SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड. {! ૐ નમ: સિદ્ધમ્યા कायन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वाभिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविमवैस्तीर्थंकरत्वं भवेत् ॥ અહા! સમ એવા સંધના કેઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કર્માંત્સગના મળવડે રા.સનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ`ધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હું પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઇ આવી, માટે ખરેખર એ સુધના આવા પ્રભાવના વિભત્રવડે તીર્થંકરપણું થાય છે, પુસ્તક ૯] વીર સવત્ ૨૪૩૭ આગસ્ટ ૧૯૧૧ વૈરાગ્ય વિષે ગડુલી, લેખ:—મહારાજ બુદ્ધિસાગરજી, લાલબાગ, મુંબઈ. ( એધવજી સદેશે! કહેજો શ્યામને-એ રાગ. ) સદ્ગુરૂં વિસાગરની વાણી સાંભળી, હર્ષાલ્લાસે મન મારૂં ઉભરાયો; શાક વિયેાગાદિક ચિંતા દૂ ટળે, માન ગળે મળે સમિતિ પદ સુખદાયો, તન ધન ચાવન બાજી જુડી જાણજો, રગના ચટકા મટકા દહાડા ચારજો; આખર ખાલી હાથે જાવું એકલુ', ખારા નઠારા એવા આ સ’સારજો. [અંક ૮ સદ્ગુરૂ. ૧ સદગુરૂ. ૨
SR No.536507
Book TitleJain Shwetambar Conference Herald 1911 Book 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1911
Total Pages412
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy