૂચ ૧૦. , રાયકુમાર સીંગજી કલકત્તા ૧૧ મી. ગુલાબચંદજી ઠઠ્ઠા પુર ૧૨. કુમારસિંહજી નાહર આજીમગંજ ૧૩. મી. સાકળચંદ મહેકમચંદ દલાલ ૧૪. ,, ડાયાભાઈ હકમચંદ ધધુકા. અમદાવાદ. ૧૫. મી. ગુલાબચંદ વાઘજી વઢવાણ સીટી ૧૬. મી. જગજીવન મુલજી જામનગર ૧૭. ,, સાકરચંદ નારણજી જામનગર ૧૮. પારેખ દેવચંદ ઉત્તમચંદ રાજકેટ ૧૯. શેઠ વલભદાસ ઉત્તમચંદ જુનાગઢ ૨૦. શેઠ પુરચંદજી નાહર આજીમગંજ ૨૧. ,, સોમાભાઈ ભાઈલાલ ખેડા ૨. , છોટાલાલ ત્રીકમલાલ. વિરમગામ ૨૩. , છોટાલાલ લલુભાઈ સાકા. ૨૪. ,, ચુનીલાલ છગનલાલ સુરત ૨૫. મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ વરસેડા ૨૬. , ધરમચંદ ચેલજીભાઈ પાલણપુર. ર૭. શેઠ સુરચંદ પી. બદામી ગોધરા ૨૮. મી. નારણજી અમરશી વઢવાણ સીટી ૨૮. મી. મોહનલાલ ચુનીલાલ અમદાવાદ - - પુના કેન્ફરન્સ કરેલા ઠરાવથી કેળવણીને લગતું સર્વ કાર્ય એવુકેશન બડે કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી કેળવણીના કામના સંબંધમાં બે રીતે કામ ચાલતું હતું. કેટલાંક કાર્યો મુંબઈની એડવાઈઝરી બોર્ડ નીમેલ . કેળવણુ કમીટી કરતી હતી અને કેટલાંક કાર્યો અમદાવાદના રેસીડન્ટ જનરલ સેક્રેટરી કરતા હતા. આ બંને જગા પર કામ કરવાની ઉલટ સારી હતી. કોન્ફરન્સ પુનાના અધિવેશનમાં કેળવણીના સર્વ કાર્યો કરવા સ્વતંત્ર બોર્ડની નીમણુંક કરેલી હોવાથી કોન્ફરન્સ તરફથી મુંબઈની એડવાઈઝરી બોર્ડ કેળવણી કમીટી દરેક અધિવેશન પછી ચાલું કરતી હતી, તે ન કરતાં બંધ કરી અને કેળવણું ખાતું અમદાવાદથી મુંબઈ ઓફીસમાં આવ્યું અને બેડે તે સંભાળી લીધું. સર્વથી મોટી મુશ્કેલી આ ખાતું હાથમાં લેતી વખતે જ આવી, અને જે મુશ્કેલીને ફડો હજુ સુધી સંતોષકારક રીતે થઈ શકતો નથી, તે કેળવણુ ખાતાના અંગે જાણ સંબંધીની છે. કોન્ફરન્સની શરૂઆતમાં કેળવણી ખાતે જે ગંજાવર ૨કમ ઓફીસને મળી હતી તેને બહુ ઉતમ પ્રકારે વ્યય થશે. ઘણું જૈન બંધું તેથી વ્યાપારી ધંધાએ ટાઈપરાઈટીંગ, શેર્ટહેન્ડ, નામું વગેરે શીખ્યા; ઘણાને સ્કોલરશીપ મળી અને ઘણા
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy