________________
વળનિરંતરયામવળમયમરાÉિ વજીવન ete.
ઉપરનો ભાગ છે કે ગયેલો છે તે પણ ઉપરનો પ્રદક્ષિણના માર્ગને કેટલોક ભાગ જણાય છે. લેખની લિપિ કુશન સમયની લિપિ કરતાં જુની છે. અને તેથી આ આયોગપટ ખ્રિસ્ત સંવતની પહેલાં કરાવે છે એવું ધરાય છે. સ્તૂપની રચના બાદ્ધ તું પિોને મળતી જ આવે છે.
કુધારાના સૂર્યથી અપ્રકાશીત હીંદ” (કૃતિ અજબ કરી કરતાર આ સંસારે એ લે.)
લઈ હાવા ભરે ભંડાર, માનવી હાલે. ભવ બાળે બની ચંડાળ, દીલમાં શાલે, બાળ વિવાહ અધમ રીવાજ છે.–
ટેક. કીતિ દરિયે ડુબકી મારે, ભૂલી જાય જન ભાન; લાકડે માંકડુ બંધ બેસાડે, બળ્યું એ ઘર ધનવાન ભમે અંધારે ? ગર્ભની માહે કરાર કરતા, ઘણું જ્ઞાતી મજાર; દેષ ગુણ વિણ જોઈ આપે, ગળે ફાંસીની માળ, હૃદયને પ્રજાને– ભણવું ગણવું સઘળું છેડે ફરી જાય વિચાર જ્ઞાન ખીલેલું પાછું બીડાતું, પશુ બને એ બાળ. કુચીલે ચાલેઐયર મેટી સાસુ થકીએ, કલેશ કરે અષ્ટયામ; ભાવીમાં પસ્તાવું પડે છે, મેટાઈ મુકાવે દમામ; અરે આ કાળે– ' પુખ્ત ઉમર પુરી નહિ થયેલી, નાચ નચાવે નાર; પ્રેમ મુષક મંજા જેમ રહેતે, જાય કી સંસાર, દુઃખીદીન ગાળે– ઘર ઘર ફરતી લાજ તજીને, મગજ ફાટેલી નાર, સુખ સંસારી જરા ન મળતું, વીધીને આપે ગાળ. ધણીને મારે
|