Book Title: Agam Jyot 1967 Varsh 02
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/540002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ JUIN II 11 DE 10 un 11 12 AVAV દ્વિતીય AVV WWW. WWW Tinta in ANNETUSTEUUNIT PE NUR w Koes Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री वर्द्धमानस्वामिने नमः ॥ પૂ. આગદ્ધારક આચાર્ય ભગવંત ધ્યાનસ્થ સ્વર્ગસ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના તાત્વિક વ્યાખ્યાનેના સંકલન સ્વરૂપ ઈ આદમ જ્યોત હ (દ્વિતીય વર્ષ) "आगमप्रज्ञाऽकुण्ठिता यस्य तस्य मोहः किंकरिष्यति" વીર નિ. સં. ૨૪૯૪ વિક્રમ સં. આગમ દ્ધારક સં. - ૧૮ ઈસ્વીસન ૧૯૬૭ ૨૦૨૪ કિંમત ૫ રૂપીયા છે. આગમ આરીસે વતાં રે, | at દીધું છે મુક્તિનું શહેર જો. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : પુસ્તક પ્રાપ્તિ સ્થાન : રમણલાલ ચંદભાઈ આગમત કાર્યાલય કાર્યવાહક : કીર્તિકુમાર એક મહેતા અગદ્ધારક જૈન ગ્રંથમાલા દિલિપ વેલ્ટી સ્ટાર દલાલવાડા, P. . મહેસાણા P. ૦. કપડવંજ (ઉ. ગુ.) ( જિ. ખેડા) (ગુજરાત) simimmuumimmmmmmmmmmmmmmmm નમ્ર... વિજ્ઞ...પ્તિ ૦ “આગમ ત” દર ત્રણ મહિને માહ, વૈશાખ, શ્રાવણ, કારતક સુદ પાંચમે પ્રકાશિત થાય છે. 0 ગ્રાહક પેજના બંધ કરી છે. ૦ ૧૧, ૨૧, ૧૧, ૧૦૧ કે તેથી વધુ ભેટ રકમ સ્વીકારાય છે. ૦ તેમાંથી પૂ સાધુ, સાધ્વીજી એગ્ય વિદ્વાને, જ્ઞાન-ભંડારને ભેટ અપાય છે. છે. ૧૦૧ કે તેથી વધુ રકમ સ્થાયી ફંડમાં જમા થાય છે. કે. એક. મહેતા - આ. . કાર્યાલય . . • • • - મહેસાણું SENINIAMnmmmmmmmmmm મુદ્રક : જયંતિ દલાલ વસંત પ્રિન્ટિગ પ્રેસ, ઘેલાભાઈની વાડી, - ઘીકાંટા રેડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કોઈપણ જાતના ટેકા વિના રેગરત દશામાં પણ છેલા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી. RT ની પી કીનાર ની શીતળા માતાજી આગમસમ્રા આગમજ્યતિર્ધર બહુશ્રત સૂરિપુરંદર ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તરફથી..... • . . . પરમતારક આગમ દ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવતના તાત્તિવક વ્યાખ્યાનના સંકલનરૂપ ત્રિમાસિક રૂપે પ્રકટ થતા “આગમ જ્યોત”ના બીજા વર્ષના ચાર અંકે પુસ્તકાકારે છે. વાચકોના કરકમલમાં મુકતાં પરમ આનંદ અનુ. ભવીએ છીએ. વિ. સં. ૨૦૨૩ ના કાવ. ૬ના રોજ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરની મંગલનિશ્રામાં તેઓશ્રીની પ્રેરણાથી પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનેના વ્યવસ્થિત સંગ્રહ રૂપે “આગમ ત” ત્રિમાસિકની યેજના વિચારાયેલી અને અમારી ગ્રંથમાળાના મૂળ પ્રેરક વિદ્વર્ય મુનિરત્નથી સૂર્યોદયસાગર જી મ. અને પૂ. મુનિશ્રી અભયસાગરજીમને આનું સંપાદન સંપાએલું. તદનુસાર ગત બે વર્ષમાં સંપાદક મુનિશ્રીએ વિવિધ , પ્રયાસપૂર્વક લેકગ્ય શિલિયે વ્યવસ્થિત કરી પૂ. આગામે દ્ધારક આચાર્ય ભગવંતના તાત્વિક વ્યાખ્યાને ઉપરાંત આગમ રહસ્ય, દીવાદાંડીનાં અજવાળાં, ગુરૂચરણમાંથી મળેલું અને સાગરનાં મોતી વિભાગ તળે રૂચિકર ઉપયોગી અનેક અદ્દભુત-અજ્ઞાત સામગ્રી આપી છે. ચતુર્વિધશ્રીસંઘના આધ્યાત્મિક વારસાને સમૃદ્ધ બનાવનાર અનેક મહત્વના પદાર્થો આ સામગ્રીમાંથી અનેક પુણ્યાત્માઓને મળી શક્યા છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ક વાચકગણમાંના વિદ્વાન આગમ જેત”ને ખરેખર વિષમકલિકાલના મતાગ્રહ અને દષ્ટિસંમેહના કાજળઘેરા અંધકારમાં હિતકર માર્ગદર્શન કરાવનાર અખંડત રૂપે બિરદાવી છે. આ રીતે સામાન્ય વાચકવર્ગે પણ આગમના રહસ્યપૂર્ણ તાત્વિક ગૂઢ વિષયને તકબદ્ધ હૃદયંગમ અને હળવી રોચકશૈલીમાં પ્રતિપાદન કરનાર તરીકે આવકારેલ છે. આના પ્રકાશનને લાભ પૂ. આગમશ્રીના નામથી સંકળાયેલા અને પૂ. ગચ્છાધિની નિશ્રામાં પૂ. આગમ દ્વારકશ્રીની નાની મોટી દરેક રચનાઓને પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મેળવનાર અમારી સંસ્થાને મલ્યો છે, તે અમારે મન ગૌરવની વાત છે. તત્વદષ્ટિસંપન્ન મહાનુભાવેએ અમારા આ પ્રયાસને વધાવી આર્થિક રીતે અમને વિવિધ ભેટ રકમ મેકલી નિશ્ચિત બનાવ્યા છે; તે બદલ ભેટ રકમ મોકલનારા શ્રીસંઘે કે પુણ્યાત્માઓના ધર્મપ્રેમની ગુણાનુરાગભારી અનુમોદના કરીએ છીએ. એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રીસંઘને હાદિક સહકાર મળી રહ્યો છે, તે જ અમારા કાર્યની મહત્તા સૂચવે છે. આ પ્રસંગે અમારા આ કાર્યને મંગળ આશીર્વાદ તેમજ નિશ્રા-છત્રછાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર મૂળી નરેશપ્રતિબંધક, શાસ્ત્રૌદસ્વર્ય બેધક, પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટપ્રભાવક પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત, તથા વિવિધ સામગ્રી આપનાર પૂ. મુનિરાજશ્રી ગુણસાગરજી મ., મહત્વના સૂચને આપનાર પૂ૦ ગણિવર્ય કંચનસાગરજી મક, પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણકાળજી સેવનાર તથા સંપાદનનું કાર્ય વ્યસ્થિત કરનાર પૂછ આગમેદ્ધારકશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરત્ન શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા પૂ. આગમ દ્વારકશ્રીવિયરત્ન શાસનપ્રભાવક શ્રી સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક સ્વ. આ. શ્રી ચંદ્ર Page #8 -------------------------------------------------------------------------- ________________ સાગરસૂરીશ્વરના શિષ્યરત્ન તપોભૂતિ, શાસન સુભટ, સંઘસમાધિ તપર પૂ. ઉપાધ્યાયશ્રીધર્મસાગરજી મ. શિષ્ય મુનિશ્રીઅભયસાગરજી મ., તેમજ આર્થિક સહાયતા માટે ઉપદેશ પ્રેરણા આપનાર તે તે મુનિ ભગવંતો અને સાઠવીજી મહારાજ આદિની ધર્મપ્રેમભરી કૃપાદ્રષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી લેખીએ છીએ. આગમ જત” નું કલાત્મક સુંદર છાપકામ માટે પૂરતી કાળજી સેવનાર, નાદુરસ્ત તબિયતે પણ મુદ્રણ સંબંધી સઘળી જવાબદારીઓને નિસ્વાર્થભાવે અદા કરનાર ધમસનેહી પુણ્યાત્મા શેઠશ્રી સારાભાઈ પિપટલાલ ગજરાવાળા (નીલધારા એલિસબ્રિજ અમદાવાદ-૬) ના ધર્મપ્રેમની જેટલી અનુમોદના કરીએ તેટલી થેડી છે. તેમની જાત દેખરેખ વિના છાપકામની ગૂંચ અમારા પ્રકાશનના કાર્યમાં અવરોધ રૂપજ બની રહેત એમ સ્વાનુભવથી જણાયું છે. વળી “આગમ ત”નું વ્યવસ્થાતંત્ર નિઃસ્વાર્થ ભાવે કાળજી જાતમહેનત અને તત્વરૂચીથી સંભાળનાર શ્રી આગમ જ્યોત કાર્યાલય મહેસાણુના સંચાલક શ્રી કીર્તિકુમાર ફૂલચંદ મહેતા (દિલીપ નેવેલ્ટી સ્ટર, મહેસાણા)ના ધર્મપ્રેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ. આ ઉપરાંત “ઝાઝા હાથ રળિયામણા” ન્યાયે અમારા આ પુનિત કાર્યમાં એક યા બીજી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપનારા દરેક મહાનુભાના ધર્મનેહની હાર્દિક અનુમોદના કરીએ છીએ. છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાણે અજાણે મતિમંદતાથી કે છાપકામની વિચિત્રતાથી જિનાજ્ઞા–પરંપરાથી વિરૂદ્ધ કંઈપણ Page #9 -------------------------------------------------------------------------- ________________ આલેખાયું હોય કે અશુદ્ધિ રહેવા પામી હોય તે સઘળાનું ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાર્દિક મિચ્છામિ દુક્કડં... માંગવા સાથે પ્રસ્તુત પ્રકાશનના આશયને સમજી-વિચારી પુણ્યવાન ભાવુક આત્માઓને તત્વનિષ્ઠા કેળવી જીવનશુદ્ધિના રાજમાર્ગને અપનાવવામાં “અગમ ત” ખરેખર પથપ્રદર્શક બને એ અંતરની મંગળકામના. વીર નિ. સં. ૨૪૯૪ ). વિ સં. ૨૦૨૪ માગ. સુ. ૧૦ સેમ મુ. કપડવંજ (જિ.ખેડા) , લી. રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક શ્રી આગામે દ્ધારક ગ્રંથમાળા Page #10 -------------------------------------------------------------------------- ________________ આ ગ મ જ ત વર્ષ ૨ ૫૦ ૧-૨-૩-૪. વિ.....ષ.....ચા....... ..............મ પુસ્તક ૧ ૧-૩ શાસન એજ શરણ ૧ વિવેક ચક્ષુનું મહત્વ ૨ જેને એટલે? જેના એક વર્ગની દમ નીય દશા જ એટલે? " ૫ થી ૭૨ આગમ રહસ્ય પ દ્રવ્ય નિક્ષેપાના ભેદે આગમ અને આગમ દ્રવ્યથી આગમભેદ શી રીતે ? દ્રવ્યથી આગમને ભેદ પહેલા કેમ? દ્રવ્યથી આગમનું સ્વરૂપ ૭ વ્યનિક્ષેપમાં ઉપગ શૂન્ય જ્ઞાનીની સંગતિ આગમથી દ્રવ્યનિક્ષેપની સંગતિ આગમથી દ્રવ્ય નિક્ષેપને શાસ્ત્રીય ઉપાય પૃ૧-૭૨ દ્રવ્યનંદીનું સ્વરૂપ દ્રવ્યમાં ને આગમ ભેદની તથા તેના પિટા ભેદની જરૂર દ્રવ્ય શબ્દના કારણ અર્થની સંગતિ | ૧૧ ને આગમથી દ્રવ્યના ભેદમાં –ભવ્ય શરીરની મહત્તા ૧૨ આગમથી દ્રવ્યના ભેદમાં આત્મા ન લેતાં શરીર કેમ? જ્ઞ-શરીરને ભેદ પ્રથમ કેમ? ૧૩ શ શરીરની ઉપાદેયતા ૧૪ જ્ઞ શરીરની પૂજ્યતાના કારણે ૧૫ જ્ઞ શરીર આરેપિત પણાથી અપૂજ્ય નથી. આરોપના ભેદ Page #11 -------------------------------------------------------------------------- ________________ દયા છે ૧૬ જ્ઞ શરીરમાં આરેપિત | ૨૬ સ્વરૂપ હિંસા તે ભાવ પણું નથી ૧૭ જ્ઞ શરીરને પહેલું લેવાનું નામાદિ ગુણથી પણ કારણ આરાધ્ય બુદ્ધિ ૧૮ જ્ઞ શરીર કરતાં ભવ્ય શરી- | ભાવ કરતાં પણ સ્થાપરની આરાધ્યતા ઓછી. નાની સાપેક્ષ મહત્તા ભવ્ય શરીરની અલ્પશે ર૭ સ્થાપનાના સાપેક્ષ મહત્વ આરાધ્યતા ઉપર સૂર્યાભદેવનું દષ્ટાંત શ્રી ભગવતી સૂત્રના ૨૦ ભવ્ય શરીરની આરાધ્ય આધારે જિનમૂતિઓનું તાને વિચાર સાપેક્ષ મહત્ત્વ ૨૧ જીવ નહિં લેતાં ભવ્ય ૨૮ ભવ્ય શરીર ને આગમ શરીર લેવાનું કારણ દ્રવ્યનિપાને માનવાની ૨૨ પ્રભુની પ્રતિમા જડ છે જરૂર એમ કહી અનાદર કર ભવ્ય શરીરનું મહત્વ નારાઓને ચેતવણી ૨૯ ભવ્ય પર્યાયનિક્ષેપ કેમ ૨૩ શાસ્ત્રીય દષ્ટાંતથી જ્ઞ શરી- નહિ? રનું મહત્વ. ૩૦ ભવ્ય શરીર નિક્ષેપની પ્રતિમા પૂજનની અવ મહત્તા ગણનામાં અજ્ઞાન દશા ૩૧ તીર્થંકર પ્રભુના વ્યવનસ્થાપના વિરોધીઓના જન્મ દીક્ષાની આરાધ્યતા કુતર્કને રદીયે. કેમ ? હિંસાને ખેટે હાઉ ભવ્ય નિક્ષેપથી ચવન પ્રભુ પૂજા માટે વિકૃત કલ્યાણની મહત્તા કદાગ્રહ ભવ્ય શરીરથી આરાધ્યની જિનપૂજાને જ વિરોધ આશાતનાને વિચાર કેમ? સ્થાપના વિરોધી વરસીદાન દેવદ્રવ્ય કેમ એને કદાગ્રહ નહિં? } ૩૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યના અપ્રધાન - દેવદ્રવ્યપણું ક્યારે? | ૪૨ દ્રવ્યક્રિયા પણ ઉપાદેય છે ૩૩ જ્ઞ શરીર ભવ્ય શરીરથી વ્યતિરિત નિક્ષેપની વ્યતિરિક્ત (ભિન્ન) ને આ આરાધ્યતાનું કારણ ગમ દ્રવ્ય નિક્ષેપનું સ્વરૂપ ૪૩ તીર્થકરોની મહત્તા અને તેને માનવાની જરૂર ૪૪ પ્રભુ મહાવીરના નામની ૩૪ દ્રવ્ય ભાવ શ્રુતનું સ્વરૂપ સાર્થકતા ૩૫ વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપની બૌદ્ધો ભગવાન મહાવીરને સંગતિ કયા નામથી ઓળખે છે? દિગંબર શાસ્ત્રો કે કોષમાં મહત્તા જ્ઞાતપુત્ર તરીકેને ઇસારે ૩૬ દ્રવ્ય ધમ એટલે? પણ નથી. ૩૭ દ્રવ્ય ધર્મની માર્મિક | ૪૬ જ્ઞાતપુત્ર નામના સ્વીકાર વ્યાખ્યા અને અસ્વીકારમાં તત્વ અવિધિવાળી ધર્મક્રિયા દિગંબરની માન્યતાનું ૩૮ ક્ષાપક્ષમિક ભાવની રહસ્ય આરાધ્ય વીર કયા? વ્યતિરિક્ત નિક્ષેપનું મહત્વ વ્યતિરિક્ત નિક્ષેપાને ૩૯ દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમ પ્રતાપ ક્રિયાનું બીજ છે છાવસ્થિક વ્યવહારની ૪૦ શાસ્ત્રાનુસારી દ્રવ્યક્રિયા પ્રબળતા ક્યારે બની શકે? અભવ્ય આદિની ધર્મ ૫૧ સ્નાત્રાદિકે કરાતી પૂજા ક્રિયાનું રહસ્ય ભાવપૂજાનું ઉપાદાન કે સમગ્રના નાશ પ્રસંગે પરિણામી કારણ નથી અર્ધના રક્ષણને પ્રયત્ન પર શરીર અને આત્માને કરે કર્થચિત અભેદ ૪૭ મિ મહત્તા Page #13 -------------------------------------------------------------------------- ________________ છતા ૫૩ શરીર સંબંધિત દ્રવ્ય | દર શ્રાવક મહાજનની વિશિ. નિક્ષેપાનું મહત્વ વ્યતિરિક્ત નિક્ષેપની ૬૩ ઝીણાં જીવેને બચાવવાની વિશેષતા મશ્કરીને રદીયે ૫૪ પૂજકની સદૂભકિતનું ૬૪ બે ઇંદ્રિયાદિક જેના મહત્વ બચાવ માટે અન્ય ધમ. લેકાંતિકની ધર્મ પ્રવર્તા- એને નજીવે પ્રયત્ન વવાની વિનંતિનું રહસ્ય છ જીવ નિકાયની દયાને ૫૫ તીર્થકરોના મન:પર્યવ જણાવનાર જૈન શાસન જ્ઞાનની મહત્તા ૬પ છે જીવ નિકાયની રક્ષાના પદ શહેન્દ્રની ભક્તિમૂલક ઉપદેશનું રહસ્ય ચિંતા અને ભગવાનની જયણના ઉપદેશનું મહત્વ ધીરતા ૫૭ ઉપસર્ગ કે અભિગ્રહમાં ૬૬ પ્રથમ મહાવ્રતની મુખ્યતા અવધિજ્ઞાનને ઉપયોગ ન સત્ય આદિને નિરપેક્ષ મુકવાને મમ રીતે અપાતા મહત્વનું ૫૮ ભક્તોની વિશિષ્ટ ફરજ અનૌચિત્ય ૫૯ તીર્થકરે જન્મથી અને હિંસાનું પાપ મોટું કેમ? વિશેષે કરી કેવળી થયા માર્મિક વિચાર પછી એના હિતમાં જ અહિંસાના રક્ષણ માટે પ્રવૃત્તિ કરે જ છે અસત્યની અપાતી છૂટનું ૬૦ માત્ર મનુષ્યની દયા પાળ- રહસ્ય નારા રાજાઓ કરતાં ૬૯ હિંસાની વિરતિના લક્ષ્ય તીર્થકરની વિશેષતા સાથે સમ્યક્ત્વને સંબંધ ૬૧ મહાજને ગેધન આદિ ભગવાન મહાવીરના પર જાનવરની દયા જગતમાં હિતરતપણને વિચાર પ્રસરાવી છે. કયા ભાવથી ? ૬૭ ૨૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૨ પાલન ૧૫ છે પુસ્તક ૨ પૃ૦ ૧-૪ ૧થી ૩ શાસન એજ શરણ ! ૧૪ પચ્ચના અધિકારી કેશુ? ૩ આગમ મહિમા પંચાચારનું વ્યવસ્થિત ૪ સાધુતી વિવિધ કક્ષાએ પાલન જરૂરી ૫ થી ૨૪ વ્યાખ્યાન ૬ પંચાચાર પાલનની પ્રવૃત્તિ ૫ ઉપક્રમ પણ જરૂરી શબ્દ ફેરની અનુપાશિ- પચ્ચાની અધિકારિતા માટે તાનું રહસ્ય મર્યાદાઓનું મહત્વ મધ્યસ્થતાને વિકૃત બના અનાચારને ત્યાગ જરૂરી વનાર દષ્ટિરાગ કમભંગ દેષનું સમાધાન કામ-નેહરાગનું સ્વરૂપ આચાર પાલનના પેટામાં વિવેક બુદ્ધિનું મહત્વ અનાચારને ત્યાગ ૮ નેહરાગની વિષમતા સાપેક્ષ રીતે બન્નેનું મહત્વ દષ્ટિરાગની વિષમતા ૧૭ પચ્ચ૦પાલન માટે મર્યાદા દષ્ટિરાગને વ્યાહ શીલતાની જરૂર ભયંકર દષ્ટિરાગ ૧૦ કુમતને દુરાગ્રહ પચ્ચની સુરક્ષા માટે વ્યવસ્થિત જીવનની જરૂર દષ્ટિરાગ ભયંકર કેમ ૧૧ દષ્ટિરાગના તફાને જાળવણીની મહત્તા તત્વનિષ્ઠામાં દષ્ટિરાગ નથી પચ્ચ. મૌલિક ગુણ છે ૧૨ પ્રસ્તુતમાં શબ્દભેદ નહીં તે જાળવણીની શી જરૂર? પણ સ્વરૂપભેદ છે પચ્ચકખાણની જાળવણી૧૩ પશ્ચ૦ નું મૌલિક સ્વરૂપ માં ઉપાદાન-નિમિત્તની ઉપસંહાર સાપેક્ષ વિચારણું પચ્ચ૦ ની પ્રાપ્તિ માટે ૧૯ પચ્ચ પ્રાપ્તિમાં વિશિષ્ટ અધિકારિતાની જરૂર અધિકારીની મહત્તા Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પચ્ચ૦ લેવા કરતાં જાળ | ૨૫ ચેથા અધ્યામાં શું કહ્યું? વવું વધુ મુશ્કેલ જેને જૈનેતરે વચ્ચે ૨૦ પશ્ચ૦ લીધા પછી જાગૃ આચારને જ ફરક તિની જરૂર ક્રિયા સરખી છતાં ભાવની ક્રમભંગ દેશની બીજી વિચિત્રતા રીતે આપત્તિ ૨૬ વ્રત પશ્ચ૦ જૈનેતરની પચ્ચ૦ ભાગે તે મહા દષ્ટિએ કેવા? પાપી” એ વાક્યને મર્મ જેનેની માન્યતા પચ્ચ૦ લીધા પછી બેદર ૨૭ સામાયિક પૌષધ પારવામાં કારી ન કરવી માર્મિક વિવેક ભાંગવાના ડરથી પચ્ચન આત્મસ્વરૂપની દષ્ટિએ લેવાની અનુચિત વાતમાં પચ્ચનું મહત્વ સમ્યક્ત્વનું દષ્ટાંત પચ્ચની પ્રવૃત્તિમાં વધુ ૨૨ પચ્ચ૦ લેનારાનું મહાસૌભાગ્ય જેનેતરોની દષ્ટિએ આત્મા પચ્ચ૦ ભાગે તે મહા અને જ્ઞાનને સંબંધ પાપી” એ વાક્યથી જ જેનેતોએ આત્માને પચ્ચ૦ની મહત્તા જ્ઞાનને આધાર માનીને ઘણું ગુમાવ્યું પચ્ચ૦ ભાંગે તે મહાપાપી” વાક્યને સાપેક્ષ તકસાધુ બ્રાહણનું દૃષ્ટાંત ઉપયોગ જ્ઞાન જેવી ચીજના વિચા રમાં ગવાળી જેને આ અધ્યયનનું નામ શું? તરેએ વિરતિ માટે પણ ૨૪ જૈનેતર દર્શનેની અર દુર્લક્ષ્ય કર્યું તા ધ્યેયમાં તફાવત ઉપસંહાર ૩૧ તૈયાયિકોની મેક્ષની ૨૪ થી ૪૬ વ્યાખ્યાન ૭ | લક્ષ્ય || ૩૦ માન્યતા Page #16 -------------------------------------------------------------------------- ________________ હર ૩૨ સર્વજ્ઞની નિષ્ઠા ન હોવાથી નાને હાસ થત રકાસ દેવાળીયાના દષ્ટાંતે વિરપચ્ચાની મહત્તા રૂપે તિનું મહત્વ પુરૂષાર્થનું મહત્વ પચ્ચ૦નું લક્ષ્ય આહાર પાંચમા અધ્યયનને વિષય સંજ્ઞા-નિગ્રહ છે નિર્દેશ શ્રીયક મુનિની આરાધકતા આચાર પાલન સાથે અના- ૩૮ પચ્ચની વિશુદ્ધિ માટે ચાર–ત્યાગનું મહત્ત્વ આરાધકભાવની જરૂર અનાચાર ત્યાગનું ફળ અસદાલંબનેથી પચ્ચ૦ના અનાચર ત્યાગથી પચ્ચ૦ ભંગની શક્યતા ની શુદ્ધિ અનાચાર ત્યાગ અધ્યયનના નામની વિના પચ્ચ૦ની અસારતા માર્મિકતા ૩૪ પચ્ચ૦ની અમ્મલિતતા ચેકીદારના દષ્ટાંતે અધ્ય૦ માટે અનાચાર ત્યાગ ના નામને વિચાર જરૂરી આચારશ્રુત-અનાચારશ્રુત ઉચ્ચ આદર્શની આવ- બને નામની સાર્થકતા શ્યકતા આચાર પાલન–અનાચાર લક્ષ્ય-શુદ્ધિમાં શ્રીયક ત્યાગનું સાપેક્ષ મહત્ત્વ મુનિનું દષ્ટાંત ૪૦ અધ્ય૦ના નામ સંબંધે ૩૫ શ્રીયક મુનિની ઉચ્ચ વો થાવાની શંકા વિચારધારા દેખીતા વિરોધી નામેની ૩૬ શ્રીયક મુનિની વિચાર સંગતિ ધારાને મર્મ મારી મા વાંઝણું” માર્મિક વાત વાક્યની સંગતિ ઉચ્ચ આદર્શોથી પચ્ચની | ૪૧ વિવેક બુદ્ધિથી વિરોધનું સાનુબંધતા સમાધાન વાસનાની વિષમતા પચ્ચ પ્રાપ્તિ માટે આચાર ૩૭ તપગુણના વિકાસથી વાસ | પાલન Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પચ્ચ રક્ષા માટે અના- | ૪૭ ઉપક્રમ ચાર ત્યાગ પચ્ચ૦નું મહત્વ અનાચાર ત્યાગથી પચ્ચ૦ અવિરતિની કારમી અસર ની જવાબદારી મિથ્યાત્વની માર્મિક પુટના આદેશનું વ્યાખ્યા રહસ્ય મિથ્યાત્વની સ્થલ-સૂક્ષમ આચાર નિષ્ઠાનું મહત્વ રિથતિ અનાચારના ત્યાગ માટે સમભાવનું વિકૃત માનસ જ્ઞાનાચારના ૮ આચારનું ૪૯ આત્માને વિકાર અવિરતિ સ્વરૂપ જેનેરેનું માનસ વ્યાકરણના નિયમ પ્રમાણે જેનેનું માનસ વિરોધી નામની પણ ૫૦ ભરત મહારાજાના દષ્ટાંતે સંગતિ દ્રવ્ય ચારિત્રનું મહત્વ કલ્પસૂત્રમાં પ્રભુ મહા કેવળીને દ્રવ્ય ચારિત્રની વીરના વિવિધ નામે શી જરૂર ? જિનશાસનની અદ્ભુત અવિરતિનું મહત્વ શૈલી ૫૧ પચ્ચ૦ની માર્મિકતા મક શ્રાવકનું દષ્ટાંત પરચ૦ પ્રતિ દુર્લક્ષની ૪૪ અંધશ્રદ્ધા એટલે અનિષ્ટતા પ્રતીતિની અશક્યતાએ પચ્ચને અધિકારી કેશુ? શ્રદ્ધાની ઉપયોગિતા ૪૫ અતીન્દ્રિય પદાર્થો માટે પચ્ચ૦ની શુદ્ધિ માટે જરૂરી - સર્વજ્ઞ પ્રભુના વચનેની પ્રતિજ્ઞાનું મહત્વ આચાર માટે પચ્ચ૦નું ઉપયોગિતા ૪૬ જિનશાસનમાં કલ્પનાને મહત્વ ઉત્પાદાદિની વ્યાપકતા સ્થાન નથી ઉપસંહાર ૫૩ સાપેક્ષ દષ્ટિમાં વ્યાવહારિક ૪૭ થી ૧૮ વ્યાખ્યાન ૮ | દષ્ટાંત || પર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ અધ્યયનના ત્રણ સ્વરૂપ ૫૪ પચ્ચ૦ની આચારશુદ્ધિ પર મામિક અસર પચ્ચ૦થી આચારનિષ્ઠાની કેળવણી દેખીતે વિરોધાભાસ ૫૫ વિરોધને પરિહાર ત્રણ લાડવાનું દષ્ટાંત આચાર અને પચ્ચ૦ બેમાં વધુ મહત્ત્વ કેને? પ૬ તા અને માનું રહસ્ય વ્યવહારના દષ્ટાતે પચ્ચ૦ નું મહત્વ પચ્ચ૦થી આચારની જવાબદારી અધ્યયનમાં આચાર–અનાચાર અને ઉભયનું મહત્વ વ્યાખ્યામાં જરૂરી ચાર વસ્તુ વ્યાખ્યાના ચાર પગથીયા. ઉપક્રમાદિ દ્વારનું મહત્વ ૫૮ ઉપક્રમાદિનું સ્વરુપ ઉપસંહાર. પૂ. આગમહારક આચાર્યદેવના મનનીય બે ત્રણ નિબંધ ૫૯૬૧ વિરતિનું મહત્વ ૫૯ વિરતિની જરૂરીયાત સમ જાઈ નથી ૬૦ “કર્યું તેટલું પુણ્ય નહીં” પણ “ન કર્યું તેટલું પાપ” એ યાદ રાખો ૬૧-૬૨ પરચ-ની મહત્તા ૬૧ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી દરેક ચીજ પચ્ચ કુખાણ કરવા લાયક ૬૩-૬૪ સમ્યક્ત્વ એટલે? પ૭ | ] પુસ્તક ૩ ] ૫૦ ૩. પૃ૦ ૧-૭૯ ૧-૨ શાસન એજ શરણ ૫-૫૦ દીવાદાંડીના અજવાળાં ૨ પવિત્ર ફરજ ૩-૪ સાધુપણું કેણ પાળી પ-૨૫ શ્રી મહાવીર પ્રભુ જન્મકલ્યાણકનું રહસ્ય શકે? Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કલ્યાણકની આરાધનાનું જન્મ કમજનિત છે” રહસ્ય છતાં પવિત્ર કેમ? જન્મની ભયંકરતા ધર્મ ઢાલ સમાન છે તીર્થકરને જન્મ કલ્યા- ૧૬ નયસારની ઉદાત્ત ભાવના કરૂપ કેમ ? જયંતિની ઉજવણી કલ્યાણક એટલે? અનિષ્ટ છે કલ્યાણકને મર્મ ૧૭ નયસારની વિશિષ્ટતા સંસારીઓની દશા મરીચિના ભવની વિશિષ્ટતા સાચું જીવન કયું? દીક્ષાની અરૂચિવાળો કુતક જીવ જીવનની મહત્તા ૧૮ દુઃખગમાં વૈરાગ્યની જીવ જીવનની અપેક્ષાએ વ્યાખ્યા તીર્થકરેની મહત્તા વૈરાગ્યની ભળતી વ્યા ખ્યાથી આવતી આપજન્મકલ્યાણક પવિત્ર કેમ? ત્તિઓ કલ્યાણકની ઉજવણીનું ૧૯ અણસમજુને દીક્ષા રહસ્ય પ્રતિ અનાદર શબ્દ પંડિતેના કુતક મરીચિની દીક્ષાને મર્મ પ્રતિ માધ્યચ્યા ૨૦ પડી જવાના ભયે સન્મા૧૧ શ્રી તીર્થંકર પ્રભુની ગને અસ્વીકારવ્યાજ ની વિશિષ્ટતા નથી પંચ ત્યાં પરમેશ્વરનું પ્રભુ મહાવીરની પૂર્વ રહસ્ય ભમાંની કેટલીક વિશિપંચ ત્યાં પરમેશ્વર”ને ષ્ટતાઓ લૌકિક મર્મ જોખમી છે. ૨૧ છેલા ભવની કેટલીક ૧૩ પંચાતીયાનું દષ્ટાંત બીનાઓને દુરૂપયેગ ૧૫ “પંચ ત્યાં પરમેશ્વરને | પર પ્રભુ મહાવીરના અભિબીજો અર્થ પ્રહનું રહસ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિચિત્ર અજ્ઞાન દશા | ૩૨ રખડવાની ઈચ્છા નહીં ધારણા અને પચ્ચ૦નું છતાં રખડપટ્ટી કેમ? અંતર શોચનીય દશા અજ્ઞાન દશાનું દૃષ્ટાંત | ૩૩ નારકને મરણની ઈચ્છા અનુકરણ કેનું કરાય? કેમ? ૨૪ અભિગ્રહની માર્મિકતા | ૩૪ દેવતાઓ પણ મરણથી તીર્થંકરનું શું અનુકરણીય? થરથરે છે. ૨૫ શ્રી મહાવીર પ્રભુની ખરી ગટર કઈ? મહત્તા શી? સારી ચીજને પણ દુર્ગધસ્યાદ્વાદને મર્મ મય બનાવનાર કેણ? ર૬-૩૧ ૨ ધર્મનું મહત્વ ૩૬ દેવેની અવનપૂર્વની તીવ્ર ૨૬ જીવમાત્રની ઈચ્છાનું વર્ગીકરણ વેદનાનું રહસ્ય ૨૭ પૈસાની કિંમત પણ બાહ્ય ૩૮ “મરણથી ડરવું” એ સુખના સાધન તરીકે છે માર્ગ ભૂલેલાની દશા છે અર્થ અને કામ એ લૌકિક ઓચ્છવ મરણ પુરૂષાર્થ છે ૪૦ મહાપુરૂષોને જન્મ ઉત્સવ ઇંદ્રિયાસકતે મોક્ષને ન રૂપ ખરે કે નહીં? સમજી શકે ૪૧ ડાહ્યો કેણ? ૨૯ મૂખને અક્કલ મેટી ન | રખડપટ્ટીનું ખરું કારણ લાગે, પણ ભેંસોટી લાગે ૪૨-૪૬ ૪ ધર્મનાં ચિન્હો ૩૦ કિંમતી કે જે મેળવીને ૪૨ આર્યક્ષેત્રની મહત્તાનું મેલવું ન પડે રહસ્ય ૩૧ સંસારી દષ્ટિએ પણ ધર્મનું આર્યોની માન્યતા મહત્વ લક્ષ્યહીન ઉદ્યમ શા ૩૧ જ્ઞાનનું જોખમ ખપને? ૩૨-૪૧ ૩જન્મની ભયંકરતા ધર્મના ચિહ્નોનું મહત્વ ૪૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વાસનાની પ્રબલતા | પર રૌદ્ર ધ્યાન ધર્મનું પહેલું ચિહ્ન | ૫૧-૭૯ વિણેલાં મોતી ઔદાર્ય પ૧–૫૩ ૧ મામા તેત્રની ૪૫ ઔદાર્ય ધમનું પહેલું લેક સંખ્યા ૪૪ કે ૪૮ ચિહ કેમ? રહસ્ય પૂર્ણ ગવેષણ દાક્ષિણ્ય આદિ ધર્મના ૫૪–૫૮ ૨ રાત્રિભૂજન અકરચાર ચિહ્નોની માર્મિકતા ણીય કેમ? ૪૭-૫૦ ૫ સામાયિકનું | ૫૯-૬૧ ૩ વ્યાખ્યાન એટલે રહસ્ય શું? વ્યાખ્યાનના અધિ૪૭ સર્વ પાપના ત્યાગની કારી કોણ? મહત્તા ૬૨-૬૪ ૪ નવલેહીયા જુવા૪૮ ગુણવ્રત એટલે ? નેને માર્મિક ઉધન શિક્ષાત્રતે એટલે ? ૬૫-૭૯ ૫ શ્રી આવશ્યકસૂત્ર ૪૯ સામાયિક એ શિક્ષાત્રત છે અને તેની નિર્યુક્તિનું આર્તધ્યાન મહત્વ (અપૂર્ણ) [ પુસ્તક ૪ ] પુત્ર ૪ પૃ૦ ૧-૭૬ ૧-૩ શાસન એજ શરણ ! (૨) જ્ઞાન-કિયાવાદ રહસ્ય ૪ પૂ. આગમ દ્વારકશ્રીના ૬ ઢાળ-૧ ૮ ઢાળી-૨ ટંકશાળી વાક્યો ૧૧ ઢાળ-૩ ૫–૨૮ હૈયાને કાર ૧૨ (ગા) સાધુવર્યોનું કર્તવ્ય ૫-૧૨ પૂ. આગદ્ધારક ૧૩-૧૬ પૂ. આગમેદ્ધારક ધ્યાઆચાર્યદેવની માર્મિક નસ્થ સ્વર્ગત આચાર્ય આ પદ્યરચનાઓ | દેવના સુંદર-સુભાષિત Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭-ર૩, ૩ જ્ઞાન લાપશી | જગતુકર્તવવાદ સંબંધી મિક? કે ક્ષાયિક ? થએલ શાસ્ત્રાર્થમાંથી તાર તાર્કિક સમજુતી વેલ પ્રશ્નોત્તરેનું સંકલન क्षायोपशमिकभावः પર-૫૪ ૫ ઉદ્યમ કે ઉધોગ? મૂળ ગા. ૩૧ ગુજરાતી મામિક પ્રશ્નોત્તરી સાથે (અજીમગંજમાં દર્શનાર્થે ૨૪-૨૮ ૪ તાત્ત્વિક વિચા આવેલ ગાંધીજી સાથે ટૂંકી રણું પણ મામિક ચર્ચાને શ્રી તરણાર્થસૂત્રના પણ સારાંશ) ભાષ્ય પર “તારિવાષિમ” નામના ૫૫–૫૭ ગભારાના પ્રવેશદ્વારમાં નીચે પ્રાસમુખ એટલે શું? ટિપ્પણનું ગુજરાતી પાશ્ચાત્ય વિદ્વાનના રૂપાંતર કોયડાને ઉકેલ ૨–૭૫ ગુરૂચરણમાંથી મળેલું ૧૯૯૦ના મહેસાણા મા૧ શ્રી પંચાશકના સામાં પજુસણના પ્રથમ ૩૦-૩૪ ટીકાનુસારી અપ્રસિદ્ધ દિવસે વ્યાખ્યાનના વા પ્રશ્નોત્તર કલાક પૂર્વે મળવા આવેલ ૨ તાત્તિવક પ્રશ્નોત્તર જર્મન વિદ્વાનની મને ३५-४२ तात्त्विक प्रश्नोत्तराणि વ્યથાને પૂ આગમ સંસ્કૃતિનું ગુજરાતી રૂપાં શ્રીએ કરેલ ઉકેલનું વર્ણન તર હપ્ત બીજે (પૃ. | ૫૮-૭૫ ૭ ઉપયોગી મામિક ૧૦ થી ૨૦) પ્રશ્નોત્તર (હિંદી) ૪૩-૪૫ ૩ સચેટ પ્રશ્નોત્તર હિંદી ભાષામાં છ આવોની ૪૬-૫૧ ૪ ગૂઢ પ્રશ્નોના વિધિ અને હેતુ માટે ટૂંકા મામિક ઉત્તરે પણ માર્મિક ખુલાસાએ શિલાણ દરબારની રાજા | ૭૫ સંપાદક તરફથી સભામાં સંન્યાસીએ | ૭૬ પ્રકાશકીય Page #23 -------------------------------------------------------------------------- ________________ સાગરનાં મોતી દરેક પુસ્તકના આવરણ | પૃષ્ઠ ચેથા ઉપર પ્રાસંગિક સ્થલે સ્થલે મુકેલ ઉપયોગી સામગ્રી પુસ્તક-૨ ૩ આગમમહિમા ૪૬ અવિરતિ–પચ્ચકખાણની માર્મિક વ્યાખ્યા ૫૮ તાવિક વ્યાખ્યાઓ પુસ્તક-૩ ૨ પવિત્ર ફરજ ૨૫ પંડિત કે? ૩૧ જ્ઞાનનું જોખમ ૫૩ મોક્ષને માર્ગ કર્યો? ૫૮ મનનીય વ્યાખ્યાઓ ૬૧ વિચારવા જેવું ૬૪ મનનીય વાક્યો પુસ્તક-૪ ૩ શ્રી વીતરાગ પ્રભુનું શરણ ૧૦ જિનશાસનનું પ્રવેશ દ્વાર ૧૦ સુખી કેણ? ૨૩ શાસન મહત્તા ૨૮ માર્મિક વ્યાખ્યાઓ ૪ર સંસાર વૃદ્ધિનું કારણ ૪૫ હૃદયંગમ વાક્યો ૫૪ અણમોલ મોતી ૫૭ માર્મિક વ્યાખ્યાઓ Page #24 -------------------------------------------------------------------------- ________________ આગ જયોત •••• હ8 વર | વર્ષ | केवलिपण्णत्तं धम्म सरणं पवजामि પુસ્તક nerenononencing nanonone કે શા સ ન એ જ શરણું : nonovena વિવેકચક્ષુનું મહત્ત્વ વાયરાની અનુકૂળતામાં જ વહેતું મૂકનારા પ્રાણીઓને પવનની ગતિને માપવાની ત્રુટિને અંગે વારંવાર અથડામણ જ અનુભવવી પડે છે. આખાએ જગતના પ્રવાહ (વાયર)નું નિરાબાધ અને સંપૂર્ણ માપ કાઢનાર કેઈપણ હેય તે એક સર્વજ્ઞ દેવ છે. તેથી જ અતુલ બળને ધારણ કરનારા ઇંદ્રાદિ અનેક દેવે અને ચક્રવર્તી આદિની અદ્ધિ ધરાવનારા અનેક સાર્વભૌમેએ પણ એ તારકના શરણમાં શિર ઝુકાવ્યાં છે. જેના બળ-બુદ્ધિની તે પરિસીમા જ નહતી. છતાં તેમાં તેને નહિ મુંઝાવાનું અને એ તારકને જ તરણતારણ માનવાને વિવેક જાગૃત રાખવાનું કારણ તે એ જ હતું કે સારૂં-નરસું પારખનારા એમના વિવેક-ચક્ષુ મીંચાયેલા નહતાં. જડસ્વરૂપ ચર્મચક્ષુઓ કરતાં વિનય-વિવેકરૂપ ચક્ષુની પ્રાપ્તિ બહુ દુર્લભ હોય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ આગમત જેન એટલે? વળી એ મહાન સમૃદ્ધિશાળીએાએ તારકને શિર ઝુકાવ્યું તેમાં તે તારકના પ્રકૃણ પુણ્યને પ્રભાવ પણ મુખ્ય હતું. તેઓએ નિશ્ચય કર્યો હતો કે “આપણા અદ્ધિ, બલ, બુદ્ધિ, અને બહેશી ગમે તેટલાં બહેળાં (વિપુલ) હેય પણ તે તમામ એ તારકની સમૃદ્ધિ પાસે તે દીપક કે ખતવત્ જ છે.” જ્યારે અત્યારે સામાન્ય સમૃદ્ધિમાં જ મુગ્ધ બનેલા આત્માઓને આ વિચાર સરખાએ આવતું નથી. આવા એકાને સ્વપર-ઉપકારી, પરમ નિસ્વાર્થી, પરમ તિર્મય એ અખંડ દીપકનું જ શરણ સ્વીકારનારે વર્ગ “જેન” નામે અત્યારે પણ વિજયવંત વિદ્યમાન છે. જે કે ઘણી વાર પુણ્યની તરતમતાના યેગે એવી તે વિષમ તાઓમાંથી પસાર થાય છે કે પ્રસંગવશાત્ એને સાચું પારખવામાં અનેક મુંઝવણે ઊભી થાય છે તેમ છતાં સંતોષની વાત તે એ છે કે તે પણ વર્ગ તારકના શાસનને તે આરાધ્ય માને જ છે. એના દર્શાવેલા તપ, ત્યાગ અને અનુષ્ઠાન (ક્રિયા) પણ એને પિતાના પ્રાણ-સટોસટ વહાલાં છે. ક્રિયાઓને તન્મયચિત્તે તે આરાધે પણ છે અને અન્યને આરાધતા દેખી હૃદયપૂર્ણ અનુમોદન વડે તેના સાડાત્રણ કેડી રોમરાજી સુદ્ધાં વિકસ્વર પણ થાય જ છે. જેનેના એક વર્ગની દયનીય દશા * બીજી બાજુ તે જ વર્ગની હુંફમાં નભતે અને તેમને જ છતાં પિતાને સુધારક મનાવવામાં મોજ માનતે એક વર્ગ એ એ પણ છે કે “જે શ્રી સર્વ દેવપ્રરૂપિત, ત્રિકાલાબાધિત, સૂત્ર -સિદ્ધાંતને કાળજૂની પરાણિક વાતેનાં પિથાં કહી વર્તમાન વાયુના વહેણમાં જ આનંદ માની રહ્યો છે.” એ વર્ગ લેક પ્રવાહમાં એટલે તે ઘસડાઈ રહ્યો છે કે જે દિશાને પવન (વાયર) હોય તે દિશામાં જ ગમન કરવા તે ટેવાઈ ગયે છે. એમાં એવું તે એ દિમૂહ બન્યું છે કે તે સિવાયની બધી દિશાઓમાં એને શૂન્યકાર જ ભાસે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક આ બાબત ઉંડું વિચારતાં એમ જણાય છે કે એને સાચી પણ વાત સમજવાને હદય નથી. સાંભળવાને કાન પણ નથી. પછી વર્તનમાં મૂકવા માનસ તે હોય જ ક્યાંથી? તુચ્છ વિભૂતિઓમાં મસ્ત થયેલાઓને પિતાના બુદ્ધિ અને સમૃદ્ધિ સાથે છેલ્લે છેલ્લે ધન્ના-શાલિભદ્ર તથા દશાર્ણભદ્રજીનાં જ બુદ્ધિ સમૃદ્ધિ પણ ઘટાવવાને (સરખાવવાને) એને અવકાશ જ નથી, ઈરછાયે નથી.” આ યુગ બુદ્ધિવાદનો છે શ્રદ્ધાને નથી” એવું માનવું એ મેટી અણસમજ છે. એને એ પણ માલુમ નથી કે “બચ્ચાંઓને આખલાનું માપ બતાવવા મથતી દેડકીની માફક પેટ ફુલાવવા જતાં પિટ ફાટીને પ્રાણ પણ પોતાના જ હણાશે ?” પરમતારક શ્રી સર્વદેવ પ્રરૂપિત તત્વત્રયી, શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ પરત્વે એએને એટલી તે અરૂચિ ઉત્પન્ન થએલી હોય છે કે તેનું નામ સાંભળવા માત્રથી એને અજીર્ણ થાય છે. મુનિરાજની દિનચર્યામાં વ્રત તે પચ્ચકખાણની ત્રુટિઓ તત્કાલ દેખાય છે. જે દેખાડવા તે ડહાપણુ પણ વાપરવા તૈયાર થાય છે, જ્યારે પિતામાં તેવી પણ ચર્યાને એક અંશ પણ છે કે કેમ? એ વિચારવા તે એ ભલે જ નથી. મહાન પાપના કારણે રાત્રિભૂજન અભક્ષ્યલક્ષણ અને અપેય પાનાદિથી પિતે વિમુક્ત થયેલ છે કે નહિ? એટલું પણ પિતે પાછું વાળીને જેતે જ નથી ! પરના અછતા પણ દૂષણે જ પ્રગટ કરવા તથા નરાધમને પણ ન શોભે તેવી ભાષામાં અને તેવી રીતે ઉત્તમ જીવન વહેનારા સાધુપુરૂષના શુદ્ધ જીવન ઉપર હુમલા કરવાની જ એને લત લાગેલી હોય છે. જે ન કમળ પુણ્યની મૂતિરૂપ મુનિપંગને સમાજમાં હલકા પાડવા એ જ એની દિનચર્યા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પદ્મ “હું” એટલે....! ! ! ×××સ્થાનું જગત્ એક શબ્દ જાણે છે-માને છે. તેની પાછળ મગજમાંતરથી તાડ મહેનત કરે છે, પણ તેના ગ્રંથના ખ્યાલ બહુધા કાઈ કરતું નથી. તે શબ્દ સ...........!! ---- આના અથ' જો સાચા સમાઇ જાય તેા જન્મ-મરણની પરંપરા અટકી જાય.....મને સમજવા માટે જ જ્ઞાનીએ વિવિધ શાસ્ત્રોની રચના કરી છે.... 66 જગતના જીવાએ ક્રંચમ, કામિની, કુટુંબ અને કાયાના અંગે “હું” શખ ઓછ્યો છે, આ ચાર થાંભલા ઉપર સંસારના મહેલ ચઢ્યો, પણ આ ત્યારે થાંભલા તે ભૂખરી માટીના છે એ ન સમજવાથી આખું જગત જુલાવામાં છે. પશુ....ખરેખર તે “હું” એટલે ' જ્ઞાન-દર્શનચારિણ શ્રય આત્મા” છે. તુ વાત સમજી જ્યાં તે જન્મ-મરણની પરંપરા દાંતર શક્ય થઈ જાય. ” વિસરું ૨૦૦૦ પાષ સુદ ૬, 'વેજલપુર (પંચમહાલ)માં આપ ૧૦ આગમાતાશ્રીના પ્રવચનમાંથી સ’કલિત Page #28 -------------------------------------------------------------------------- ________________ ન આગમ રહસ્ય ક દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ - (વર્ષ ૧ પુસ્તક ૧થી ચાલુ) કબનિક્ષેપાના ભેદે-આગમ અને આગામી - પરમપકારી શાસ્ત્રકારોએ ભાવનિપાના આગમ ને આગમ રૂપે બે ભેદે જણાવ્યા છે, એટલે ભાવના ભૂત કે ભવિષ્યના કારણરૂપ વ્યનિક્ષેપામાં પણ આગમ અને આગમ ભેદ સંગત લાગે છે, એટલે કે ભાવથી આગમના કારણ તરીકે દ્રવ્યઆગમ હોય અને ભાવનેઆગમના કારણ તરીકે દ્રવ્યને આગમ હોય તે સહેજે સમજી શકાય તેમ છે. તેથી દ્રવ્યના આગમ અને આગમ એવા ભેદ માનવા આવશ્યક હેતે ભેદના સ્વરૂપ તરફ હવે આપણે નજર કરીએ. દ્રવ્યથી આગમ ભેદ શી રીતે? જોકે આગમશબ્દથી શ્રુતજ્ઞાન જ લેવાય છે અને તેથી જ્ઞાન તે દ્રવ્ય ન હોય અને દ્રવ્ય તે જ્ઞાન ન હોય, એટલે દ્રવ્યને આગમભેદ ઘટી શકે નહિં. પણ દ્રવ્યશબ્દનો અર્થ દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં ગુણપર્યાયવાળો હોય તે દ્રવ્ય કહેવાય એ કરવામાં આવતું નથી, પણ આગળ જણાવ્યા પ્રમાણે દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં દ્રવ્યશબ્દને અર્થ માત્ર ભૂત અને ભવિષ્યનું કારણ જ લેવાય છે અને તેથી દ્રવ્યથી આગમને ભેદ કહેવામાં અડચણ આવતી નથી. દ્રવ્યથી આગમને ભેદ પહેલાં કેમ? વ્યનિક્ષેપાના આગમ અને આગમ બે ભેદમાં પણ પહેલાં આગમ નામને ભેદ બતાવવાની જરૂર એટલી જ છે કે જેમ ભાવ નિપામાં તાવિક ભેદ નોઆગમને છતાં તેને સમજવા માટે આગમ Page #29 -------------------------------------------------------------------------- ________________ Rાજબી છે. આગમત નામને ભેદ સામાન્યથી જણાવવો જરૂરી હોઈ પહેલાં જણાવ્યા પછી આગમ નામને ભેદ જણાવાય છે, તે મુજબ દ્રવ્ય નિક્ષેપ કે જે ભાવના કારણરૂપે છે તેના પણ આગમ ને આગમમાં પહેલે આગમ નામને ભેદ કહેવે વ્યાજબી છે. વળી આગમ નામના ભેદનું સ્વરૂપ માલમ પડે પછી આગમનું સ્વરૂપ જાણવું સહેલું પડે અને આગમનું સ્વરૂપ જાણ્યું હોય તે જ આગમનું સ્વરૂપ જણાવતી વખતે શબ્દ સાથે હોવાથી આગમને દેશથી કે સર્વથી નિષેધ કેવી રીતે લે? તે સમજી શકાય, માટે દ્રવ્યનિક્ષેપાના આગમ અને આગમ ભેદમાં પહેલે આગમભેદ લીધે છે તે વ્યાજબી જણાય છે. દ્રવ્યથી આગમનું સ્વરૂપ ઉપર આગમશબ્દથી પાંચ જ્ઞાનેમાંથી શ્રુતજ્ઞાનને લીધું છે અને શ્રુતજ્ઞાન તે વાગ્યપદાર્થને જણાવનારા નામથી થતા વાચના બોધ સ્વરૂપ છે. એટલે કે આગમના સ્વરૂપને અંગે સામાન્ય રીતે વક્તાને ઉપયોગ તે ભાવકૃત અને વક્તાને શબ્દ તે દ્રવ્યથત ગણાય એ સ્વાભાવિક છે, અને તેથી દ્રવ્યશબ્દને કારણ અર્થ કરીને ઉપગના કારણરૂપ શબ્દને માની દ્રવ્યના આગમ ભેદમાં શબ્દ આવે તેથી અનુપગી વક્તા તે આગમથી દ્રવ્યના ભેદમાં આવે, એટલે કે દ્રવ્યથકી આગમભેદ તે કહેવાય કે ઉપગરહિતપણે બેલવું. વળી આગમરૂપ જ્ઞાનને અંગે લબ્ધિ અને ઉપયોગ એ બે ભેદ હેઈ, લાંબા સાગરોપમના કાળ સુધી શક્તિને ટકાવ હોવાથી જ્ઞાનની હયાતી સાગરોપમ સુધી હેય પણ ભાવને ભેદ વિચારતાં ક્ષપશમને પ્રધાનપદ ન આપતાં ઉપગને જ પ્રધાનપદ આપવામાં આવે છે તેથી ભાવના આગમભેદની વખતે જાણનાર અને ઉપગવાળે ભાવઆગમ ગણાય એમ કહેવાય છે, કારણ કે સાગરેપમ સુધી કૃતજ્ઞાનને ક્ષયે પશમ ટકવાથી જાણપણું તે સાગરેપમ સુધી હોય છે અને તેથી જાણવા માત્રથી જે આગમથી ભાવનિક્ષેપ Page #30 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું માનવામાં આવે તે સાગરેપમ સુધી ભાવનિક્ષેપ માને પડે એટલું જ નહિં પણ મતિઆદિ જ્ઞાનના જે જે વિષય છે તે બધાને અંગે સાગરોપમ સુધી ભાવનિક્ષેપે માન પડે. તેથી લબ્ધિરૂપે જ્ઞાનવાળે એકલે જાણકાર પણ ઉપગરૂપે જ્ઞાનવાળે ન હોવાથી આગમથકી ભાવનિક્ષેપોમાં ગણાતું નથી. આગમથકી ભાવનિક્ષેપે તેને જ ગણવામાં આવે છે કે ક્ષાપથમિક લબ્ધિની અપેક્ષાએ જાણપણારૂપ આગમ હેય અને તે જાણેલી વસ્તુમાં ભાવરૂપ ઉપયોગ હોય. અર્થાત આગમની અપેક્ષાએ જાણપણું અને ભાવની અપેક્ષાએ ઉપયોગસહિતપણું લઈને જાણકાર હવા સાથે ઉપગવાળે હોય તેને જ આગમથકી ભાવનિક્ષેપ કહેવાય છે. દ્રથનિક્ષેપામાં ઉપગશૂન્ય જ્ઞાનીની સંગતિ કદાચ કહેવામાં આવે કે ઉપગવાળો હોય તે જરૂર જાણનાર હિય છે, તે પછી જાણવાવાળો અને ઉપગવાળો એમ બે કહેવાની જરૂર શી? એકલું ઉપગવાળ કહેવાથી જાણવાવાળે આવી જાય છે. જોકે નવિશેષની અપેક્ષાએ ઉપયોગ વિનાના મનુષ્યને જાણ કારજ માનવામાં આવતું નથી અને તેથી જ જયવિશેષવાળા કહે છે કે જાણકાર અનુપયુક્ત હોય એ વાત બને જ નહિ પણ દ્રવ્યાર્થિક નની અપેક્ષાએ તે જાણકાર છતાં પણ અનુપયેગી બને છે માટે બંને પદની જરૂર છે. સામાન્યદષ્ટિએ ઉપયોગવાળા જેટલા હેય તેટલા બધા જાણકાર જ હેય એમ ગણી શકાય નહિ કેમકે જે જે મનુષ્ય જે જે વસ્તુનું જાણપણું કરવા માટે જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે તે મનુષ્ય તે વસ્તુવિષયક ઉપગવાળે થાય છે પણ તે વસ્તુનું જાણપણું તે પહેલેથી હોય છે. એટલે કે સામાન્ય દષ્ટિએ એમ કહી શકીએ કે જાણપણું છતાં ઉપયોગસહિતપણું ન પણ હોય અને તેથી આગમથકી ભાવનિક્ષેપાના નિરૂપણમાં જાણપણ સાથે ઉપયોગસહિતપણું લેવાની જરૂર જ રહે. Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમત જ્યારે આગમથકી ભાવનિક્ષેપામાં જાણકાર હવા સાથે ઉપયોગ સહિત મનુષ્ય આવે તે તેના કારણ તરીકે આગમથકી દ્રવ્યનિક્ષેપમાં કે પુરુષ લે તે હવે વિચારીએ. આગમથી દ્રવ્ય નિક્ષેપની સંગતિ આગમથકી ભાવનિક્ષેપમાં ભાવશબ્દને અર્થ ઉપગ કરે છે અને આગમશબ્દને અર્થ જ્ઞાન કરેલ છે. તે જ્ઞાન અને ઉપયોગ બંને વસ્તુના કારણ તરીકે જે પદાર્થ હોય તેને આગમથકી દ્રવ્ય કહેવાય, તેમાં પણ ભાવશબ્દથી ઉપગ લીધેલ હોવાથી ઉપયોગના કારણરૂપ જે વસ્તુ હોય તેને આગમથી દ્રવ્ય કહેવું વ્યાજબી ગણાય, અને તેથી જ આજુવો દડ્યું એમ કહી દ્રવ્યનિક્ષેપમાં ઉપગને અભાવ જણાવે છે, પણ ઉપગને અભાવ એ દ્રવ્યશબ્દને અર્થ નથી. દ્રવ્યશબ્દથી તે ઉપગનું કારણ લેવાની જરૂર છે અને ઉપગનું કારણ જ્ઞાન હેય એ સ્વાભાવિક છે પણ ઉપગ સિવાયને અને જ્ઞાનવાળે મનુષ્ય જે આગમથકી દ્રવ્ય તરીકે ગણાય તેને જાણવાનું અસંભવિત નહિ તે મુશ્કેલ તે થાય જ. શાસ્ત્રકારોએ આગમથકી દ્રવ્યના ભેદની વ્યાખ્યા કરતાં અનુપગી વક્તાને આગમથકી દ્રવ્યભેદ તરીકે જણાવ્યું છે, એટલે અનુપગપણું હેવાથી ભાવરહિતપણું સમજાવ્યા છતાં જાણકારપણું જણાવવા માટે વક્તાપણું લેવું પડ્યું, કેમકે જે જે મનુષ્ય જે જે પદાર્થને કહેનારે હોય તે તે મનુષ્ય તે તે પદાર્થને જાણનારે તે જરૂર હોય. અર્થાત્ પદાર્થના કથનથી તેના આત્મામાં રહેલે તે પદાર્થને ક્ષાપશમિકભાવથી રહેલે બોધ જાણી શકાય. આગમથી દ્રવ્ય નિક્ષેપને શાસ્ત્રીય ઉપાય તથા શાસ્ત્રના શબ્દોમાં વિચાર કરીએ તે આખા શાસ્ત્રને જાણ નારા અને ઉપગવાળા આગમથી ભાવઅધિકારમાં લેવાય તે આગમન થકી દ્રવ્યઅધિકારમાં અનુપયેગથી આખા શાસ્ત્રને કહેનાર લેવા પડે, અને આગમથી જે ભાવઅધિકારમાં એકલા તે પદના અર્થને જ Page #32 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું લેવામાં આવે તે તે પદમાત્રના અર્થને અનુપગથી બોલનારે આગમથી દ્રવ્યમાં લે. શાસ્ત્રકાર મહારાજા શ્રી અનુગદ્વારસૂત્રમાં આવશ્યકના અધિકારમાં સવારણપત્તિ આદિ કહીને તે તે પદને અર્થ અને તે તે સૂત્રનો અર્થ જણાવે છે. અર્થાત દ્રવ્યના આગમભેદમાં ઉપયોગ તે તે વસ્તુ કે પદાર્થને નહીં, પણ ઉપયોગના કારણરૂપ જ્ઞાન તેને સમજ. દ્રવ્યનંદીનું સ્વરૂપ ઉપર પ્રમાણે દ્રવ્યઆગમનું સ્વરૂપ જાણ્યા પછી હવે ચાલુ અધિકારમાં જે નંદીના નિક્ષેપ વિચારાય છે તેમાં આગમથકી દ્રવ્યનંદી કેને કહેવાય તે વિચારીયે. શાસ્ત્રકારની અપેક્ષાએ વાસ્તવિકનંદી પાંચ જ્ઞાનરૂપ છે, અને તેથી પાંચ જ્ઞાનના સ્વરૂપને એટલે કે નંદીઅધ્યયન આદિને અનુપગપણે કહેનારે આગમથકી દ્રવ્યનંદી કહી શકાય, પણ લૌકિક અપેક્ષાએ ભંભાઆદિ બાર પ્રકારના વાજીંત્રે નંદી રૂપ હોવાથી તે બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને અનુપગપણે કથન કરનાર મનુષ્યને પણ લૌકિક અપેક્ષાએ આગમથકી દ્રવ્યનંદી કહી શકાય, કેમકે તે ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને પણ તે જ કહી શકે કે જે તે વાજીંત્રના સ્વરૂપને જાણનાર હોય, એટલે તે અપેક્ષાએ આગમથકી દ્રવ્યનંદી કહેવામાં અસંગતિ નથી, તેમ જ એકલા નંદીશબ્દના અર્થને અનુપગપણે કહેનારને પણ આગમથકી દ્રવ્યનંદી કહી શકાય. લકત્તર દષ્ટિથી જ્ઞાનપંચકનું નિરૂપણ જેમ અપૂર્વ આનંદનું કારણ છે અને તેથી તેને ભાવનંદી કહેવામાં આવે છે તેવી રીતે લૌકિકદષ્ટિએ ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રનું એકી સાથે વાગવું તે આબાલગે પાલને પરમ આનંદનું કારણ હોઈ તેને તાત્વિકનંદી ગણવામાં આવે અને તેથી તેના સ્વરૂપને અનુપગપણે કહેનારે Page #33 -------------------------------------------------------------------------- ________________ આગમત દ્રવ્યથકી આગમનંદી લૌકિક અપેક્ષાએ ગણાય એમાં આશ્ચર્ય નથી. દ્રવ્યમાં આગમભેદની તથા તેના પેટા ભેદની જરૂર કેઈપણ વસ્તુના નિક્ષેપ કરતાં તેના અભિધાનને અંગે નામનિક્ષેપ, આકારને અંગે સ્થાપના નિક્ષેપ કર્યા પછી ભાવના કારણ તરીકે કે અપ્રધાનપણું તરીકે કે જાણતે હેય પણ અનુપયેગી હેય તે અપેક્ષાએ આગમથી દ્રવ્ય નિક્ષેપ તે તે વસ્તુના સ્વરૂપને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે છે. પરંતુ ખુદ તે વસ્તુની અપેક્ષાએ જ્યારે દ્રવ્યપણાનો વિચાર કરીએ તે વસ્તુનું ભૂત અને ભવિષ્યનું સ્વરૂપ વિચારવું જોઈએ. તેમજ તે વસ્તુની ઉત્પત્તિ થવાનાં કારણે તપાસવાં જોઈએ અને જગતના તે રૂપે અને તે નામે કહેવાતા પદાર્થોને વિચાર કરે જોઈએ, અને તે સર્વ વિચાર દ્રવ્યથી ને આગમના ભેદમાં જ કરી શકાય, કારણ કે પૂર્વકાળ અને ભવિષ્યકાળના જે પર્યાય થયા હોય કે થવાના હોય તે પર્યાની વિદ્યમાનતા હોય તે તે પદાર્થને દ્રવ્યરૂપન ગણી શકીએ પણ ભાવરૂપ જ ગણ પડે. અર્થાત્ દ્રવ્યપણાની વખતે ભૂત ભવિષ્યના પર્યાયે ન હોય પણ પૂર્વકાળે થઈ ગયા હોય કે ભવિષ્યકાળ થવાના હોય અને તેથી જ તેને દ્રવ્ય તરીકે કહેવું પડે. આ ઉપરથી ભૂતકાળે થયેલા પર્યાની અપેક્ષાએ એક ભેદ અને ભવિષ્યકાળ થવાના પર્યાની અપેક્ષાએ બીજો ભેદ ગણીને શાસ્ત્રોમાં જણાવાયેલ જ્ઞશરીર ભવ્ય શરીર તે ભેદની સંગતિ જરૂર સમજાશે. દ્રવ્ય શબદના કારણ અર્થની સંગતિ - જે વસ્તુ જે પર્યાયના આવવાથી ભાવરૂપે ગણી શકાય છે તે વસ્તુ પૂર્વની વ્યાવહારિક અવસ્થાને છેડી દે અને વિવક્ષિત ભાવઅવસ્થાને ન પામે તે વખતે તે વસ્તુને સામાન્ય દષ્ટિથી ભાવની સમીપતાની અપેક્ષાએ જ્યારે કારણ તરીકે માની દ્રવ્યપણે માનવી પડે તે તે વિવક્ષિત ભાવ સિવાયના બીજા પર્યાયે છતાં પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું વ્યાવહારિક દષ્ટિએ તે ભાવની યોગ્યતા શરૂ થાય ત્યાંથી કારણપણું માની દ્રવ્યપણું શા માટે ન માનવું? આ રીતે વ્યાવહારિક ગ્યતા સુધી પૂર્વકાળમાં કારણતાની અપેક્ષાએ દ્રવ્યપણું માનવામાં આવે તે પછી વિવક્ષિત પર્યાને નાશ થયે છતાં પણ વ્યાવહારિક વસ્તુ કારણપણે વિદ્યમાન રહેલી હેય ત્યાં પણ દ્રવ્યપણું માનવામાં કઈ જાતને બાધ જણાતું નથી અને તેથી ભૂત અને ભવિષ્યમાં જે અવસ્થા હેય તેને દ્રવ્ય તરીકે ગણી શકાય. આગમથી દ્રવ્યના ભેદમાં જ્ઞ-ભવ્ય શરીરની મહત્તા જોકે વર્તમાન ભવની અપેક્ષાએ શરીરનું નિબહાર નીકળવું થાય તે વખતથી જ્યાં સુધી તે શરીરવાળે વિવક્ષિત અવસ્થાને ન પામે ત્યાં સુધી ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય તરીકે ગણી શકાય, પણ એકલી શારીરિક દષ્ટિ નહિ લેતાં ભવના કારણ તરીકે તે તે ભવના આયુષ્યને વિપક્ષી આયુષ્યના બંધને પણ દ્રવ્ય તરીકે લઈ પહેલાના ભવને તેમ જ તે તે ભવના આયુષ્યના બંધને અને યાવત આયુષ્યવેદનના અભિમુખપણાને ભાવી ભવરૂપી પર્યાયની અપેક્ષાએ દ્રવ્યપણે લઈ એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામાગેત્રપણાને પણ દ્રવ્યપણે ગણવામાં વાંધો નથી. છતાં વ્યાવહારિક દષ્ટિએ આખા ભવમાં રહેતે પર્યાય ભાવરૂપે ન લેવાય અને ભવના અમુક ભાગમાં થવાવાળો પર્યાય લેવાય ત્યારે વર્તમાન ભવમાં કારણપણે પરિણમવાળા શરીરની અપેક્ષાએ જ દ્રવ્યપણું લેવું પડે અને તેથી જ શાસકારે આગમથી દ્રવ્યનિક્ષેપાના ભેદે જણાવતાં શરીરપદને આગળ કરે છે. અર્થાત્ શરીર પદને આગળ કરીને જ શાસ્ત્રકારોએ જ્ઞશરીર અને ભવ્યશરીર એવા દ્રવ્યથકી ને આગમના ભેદે જણાવ્યા છે તેથી વિવક્ષિત પર્યાયના જીવ, આયુષ્ય, ગતિ વિગેરે કારણે છે, પણ વ્યાવહારિક દષ્ટિ, શરીરને આશ્રીને જ વધારે પ્રવર્તતી હેવાથી શરીરની અપેક્ષાએ Page #35 -------------------------------------------------------------------------- ________________ આગામત ને આગમ દ્રવ્ય નિક્ષેપાને વિચાર કરેલે જણાય છે. નેઆગમથી દ્રવ્યના ભેદમાં આત્મા ન લેતાં શરીર કેમ? | નિક્ષેપ કરનારના અગર સાંભળનારના પરિણામની ઉન્નતિ માટે કે સમજણ માટે નિક્ષેપાની પ્રરૂપણું જરૂરી ગણાય અને તેમાં મુખ્ય ભાગ તે કરનાર અને સમજનારની બુદ્ધિ જ ભજવે છે, સામાન્ય રીતે નિક્ષેપ કરનાર કે સમજનાર વ્યાવહારિક સ્થિતિએ વધારે પ્રવતેલે હોય તેથી તેને વ્યાવહારિક સ્થિતિથી જ નિક્ષેપ કરવાનું કે સમજવાનું થાય તેથી જેમ આગમથકી ભાવરૂપ ઉપગનું કારણ જે જ્ઞાન તે અનુપગ છતાં આત્મામાં જ રહેલું હોય, તેમનેઆગમ ભાવમાં લેવાતા પર્યાનું અનુભવન કરનાર આત્મા હેવાથી તેનું પણ મૂળ કારણ આત્મા હવે જોઈએ, અને ભૂત અને ભવિષ્ય પર્યાના કારણ તરીકે ભૂત અને ભવિષ્ય કાળના પર્યાયમાં રહેલે આત્મા જ લેવું જોઈએ. છતાં એકલા આત્માથી વ્યવહાર ન કરતાં શાસ્ત્રકારોએ વ્યવહાર તરફ લક્ષ્ય રાખનારા નિક્ષેપ કરનાર અને સમજનારની અનુકૂળતાએ ભૂત-ભવિષ્યના પર્યાયવાળા આત્માની સાથે શરીરપદ આપી ભૂત ભવિષ્યની કારણતારૂપ દ્રવ્યપણું જણાવ્યું છે, અને તેથી જ દ્રવ્ય નિક્ષેપમાં આગમથકી શરીર અને ભવ્ય શરીર એવા બે ભેદે વ્યતિરિક્તની સાથે રાખેલા છે. વળી જ્ઞાન પર્યાયના કારણ તરીકે આત્માની માફક શરીર પણ જ્ઞાને ત્પત્તિને અંગે ઉપયોગી છે. છતાં વાસ્તવિક રીતિએ જ્ઞાન આત્માને જે સ્વભાવ છે, કેઈપણ પ્રકારે જ્ઞાન એ શરીરને સ્વભાવ થઈ શકતું નથી તેથી જ્ઞાનના પૂર્વાપર કારણ તરીકે આત્માને જ લેવો જોઈએ. છતાં જ્ઞાનેત્પત્તિની અપેક્ષાએ શરીર કારણ હેવાથી તેને મુખ્ય ગણવું. તેથી આગમ દ્રવ્યનિક્ષેપામાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા શરીરની મુખ્યતાવાળા ભેદ લેવામાં આવ્યા. શરીર ભેદ પ્રથમ કેમ? તે ભૂત અને ભવિષ્યના કારણેને આગમ દ્રવ્ય તરીકે સરખા Page #36 -------------------------------------------------------------------------- ________________ ડા પુસ્તક ૧-લું ૧૩ માન્યા છતાં પણ ભૂતપર્યાયની અધિકતા ગણી તેને જ પ્રથમ સ્થાન આપ્યું હોય તેમાં આશ્ચર્ય નથી અને તેથી જ્ઞશરીરનો ભેદ દ્રવ્ય થકી ને આગમ પ્રથમ લેવામાં સંગતિ જણાય છે, ભૂતકાળને પર્યાય જેણે જેણે જાણે હોય તેને તેને તે પર્યાય ચાલ્યો ગયો હેય છતાં તે પર્યાય વગરની પણ પૂર્વની શરીર અવસ્થા દેખીને પણ જે ભાવને ઉલ્લાસ જાગે છે અને શીવ્રતાએ જ્ઞાન થાય છે તે ભાલ્લાસ અને તેનું જ્ઞાન ભવિષ્યમાં થવાવાળા પર્યાયના કારણ તરીકે રહેલું સજીવ શરીર હોય તે પણ થતું નથી. એટલે કે તીર્થકર મહારાજ, આચાર્ય મહારાજ કે સાધુમહારાજની તાત્વિક દશાને અનુભવ કરનાર પુણ્યાત્માનું શરીર આયુષ્યને ક્ષયે અચેતન થઈ ગયું હેય તે પણ તેને જોઈને આરાધક જીવ અપૂર્વ ભાલ્લાસ મેળવે છે, અને તેથી જ તીર્થકરાદિના કલેવરોની પણ દેવ, મનુષ્ય અને વિદ્યાધર વિગેરે અપૂર્વ ભાલાસથી ભક્તિ કરે છે. જ્ઞશરીરની ઉપાદેયતા તવદષ્ટિએ વિચાર કરીએ તે ઉપકારની અપેક્ષાએ પૂજ્ય પુરુષનું સ્મરણ કરી આરાધન કરનારને ઉપકારી પુરુષના સચેતન, અચેતન પણામાં કંઈપણ ફરક હેતે નથી, અને તેથી જ તીર્થંકર મહારાજ વિગેરેની સચેતન અવસ્થામાં જેવી દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા હોય છે તેવી જ દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા મહાપુરુષની અચેતન અવસ્થામાં પણ હોય છે. આજ કારણથી સમવસરણમાં પણ બારે પર્ષદાની વ્યવસ્થા ચારે ખુણામાં બરોબર થઈ શકે છે. જે એમ ન હોય તે પૂર્વ દિશા સન્મુખ જ તીર્થકરનું બેસવું થાય છે એમ જાણનારા અને દેખનારા નઋત્ય અને વાયવ્ય ખુણામાં કઈ પણ પ્રકારે બેસી શકે નહિ. અન્ય પુદ્ગલથી નિષ્પન્ન થયેલ એવું પ્રતિબિંબ જ્યારે મૂળ પર્યાયવાળી વસ્તુની માફક દર્શનીય, પૂજ્ય અને આરાધ્ય હેય તે પછી મહાપુરુષના ગુણોને લીધે દશ્યપણે જે શરીરની સેવા, ભક્તિ Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમત કરી હોય તે શરીર ચેતનારહિત થાય તે પણ તેમાં દર્શનીયતા આદિ ન રહે એમ કેમ માની શકાય? કેમકે જ્ઞાનાદિક ગુણ આત્મામાં રહેવાવાળા છતાં તે જ્ઞાનાદિક ગુણવાળે આત્મા કથંચિત્ અભેદપણે શરીરમાં રહેલું હોવાથી જ્યારે જ્યારે ગુણવાન્ આત્માને જેવાને અને ઓળખવાને પ્રસંગ પડ્યો ત્યારે ત્યારે તે શરીર દ્વારા જ તે આત્માને દેખે, મા, આરાધે હતે. એટલે આત્માની સ્વતંત્ર આરાધના કઈ દિવસ કેઇ ભક્તથી થતી નથી. જે કંઇપણ જ્ઞાનાદિયુક્તપણાને લીધે આરાધના થાય છે તે જ્ઞાનાદિવાળા આત્માના આધારભૂત શરીર દ્વારા થાય છે, અને તેથી જ ગુણવાન આત્માના ગુણોનું સ્મરણ, બહુમાન વિગેરે શરીર દર્શન દ્વારા જ કરી શકાય અને કરેલું હોય છે. શરીરની પૂજ્યતાના કારણે વાસ્તવિક રીતિએ ગુણવાનેના ગુણે આરાધક જીવને જેટલું અંશે કલ્યાણ કરનારા છે તેના કરતાં અધિક અંશે તે ગુણોનું જ્ઞાન, સ્મરણ અને બહુમાન કલ્યાણ કરનારું નિવડે છે, તેથી ગુણવાન આત્માના આધારભૂત શરીરને જેવાથી તે ભાગ્યશાળી આત્માના જ્ઞાનાદિક ગુણનું સ્મરણાદિ થઈ આરાધક બને તેમાં આશ્ચર્ય નથી, અર્થાત્ સચેતન એવા આરાધ્ય પુરુષના દર્શનાદિથી તેના સમ્યગદશનાદિ ગુણનું જેમ સ્મરણ-બહુમાનાદિ દ્વારા આરાધકપણું થાય છે તેવી જ રીતે ચેતનારહિત પણ મહાપુરુષના શરીરને દેખવાથી તેમના સમ્યગદર્શનઆદિ ગુણનું સ્મરણ–બહુમાનાદિ થાય અને તેથી કલ્યાણ સાધનારે મનુષ્ય તેવા કલેવરને પણ આરાધ્ય ગણે તેમાં આશ્ચર્ય નથી. પરમાર્થથી જ્ઞાનાદિ ગુણેના બહુમાન આદિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, અને તે આરાધક આત્માના પરિણામને આશ્રીતે બને છે, અને આવી ઉચ્ચ શુભ પરિણામ ધારા ચેતનાવાળા મહાપુરુષના શરીરને દેખીને કે ચેતના વગરના શરીરને દેખીને જ ઉપજે છે એમ નહિં પણ સચેતન કે અચેતન એ બેમાંથી એક પ્રકારનું શરીર દેખવામાં ન આવે અને અન્ય કેઈપણ કારણથી Page #38 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આરાધવા લાયક ગુણનું સ્મરણાદિ થાય તે પણ આરાધના બની શકે છે, પણ આલંબન વિના જેમ પ્રાથમિક દશામાં ધ્યાનની ધારા થઈ શકતી નથી તેમ સામાન્ય પુરુષોને સચેતન કે અચેતન શરીર જેવા આલંબન સિવાય આરાધવા લાયક ગુણેનું જ્ઞાન, સ્મરણ અને આરાધનાદિ બની શકતા નથી. માટે સચેતન કે અચેતન બંને પ્રકારના મહાપુરુષના શરીરે સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ, નિર્મળતા વિગેરેમાં આલબનરૂપ બને છે, અને તેથી આરાધ્યતમ મહાપુરુષના અચેતન પણ શરીરને દેખીને તેઓના સમ્યગદર્શનાદિ ગુણે યાદ આવતાં તે અચેતન શરીર તરફ પણ કારણુતાની બુદ્ધિએ આગમ દ્રવ્ય નિક્ષેપાને અનુસરતી પૂજ્યભાવના ઉપજે તે અનુભવ સિદ્ધ છે. 1શરીર આરેપિતપણથી અપૂજ્ય નથી મહાપુરુષની કરવામાં આવેલી સ્થાપનામાં મહાપુરુષના ગુણનું આરો પણ હોય છે તેવી જ રીતે મહાપુરુષના અચેતન શરીરમાં પણ આરાધ્ય પુરુષના આરાધ્ય ગુણોનું આરોપણ થાય તે સ્વાભાવિક છે. ફક્ત ફેર એટલે જ છે કે સ્થાપનામાં આકૃતિ સામ્યને લઈ આરાધ્ય ગુણેને આરોપ થાય છે અને દ્રવ્યનિક્ષેપાના આગમ ભેદ તરીકે અચેતન શરીરમાં કારણપણાને લીધે આપ કરી તે તે ગુણોનું સ્મરણાદિ થાય છે. કેઈપણ મનુષ્યની સ્થાપનામાં કે જ્ઞશરીર નામના દ્રવ્યથી આગમના ભેદમાં આરાધ્ય પુરુષને સર્વથા અભેદપણે ધારણ હેતી નથી, અને તેથી જ અદેવમાં દેવસંજ્ઞાની અને અજીવમાં જીવસંજ્ઞાની કલ્પનાને દેષ નથી, તેથી અદેવને દેવ માનવાને અને અજીવને જીવ માનવાને પ્રસંગ આવી મિથ્યાત્વ લાગવાને પણ અશે પણ સંભવ નથી. કારણ કે આરોપ કરનાર મનુષ્ય બંનેનું સ્વરૂપ લક્ષમાં રાખી હેતુ અને પ્રજનન અંગે જ આરોપ કરે છે. આરોપના ભેદ આપ બે પ્રકારના હોય છે. એક આરોપ ભ્રમ ઉત્પન્ન કરી Page #39 -------------------------------------------------------------------------- ________________ આગમત * જ્ઞાતાને અવળે માર્ગે દોરે છે. જેમ છીપને ચાંદીપણે જાણું જે પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાતાને છીપને જ ચાંદી તરીકે મનાવી મિથ્યા બુદ્ધિ કરાવે છે અને બીજો આપ મિથ્યા બુદ્ધિ ઉત્પન્ન કરતું નથી, પણ જ્ઞાતાને ઈષ્ટ-સિદ્ધિના રસ્તામાં જોડે છે. આ આપના જ પેટા ભેદરૂપે કાર્યમાં કારણને આરોપ, કારણમાં કાર્યને આરેપ વિગેરે અનેક પ્રકારના આરે થાય છે. જ્ઞશરીરમાં આરેપિતપણું નથી અહીં દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં વાસ્તવિક રીતિએ તે દ્રવ્યનિક્ષેપ માનવાથી આપ નથી. આપ તે ત્યારે થાત કે મહાપુરુષના વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણયુક્તપણે માનત અને જે તેવી રીતે આરોપ કરીને જ માત્ર તે મહાપુરુષના શરીરને જ્ઞાનાદિયુક્ત માનવામાં આવે તે તે ભાવનિક્ષેપમાં જ જાય પણ નિક્ષેપ કરનાર મનુષ્ય સ્પષ્ટપણે તે મહાપુરુષના શરીરને મહાપુરુષના જ્ઞાનાદિકની ઉત્પત્તિનું કારણ માનીને આગમથકી જ્ઞશરીર નામને દ્રવ્યભેદ માને છે. અગર મહાપુરુષની સ્થાપના માને છે. નિક્ષેપાની રચના જાણ્યા પછી ભક્તિની તીવ્રતાવાળે મનુષ્ય તે કારણભૂત શરીરની કે તેના આકારની મહત્તા ધ્યાનમાં લે ત્યારે તે સ્થાપનાને તથા તે શરીરને આરાધવા તત્પર થાય છે. તે વખતે આરાધના કરનારે તે સ્થાપનાને અચેતન શરીરમાં તે તે મહાપુરુષને આપ જરૂર કરે છે અને તેથી જ શ્રી રાયપશેણી વિગેરેમાં ભગવાનની પ્રતિમાની પૂજાના અધિકારમાં પૂર્વ વાકળ નિવાર એમ કહી આરાધક પુરુષે સ્થાપનાજીનામાં પણ સાક્ષાત જિનપણને આરોપ કરેલ સૂચવ્યું છે અને જબૂદીવ પન્નતિ વિગેરેમાં કાળધર્મ પામેલા જિનેશ્વર મહારાજના શરીરની શુશ્રષાને જિનભક્તિ તરીકે જે જણાવવામાં આવેલ છે તે પણ આરાધક પુરુષની આપબુદ્ધિ ધ્વનિત કરે છે, અર્થાત્ આરેપ કરે ત્યારે સ્થાપના અને શરીર બંને ભાવરૂપ થાય છે અને આરોપ ન કરે ત્યારે તે સ્થાપનાને ફશરીર નામને દ્રવ્યભેદ રહે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વુિં ૧૭ આ બધી હકીકત વિચારતાં ભાવ તરીકે વિવક્ષિત વસ્તુને કારણ તરીકે ગણાતા દ્રવ્ય નિક્ષેપોમાં ચેતના રહિત હેવાથી તે ભાવવસ્તુને જાણનારના શરીર ને જ્ઞશરીર કહેવામાં આવે છે તે ઉપયોગી છે એમ સ્પષ્ટ માલમ પડે છે. જ્ઞશરીરને પહેલું લેવાનું કારણ કે જ્ઞ એટલે જાણકારનું શરીર ચેતનારહિત છે અને કેઈપણ પ્રકારના સમ્યગદર્શનાદિ ગુણે તે શરીરમાં હતા નથી અને તેથી આરોપની અપેક્ષાએ કે કારણની અપેક્ષાએ તેને નિક્ષેપોમાં ઉપયોગી તરીકે ગણવામાં આવે છે તે પણ ગુણસ્મરણ કરીને આરાધના કરનાર મનુષ્યને પરિચિત શરીર જેવાથી ગુણવાન પુરુષ વિદ્યમાન હોય અને જેવી ભાવના આવે તેવી જ ભાવના ઉપજવાની સાથે અનિત્ય ભાવ અને આશ્ચર્યભાવની અનુભૂતિ થાય છે એટલું જ નહિ પણ જે સ્થાને તે મહાપુરુષનું શરીર રહ્યું હોય છે તે સ્થાનને પણ આરાધકપુરુષ પૂજ્ય તરીકે ગણે છે. એ જ કારણથી જ્યાં તીર્થંકરાદિ મહાપુરુષે મેક્ષે જતાં શરીરને છેડી ગયા હોય છે, તે શિલા પહાડ આદિ સ્થાનેને પણ શાસ્ત્રકારે સિદ્ધશિલાતલ તરીકે ગણે છે. શાસ્ત્રોને જાણનાર હરેક કોઈ સમજી શકે છે કે યથાર્થ આરોપરહિતપણે સિદ્ધશિલા તીચ્છ લેકથી કંઈક ન્યૂન સાતરાજ ઉર્વકમાં છે, તેથી તે સિદ્ધશિલાને સંભવ તિર્થંકલેકમાં કઈપણ પ્રકારે બની. શકે તેમ નથી, તેથી સિદ્ધશિલાને તિર્યફલેકમાં સંભવ નથી તે પછી સિદ્ધશિલા ઉપર અણુશણ કરી સાધુનું આરાધકપણું તે સંભવે જ ક્યાંથી ? અને આરાધક સાધુને સદ્ભાવ તિર્થંકલેક અને અઢી દ્વીપ સિવાય બને જ નહિ, તે પછી સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક સાધુના નિજીવ શરીરને દેખવાનું અને તેને લીધે ભાવના, અનુકંપા. અને આશ્ચર્ય ઉત્પન્ન થવાનું થાય જ ક્યાંથી? શાસ્ત્રકારોએ તે શ્રી અનુગદ્વારસૂત્રમાં “સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક મહાત્માના શરીરને દેખવાથી ભક્તિ, અનુકંપા અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત આશ્ચર્ય થાય” એમ સ્પષ્ટપણે જણાવેલું છે. અર્થાત્ આરાધક પુરુષની મહત્તાને અંગે તેના નિર્જીવ શરીરની પણ ઘણું જ ઉંચી કીંમત દર્શાવી છે, તેમ જ જે સ્થાને તેઓએ શરીર છોડયું તે સ્થાનની પણ અનહદ કિંમત જણાવી છે. જ્ઞશરીર કરતાં ભવ્ય શરીરની આરાધ્યતા ઓછી આ હકીકત વિચારતાં સુજ્ઞ મનુષ્ય જ્ઞશરીરની જગતના જીએ અને શાસ્ત્રકારોએ કેટલી મહત્તા આંકી છે તે સ્પષ્ટપણે સમજી શકશે. જોકે જ્ઞશરીરને પહેલું સ્થાન આપીએ તે કરતાં ભવ્ય શરીરને પહેલું સ્થાન આપવું એ બાહ્યદષ્ટિએ ઘણું વ્યાજબી લાગશે; કારણ કે ભવ્ય શરીરમાં ચૈતન્યાદિક ગુણે યાવત્ કઈ કઈ આત્મામાં તે સમ્યગદર્શન અને અવધિજ્ઞાનાદિમાંના મહત્તમ ગુણ પણ હોય છે. છતાં જ્ઞશરીર જેવું પહેલું સ્થાન ભવ્ય શરીરને કેમ ન હોય ? આ શંકા સહેજે ઉભી થાય તેમ છે પણ જ્ઞશરીરની મહત્તા જગતના દરેક અનુભવી આબાળગેપાળ સમજી શકે છે, ત્યારે ભવ્ય શરીરની મહત્તા અવધિ આદિક અતિશય જ્ઞાનવાળ સમજી શકે છે. શાસ્ત્રોમાં પણ સશરીરપણે તીર્થકર, ગણધર મહારાજ વિગેરેના નિજીવ શરીરની આરાધના જેવી સ્થાને સ્થાને લેવામાં આવે છે તેવી કે તેનાથી ઘણું એાછા અંશે પણ ભવ્ય શરીરની આરાધના જેવામાં આવતી નથી.' ભવ્ય શરીરની અલ્પાશે આરાધ્યતા વિચારવા જેવું છે કે ગષભદેવ ભગવાને ભરત ચક્રવર્તીના પ્રશ્નના ઉત્તરમાં મરીચિ પરિવ્રાજકને ભગવાન્ મહાવીર મહારાજરૂપે ભવિષ્યના ચરમ તીર્થકર તરીકે જણાવ્યા છતાં કેવળ ભરત મહારાજા સિવાય કોઈપણ જીવે મરીચિને વંદન કર્યું નહિ અને તે ભરત મહારાજે તે અવસ્થામાં મરીચિને કરેલું વંદન પણ મરીચિની તે અવસ્થાની અપેક્ષાએ પણ સંપૂર્ણ તિરસ્કારવાળું હતું, કેમકે ભરત મહારાજે મરીચિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું Page #42 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૧૦ કે “હું તારા પરિવ્રાજકપણાને કે આ જન્મને વાંદતે નથી પણ ચરમ તીર્થકર ભગવાન મહાવીરપણે તું થઈશ તેથી જ હું વાંદું છું.” આ વસ્તુમાં પરિવ્રાજકપણું અને તે જન્મને અવંદનીય ગણાવી દિીધા તે મરીચિની અપેક્ષાએ તિરસ્કારનું સ્થાન ઓછું ગણાય નહિ. એવી જ રીતે શ્રેણિક મહારાજને ભવિષ્યની વીશીના પહેલા પદ્મનાભ નામના તીર્થંકરપણે થવાના સકળસંઘે જાણ્યા છતાં કોઈ પણ સુજ્ઞપુરુષ શ્રેણિક મહારાજને દ્રવ્યતીર્થંકરપણે વંદન કર્યું હોય તેમ શાસ્ત્રોમાં જણાવ્યું નથી. વળી ભગવાન નેમનાથજી મહારાજે શ્રી કૃષ્ણ મહારાજને આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે તેમ જણાવ્યા છતાં પર્ષદામાંથી કોઈ પણ વિવેકી કે સમ્યગદષ્ટિએ તેઓને વંદન કર્યું નથી. આ બધાં દષ્ટાંતે વિચારતાં સ્પષ્ટપણે સમજાશે કે શાસ્ત્રકાર અને તેને અનુસરનારાઓ અતીત કાળના પર્યાયને આશ્રીને જેવી મહત્તા અને પૂજ્યતા માને છે તેવી મહત્તા અને પૂજ્યતા ભવિષ્યના પર્યાચની અપેક્ષાએ માનતા નથી. જોકે ઉપર જણાવેલાં દષ્ટાંત અન્ય અન્ય ભવાની અપેક્ષાએ, ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપોમાં આવે અને તેમાં સર્વ સાધારણ પૂજ્યતાઆદિ ન હોય તે પણ ખુદ તીર્થકર, ગણધર મહારાજાદિના ભેમાં પણ તીર્થકર, ગણધર મહારાજ આદિની જન્મથી આરાધ્યતા ગતતીર્થના ચતુર્વિધ સંઘમાંથી કઈ પણ ગણતા નથી. કેઈ પણ શ્રમણ કે શ્રમણીએ રાજ્યાવસ્થામાં કે બીજી કઈ પણ છદ્મસ્થ અવસ્થામાં ભગવાન તીર્થકર વિગેરેને તીર્થકર વિગેરેપણે વાંદેલા નથી. જોકે તીર્થંકરના દીક્ષામોત્સવની વખતે પહેલાના તીર્થકરોના સાધુઓ તે તે સ્થાને આવેલા હોય છે અને ભગવાન મહાવીર મહારાજા વિગેરેની છવસ્થ ચર્યામાં અનેક સ્થાને પૂર્વના તીર્થકરના સાધુઓને સમાગમ થયેલો છે છતાં પણ કેઈપણ પૂર્વ તીર્થકરના તીર્થવાળા સાધુએ ભગવાન્ મહાવીર મહારાજા આદિને વંદન કર્યું હોય તેમ શાસ્ત્રકારે જણાવતા નથી. આ ઉપરથી પણ સ્પષ્ટ Page #43 -------------------------------------------------------------------------- ________________ આગમત થશે કે ભવિષ્ય પર્યાયની મહત્તા અતીત પર્યાયના જેટલી ગણવામાં આવેલી નથી. વળી કેટલેક સ્થાને તે પાર્શ્વનાથજી મહારાજના સાધુઓએ ગોશાળાદિકને અંગે ભગવાન્ મહાવીર મહારાજની વચનથી અવજ્ઞા પણ કરી છે છતાં શાસ્ત્રકારોએ તે અવજ્ઞાને તેવી દૂષિત ઠરાવી નથી કે જેવી કે ભગવાન મહાવીર મહારાજના મેલે જતાં મેલેલા નિજીવ શરીરની અવજ્ઞા દૂષિત ગણાય. - આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે જ્ઞશરીર કરતાં ભવ્ય શરીરની આરાધ્યતા ઓછી ગણવામાં આવી છે અગર તેવી આરાધના કરવાને ઉદેશ રાખવામાં આવ્યું નથી. ભવ્ય શરીરની આરાધ્યતાને વિચાર જો કે દરેક વીશીના પહેલા તીર્થકરની વખતે ચતુર્વિશતિતવ બોલતાં ત્રેવીસ તીર્થંકરની આરાધના તેઓના ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ જ છે તેમજ દરેક તીર્થકરના શાસનમાં તીર્થકર ભગવાનના મોક્ષે ગયા પછી સર્વ તીર્થકરની આરાધના દ્રવ્યરૂપે જ છે અને ભવિષ્યની વીશીના તીર્થકરેની આરાધના પણ સહકૂટાદિ અને મહાપ્રતિષ્ઠાદિમાં સ્થાને સ્થાને થાય છે અને તેમાં ઘણે ભાગ ભવિષ્યપર્યાયની અપેક્ષાએ જ હેય છે તે પણ તે સર્વ આરાધના વર્તમાન પર્યાયની અપેક્ષાએ નથી એટલું જ નહિ પણ વર્તમાનપર્યાની નિરપેક્ષતા રાખી તેનાથી શૂન્ય કેવળ ભવિષ્યના ઉત્તમ પર્યાની અપેક્ષાએ જ તે તે આરાધના થાય છે પણ અત્રે તે ભવ્ય શરીર નામના દ્રવ્યનિક્ષેપાના ભેદમાં વર્તમાનપર્યાયથી નિરપેક્ષપણું ન રાખતાં તે જ વર્તમાન પર્યાયને આગળ કરીને ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપે માનવામાં આવેલ છે. યાદ આપવાની જરૂર નથી કે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી જે આરાધના કરાય તે જ્ઞશરીરની આપવાળી આરાધનાની માફક ભાવઆરાધના જ ગણાય. દ્રવ્યનિક્ષેપ દ્વારા એ Page #44 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આરાધના તે કાર્ય અવસ્થાને આરેપ કર્યા સિવાય કેવળ કારણ અવસ્થાની અપેક્ષાઓ રહેલી દ્રવ્યતાને ઉદ્દેશીને જ છે. જીવ નહિ લેતાં ભવ્ય શરીર લેવાનું કારણ જેકે જ્ઞશરીર નામના આગમ થી દ્રવ્યનિક્ષેપાના ભેદમાં મહાપુરુષનું શરીર નિજીવ હેવાથી શરીરપ્રધાનતાએ નિક્ષેપે કર્યા સિવાય છૂટકે ન હતું, પણ ભવિષ્યના તે જન્મના પર્યાયની અપે. ક્ષાએ કરાતા ભવ્ય શરીરરૂપી આગમ દ્રષ્યનિક્ષેપામાં શરીરની નિજીવતા ન હોવાથી તેમ જ ભવિષ્યના પર્યાયના કારણપણે પરિણમનારે ભવ્ય શરીરપણે ગણાતા શરીરને અધિષ્ઠાયક આત્મા હેવાથી ભવ્ય શરીરના નામે નિક્ષેપ કરવા કરતાં ભવ્ય આત્માના નામે નિક્ષેપ કરવો તે સ્થલ દષ્ટિએ વ્યાજબી ગણાય. ભવિષ્યના પર્યાયની વખતે શરીરપણે પરિણમનારા પુદ્ગલનું ભવ્યશરીરપણું જે તેઓને જીવે ગ્રહણ કરેલા ન હેત તે કઈ સ્થાને કહેવામાં આવ્યું ન હોત. માટે ભવ્ય શરીર નામને નાઆગમ દ્રવ્યભેદ કરવા કરતાં બીજે જ કેઈ ભવ્ય પર્યાય ભવ્ય આત્મા ભવ્યાવસ્થા એ બીજે જ ભેદ કરવું જોઈએ, પણ આત્મા વિદ્યમાન છતાં તે આત્માને ભવ્ય શરીર ભેદમાં ન લેતાં તેના શરીરની સુખતાની અપેક્ષાએ ભવ્યશરીર નામને ભેદ કરે તે કેમ ઉચિત ગણાય? આ વસ્તુના સમાધાનમાં એટલું જ કહી શકાય કે જેમ ભૂતકાળના સમ્યગ્ગદર્શનાદિક વિશિષ્ટ પર્યાનું કારણ તે તે મહાપુરુષના આત્મામાં છતાં જ્ઞશરીર નામના આગમ ભેદના દ્રવ્યનિક્ષેપામાં વ્યાવહારિક દષ્ટિને આગળ કરી વાસ્તવિક અને અંતરંગ કારણ આત્માને મુખ્ય ન ગણતાં તે પર્યાયના કારણભૂત શરીરને જ મુખ્ય ગડ્યું છે તેવી રીતે અહીં ભવ્ય શરીર નામના આગમ દ્રવ્યનિક્ષેપામાં પણ વ્યાવહારિક દૃષ્ટિથી શરીરને જ મુખ્યપદ આપવામાં આવેલ છે અને ખરૂં તેમ જ અંતરંગ કારણ એ આત્મા તેને ગૌણ પદ આપી ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપે શરીરની અપેક્ષાએ જ નિક્ષેપે જણાવ્યો છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ આગમત પ્રભુની પ્રતિમા જડ છે એમ કહી અનાદર કરનારાઓને ચેતવણું. કેટલાક લેકે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને શાંતમુદ્રા આદિ ગુણે સહિત છતાં પણ માત્ર અચેતનપણને લીધે માનતા નથી. તેઓએ ઉપર જણાવેલા જ્ઞશરીર નામના આગમ દ્રવ્યનિપાનો વિચાર કરવાની જરૂર છે. ભગવાનની પ્રતિમાને અચેતન એટલે નિજીવપણાને લીધે નહિ માનનારાઓ કાળધર્મ પામેલા તીર્થકર, ગણધર મહારાજાઓના નિજીવ શરીરને સંસ્કાર જે શાસ્ત્રોમાં ભક્તિપૂર્વકને સ્પષ્ટ અક્ષરે જણાવેલ છે તે ધ્યાનમાં કેમ નહિ લેતા હોય? વળી પિતાના આચાર્યાદિક જ્યારે કાળધર્મ પામે ત્યારે તેમના નિજીવ શરીરને ઈતર મનુષ્યના નિર્જીવ શરીરની માફક જ તેઓ કે તેમના મતને અનુસરવાવાળા કઈ દિવસ ગણે છે ખરા? તેઓની જ પ્રવૃત્તિ એવી છે કે કાળધર્મ પામેલા મુનિના નિવ શરીરના દર્શન કરવા સંખ્યાબંધ લેકે આવે છે, એટલું જ નહિ પણ એ નિર્જીવ શરીરની દફનક્રિયા કરવા પહેલાં તે નિર્જીવ શરીરને સુંદર માંડવી વિગેરેની રચના કરી તેમાં બિરાજમાન કરે છે અને વાજાગાજાની સાથે “જયજયનંદા-જયજયભા સરખા ઉત્તમ ગુણવાનું મનુષ્યને એવા સંબોધને પગલે પગલે બેલ વાપૂર્વક મોટા મહેચ્છવ સાથે શહેરના મુખ્ય સ્થાનમાં ફેરવે છે, અને ઉત્તમ મનુષ્યને લાયક એવા ઘી અને ચંદનાદિથી સંસ્કાર કરી તે નિર્જીવ શરીરની દફનક્રિયા કાળધર્મ પામેલા મહાત્માના ગુણને અનુસરી કરે છે. આ મુજબ નિજીવ શરીરની જણાવેલી સત્કારયિામાં જ્ઞશરીર દ્રયનિક્ષેપાનું કેટલું પ્રાબલ્ય છે? તે એટલા જ ઉપરથી સમજાશે કે કાળ કરનાર મહાપુરુષ આચાર્ય, ઉપાધ્યાય કે સામાન્ય મુનિપણું આદિ સ્થિતિમાં હોય તે આચાર્યાદિક સ્થિતિને અનુસરીને જ ઉત્તમ કે મધ્યમ સંસ્કાર કરવામાં આવે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું શાસ્ત્રીય દૃષ્ટતેથી જ્ઞશરીરનું મહત્વ શાસ્ત્રકારે પણ તીર્થકર ભગવાન અને ગણધર ભગવાન્ અને સામાન્ય અણગારની પણ ચિતાઓ જુદી જુદી કહે છે અને તેઓની ચિતામાને અગ્નિ પણ ઉંચા નંબરની ચિતામાંથી નીચા નંબરમાં સંક્રમી શકે, પણ નીચા નંબરની ચિતાને અગ્નિ પણ બીજી ચિતાઓના અગ્નિમાં ન સંક્રમી શકે એમ જણાવી જ્ઞશરીરની મહત્તાને અંગે તેઓની ચિતાના અગ્નિની પણ કેટલી બધી મહત્તા જણાવે છે? તે વિચારવા જેવું છે. નિજીવપણને લીધે જેઓ પ્રતિમા જીની ભકિતને દૂર કરાવે છે તેઓએ નિજીવ શરીરને અંગે થતી પિતાની જ પ્રવૃત્તિ અને તેને અંગે શાસ્ત્રકારએ કહેલી સ્થિતિ અને ભક્તિને વિચારવી જરૂરી છે. પ્રતિમા–પૂજનની અવગણનામાં અજ્ઞાન દશા જે તેઓ સમ્યગદર્શનાદિ ગુણેને અને તેના આશયભૂત આત્માને જ આરાધ્ય ગણતા હોય તે તે મતવાળાઓએ નિજીવ શરીરને સત્કાર-સન્માનપૂર્વક કે પ્રશસ્ત-શબ્દઉચ્ચારણપૂર્વક દહનક્રિયા કરવી જોઈએ નહિ પણ તેઓ ભગવાનની પ્રતિમાને નિજીવપણાને આશ્રી જે પાષાણાદિ શબ્દ વાપરે છે તે અપેક્ષાએ તેઓને સ્પષ્ટપણે કઈ એમ કહે કે દીન અનાથ મડદાની માફક કે ઢોરઢાંખરના કલેવરની માફક તમારા કાળ કરેલા આચાર્યાદિકને ઢહડીને બહાર નાખી દઈ ગામમાં દુર્ગંધ ફેલાતી દૂર કરવી જોઈએ. સ્થાપના વિરોધીઓના કુતર્કને રદીયે જોકે કેઈને પણ પ્રત્યાઘાત તરીકે કહેલા આ શબ્દો સ્થાપનાનિક્ષેપો નહિ માનનારને અત્યંત કડક લાગશે પણ તેઓએ શબ્દોની કટુતા તરફ વિચાર નહિ કરતાં પિતાના શબ્દો અને પોતાના મંતવ્ય ઉપર વિચાર કરવાની જરૂર છે. એ ન્યાય કઈ દિવસ ન હેઈ શકે કે સ્થાપના નહિ માનનારા લેકે શાસ્ત્રાનુસાર સ્થાપનાને માનનારાઓની સત્ય માનતા તેડી પાડવા સ્થાપના સત્ય અને Page #47 -------------------------------------------------------------------------- ________________ આગમળેત આરાધવા લાયક મનાતી જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પાષાણ વિગેરે શબ્દ બેલી અવજ્ઞા કરે અને તેના પૂજકને પાષાણપૂજક વિગેરે શબ્દોથી નવાજે તેમાં સત્ય માન્યતાવાળાએ દુઃખ ન લગાડતાં વિરોધીઓ ઉપર પણ ભાવદયા ચિતવતી પણ ભગવાનની પ્રતિમાને નિજીવપણાને નામે ન માનનારા સ્થાપના તે વિરોધીઓ પોતાના આચાર્યાદિકેના મૃતક શરીરનું સત્કાર-સન્માન કરી નિજીવની પૂજા માને એટલે સત્ય પક્ષવાળા તેઓને મડદાના કે હાડપિંજરના પૂજારી કહે એમાં નવાઈ શી? હિંસાને ખેટ હાઉ વળી જે કેટલાકે ભગવાનની પ્રતિમાને સત્ય અને દર્શનીય માન્યા છતાં ભક્તિલાયક માનતા નથી તેમ જ તે પૂજામાં થતી સ્વરૂપહિંસાને પણ અનુબંધહિંસા જેવી ગણાવી હિંસાને ભય આગળ કરે છે. તેઓએ પણ પિતાને આચાર્યાદિકના નિજીવ કલેવરની ભક્તિમાં હિંસાને દેષ કેમ આગળ કર્યો નથી અને હિંસાના નામે ભગવાનની પ્રતિમાની ભક્તિ પિતાના મતમાંથી દૂર કરી, પણ કઈ સદીઓ થઈ ગઈ છતાં આચાર્યાદિકને અંગે થતી હિંસા કેમ દૂર થવા પામી નથી? પ્રભુપૂજા માટે વિકૃત કદાગ્રહ બારીક દષ્ટિથી જોનારે સ્પષ્ટ રીતે કહી શકશે કે ભગવાનની પ્રતિમાને ન માનવાના કદાગ્રહથી તેઓ ભગવાનના જ વૈરી બની રહ્યા છે પણ જે આચાર્યાદિકના કલેવરને પણ થતે સત્કાર રેક વામાં આવે તે પિતાના કલેવરની શી દશા થાય? એ ભયથી તેઓએ મૃત આચાર્યાદિકના કલેવરને સત્કાર અને દહનક્રિયા તેઓના મતે હિંસામય છતાં પિતાના ઉપાશ્રયે તથા પિતાની નજર સમક્ષ થવા દીધી છે થવા દે છે અને થવા દેવાને લાયક ગણી છે. જો એમ ન હત તે નિજીવપણું અને અચેતનને નામે ભગવાનની પ્રતિમાની) પૂજા-ભક્તિને જે નિષેધ સેંકડો વર્ષોથી ચલાવે છે તે ચાલતા Page #48 -------------------------------------------------------------------------- ________________ 2 પુસ્તક ૧-લું નહિ અને નિર્જીવ કલેવરની ભક્તિ સત્કાર વિગેરે જે શૈતિથી તેમના મનમાં પ્રવર્તેલાં છે તે પણ પ્રવર્તી શકત નહિ. જિનપૂજાને જ વિરોધ કેમ? વાસ્તવિક રીતે જેમ પ્રતિમા નહિ માનનારાની સભામાં સેંકડે ટિલાવાળા હોય, આડ કરવાવાળા હેય, સિંદૂરને ચાંલ્લે કરવાવાળા હોય, તો પણ તે ઉપદેશકના હૃદયમાં તે વિરેાધી ભાવ ઉઠતે નથી કે જે દુર્ભાવ જિનેશ્વર મહારાજની પૂજાના ચિહ્ન તરીકે કરાતા કેસરના તિલકને દેખીને થાય છે. અર્થાત અન્ય મતની મૂર્તિના પૂજકપણાને અંગે જેટલી અરુચિ આ લેકને નથી તેટલી બલકે તેથી પણ વધુ અરુચિ જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજકેને અંગે છે એટલું જ નહીં પણ પિતાના આચાર્યાદિકના નિર્જીવ પણ કલેવરની કરાતી ભક્તિમાં થતે આરંભ આ લેકેથી એક અંશે પણ નિષેધાયેલે, રોકાયેલે કે વગોવાએલ નથી, પણ જિનેશ્વર ભગવાનની મૂર્તિને અંગે કરાતી ભક્તિને નિર્જીવપણું, સારંભપણું વિગેરે જણાવી નિષેધવા, રોકવા કે વગોવવા તેઓ તૈયાર થાય છે કેટલી શેચનીય આ વાત છે? સ્થાપના વિરોધીઓને દુરાગ્રહ તત્વથી તેઓએ કાં તે ભગવાન જિનેશ્વરની મૂર્તિ નિર્જીવ છતાં પણ શાંત મુદ્રા આદિના સદ્દભાવને અંગે માનવી જોઈએ, કાં તે જિનેશ્વરની મૂર્તિના નિષેધાદિની પેઠે આચાર્યાદિના કલેવરના સત્કારાદિને પણ નિષેધ વિગેરે કરવું જોઈએ. જો આવી રીતે ન થાય અને સેંકડો વરસથી તેઓમાં ચાલ્યું આવ્યું છે તેમ જ ચાલ્યા કરે અને ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજાદિકને નિષેધ થયા કરે અને આચાર્યાદિના કલેવરનો પણ સત્કાર પ્રવર્યા જ કરે તે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તે મતવાળાઓની માન્યતા અર્ધજરતીય ન્યાયને અનુસરતી હેઈ કઈ પણ બુદ્ધિશાળીને તે આદરવાલાયક થઈ શકે જ નહિ. Page #49 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત સ્વરૂપ-હિંસા તે ભાવદયા છે જ્ઞશરીરના સત્કાર આદિને અંગે થતી હિંસા તે માત્ર સ્વરૂપહિંસા છે પણ અનુબધે તે ભાવદયારૂપ છે.” આ હકીકત સમજવા માટે સ્થાપના નિક્ષેપાને અંગે કરેલું આ બાબતનું વિવેચન ફરી ધ્યાનમાં લેવું એટલું જ બસ છે. નામાદિગુણથી પણ આરાધ્ય બુદ્ધિ આરાધના કરવા લાયક ભક્તિના ગુણોના સ્મરણપૂર્વક થતું ભક્તિ, બહમાન આદિ જે આરાધનાનું પ્રયોજન હોય તે આરાધ્યના ગુણેનું સ્મરણાદિ જેમ ભાવનિષામાં થાય છે તેવા જ સ્મરણાદિ જ્ઞશરીરના નિક્ષેપામાં સ્પષ્ટ તરીકે અનુભવાય છે. ભાવનિક્ષેપોમાં પણ રહેલ સમ્યગદર્શનાદિક આરાધ્ય ગુણે કાંઈ આરાધ્યમાં સંક્રાન્ત થતા નથી પણ તે આરાધ્ય પુરુષના ગુણેના સ્મરણ અને હમાન આદિથી પોતાના આત્મામાં કર્મથી આવરાઈ રહેલા તે ગુણે પ્રગટ થાય છે અને તેવા આરાધ્ય ગુણે આરાધકના આત્મમાં પ્રગટ થવાનું કારણ આરાધ્ય પુરુષના આત્માના ગુણેનું સ્મરણદિક જ છે. આ વાત જૈનશાસનને માનનારે જ્યારે એકી અવાજે કબૂલ કરે છે ત્યારે તેને નામસ્મરણદ્વારાએ, આકૃતિ દેખવાદ્વારાએ કે તેના નિર્જીવ કલેવરને દેખવા દ્વારા આરાધ્ય પુરુષના આત્માના આરાધ્ય એવા સમ્યગ્દર્શનાદિ ગુણેનાના સ્મરશુદિ થવાથી સર્વત્ર એક સરખા પરિણામ રહી શકે છે, અને તેથી જ પૂર્વે સ્થાપના નિક્ષેપામાં જણાવ્યું તેમ સમવસરણમાં જિનેશ્વર પૂર્વાભિમુખ બિરાજે છે અને બાકીની દિશાઓમાં ભગવાન જિનેશ્વરની પ્રતિમા બિરાજેલી હોય છે છતાં તેની સન્મુખ પણ થર્વદા સરખી રીતે બેસી શકે છે. ભાવ કરતાં પણ સ્થાપનાની સાપેક્ષ મહત્તા કેટલાકે સ્થાપના નિક્ષેપને અનાદર જણાવતાં ભાવનિક્ષેપાની Page #50 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ર૭ પ્રધાનતા ગણવા તૈયાર થાય છે તેઓએ સમજવાનું કે શ્રી તીર્થકર પ્રભુના નિર્વાણ પ્રસંગે ગણધરાદિક ભગવતે ભાવનિક્ષેપે બિરાજમાન હતા છતાં પણ ઇનરેન્દ્ર વિગેરે જિનેશ્વર ભગવાનના સત્કાર સન્માનમાં કેમ લીન બન્યા હશે? અને ગણધર મહારાજાઓ કે જેઓ ખુદ ભાવનિક્ષેપારૂપ હતા તેઓની આરાધના કરવામાં તેટલે વખત કેમ ગાજે નહિ હોય? આ વસ્તુના તત્વને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ગણધરાદિ ભગવંતના ભાવનિક્ષેપના આરાધન કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવાનના શરીરરૂપી દ્રવ્ય નિક્ષેપાનું આરાધન ઘણું જ આદરવા લાયક ગણાયું હશે અને જે તેમ માને તે સ્પષ્ટ થયું કે વિશિષ્ટ ગુણવાળાની સ્થાપના અગર જ્ઞશરીરપણાનો દ્રવ્યનિક્ષેપે આરાધવાથી જે અપૂર્વ લાભ થાય તે લાભ તેમનાથી શાસ્ત્રીય રીતે ઉતરતા અને આપણી અપેક્ષાએ ઘણું જ ઉત્કૃષ્ટ ગુણવાળાના ભાવનિક્ષેપાના આરાધનથી થતું નથી, એમ છૂટકે કે વિના છૂટકે માનવું જ પડશે. સ્થાપનાના સાપેક્ષ મહત્વ ઉપર સૂર્યાલદેવનું દષ્ટાંત તત્વથી વિચારીએ તે સૂર્યાભદેવતાએ તેમ જ બીજા દેએ પણ પિતાની ઉત્પત્તિની વખતે પોતાને અનુપમ ઉપકાર કરનાર એવા પૂર્વભવના ધર્માચાર્યને વંદનાદિક કરવાને ઉદ્યમ જાણ્યા છતાં પણ ન કર્યો અને જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું પૂજન વિગેરે કર્યું અને ખૂદ જિનેશ્વર મહારાજનું આરાધન પણ તે ભગવાનની પ્રતિપ્રતિમાના પૂજન પછી જ કર્યું; એટલે જિનેશ્વર ભગવાનની અને તેમની પ્રતિમાની આરાધનામાં સમવસરણમાં બેસતી પર્ષદાની રીતિએ કેઈપણ જાતને ફરક ન ગયે અને ઉપકારી મુનિમહારાજ કરતાં પણ જિનેશ્વર ભગવાનની સ્થાપનાને પણ મહત્તાવાળી ગણી. શ્રી ભગવતીસૂત્રના આધારે જિન મૂર્તિઓનું સાપેક્ષ મહત્વ આજ કારણને ઉદ્દેશીને ભગવતી સૂત્રમાં પણ અસુરોને Page #51 -------------------------------------------------------------------------- ________________ આગમત ઉદ્ઘલેકમાં જવાના ત્રણ કારણે બતાવતાં ભાવિત મુનિમહારાજાઓ કરતાં પણ અરિહંત મહારાજાઓના ચૈત્યને અગ્રસ્થાન આપવામાં આવેલું છે. જ્યારે ભગવાનની મૂર્તિને ભાવિતાત્મા અણગાર કરતાં અગ્રપદ આપવામાં આવે તે જિનેશ્વર ભગવાનનું નિજીવ શરીર કે જેના આલંબને જિનેશ્વર ભગવાને એ કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરી છે, તેને ભાવિત અણગાર કરતાં અગ્રપદ અપાય તેમાં આશ્ચર્ય જ શું? ભવ્ય શરીર નોઆગમ દ્રવ્ય નિક્ષેપાને માનવાની જરૂર નિક્ષેપ કરનારો કે માનનારે જેમ નામ અને સ્થાપનાથી વાસ્તવિક વસ્તુ અને તેના સ્વરૂપને યાદ લાવી શુભ–ભાવનામાં લીન થાય છે, તેવી જ રીતે શરીર તરીકે જણવેલા ને આગમ ભેદને એટલે કે તાત્વિક-વસ્તુપણને પર્યાય ચાલ્યો ગયે હેય તે પણ તેના કારણ તરીકે જણાએલી અને ઓળખાએલી શરીર જેવી જડવસ્તુને દેખીને પણ શુદ્ધ ભાવ ઉપજે છે. જેવી રીતે મહાપુરુષના નિર્જીવ કલેવરને દેખીને કે જાણીને શ્રદ્ધાયુક્ત સુજ્ઞ પુરુષ ભાવયુક્ત થાય છે તેવી જ રીતે જે શરીરમાં વાસ્તવિક પર્યાયને પ્રાપ્ત થનારે આત્મા વચ્ચે હોય તે શરીરને દેખીને પણ શ્રદ્ધાયુક્ત સુજ્ઞ મનુષ્ય શુભ ભાવવાળો થાય છે એ વાત જગતમાં અનુભવસિદ્ધ છે. ભવ્યશરીરનું મહત્વ જોકે શરીર અને ભવ્ય શરીરમાં એટલે ફરક જરૂર પડે છે કે શરીરની આરાધના વખતે તે વાસ્તવિક ભાવપદાર્થના ગુણને પિતાને અનુભવ હેવાથી અને તે અનુભવ તે મહાપુરુષના શરીર દ્વારા જ થયેલે હેવાથી શરીરની આરાધનામાં ભાલ્લાસ માટે બીજા કારણોની જરૂર રહેતી નથી, અને વાસ્તવિક પદાર્થના પર્યાયને ભવિષ્યમાં પામનારે જીવ અથવા તેનું શરીર એ બેમાંથી એકે વસ્તુ નિક્ષેપ કરનાર કે માનનારની અનુભવદશામાં આવેલ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પુસ્તક ૧-લું નથી અને તેથી જ જ્ઞશરીરથી થતી ભાવના કે સ્કૂર્તિ ભવ્ય શરીરને દેખીને અનુભવાતી નથી, અને તેથી જ્ઞશરીર-નિક્ષેપાની જગતમાં જેટલી આરાધના પ્રવર્તે તેટલી ભવ્ય શરીર–નિક્ષેપાની આરાધના પ્રવર્તતી નથી, પણ આમ છતાં શરીર જેવી ભવ્ય શરીરની આરાધના ન થતી હોવાથી કે તે બંનેની આરાધનામાં ફરક પડવાથી તે બંનેમાં ભાવના કારણપણુ તરીકે દ્રવ્યનિક્ષેપપણામાં કોઈ જાતને ફરક નથી; કેમકે જેવી રીતે અતીત પર્યાનું કારણ વર્તમાન દ્રવ્ય છે તેવી જ રીતે ભવિષ્યના પર્યાનું પણ કારણ વર્તમાન દ્રવ્ય જ છે અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના દ્રવ્યનિક્ષેપણમાં કઈ જાતને ફરક નથી, તે પણ આરાધકને જ્ઞશરીરપણામાં જેવી જ્ઞાનરહિતતા લાગે છે તેવી ભવ્ય શરીરમાં પણ ઘણે ભાગે અનુભવાય છે, અને તેથી જ મૂળ વસ્તુના જ્ઞાનના પૂજ્યપણાને લીધે તેના કારણની પૂજ્યતા જેમ જ્ઞશરીરમાં આવે છે તેવી પૂજ્યતા જ્ઞાની પુરુષના વચનથી ભવિષ્યના પર્યાની ઉત્તમતા જણાયાથી ભવ્યશરીરરૂપી દ્રવ્ય નિક્ષેપાથી પણ થયા વિના રહેતી નથી. ભવ્યપર્યાયનિક્ષેપ કેમ નહિ? વળી તે જ ભવની અપેક્ષાએ ભવિષ્યની અવસ્થામાં ભાવનું કારણપણું જાણવાથી ભાલ્લાસ થાય છે, એટલું જ નહિ પણ ભવાંતરે પણ થવાવાળી તેવી ઉત્તમ અવસ્થાને કારણપણને જ્ઞાની ગુરુના વચનથી જાણનારો મનુષ્ય પણ ભાલ્લાસમાં આવે છે. તેથી જ ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવમાં ભવિષ્યમાં તીર્થંકરપણાની સ્થિતિ જાણીને હદ બહારને હર્ષ ધર્યો હતે. વળી બૂસ્વામીજીના ભાવમાં થવાવાળી ચરમ કેવળીપણાની દશાને જબૂસ્વામીજીનો જીવ દેવપણામાં હતો તે વખતે ભગવાન મહાવીર મહારાજે શ્રેણિક રાજા આગળ જણાવેલી સાંભળીને જબૂસ્વામીજીના પિતા રડષભદત્તના ભાઈ જે જમ્બુદ્વીપના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમ યાત અધિષ્ઠાયક તરીકે અનાદત નામે દેવ તરીકે હતા તેઓએ પણ અપૂર્વ હષ ધારણ કર્યાં હતા. અર્થાત્ પહેલાંના એક કે અનેક ભવામાં પણ ભવિષ્યના ભવાની ઉત્તમ દશા જાણવામાં આવતાં દરેક સુજ્ઞ શ્રદ્ધાવાન મહાપુરુષો હર્ષને ધારણ કરે છે, અને તેથી કદાચ એમ લાગે કે ભચશરીર નામના દ્રવ્યનિક્ષેપ કરતાં ભવ્યપર્યાય નામના દ્રવ્યનિક્ષેપ! અત્યંત ચેાગ્ય છે. પણ ભવિષ્યના ભવાની સ્થિતિને વર્તીમાન ભવાની સ્થિતિ સાથે માટું આંતરૂ હેવાથી તેમજ સાંભળનાર કે જાણનારને તેવું નિયમિત સતત આરાધન કરવું અસભવિત કે અશકય હેાવાથી તે દૃષ્ટિએ ભવ્યપર્યાય નામનેા નિક્ષેપેા જણાવ્યે નથી, પણ જે ભવમાં તેવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થવાની હાય છે તે ભવમાં જીવ જ્યારથી દાખલ થાય ત્યારથી તે ભવિષ્યના ઉત્તમ પર્યાયની અપેક્ષાએ ભવ્યશરીરનિક્ષેપ મનાય છે. ભવ્યશરીર નિક્ષેપની મહત્તા તેથી ભવિષ્યના ઉત્તમ પર્યંચાના આરાધ્ધપણાને લીધે તે ઉત્તમ પર્યાચાની પ્રાપ્તિ થવા પહેલાં પણ તેવાઓને મહાપુરુષ ગણી મારાધના કરવામાં આવે છે. આજ કારણથી સમસ્ત ઈંદ્ર મહારાજાએ જિનેશ્વર ભગવાનના ગલ, જન્મ અને દીક્ષારૂપી ત્રણ કલ્યાણકાની આરાધના સંપૂર્ણ ભાવથી કરે છે, એટલું જ નહિ પણ જિનેશ્વર ભગવાનના માતપિતાની પણ ભક્તિ ઈંદ્રો તરફથી જે કરવામાં આવે છે તે પણ ભવ્યશરીર નામના દ્રવ્યનિક્ષેપાને જ આભારી છે. આ ઉપરથી જેઓ જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ફળસાધક તરીકે તીથંકર નામના ઉદય થતા જાણીને કૈવલ્ય સિવાયની ભગવાન તીર્થંકરની ગભથી કૈવલ્ય સુધીની અવસ્થાને દેવ તરીકે માનવા તૈયાર ન થતા હેાય તેઓએ જિનેશ્વર ભગવાનના નિવ શરીરની થતી ભક્તિમાં દેવતત્વની આરાધના ગણવી જોઈએ નિહ. Page #54 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું તીર્થકર પ્રભુના અવનજન્મ-દીક્ષાની આરાધ્યતા કેમ? સૂમ બુદ્ધિથી જોનારને તે સ્પષ્ટ માલમ પડશે કે જ્ઞશરીરની અવસ્થા વખતે તે તીર્થંકર નામકર્મ સર્વથા નાશ જ પામેલું છે તેથી તે જ્ઞશરીરનિક્ષેપમાં તીર્થંકરપણું માનવું કેવળ ભૂતકાળના કારણરૂપ છે, જ્યારે ભવ્ય પર્યાયની અપેક્ષાએ તે ગર્ભાવતારથી તે શું પણ તેને ઘણા પૂર્વકાળથી તીર્થકર નામકર્મને પ્રદેશોદય રહેલે જ છે, તે ભવિષ્યના પર્યાયને પામવાવાળા ઉત્તમ છવના આધારભૂત ભવ્ય શરીરના નિક્ષેપની ઘણી જ શ્રેષ્ઠતા માનવી જોઈએ, અને આ જ કારણથી ગર્ભાવતાર, જન્મ અને દીક્ષા એ ત્રણ કલ્યાણકે પણ કેવળજ્ઞાન અને નિર્વાણની માફક અરિહંત દેવનાજ કહેવાય છે. ભવ્યનિક્ષેપથી ચ્યવન કલ્યાણકની મહત્તા જે ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાને ન માનીએ અને ફક્ત કેવળજ્ઞાનીપણુરૂપ ભાવ-તીર્થકરની અવસ્થામાં જ દેવપણું માનીએ તે ભગવાન અરિહંત દેવના પાંચ કલ્યાણક કહી શકાય જ નહિ, શાસકાર મહારાજાઓ તે ગર્ભ–અવસ્થાની વખતે વર્ણન કરતાં જ કહે છે કે-વીમદ ઈતિ મારો સહ” એટલે કે મહાયશસ્વી અર્ધન ભગવાન જે રાત્રિએ માતાની કુક્ષિમાં પધારે છે તે રાત્રિએ સર્વ તીર્થકરની માતાઓ ગજ-વૃષભાદિક ચૌદ સ્વમો દેખે છે, આ ઉપરથી ગર્ભાવતાર વખતે પણ શાસ્ત્રકારો પણ તીર્થકર તરીકેની વાત જણાવી છે. વળી તમને મi મહાવીઘુત્તરે હોથા વિગેરે વાક્યોથી શાસ્ત્રકાર દરેક તીર્થકરને ગર્ભાદિક બધી અવસ્થામાં તીર્થકર તરીકે જણાવે છે એ સ્પષ્ટ છે. ભવ્ય શરીરથી આરાધ્યની આશાતનાને વિચાર આ ઉપરથી ભવ્ય શરીર-દ્રવ્ય નિક્ષેપાની આરાધના કરવાનું કલ્યાશક, સ્વપ્ન સંબંધી નિર્દેશ અને જઘન્ય વિગેરે વાચનાના નિદેશથી માત્ર આરાધ્યતા નક્કી થાય છે એમ નહિ પણ તેમની વિરાધના કે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આગમત આશાતનાને અંગે પણ ભયંકરપણું દેખાડવા તીર્થકર કે તીર્થંકરની માતાનું પ્રતિકૂળ ચિતવનારનું મસ્તક આર્યમંજરીની માફક. સાત કટકાવાળું થશે એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, એટલે ભવ્યશરીર દ્રવ્ય નિક્ષેપે જેવી રીતે આરાધ્ય છે તેવી રીતે તેની આશાતના પણ વજવાની છે. વરસીદાન દેવદ્રવ્ય કેમ નહિ? કદાચ એમ કહેવામાં આવે કે ગર્ભ અવસ્થાથી જે દેવ તરીકે માનવામાં આવે તે શ્રી ઋષભદેવપ્રભુ વિગેરેએ આપેલા દેશરાય વિગેરે લેનારા તેઓના કુમારે તેમ જ સર્વ તીર્થકર મહારાજાએ આપેલા સંવછરી દાન વખતે તે દાનને લેનારા દેવે અને દાન અને માને દેવદ્રવ્યના ભેગી બની દેષપાત્ર કેમ ન બને? આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે ખુદ ભાવઅવસ્થામાં પણ અનેક અપેક્ષાએ અનેક સંબંધ રહી શકે છે તે પછી ભવ્ય શરીર દ્રવ્ય નિક્ષેપાની વખતે ભિન્નભિન્ન સંબંધ રહે તેમાં આશ્ચર્ય શું છે? દેવદ્રવ્યપણું ક્યારે ? જે એમ માનવામાં આવે તે પંચમહાતપાલક અને શુદ્ધસાધુતામાં રમણ કરી કેવળજ્ઞાનાદિક ગુણ પ્રાપ્ત થયે મહાપુરુષો મોક્ષે જાય ત્યાર પછી તેમના નિજીવ કલેવરને સાધુપણાને અનુચિત એવા સ્નાનાદિક સંસ્કારોથી કેમ શોભિત કરી શકાય ? અર્થાત જેમ શરીર દેવ અને સાધુપણાની બુદ્ધિ છતાં પણ નિર્જીવપણાની સ્થિતિ ધ્યાનમાં રાખી સ્નાનાદિક સંસ્કારે કરી શકાય છે, તેમ ભવ્ય શરીરપણાની વખતે પણ તેવી રીતે અનેક સંબંધે ધ્યાનમાં રાખી દેવપણને અંગે આરાધન કરવાપૂર્વક વિરાધનાને ત્યાગ થાય અને સાંસારિક ફરજ તરીકે રાજ્યઋદ્ધિ આદિનું અર્પણ તથા સંત ત્સરી દાનનું દેવું લેવું થાય તેમાં કેઈપણ જાતનું આશ્ચર્ય નથી, વળી ખુદ તીર્થંકરથી અનુજ્ઞાત થયેલા ઉપકરણદિક વાપરવામાં આવે તેમાં ખુદ ભાવતીર્થ કરપણું છતાં પણ દેવદ્રવ્ય ભેગને દેષ નથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પુસ્તક ૧-લું વસ્તુતઃ જિનેશ્વર ભગવાનની પ્રતિમાની ભક્તિને ઉદ્દેશીને કરેલું, કહેલું, કપેલું, કે આવેલું દ્રવ્ય જ દેવદ્રવ્ય કહેવાય છે અને તેના જ ભક્ષણને અંગે ચિત્યદ્રવ્ય કે દેવદ્રવ્ય ભક્ષણ તરીકેને દેષ ગણાય છે. એમ ન માનીએ તે ખુદ તીર્થકર મહારાજના માટે બનાવેલા સમવસરણમાં કે દેવજીંદામાં કેઈથી બેસી શકાશે નહિ. ઉપરની હકીકતથી વિવેકી જ્ઞાનવાળે અને શ્રદ્ધાવાળે મનુષ્ય જ્ઞશરીર દ્રવ્યનિક્ષેપાની માફક ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાને પણ આરાધ્ય માનવાની જરૂર માનશે તે સ્વાભાવિક છે. જ્ઞશરીર-ભથશરીરથી તિરિક્ત (સિત્ર) આગમ દ્રવ્ય નિક્ષેપાનું સ્વરૂપ અને તેને માનવાની જરૂર નિક્ષેપાના અધિકારમાં શ્રી નંદીસૂત્રના સંબંધને લઈને નામ. અને સ્થાપનારૂપ બે મુખ્ય ભેદે જણાવીને ત્રીજા દ્રવ્ય નામના મુખ્ય ભેદમાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા નેઆગમ દ્રવ્ય-- નિક્ષેપાના બે ભેદનું નિરૂપણ કર્યું હવે વ્યતિરિક્ત એટલે જ્ઞશ-- રી—ભવ્ય શરીરથી ભિન્ન લક્ષણવાળે આગમથી દ્રવ્ય નિક્ષેપ વિચારાય છે. દ્રવ્યનિક્ષેપાના સામાન્ય સ્વરૂપ જણાવતી વખતે આપણે સ્પષ્ટ કરી ગયા છીએ કે મુખ્યતાએ દ્રવ્યશબ્દ “અનુપગ” અગર “યથાર્થ ભાવરૂપ વસ્તુના કારણ” તરીકેમાં વપરાય છે. તે કારણુતાને દ્રવ્ય કહેવાની દષ્ટિએ ભવિષ્યના પર્યાયના કારણની અપેક્ષાએ ભવ્ય શરીરપણું અને ભૂતકાળના પર્યાયના કારણની અપેક્ષાએ જ્ઞશરીરપણું હોય છે એ વાત વિસ્તારથી પહેલી કહેવાઈ ગઈ છે. અહીં વિચારવાની જરૂર છે કે ભૂત અને ભવિષ્યના કારણે સિવાય બીજી એવી કયી અવસ્થા હોય છે કે જેને આપણે કારણ તરીકે માનવા સાથે વ્યતિરિક્ત તરીકે માની શકીએ, કારણ કે ભૂત અને ભવિષ્યના કારણે દ્રવ્ય તરીકે કહેવાય પણ તે બે સિવાયના વર્તમાનકાળીને કારણે તે ખુદ કાર્યરૂપે જ પરિણમેલા હે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪. આગમત તેને દ્રવ્યનિક્ષેપ ન કહેતાં ભાવનિફો જ કહેવું પડે, કેમકે જે જે અવસ્થામાં વર્તમાન પર્યાયે હેય તે તે અવસ્થા તે ભાવરૂપે જ ગણાય. અર્થાત્ જ્ઞશરીર અને ભવ્ય શરીર સિવાયની અવસ્થા ભાવરૂપ હેઈ શરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત તરીકે ઓળખવા લાયક પદાર્થ જ રહેતું નથી. આમ છતાં એક મહત્વની વાત છે કે પૂર્વ અને પશ્ચાત્ કાળના જ્ઞાનની તેમ જ જ્ઞાન સહિત ક્રિયાની કારણતાને લઈને જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા બે આગમથકી દ્રવ્યનિક્ષેપ કરવામાં આવ્યા છે, પણ તેમાં મુખ્યતાએ ઉપાદાન કારણને એટલે કે પરિણામી કારણને સ્થાન આપવામાં આવ્યું છે પણ તેના નિમિત્ત કારણેને સ્થાન આપવામાં આવ્યું નથી. દ્રવ્ય-ભાવકૃતનું સ્વરૂપ શ્રોતાને થતા પદાર્થ બેધના કારણ તરીકે ગણાતી જિનેશ્વર ભગવાનની વાણીને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે તેમ જ કેઈપણ પદાર્થને કહેનારે શબ્દ વક્તાએ ભાવકૃતના કાર્ય તરીકે પ્રગટ કરેલ હેઈ શ્રોતાના ભાવકૃતના કારણ તરીકે બની દ્રવ્યકૃત તરીકે ગણાય છે. તેમાં કેવળજ્ઞાની મહારાજે કહેલા શબ્દો શ્રોતાએને જ્ઞાનરૂપે પરિણમવાવાળા હોતા નથી. તેમ જ અન્ય છસ્થાએ પણ ઉપગપૂર્વક અભિધેય પદાર્થને નિર્દેશ કરવા માટે ઉચ્ચારણ કરેલા શબ્દોનું ઉપાદાના કારણે જ્ઞાન નથી તેમ જ શ્રોતાને થવાવાળા જ્ઞાનના ઉપાદાન કારણ તરીકે પણ તે શબ્દો નથી. આ વાત તે સહેજે સમજી શકાય તેવી છે, કેમકે ભાષાવર્ગ ણાના પુદ્ગલે જડ એવા પુદ્ગલાસ્તિકાયના પરિણામન્તરને પામેલા વિભાગો છે. અને તેથી તે ભાવકૃતના ઉપાદાનરૂપે થઈ શકે જ નહિ, છતાં તે ભાવકૃતને ઉત્પન્ન કરવામાં કારણરૂપ હેવાથી એ શજ દેને દ્રવ્યથુત કહેવામાં આવે છે, તે એ દ્રવ્યકૃતપણું નથી તે જ્ઞશરીની અપેક્ષાએ, નથી ભવ્યરની અપેક્ષાએ, એ બંનેની Page #58 -------------------------------------------------------------------------- ________________ જ રૂપ ઉભય વતમાનમાં પણ કરતાં એમ પુસ્તક ૧-લું ૩૫ અપેક્ષા નહિ રહેતી હોવાથી શબ્દોને વ્યતિરિક્તની અપેક્ષાએ દ્રવ્યશુત કહી શકાય. વ્યતિરિક દ્રવ્ય નિક્ષેપની સંગતિ નામાદિ ચારે નિક્ષેપના ભિન્ન ભિન્નપણાની અપેક્ષાએ અતિરિક્ત ભેદને આ પ્રમાણે વિચાર કર્યો, પણ દરેક વસ્તુમાં ચારે નિક્ષેપ સહચરિત જ હોય છે એ અપેક્ષાએ વિચાર કરતાં એમ જણાય છે કે-વ્યવહારમાં જેમ ઘટપણે વર્તમાનમાં પરિણમેલી માટીને મૃત્તિકા અને ઘટ૫ણારૂપ ઉભય ધર્મવાળી મનાય છે તેવી રીતે જૈનશાસાની દષ્ટિએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકની અપેક્ષાએ ઉભાયાત્મક વસ્તુ હોવાથી વર્તમાનકાળે પર્યાયને અનુભવતી વસ્તુને એકલી પર્યાયરૂપ ન માની શકાય, કેમકે વર્તમાનપણને પર્યાય મુખ્ય ગણુએ તે પણ તે પર્યાયે પરિણમનારા દ્રવ્યને અપલાપ તે ન જ થઈ શકે અને વર્તમાન પર્યાયના અનુભવની વખતે પણ જ્યારે દ્રવ્યપણાને અપલાપ ન થાય, તે તે દ્રવ્યપણને ને આગમથી જ્ઞશરીર કે આગમથી ભવ્યશરીરરૂપે કહી શકાય, એટલે પારિશેષ્ય ન્યાયે વર્તમાનપણે પર્યાયને અનુભવનારા દ્રવ્યના દ્રવ્ય નિક્ષેપાને વ્યતિરિત આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય. જેનશાસનમાં એવી માન્યતાને તે સ્થાન જ નથી કે દ્રવ્ય વગરના એકલા પર્યાયે હય, જણાય કે મનાય, એટલે પર્યાયને અનુભવતી વખતે જરૂરીપણે માનવી પડતી દ્રવ્ય અવસ્થાને વ્યતિરિક્ત દ્રવ્ય નિક્ષેપરૂપે માની શકાય. દ્રવ્યના અપ્રધાન અર્થની મહત્તા ઉપર પ્રમાણે નિક્ષેપાના ભિન્નભિન્નપણાને અંગે અને ઐકયપણાને અંગે જે વિચાર કરવામાં આવ્યું છે તે મુખ્યતાએ “વ્ય' શબ્દને કારણ અર્થે લઈને જ કરવામાં આવે છે પણ જેવી રીતે “દ્રવ્ય શબ્દથી કારણ અર્થ લેવામાં આવે છે તેવી જ રીતે દ્રવ્ય શબ્દથી “અપ્રધાન અર્થ પણ લેવામાં આવે છે અને તેથી જ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમત અન્ય મતના પ્રવર્તકેને દ્રવ્યતીર્થકર, અન્ય શિલ્પાદિકના આચાર્યોને દ્રવ્ય આચાર્ય અને આરંભપરિગ્રહ નહિ છેડનારને દ્રવ્યસાધુ કહેવામાં આવે છે, એટલે જે “દ્રવ્ય શબ્દનો અર્થ “અપ્રધાન માનવામાં ન આવે તે તે દ્રવ્યતીર્થકર વિગેરે જ્ઞ કે ભવ્યશરીર તરીકે આગમથી દ્રવ્ય નિક્ષેપ તરીકે ઓળખી શકાય નહિ. દ્રવ્ય ધર્મ એટલે? આજ કારણથી જૈનશાસનની કહેલી ક્રિયામાં વ્યવહારથી વર્તવા છતાં તાત્વિક-દષ્ટિએ શૂન્ય એવા અંગારમર્દક આચાર્યને શાસ્ત્ર કારોએ દ્રવ્ય આચાર્ય માન્યા છે. આ જ રીતે “જિનેશ્વર ભગવાનની સર્વવિરતિ પાલનરૂપી આજ્ઞાના અભિલાષ સિવાય શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરનારને અપ્રધાન દ્રવ્ય પૂજા કરનાર કહ્યો” તે પણ ભાવસ્તવરૂપી સંયમનું કારણે પૂજા ન બનવાથી અપ્રધાનરૂપી દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાઓ જાણવું. તેમ જ સંયમ તપ કે તેવી કેઈપણ ધાર્મિક ક્રિયા જે ઉદેશથી આત્માને કરવાની છે અથવા શાસકારોએ વિહિત કરી છે, તે ઉદેશને ભૂલીને કે તેનાથી વિરૂદ્ધ ઉદેશ રાખી જે જે સંયમ, તપ કે ધર્મ કરવામાં આવે તે તે સંયમ, તપ કે ધર્મને દ્રવ્યસંયમ, દ્રવ્યતપ કે દ્રવ્યધર્મ કહેવામાં આવે છે તે પણ આ “અપ્રધાનરૂપી” અર્થની અપેક્ષાએ જ કહી શકાય.' જેવી રીતે સર્વવિરતિ કે સમકિતી જ મુખ્ય ઉદ્દેશને ભૂવીને કે અન્ય ઉદ્દેશને ધારીને ક્રિયા કરે તેને દ્રવ્યકિયા કહેવાય, તેવી રીતે અભવ્ય અગર મિથ્યાષ્ટિ છે પણ શાસ્ત્રોક્ત ઉદ્દેશને ભૂલીને કે અન્ય ઉદેશ રાખીને જે તપ, સંયમ કે ધર્મ કરે તેને પણ અપ્રધાન અર્થમાં જ દ્રવ્ય શબ્દ છે? એમ ગણીને દ્રવ્યધર્મ ગણી શકીએ. Page #60 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું દ્રવ્ય-ધર્મની માર્મિક વ્યાખ્યા શાસ્ત્રોક્ત ઉદ્દેશ વિના કે અન્ય ઉદ્દેશથી કરાતે ધર્મ તે અપ્રધાનપણની અપેક્ષાએ દ્રવ્યધર્મ છે, તેવી જ રીતે વર્તમાનમાં અવિધિથી કરવામાં આવતે ધર્મ પણ શુદ્ધ ઉદેશવાળે હોય તો પણ તે દ્રવ્યધર્મ કહી શકાય છે, કારણ કે ધર્મના યથાસ્થિત ફળને આપનાર ધર્મક્રિયાને સાવધર્મ ગણી શકીએ અને તેનું ફળ આપનાર તે તે જ ધર્મ હોય કે જે યક્ત ઉદ્દેશ હવા સાથે સંપૂર્ણ વિધિયુક્ત હોય, આ અપેક્ષાએ અવિધિથી કરાતા ધર્મને પણ જે દ્રવ્યધર્મ કહીએ તે અવિધિની મુખ્યતાએ અપ્રધાનપણું ગણીને જ દ્રવ્યધર્મ કહી શકાય. આજ કારણથી જે જે ધર્મક્રિયામાં અવિધિ દૂર કરવાના અને વિધિને આદરવાના પરિણામ સાથે કરાતી ધર્મકિયા અવિધિથી થતી હોય તે પણ તેને ભાવધર્મ કહેવામાં આવે છે, કારણ કે અવિધિને ટાળવાના અને વિધિને આદરવાના પરિણામના સામર્થ્યથી અવિધિથી થયેલા દેશે નાશ પામે છે, અને તેથી જ એવા વિચારવાળા ધર્મને દ્રવ્યધમ ન કહેતાં ભાવધર્મ કહેવામાં આવે છે. અવિાધવાળી ધર્મક્રિયા જો કે અવિધિ ટાળવાનું લક્ષ્ય છતાં ન ટાળી શકાય તેવી અવિધિથી થયેલ ધર્મભવિષ્યના ભાવધર્મના કારણ તરીકે થઈ દ્રવ્યધર્મ ગણાય, તેમાં વ્યતિરિક્ત દ્રવ્યધમપણને વધે નથી, પણ સાતિચાર અનુષ્ઠાનો નિરતિચાર અનુષ્ઠાનનું કારણ બને છે. તેમ જ સકષાય અને અવિરતિપણામાં થયેલા અધ્યવસાય અને આચરણે જ નિષ્કષાય અને સર્વવિરતિપણાને લાવનાર હોઈ તે બધા વિધિની ખામીને લીધે જે દ્રવ્યધ ગણાય, તે તેનાથી ગુણઠાણના અનુક્રમે થતી નિજા થઈ શકે નહિ, અને જે તેમ Page #61 -------------------------------------------------------------------------- ________________ આગમત થાય તે પ્રથમથી જ નિરતિચાર, નિષ્કષાય કે સંપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન આવે તેજ ભાવધર્મથી સાધ્ય તરીકે ગણાતી નિરા થઈ શકે, પણ સાતિચાર-સકષાયપણમાં અને ન ટાળી શકાય તેવી અવિધિની દિશામાં ભાવધર્મથી સાધવા લાયક નિર્જરા થઈ શકે નહિ અને જો તેમ થાય તે નિષ્કષાય વિગેરે દશાની પ્રાપ્તિ અસંભવિત થાય. ક્ષાપશમિક ભાવની મહત્તા ધ્યાન રાખવાની જરૂર છે કે ક્ષાપશમિક ભાવની પ્રાપ્તિ થયા વગર ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થતી નથી, અને લાપશમિક ભાવની દશામાં મંદ-રસવાળે પ્રદેશોદય હોવાથી શંકાદિક, વધાદિક કે સમિતિ-ભંગાદિકના અતિચાર લાગવાને સંભવ છે, એટલે લાપશમિક ભાવની પરિણતિએ થતા સર્વ અનુખાનને જે ભાવધર્મ ગણવો હોય અને દ્રવ્યધર્મ તરીકે તેને ગણવે હોય તે માનવાની જરૂર પડશે કે અવિધિ ટાળવાના પરિણામ અને પ્રયત્ન અવિધિથી થયેલા દેનું ઝેર દૂર કરેલું છે. આજ કારણથી ભગવાન હેમચંદ્રસૂરિજી “શ્રદ્ધાવાળાએની જેવી તેવી વાને પણ પ્રશંસાપાત્ર ગણે છે અને શ્રદ્ધાની સંપૂર્ણ ગુણવાળી વાચના અને કિયા બંનેને અનુગદ્વાર વિગેરે સૂવકારે તાત્વિક અનુષ્ઠાન રૂપે ન ગણાવતાં અપ્રધાનપણે દ્રવ્ય અનુષ્ઠાન ગણાવે છે. વ્યતિરિક્ત નિક્ષેપનું મહત્વ આ રીતે ઉદ્દેશની ભાવનાથી શૂન્ય, કે અન્ય દૃશવાળું અથવા અવિધિની બેદરકારીથી થતા અવિધિ અનુષ્ઠાનને જે દ્રવ્ય તરીકે કહેવાય છે અને કહેવા પણ પડે તે જ્ઞશરીર કે ભવ્ય શરીરના ભેદની અપેક્ષાએ તે કહી શકીએ તેમ નથી. તે પછી તેને દ્રવ્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ધર્મ કહેવાને એક જ રસ્તે છે કે તેને વ્યતિરિત નામના ભેદમાં દાખલ કરીએ, અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના નિક્ષેપ કરતાં વ્યતિરિક્તને ભેદ અત્યંત ઉપયોગી થાય. દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમકિયાનું બીજ છે. કે નયમતની વિચિત્રતાને લીધે “કેઈપણ પ્રકારનું માર્ગનુસારી કે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાનનું કારણ બને જ છે.” કદાચ કાળનું આંતરું દ્રવ્ય અને ભાવધર્મ વચ્ચે ઘણું લાંબુ હોય કે ટૂંકું પણ હય, પરંતુ એક વખત પણ જેને દ્રવ્યઅનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ છે તેને થડે કે ઘણે કાળે જરૂર ભાવધર્મ મળવાનો જ છે. આજ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજીપંચવસ્તુ પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવે છે કે “અતી વખતે દ્રવ્યચારિત્ર આવ્યા પછી મુખ્યતાએ ભાવચારિત્ર આવે છે ને તે માટે દ્રવ્યચારિત્ર ભાવચારિત્રોનું કારણ છે.” આજ કારણથી શીલાંકાચાર્ય મહારાજ પણ “માનપૂજાની ઈચ્છાએ કે ઋદ્ધિગૌરવાદિની અપેક્ષાએ પણ કરાતી તપસ્યા અને સાધુયિામાં ભવિષ્યની ઉત્તમ ક્રિયાનાં બીજ છે” એમ જણાવે છે. આ ઉપર જણાવેલી પંચવસ્તુ વિગેરેની અપેક્ષાએ કઈ પણ ધર્મક્રિયાને ભાવધર્મને નહિ સાધનાર તરીકે ગણું શકીએ નહિ, અને તેથી વ્યતિરિક્ત નામના આગમ દ્રવ્ય નિક્ષેપના ત્રીજા ભેદમાં તે તે દ્રવ્યક્રિયાઓને લઈ શકીએ નહિ. આમ છતાં ઉપર-જમીનમાં વાવેલું બીજ અને પડેલા વરસાદ બીજ કે વરસાદને દેષ નહીં છતાં માત્ર ભૂમિષથી જ નિષ્ફળ જાય છે, તેથી જેમ તે બીજને કે વરસાદને દૂષિત ન ઠરાવતાં તત્વજ્ઞા પુરુષે તે ઉપર-ભૂમિને જ દૂષિત ઠરાવે છે, તેવી રીતે ધર્મક્રિયા કદાચ અન્ય ઉદ્દેશ કે ઉશશૂન્યપણે કરવામાં આવે તે પણ Page #63 -------------------------------------------------------------------------- ________________ આગમત તે ઉદેશશુન્ય કે અન્ય ઉદેશપણે કરેલી ધર્મ યા કાલાંતરે ભાવધર્મને જરૂર લાવનાર હેઈ તેવી ધર્મક્રિયાને ભાવધર્મના કારણ તરીકે જ ગણવી પડે, પણ ઉખર-જમીનની માફક મોક્ષ પ્રાપ્તિને માટે અયોગ્ય એવા અભવ્યજીમાં દ્રવ્યથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મક્રિયા હેય તેપણ તે વર્ત માનમાં કે ભવિષ્યમાં પણ ભાવ ધર્મક્રિયાને પ્રાપ્ત કરાવી શકતી નથી. તે તેવા છની અપેક્ષાએ અન્ય ઉદ્દેશથી કે શૂન્યપણે થતી ક્રિયાઓને વ્યતિરિક્ત નામના ભેદમાં સમાવેશ કર્યા સિવાય બીજે રસ્તે જ નથી. શાસ્ત્રાનુસારી દ્રવ્યક્રિયા ક્યારે બની શકે? જોકે શાસ્ત્રાનુસારિણી એવી ધર્મક્રિયા દ્રવ્યથી પણ કરવાનું ત્યારે જ બને છે કે જ્યારે મોહનીય કર્મની ૭૦ કેડીકેડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કડાકેડની સ્થિતિ તૂટેલી જ હેય. જે જીવને એક કડાકડસાગરોપમ કરતાં અધિક કર્મ સ્થિતિ હોય તેને શાસ્ત્રકારે કર્મક્ષય અને એક્ષપ્રાપ્તિ માટે બતાવેલી ક્રિયા અન્ય ઉદ્દેશથી કે કઈ પણ ઉદ્દેશ વગર થતી જ નથી. તેથી જ અભવ્ય, દુચિ કે મિથ્યાદષ્ટિ ને પણ શ્રુતસમ્યક્ત્વની પ્રાપ્તિ ત્યારે જ થવાનું જણાવે છે કે જ્યારે તેઓ કર્મની ૭૦ કેડીકેડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કેડીકેડ સાગરોપમની સ્થિતિ ખપાવીને ગ્રંથિ નજીક આવે. અર્થાત કર્મગ્રંથિની પાસે આવ્યા સિવાય અનુદેશે, અશુદ્ધઉદેશે કે અન્યઉદેશે પણ ધર્મકિયા પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી કઈ પણ ધર્મક્રિયા શાસ્ત્રાનુસારિણી થતી હોય ત્યાં કર્મની લઘુતા માનવી પડે તે તે ફરજીઆત જ છે, અને તેવી કર્મલઘુતા રૂપ નિર્મળતા પામેલ છવ હેય તે જ દ્રવ્ય થકી પણ ધર્મકિયાને આદરી શકે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું - જગતમાં પણ અનુભવાય છે કે ભવિષ્યમાં દરિદ્રપણામાં જીવન ગુજારનારે મનુષ્ય પણ છે કે શ્રીમાનને ઘેર ઉત્પન્ન થાય છે તે જરૂર તેટલા કાળમાં લાભાંતરાયના પશમવાળે માનો જ જોઈએ. તેવી રીતે અહીં પણ ઘર્મના ફળ તરીકે મોક્ષને નહિ પામનારે અગર ઘણું લાંબે કાળે પામનારે હોય તે પણ તેને મળેલી ધર્મકરણ તે જીવની શ્રેષ્ઠતા જણાવવા માટે બસ છે. અભવ્ય આદિની ધર્મક્રિયાનું રહસ્ય આજ કારણથી અભવ્યમિચ્છાણિઓને પણ સામાન્યવતની ક્રિયા, આણુવ્રતની ક્રિયા કે મહાવ્રતની ક્રિયામાં દેષભાગીપણું માન્યું નથી. જે આવી દ્રવ્યક્રિયા દેષ પૂર્વક હોત તે ગુણઠાણની પરિણતિ વગરના અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિ જેને તે તે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરેની ક્રિયાઓ કરવાથી પેટે આડંબર ગણી દેવલેક વિગેરેની પ્રાપ્તિ સૂત્રકારો કહેત નહિ, પણ જેમ જેમ વધારે પ્રક્રિયા કરે તેમ તેમ વધારે ધૂર્તતાવાળે ગઈ અધિક દુતિએ જવાવાળો કહેવો જોઈએ, પણ તેમ ન જણાવતાં અભવ્ય, દુર્ભવ્ય કે મિાદષ્ટિને પણ જેમ જેમ દ્રવ્યકિયાની વૃદ્ધિ હોય છે તેમ તેમ પુણ્યની વૃદ્ધિ માની ઉંચા ઉંચા દેવલેકની પ્રાપ્તિ માનવામાં આવે છે. સમગ્રના નાશ પ્રસંગે અર્ધના રક્ષણનો પ્રયત્ન કર, આ ઉપરથી એટલી વાત તે ચોક્કસ માનવી પડશે કે અન્ય ઉદ્દેશે, અનુદ્દેશે કે વિરૂદ્ધ ઉદ્દેશે, કરાતી ધર્મક્રિયા કર્મના લઘુપણાને અંગે હવા સાથે ભવિષ્યમાં પુણ્યની પ્રબળતાને કરાવનારી છે, અને તેથી તિરિક્ત તરીકે ગણાતી આવી ધર્મક્રિયામાં સુધારા ભલે કરવાના હોય પણ છોડવા લાયક તે નથી જ, અને આજ કારણથી આ લોકને અપાયથી ડરીને કે સંપત્તિની પ્રાપ્તિ માટે કરાતી પાપની વિરતિ રેકવામાં આવતી નથી, તથા શાસ્ત્રોમાં પણ દેવકાદિકની પ્રાપ્તિ માટે થતા વ્રતનિયમે પણ કરાવવામાં Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમત આવ્યા છે, એટલું જ નહિ પણ તે પૌદૂગલિક પદાર્થોના નામે પ્રેરણા કરીને પણ વ્રતનિયમ કરાવવામાં આવ્યા છે. દ્રવ્યક્રિયા પણ ઉપાદેય છે. આ સ્થાને લૌકિક દૃષ્ટાંત ધ્યાનમાં રાખવા જેવું છે કે સમગ્ર ત્યાગનો પ્રસંગ આવે ત્યારે અર્ધનું પણ રક્ષણ કરવું તે સમજણવાળાનું જ કામ છે, તેવી રીતે દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે ધર્મની પ્રાપ્તિ ઈષ્ટ હેઇ પ્રવૃત્તિ અને પરિણતિ બનેની શુદ્ધતા મેળવવા લાયક છતાં પણ બનેની શુદ્ધતા ન મળી શકે તે સ્થાને પરિણતિની શુદ્ધિવાળી દશા વર્તમાનમાં નથી પણ ભવિષ્યમાં તે લાવવાની જરૂર દેખી તેના કારણ તરીકે પ્રવૃત્તિની શુદ્ધિ પણ એકલી બને તે તે અત્યંત કર્તવ્ય તરીકે જ ગણાય, પરંતુ કેઈ પણ પ્રકારે અકર્તવ્ય તરીકે તે તેને ગણું શકીએ જ નહિ આ બધી હકીક્ત વિચારતાં ભવિષ્યમાં ધર્મ પરિણતિ થવાની હોય ત્યાં કદાચ ભવ્યને અંગે થતા નિક્ષેપાને ગોઠવીએ તે પણ જ્યાં ભવિષ્યની પરિણતિ થવાની ન હોય ત્યાં વ્યતિરિક્ત નિક્ષેપાને ગોઠવ્યા સિવાય છૂટકે જ નથી. વ્યતિરિક્ત નિક્ષેપની આરાધ્યતાનું કારણ યતિરિક્ત દ્રવ્યનિક્ષે જણાવતાં આગળ જણાવવામાં આવ્યું છે કે વ્યતિરિક્ત નિક્ષેપામાં બે પ્રકારના પદાર્થો લેવામાં આવે છે, કેટલાક પદાર્થો અપ્રધાન હોઈને સાધ્યસિદ્ધિને અંગે એટલે ભાવનિક્ષેપાની દશાને અંગે કોઈ પણ સંબંધવાળા ન હઈ માત્ર લોકેની તરફથી તેવી સંજ્ઞા પ્રવર્તતી હોવાથી તેને વ્યતિરિદ્રવ્ય નિક્ષેપ તરીકે લેવામાં આવે છે, પણ તેવા અપ્રધાન વ્યતિરિત દ્રવ્ય વિક્ષેપાને આરાધના સાથે કંઈ પણ સંબંધ હેતે નથી. જેમકે આર્કકુમાર અધ્યયનમાં આર્ટિકના નિક્ષેપ કરતાં વ્યતિરિક્ત Page #66 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું દ્રવ્યનિક્ષેપાના ભેદમાં અપ્રધાનપણે આદ્રક જણાવતાં આદુ નામે જે કંદમૂળ છે તેને વ્યતિરિક્ત નામના દ્રવ્યનિક્ષેપણમાં જણાવેલ છે, તે તે આદ્રક (આ૬)માં આર્ટિકમુનિની સ્થિતિને અંગે કઈ પણ પ્રકારે સંબંધ કે પ્રશસ્તપણું ન હોવાને લીધે આરાધ્યતા પણ નથી. છતાં લેકેમાં તેને આઠેક (આદુ) તરીકે ગણાય છે તેથી આદ્રકના વ્યતિરિક્ત નિક્ષેપોમાં તે આદ્રક (આદુ)ને ગમ્યું છે. તેવી જ રીતે મહાવીર મહારાજની સ્તુતિને અંગે સુયગડાંગજીના વરસ્તુતિ નામના અધ્યયનમાં યુદ્ધમાં લાખે પ્રાણીઓને સંહાર કરનાર અને આર્ત-રૌદ્રધ્યાન પૂર્વક ઘર હિંસામાં પ્રવૃત્તિ કરી નરકાદિ દુર્ગતિના નિકાચિત કર્મો બાંધનાર વીર (સુભટને) વ્યતિરિક્ત દ્રવ્યવાર તરીકે જણાવવામાં આવેલા છે તે જગ પર સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે તીર્થકરોની મહત્તા જન્મથી અપ્રતિપાતી એવા ત્રણ શાને સહિત અને બીજાના ઉપદેશ વગર સ્વયં વૈરાગ્ય પામી ચારિત્રને અંગીકાર કરનારા અનેક પરિષહ, ઉપસર્ગના પ્રસંગમાં પણ આત્માની સાધ્ય દષ્ટિને નહિં ચૂકતાં સમસ્ત ઘાતકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરીને કૃતાર્થ થયેલા છતાં સંસારમાં જન્મ, જરા, મરણ, રેગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિથી પરાભવ પામતાં ને તેમ જ કર્મવ્યાધિથી પીડાતા અશરણ સંસારી ના કેવળ ઉપકારને માટે જ ધર્મોપદેશ કરી ગણધર મહારાજ દ્વારાએ શાસનની પ્રવૃત્તિના કાળ સુધી સકળ ના ઉદ્ધાર માટે પ્રવચન પ્રવર્તાવનારા જ્ઞાતપુત્ર તરીકે સ્વપર શાસનમાં પ્રસિદ્ધિ પામેલા ભગવાનું મહાવીર મહારાજારૂપ ભાવવીર વર્ણનાના પ્રસંગે તેવા દ્રવ્યયુદ્ધવીને કંઈ પણ સંબંધ નથી, છતાં જર, જેરૂ અને જમીન નની જાળમાં જકડાયેલી અને ક્ષેત્ર વાસ્તુ તથા હિરણ્યાદિની હડફેટમાં હડસેલાએલી દુનિઓએ લાખો ને જાન લેનારા Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમત અને રૂધિરથી રક્તસ્તને ધારણ કરનારા, હથીઆરની હરોળમાં હર્ષ માનનારા દુર્ગતિગામી લોકેને વીર તરીકે ગણેલા હોઈ તેવાઓને પણ વ્યતિરિકત દ્રવ્યવાર તરીકે શાસ્ત્રકારે ગણવે છે. જોકે તેવા વીરને વ્યતિકિત દ્રવ્યવીર તરીકે ગણુ ભગવાન મહાવીર મહારાજને આત્મન્નિતિના અવિચળ માર્ગના મુસાફરોની આરાધનાના પાત્ર એવા ભાવવીર તરીકે જણાવે છે છતાં પણ પૂર્વે જણવેલા દ્રવ્યવીરેના વ્યવચ્છેદને માટે શાસ્ત્રકારે ભગવાન્ વીર મહારાજને મહાવીર તરીકે ગણાવી “મહા” એવું વિશેષણ આપ્યું છે. પ્રભુ મહાવીરના નામની સાર્થકતા દેવતાઓએ પણ તે ભગવાન મહાવીરનું “શ્રમણ ભગવાન્ મહાવીર' એવું નામ ગુણની વિશિષ્ટતાને લીધે પ્રસિદ્ધ કર્યું હતું, કેમકે ભય અને સૈના પ્રસંગમાં તેઓ અચળ રહ્યા હતા, અને પરિષહ, ઉપસર્ગના ભયંકર સંજોગોમાં ક્ષમાપૂર્વક પિતાની સહનશક્તિ તેઓએ ફેરવી હતી. એટલે શ્રમણ ભગવાનું મહાવીર મહારાજા કહેવાયા, અસાધારણપણે બાહ્ય, અત્યંતર તપસ્યાવાળા હેવાથી શ્રમણ તેમ જ અનંતબળાદિક ઐશ્વર્યવાળા હેઈને ભગવાન્ હવા સાથે પરિષહ, ઉપસર્ગો સહન કરવા દ્વારાએ અનાદિકાળના આત્માના અત્યંતરશત્રુને મારનાર હેઈ મહાવીર થયા, તેથી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નવીન નામ જાહેર કર્યું. બૌદ્ધો ભગવાન મહાવીરને કયા નામથી ઓળખે છે? યાદ રાખવું જરૂરનું છે કે દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું આખું સવિશેષણ નામ જાહેર કર્યું છે, અને તેથી જ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર “તમને મજાવં માવી, એવી રીતે ભગવાન્ મહાવીર મહારાજાને અંગે કહેવામાં આવે છે. ભગ Page #68 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૪૫ વાન્ મહાવીર મહારાજના આવા ગુણ નિષ્પન્ન નામની ઈર્ષ્યા કે કેઈપણ કારણને અંગે જ બૌદ્ધ ગ્રંથકાએ શ્રમણ ભગવાનૂ મહાવીર મહારાજને શ્રમણ ભગવાન્ મહાવીર તરીકે કઈ જગો પર ઓળખાવ્યા નથી, પણ કેવળ જ્ઞાતપુત્ર તરીકે સ્થાન સ્થાન પર બૌદ્ધ લોકેએ પિતાના ગ્રંથમાં ભગવાન મહાવીર મહારાજને ઓળખાવ્યા છે. જો કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાને શ્વેતાંબર શાસ્ત્રકારોએ જ્ઞાતપુત્રના નામે પણ ઓળખાવેલા છે. તેથી વેતાંબર શાસ્ત્રોમાં જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન એવા નામેથી શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાને ઓળખાવવામાં આવેલા છે. દિગંબરશાસ્ત્રો કે કેષમાં જ્ઞાતપુત્ર તરીકેનો ઇસારે પણનથી. સૂગડાંગવીરસ્તુતિ અધ્યયનમાં તથા કલપસૂત્ર વિગેરેમાં ભગવાન મહાવીર મહારાજની પ્રશંસા જણાવતાં પણ તેમને જ્ઞાતકુળની શોભા કરનાર તરીકે અને સમૃદ્ધિ કરનાર તરીકે જણાવવામાં આવેલ છે, અર્થાત્ મહાવીર મહારાજાનું જ્ઞાતપુત્રપણું મિશ્ર નહિ તેમ રૂઢ પણ નહિ એમ ગણી યૌગિકજ ગણેલું છે, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજી પણ “મારી વર્ધમાનો દેવાયો શાતનંા” એવા અભિધાન ચિંતામણિના પદ્યાર્ધમાં ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતનંદન એવું નામ જણાવે છે. અર્થાત્ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાત મુત,જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન વિગેરે નામથી બેલાવવા ગ્યપણું વેતાંબર શાસ્ત્રકારો ઘણે સ્થાને સ્પષ્ટ રીતે જણાવે છે. દિગંબર ગ્રંથકારે કે દિગંબરકાશ કરનારાઓ ભગવાન મહાવીર મહારાજને કોઈ પણ પ્રકારે જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતનંદનના નામે જણાવતા નથી, અને ષટ્રપ્રાભૂતની ટીકા વિગેરેમાં દિગંબરાચાર્યે ભગવાન મહાવીર મહારાજનાં જે નામે જણાવે છે તેમાં જ્ઞાતપુત્ર નામને ઈશારે પણ નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત જ્ઞાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં તત્ત્વ. આવી રીતે નામમાં બંને મતમાં ફરક પડવાનું કારણ બાહ્યદષ્ટિએ જેનારને જેકે કંઈ પણ લાગશે નહિ, છતાં સૂફમદષ્ટિથી જેનાર મનુષ્ય એ જ્ઞાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં ઘણું તત્વ જોઈ શકે છે. અસલ હકીકત એ છે કે “શ્વેતાંબરે” ભગવાન્ મહાવીર મહારાજનું પ્રથમ દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં નીચગેત્રના ઉદયને લીધે આવવું માને છે, અને ઇંદ્ર મહારાજાએ તે નીચ ગોત્રને ઉદય પૂરો થતાં સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલારાણની કુખમાં ભગવાન મહાવીર મહારાજાને ત્યાં સંહર્યા” એમ માની ભગવાન્ મહાવીર મહારાજનું જ્ઞાત કુળના સિદ્ધાર્થ મહારાજના ઘેર આવવું અત્યંત ઉત્તમ અને જરૂરી માનેલું હતું અને તેથી જ્ઞાતકુળના હજારે કુંવરો હોય તે પણ ભગવાન મહાવીર મહારાજને અંગે જ્ઞાતકુળમાં થયેલે અવતાર અત્યંત પ્રશસ્ત અને આશ્ચર્યરૂપ હતું અને તેથી ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતિનંદન તરીકે અત્યંત વખાણવામાં આવેલા હેઈ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતપુત્ર વિગેરે નામ સાધુપણું લીધા પછી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નામ નહોતું સ્થાપ્યું ત્યાં સુધી સર્વ કાળ પ્રસિદ્ધ રહ્યું હતું અને તેજ જન્મથી માંડીને કહેવાતા જ્ઞાતપુત્ર નામથી બોદ્ધોને ઓળખાવવાની જરૂર પડી હોય તો તેમાં આશ્ચર્ય નથી. પરંતુ દિગંબર ગ્રંથકારે “શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું દેવાનંદ બ્રાહ્મણની કૂખમાં આવવું અને ત્યાંથી જ્ઞાતકુળમાં સિદ્ધાર્થ રાજાની ક્ષત્રિયાણું ત્રિશલાની કૂખમાં મૂકવું” એ વિગેરે ન માનતા હોવાથી તે દિગંબરેને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતપુત્ર તરીકે ઓળખાવવા અનિષ્ટ થઈ પડે તેમાં આશ્ચર્ય નથી. મધ્યસ્થ દષ્ટિથી જોનારે મનુષ્ય વેતાંબર શાસ્ત્રોની માફક જ Page #70 -------------------------------------------------------------------------- ________________ ४७ પુસ્તક ૧-લું ભગવાન મહાવીર મહારાજનું સાતપુત્ર એવું નામ બૌદ્ધ શાસ્ત્રમાં દેખીને તથા તેની પૂર્વે કહેલી હકીકત સમજીને સ્પષ્ટ જાણી શકશે કે શ્વેતાંબર શાસ્ત્રી જ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજાની સત્ય હકીકત રજુ કરનારા છે, અને એ વાત પક્ષપાત છોડીને મધ્યસ્થપણે વિચાર કરનારા દિગંબરેને પણ કબૂલ કરવામાં અડચણ આવશે નહિ. દિગંબરોની માન્યતાનું રહસ્ય સર્વ દિગંબર લોકે આવાત કબૂલ કરે છે કે ભગવાન મહાવીર મહારાજાના ઉપદેશને આધારે ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલી દ્વાદશાંગીમાંથી કે તે અંગેને આધારે કૃતસ્થવિરોએ રચેલા ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક જેવા સામાન્ય રીતે છે, બાર મહિનામાં ભણી શકાય તેવા સૂત્રને પણ સર્વથા વિચ્છેદ માને છે. દિગંબરના મત પ્રમાણે દ્વાદશાંગી કે ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સરખા નાના સૂત્રને એક અંશ પણ હજારો વર્ષોથી વિચ્છેદ થઈ ગયેલ છે અને વર્તમાનમાં દિગંબર લેકે જે જે શાસ્ત્રોને માને છે તે “કેવલી ભગવંતની વાણી વગરને આચાર્યોને જ કરેલો શાસ્ત્રપ્રવાહ છે,” અને તેથી તે લેકેને નહિ ગમતી અગર વગર જરૂરી લાગતી નીચ કુળમાં આગમન, ગર્ભાપહાર, જ્ઞાતકુળમાં સંહરણ એ વિગેરે વાતે યથાસ્થિત છતાં પણ કાઢી નાખી હોય તે સ્વાભાવિક જ છે, અને તેથી તે દિગંબરાના કલ્પિત શાસ્ત્રોમાં જ્ઞાતપુત્ર આદિ નામની ગંધ પણ ન હોય, પણ શ્વેતાંબરશાસ્ત્રો કે જે ખુદ ગણધર મહારાજાના કરેલા શાસ્ત્રોનું જ આબેહુબ સ્વરૂપ છે, અને તેમાં તે નીચકુળ આગમાદિક નહિ ગમતી વાતો પણ સત્ય સ્વરૂપના વર્ણનની ખાતર પણ કહેલી છે. તે દેખીને કોઈ પણ દિગંબર કે જેનેતર મનુષ્ય શ્વેતાંબરશાસ્ત્રોને અને તેમાં કહેલી જ્ઞાતપુત્રાદિ નામને લગતી હકીકત સત્ય માન્યા સિવાય રહેશે જ નહિ આરાધ્ય વીર કયા? આ બધી હકીકત માત્ર પ્રાસંગિક રીતિએ જણાવી છે. ચાલુ Page #71 -------------------------------------------------------------------------- ________________ ४८ આગમત હકીકત તે આવા શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજના અધિકારમાં ઈતર વીર (સુભટને) જે દ્રવ્યવીર તરીકે જણાવ્યા છે તે આરાધ્ય પક્ષને અંગે કઈ પણ જાતે ઉ૫યેગી ન હોઈ માત્ર વ્યવહારથી જ તેઓ વીર કહેવાતા હોઈ વ્યતિરિક્તનિક્ષેપામાં અપ્રધાન તરીકે જણાવેલા છે, અને તેથી તેવા વીરેની પ્રધાનતા હેતી નથી, પણ જેઓ અપ્રધાન વીર ન હઈ જ્ઞશરીર, ભવ્યશરીર વીરની માફક વ્યતિરિત દ્રવ્યવીર હોય તે આરાધવા લાયક છે, પણ તેવા વીરેને ઓળખવા માટે તેમજ બીજા પણ વ્યતિરિત આરાધ્યનિક્ષેપ ઓળખવા માટે વિચારને અવકાશ છે, માટે તેને વિચાર કરીએ. વ્યતિરિકતનિક્ષેપોને પ્રતાપ. અપ્રધાનવીરની માફક અન્ય કેઈ પણ ભાવવસ્તુ અને તેના નામાદિક નિક્ષેપા આરાધ્ય હોય તો પણ તેના વ્યતિરિત ભેદમાં આવતે અપ્રધાન નિક્ષેપે આરાધવા લાયક ગણાતું નથી, પણ કારણ તરીકે કે ગૌણપણે આરાધ્ય વસ્તુને સંબંધ લઈ વ્યતિરિક્તનિક્ષેપે લેવામાં આવે છે તે કારણ કે ગૌણરૂપ વ્યતિરિક્તનિક્ષેપ ભાવનિક્ષેપાની અપેક્ષાએ આરાધવા લાયક જ થાય છે. જેમકે યથાસ્થિત ભાવસાધુપણું ચારે પ્રકારના કષાના અભાવ સાથે મહાવ્રતના નિરતિચારપણામાં જ રહેલું છે, છતાં પ્રમત્તગુણઠાણે રહેલ સાધુ મૂળ નામનું પ્રાયશ્ચિત જે અતિચારમાં ન આવે તેવા અતિચારયુક્ત મહાવ્રતવાળે સાધુ, જેના અનંતાનુબંધી આદિ પેટભેદે કાળઆદિની અપેક્ષાએ પડતા હોય તેવા પણ સંજવલન કષાયયુક્ત સાધુ, બકુશ અને કુશીલ જેવા નિયંઠાવાળા સાધુ, અપ્રમત્તગુણઠાણેથી ખસીને પ્રમત્તગુણઠાણે જતા સાધુ, શાસ્ત્રોમાં સામાયિક અને છેદો પસ્થાપનીયના નવસૅ સુધી આકર્ષો થતા હોવાથી તેવા આકર્ષમાં વર્તતે સાધુ. આ બધા આરાધ્ય ગણાય છે. આકર્ષ તેને જ કહેવાય છે કે પરિણતિની અપેક્ષાએ જેમાં મૂળ વસ્તુને સર્વથા અભાવ થઈ જાય અને ફરીથી લેવામાં આવે, Page #72 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું અર્થાત્ આકર્ષના વચલા વખતમાં વ્યવહારવાળું કેવળ વેષધારીપણું જ છે એમ કહીએ તે ચાલે. જ્ઞશરીર કે ભવ્ય શરીર નિક્ષેપમાં ભૂત કે ભાવિના પરિણામી કારણની અપેક્ષાએ દ્રવ્ય નિક્ષેપે ગણવામાં આવે છે, તે અપેક્ષાએ જોકે આકર્ષની વખતે પણ દ્રવ્યસાધુપણું માની શકે, પણ આકર્ષની વખતે ભાવસાધુપણાને લાયકને વ્યવહાર અને વેષ હાઈ ભાવસાધુપણાની પરિણતિ વર્તમાનમાં ન હેઈ, ભૂત અને ભવિષ્યમાં ભાવસાધુપણાની પરિણતિ થએલી હોવાથી તે આકર્ષની સ્થિતિને વ્યતિરિક્તનિક્ષેપમાં અપ્રધાનપણથી વ્યવહારવાળા જેવો ગણ દાખલ કરી શકાય. વળી ઉપર જણાવેલ વિવિધ પ્રકારના સાધુ ભાવસાધુપણાની કિયાને આચરનારો હોવાથી તેને જ્ઞશરીર કે ભવ્ય શરીર તરીકે ગણી શકીએ નહિ, કેમકે જ્ઞશરીર અને ભવ્ય શરીર નામના નિક્ષેપમાં ભાવનિક્ષેપાની પ્રવૃત્તિ અને વેષને વાર્તા માનિક સંબંધ હેતે નથી, પણ વ્યતિરિકતનિક્ષેપમાં વેષ અને વર્તનમાં વાર્તમાનિક સંબંધ હોય છે, અને તે વાર્તામાનિક વેષ અને વ્યવહારના સંબંધને લીધે જ ભાવપરિણતિએ શૂન્ય એવા જીવને પણ ભાવપરિણતિવાળે માનનાર જીવ મિથ્યાત્વગુણઠાણે ગણાતે નથી; અર્થાત્ વેષ અને વર્તનના વર્તમાનક સંબંધ વગરના જીવને સુસાધુ તરીકે માનનારો મનુષ્ય જેમ મિથ્યાત્વગુણઠાણે રહેલે ગણાય તેમ સાધુના વેષ અને વર્તનના વાતમાનિક સંબંધવાળા જીવમાં ભાવસાધુપણું ન હોય તે પણ તેને ભાવસાધુ તરીકે માનનાર મનુષ્ય મિથ્યાત્વી ગણતું નથી. એ સમગ્ર પ્રતાપ આ વ્યતિરિક્તનિક્ષે પાને જ છે. તેથી જ શાસ્ત્રોને અનુસરતી જીવાદિ તની યથાસ્થિત પ્રરૂપણા કરનારા છ સ્વયં અભવ્ય કે મિથ્યાદિષ્ટ હોય તે પણ તેઓને શાસ્ત્રકારે દીપક નામનું સમ્યક્ત્વ માને છે, એટલું જ નહિ પણ તેવા દીપક સમ્યક્ત્વવાળાથી પ્રતિબધ પામનારા છે તે સાધુના વેષ અને વર્તનમાં રહેલા અને શુદ્ધ સમ્યકત્વથી રહિત એવાને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦. આગમોત સદ્દગુરુ માનવા છતાં પણ તે માનનારનું સમ્યક્ત્વ અવિચલ ગણાય છે, પણ મિથ્યાત્વગુણઠાણું ગણાતું નથી તે બધે પ્રભાવ આ વ્યતિરિકતનિક્ષેપાને જ છે. છાવસ્થિક વ્યવહારની પ્રબળતા. એવી જ રીતે જે સાધુઓની પ્રથમ વડી દીક્ષાઓ થઈ છે, અને તેઓ ભાવપરિણતિએ ઉતરતા હોય, અને તેમના પછી કાલાંતરે જેમની વડી દીક્ષા થઈ છે, તેઓ સાધુપણાની ભાવપરિણતિએ ઘણું જ શુદ્ધ હોય તે પણ તે પાછળના ઉપસ્થિતેને પૂર્વના ઉપસ્થિતોને વંદન કરતાં, ગુણહીનને વંદન કર્યાને દેષ લાગતું નથી, તેમ જ પૂર્વકાળે ઉપસ્થિત એવા હીન પરિણતિવાળાઓને કાલાંતરે ઉપસ્થિત અધિક ગુણવાળાઓને વંદન કરાવતાં ગુણની આશાતના પણ લાગતી નથી. આ બધું સામર્થ્ય વ્યતિરિકનિક્ષેપાનું જ છે, આ કારણથી શાસ્ત્રકારે વ્યવહારને બલવત્તર જણાવે છે. જે આ વ્યતિરિક્તનિક્ષેપાની આટલી બધી શક્તિ માનવામાં ન આવે તે શાસનની પ્રવૃત્તિને ઉછેદ જ થઇ જાય. કેમકે છસ્થ જીને પિતે વંદક હોય કે વંઘ હોય તે પણ કઈ પરિણતિ અને કયા સંયમસ્થાનમાં છે એને નિશ્ચય થઈ શકે નહિ, અને તેથી છઘસ્થાને પરસ્પર વંઘવંદકભાવ પ્રવર્તી શકે નહિ. જોકે જ્ઞાનગુણની અધિકતા પરસ્પરના વાચના, પૃચ્છનાદિ કે પ્રશ્ન વ્યાકરણદિના પ્રસંગથી જાણી શકાય, તે પણ દર્શનગુણને કે જ્ઞાનાદિ ગુણના સમ્યક્રપણને નિર્ણય કે તેના ન્યૂનાવિકપણાને નિશ્ચય છદ્મસ્થ કરી શકતો નથી. કથંચિત તેને નિશ્ચય કરે શક્ય માનવામાં આવે તે પણ ભાવચારિત્રની પરિણતિ અને તેના ન્યૂનાધિકપણાને નિશ્ચય તે છઘસ્થાને માટે અશક્ય જ છે. આ વ્યતિરિક્તનિક્ષેપાને આધારે થતા છાઘસ્થિક વ્યવહારની પ્રબળતા છે એટલું જ નહિ, પણ અધિક પર્યાયવાળા સકષાયી પ્રમત્તા Page #74 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૩ ૧ પ્રમત્ત એવા પણ ગુરુને વીતરાગ પરમાત્મદશાને પ્રાપ્ત થએલા સર્વજ્ઞ ભગવંતા પણ અજ્ઞાત (જાહેર ન થયા) હાય ત્યાં સુધી જે વંદન આદિ કરે છે તે પણ વ્યતિષ્ઠિતનિક્ષેપાના આધારભૂત વ્યવહારના જ પ્રતાપ છે. વળી આકસ્મિક ભાવના અને ભાવચારિત્રના પ્રભાવે અન્ય લિંગમાં કે ગૃહિલિંગમાં રહેલા જીવને વીતરાગ પરમાત્મદશા પ્રાપ્ત થવા સાથે સર્વાંગપણું પ્રાપ્ત થાય છે. તેમને સર્વજ્ઞપણું પ્રાપ્ત થયા છતાં પણ અંતમું હતથી અધિક મનુષ્યજીવન અવશેષ હાય તા જરૂર દ્રવ્યસાધુપણું લેવું પડે છે, તેા તે કેવી મહારાજે લેવાનું દ્રવ્યચરિત્ર નથી તે આગમથકી દ્રવ્યચારિત્ર, તેમ નથી તે તે આગમથકી જ્ઞશરીર કે ભવ્યશરીરરૂપ દ્રવ્યચારિત્ર, પરંતુ તે સર્વૈજ્ઞ પરમા ત્માએ લેવાતું દ્રવ્યચારિત્ર માત્ર નાઆગમના આ વ્યતિરિકતરૂપી દ્રવ્યભેદમાં જ દાખલ કરી શકાશે, જો તે કેવલી મહારાજે લેવાતું દ્રવ્યચારિત્ર આ વ્યતિરિક્ત નામના ભેદમાંજ દાખલ કરવામાં આવે તા સજ્ઞ પરમાત્માની તેઓના ગુણના આધારે જે વંદનીયતા નથી, તે આ વ્યતિતિનિક્ષેપાના આધારરૂપ દ્રવ્યચારિત્ર લેવાને ગે છે, આ રીતે સન થએલા મહાપુરુષની પણ વંદનીયતા વ્યતિરિકતનિક્ષેપાને આધારે થાય છે એટલે વ્યતિરિકતનિક્ષેપાને આરાધ્ય તરીકે માનવામાં કાઇ પણ વાંધા નથી. સ્નાત્રાદિકે કરાતી પૂજા ભાવપૂજાનું ઉપાદાન કે પરિણામી કારણ નથી. આ રીતે મુખ્ય ભાવવસ્તુના ઉત્પાદનમાં પરિણામી કારણ સિવાયના કારણાને વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપામાં ગણવા લાયક હાઇને જિનેશ્વર મહારાજની આજ્ઞાનું પાલન કરવારૂપે સવિરતિને જ ભાવસ્તવ કે ભાવપૂજામાં ગણેલ હેાવાથી તેના અતીત અને અનાગત પરિણામી કારણ તરીકે જો કે આત્મદ્રવ્ય જ, અને તેથી નશરીર, ભવ્યશરીર દ્રવ્યનિક્ષેપા તરીકે આત્મદ્રવ્યને જ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૨ આગમત લઈ શકીએ, અને તે અપેક્ષાએ આત્માને જ જ્ઞશરીર આગમ દ્રવ્યપૂજા કે ભવ્ય શરીર આગમ દ્રવ્યપૂજા કહી શકીએ, પણ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાનની કે તેઓશ્રીની પ્રતિમાની સ્નાન, વિલેપન, ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત અને નૈવેદ્ય વિગેરેથી કરાતી પૂજાને આગમ થકી દ્રવ્યપૂજા કે આગામથકી જ્ઞશરીર અથવા ભવ્ય શરીર દ્રવ્યપૂજામાં ગણી શકીએ તેમ નથી. તે સ્નાત્રાદિકથી કરાતી પૂજાને દ્રવ્યપૂજા કહેતી વખતે વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપાને જ ખ્યાલમાં રાખવું પડે કેમકે તે સ્નાત્રાદિકે કરાતી પૂજા તે આજ્ઞાપાલન કે સંયમરૂપ ભાવપૂજાનું ઉપાદાન કારણ કે પરિણામી કારણ નથી એ ચક્કસ જ છે. શરીર અને આત્માને કર્થચિત અભેદ. અહીં કદાચ એમ પ્રશ્ન થઈ શકે કે-જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપામાં જાણકાર થયેલાનું ને જાણકાર થવાવાળાનું શરીર જ લેવામાં આવ્યું છે અને તે શરીર તે ઉપાદાન કારણ હતું જ નથી, પરંતુ તે શરીર નિમિત્ત કારણ માત્ર જ હોય છે, અને તેથી શરીરરૂપી નિમિત્ત જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે લેવામાં આવ્યું છે, તેવી રીતે શરીરને ઉપલક્ષણ તરીકે રાખીને બીજા પણ અતીત, અનાગતનાં કારણે જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે કેમ ન લેવાં? આના જવાબમાં એમ સમજવું કે વ્યવહાર દષ્ટિએ શરીર અને આત્માને ભેદ ગણતું નથી. જેમ ક્ષીર અને નીર એકઠાં મળ્યાં હેય, તેમાં આ ક્ષીર છે, અને આ નીર છે, એ વિભાગ કરે તે અશક્ય નહિ તો અયોગ્ય તે છેજ. આજ કારણથી ભવાંતરમાં ઇદ્રિ અને ગદ્વારાએ બંધાયેલાં કર્મોને અંગે, “મેં બાંધ્યા છે,” એમ ભવાંતરમાં પણ આત્મા કહી શકે છે. જે શરીર અને આત્માને સર્વથા ભેદ ગણવામાં આવે તે ઇંદ્રિયે અને ગાદિદ્વારાએ આત્માને તેનાથી ભિન્ન હોવાને લીધે કઈ પણ પ્રકારે કર્મબંધ થાય નહિ. Page #76 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-૬ ૫૩ શરીર સંબંધિત દ્રવ્યનિક્ષેપાનું મહત્વ જેમ સંસારી આત્માના ઇદ્રિ અને ગોથી થતું કર્મબંધન તે ઈદ્રિય અને ગોથી ભિન્ન એવા સિદ્ધના આત્મા કે અન્ય સંસારી આત્માઓને લાગતું નથી, તેવી રીતે તે ઇદ્રિય અને ગેને પ્રવર્તાવનાર આત્મા પણ તે ઇકિયાદિમય શરીરથી સર્વથા ભિન્ન માનવામાં આવે તે તે શરીર આદિ દ્વારાએ તે આત્માને બંધ જોઈએ નહિ, અને એવી રીતે બંધને અભાવ માનીએ તે ચાર ગતિરૂપ સંસારને વિચ્છેદ થઈ જાય, અને જીવને સુખ-દુઃખ આદિનું વેદન પણ જે શરીર આદિ દ્વારા થાય છે તે પણ થાય નહિ. જેકે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપામાં જીવ-સહિત શરીર લેવું કે નજ લેવું એમ નથી, કેમકે જ્ઞશરીર ભેદમાં ગણાતું શરીર છવ-રહિત હોય એમ નિશ્ચિત છતાં પણ ભવ્ય શરીર દ્રવ્ય નિક્ષેપા તરીકે ગણાતું શરીર જવરહિત નથી જ હેતું એ ચક્કસ છે, છતાં તે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપોમાં શરીરની જ મુખ્યતા લેવામાં આવી છે એમાં બે મત થઈ શકે તેમ જ નથી, પણ તે જ્ઞશરીર, ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપમાં લેવામાં આવેલ શરીરની ગણત્રી તે શરીર તરીકે નહિ, પણ શરીર અને આત્માને જે કર્થ. ચિત અભેદ સ્વભાવ છે તેને અનુસરીને આત્માની માફક તે શરીરને મુખ્ય ભાવવસ્તુના પરિણામી કારણ તરીકે લઈને શરીર, ભવ્યશરીર નિક્ષેપાઓ કરવા પડે છે. વ્યતિરિકતનિક્ષેપની વિશેષતા આ જ કારણથી એકભાવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર એ નામના ત્રણ ભેદે દ્રવ્યનિક્ષેપાને અંગે ભવિષ્યના આખા ભવની અપેક્ષાએ લેવામાં આવે છે, પણ તે અહીં લીધા નથી. અહીં તે 1શરીરપણું એ જાણકારના મરણ પામ્યા પછી તેના શરીરની ઓળખ રહે ત્યાં જ સુધી લેવામાં આવે છે, અને ભવ્યશરીરપણું ગર્ભમાં આવવાના કે જન્મના સમયથી જ લેવામાં આવે છે. ભૂતકાળના ભવની અંદર બનતું એકભવિકઆદિપણું વર્તમાન ભવની અપેક્ષાએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમત પરિણામી કારણ તરીકે લઈએ તે ભવ્ય શરીર તરીકે નિક્ષેપ ગણી શકીએ, પણ વિશેષ કરીને તે એકભાવિક આદિ અવસ્થાને અતિરિત ભેદમાં દાખલ કરવી સુગમ પડશે. ઉપર જણાવ્યા પ્રમાણે શરીર અને આત્માનું કથંચિત્ અભેદપણું ગણી સચેતન અને અચેતન શરીરને પરિણામી કે ઉપાદાના કારણ માની શરીર કે ભવ્ય શરીર નામના દ્રવ્યનક્ષેપોમાં લઈ જઈ શકીએ, પણ ત્રિલેકનાથ જિનેશ્વર ભગવાન કે તેમની પ્રતિમા વિગેરેની સ્નાદિકથી કરાતી પૂજા અતીત કે અનાગત કાળમાં પરિણામી કારણ ન બનવાથી તેને વ્યતિરિક્તનિપામાં જ દાખલ કરવી પડશે. - જેકે ત્રિલોકનાથની આજ્ઞાપાલાનરૂપ કે સંયમ અનુષ્ઠાનરૂપ ભાવપૂજાની પ્રાપ્તિને માટે કરાતી સ્નાત્રાદિક સાધનેવાળી પૂજા તે દ્રવ્યપૂજા ત્યારે જ કહેવાય છે કે જ્યારે પૂજન કરનારે ભવ્ય આત્મા આગળ જણાવીએ છીએ તેવી સદ્ભક્તિપૂર્વક જ ત્રિલેકનાથની સ્નાત્રાદિક દ્વારાએ પૂજા કરે. પૂજકની સભક્તિનું મહત્વ દ્રવ્યપૂજાથી પૂજનાર પણ ભવ્ય આત્માએ પૂજા કરવાના વિચારની સાથે જ ત્રિલેકનાથને અંગે આવા વિચાર કરવા જોઈએ: ત્રિલેકનાથ જિનેશ્વર ભગવાન પિતાના આખા ભવમાં કેઈના પણ ઉપકાર તળે દબાતા નથી. જિનેશ્વર ભગવાને જન્મથી જ સ્વતંત્ર–અપ્રતિપાતી મતિ, કૃત અને અવધિ એવા ત્રણ જ્ઞાનવાળા હોય છે. સંયમની પ્રાપ્તિ પણ તેઓશ્રીને બીજા કોઈના ઉપદેશથી થતી નથી, પરંતુ તેઓને પોતાના આત્માથી જ સંયમ લેવાની ભાવના થાય છે. લોકાંતિકેની ધર્મ પ્રવર્તાવવાની વિનંતિનું રહસ્ય લોકાંતિક દેવતાએ તેઓશ્રીને સંયમ લેવા જે વિનંતિ કરે છે, અને “સંયમ રહણ કરી બીજા ને પણ ચારિત્રપ્રાપ્તિનું Page #78 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું નિમિત્ત બની ધર્મતીર્થ પ્રવર્તાવવાનું કહે છે આ બધું ચારિત્ર ગ્રહણ કરવા માટે ભગવાન જિનેશ્વર મહારાજને સ્વયં થએલા પરિણામની પછી જ કહે છે. જો કે સ્વયં ચારિત્ર ગ્રહણ કરવા અને ધર્મતીર્થ પ્રવર્તાવવા તૈયાર થએલા જિનેશ્વર ભગવાનને લેકાંતિક દેવતાનું તેવું કથન નિરર્થક છે તે પણ ઘેરે આવતા સપુરુષને કઈ પણ સજજન વિવેકને અંગે “પધારો” એમ કહે, રાજાદિક મહદ્ધિ કે જ્યારે ચાલવા માંડે ત્યારે તેને સેવકે જેમ પધારવાનું કહે, તેમ અહીં પણ લેકાંતિક દેવતાઓ તેવા વિવેકરૂપી કલ્પને અંગેજ સ્વયં ચારિત્ર લેવાને તૈયાર થએલા ભગવાન જિનેશ્વર મહારાજને ચારિત્ર લેવાની અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરે છે, અર્થાત લોકાંતિકેને અંશે પણ ઉપકાર તીર્થકર ભગવાન ઉપર ચારિત્ર ગ્રહણ કરવાની બાબતમાં નથી. તીર્થકરેના મન:પર્યવ જ્ઞાનની મહત્તા વળી ચારિત્ર ગ્રહણ કરવાની વખતે જ સર્વ તીર્થકરોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. યાદ રાખવાની જરૂર છે કે સર્વ સાવધના ત્યાગરૂપી ચારિત્રને માટે ઉચ્ચરાતી પ્રતિજ્ઞા લેવાયા પછી જ આ મન પર્યાવજ્ઞાન થાય છે. જોકે સર્વ તીર્થકરે સાંવત્સરિક દાન આપે તે વખતે તેઓશ્રી ચારિત્રના પરિણામવાળા જ હોય છે એટલું જ નહિ, પણ તેવા દાનની શરૂઆત પહેલાં પણ કેટલેક વખત તેઓ જરૂર ચારિત્ર પરિણામ વાળા હોય છે, છતાં તેવા ત્રણ જ્ઞાનવાળા, તેવા ચારિત્રના પરિણામ વાળા, એવા જિનેશ્વરને પણ સર્વ સાવધના ત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા ન સ્વીકારે ત્યાં સુધી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ ઉપરથી ફળિત એ થાય છે કે સાવઘના ત્યાગના પરિણામ વાળાઓને પણ સાવઘની પ્રવૃત્તિના ત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા ક્ય પછી જ મન:પર્યવજ્ઞાન થતું હોવાને કુદરતી ન્યાય લાગે છે. બીજી એક ખાસ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે એકલા ચારિત્રના પરિણામવાળાને સર્વ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા ન હોવાથી મન:પર્યવ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આગમત જ્ઞાન નથી થતું એમ નહિ, પણ જેઓ ગર્ભથી અપ્રતિપાતી ત્રણ જ્ઞાનવાળા છે, કેટલીએ મુદતથી ચારિત્રના પરિણામવાળા છે અને સાથે બબ્બે વરસ સુધી જેઓએ સચિત્ત આહારને ત્યાગ કર્યો છે, પિતાને માટે આહારપચનાદિકને પણ પ્રતિબંધ કરેલ છે, ગૃહસ્થાવસ્થામાં અત્યંત જરૂરી લાગતા સ્નાનાદિકને પણ ત્યાગ કરે છે, એવા ભગવાન મહાવીર મહારાજને પણ સર્વ સાધના ત્યાગની પ્રતિજ્ઞા ન કરી ત્યાં સુધી સાધુપણું ગણાયું નહિ, તેમજ મન:પર્યવજ્ઞાન પણ થયું નહિ, અને જે ક્ષણે સર્વ સાવધનાત્યાગની પ્રતિજ્ઞા કરી તે જ ક્ષણે તેઓશ્રીને બીજા તીર્થકરોની માફક મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું છે. શકની ભક્તિમૂળક ચિંતા અને ભગવાનની ધીરતા. વળી દ્રવ્યપૂજા વખતે એ પણ વિચારવું જરૂરી છે કે-સર્વ સાવાને ત્યાગ કર્યા પછી અને તે સર્વ સાવઘત્યાગને લીધે મન પર્યવજ્ઞાન થયા પછી પણ દેવતા, મનુષ્ય કે તિર્યંચના સ્વાભાવિક કે કૃત્રિમ ઉપસર્ગો તથા આવી પડતા સુધાદિ અને દેશમશકાદિ પરિષહેને નિવારવામાં કે સહન કરવામાં કોઈની પણ સહાયની અપેક્ષા રાખતા નથી કે લેતા નથી. ઋષભાદિ ચોવીસે તીર્થકરમાં ઘેર ઉપસર્ગ અને પરિષહે સહન કરવાને પ્રસંગ વધારે જો કેઈને પણ હોય તે તે ભગવાન મહાવીરને જ હતા અને તે મહાપુરુષ તેવા ભયંકર પ્રસંગમાં મેરૂ માફક નિષ્કપ રહ્યા અને તેથી જ કેવળ તે ભગવાન્ મહાવીર મહારાજનું નામ તમને મi મહાવીરે કહીને જાહેર કર્યું. આ સર્વ ઉપસર્ગોને પ્રસંગ પણ મહાવીર મહારાજના દીક્ષાકલ્યાણકના ઉત્સવ પ્રસંગે આવેલા શકના ધ્યાનમાં આવ્યું. અને તે ઉપસર્ગોને પ્રસંગ વિચારતાં શદ્રના ચિત્તમાં ચિંતા થવા લાગી અને તે ઉપસર્ગોને નિવારવા માટે દેવકના દેવતાઈ સુખની દરકાર કર્યા વગર ભગવાન મહાવીર મહારાજની સેવામાં તેઓશ્રીને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી રહેવાની માગણી કરી. Page #80 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૫૭ શકેંદ્ર જાણતા હતા કે તીર્થકર ભગવાનેને કેવળજ્ઞાન થવા પહેલાં જ ઉપસર્ગોની સંભાવના હોય છે, પણ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી તીર્થકર ભગવાનેને ઉપસર્ગો હેતા નથી. ભગવાન્ મહાવીર મહારાજને કેવળજ્ઞાન થયા પછી સાડાતેર વર્ષે ગોશાલા તરફથી જે ઉપસર્ગ થયે તે આશ્ચર્યરૂપ અને ઘણી જ વખતના આંતરે હોઈ તેની વિવફા જણાવી નથી. ભગવાન્ મહાવીર મહારાજે શકેંદ્રની તે માગણી કબુલ ન કરી તે એમ કહીને કે “કેઈપણ તીર્થકર કેઈપણ સુરેન્દ્ર કે અસુર ન્દ્રની મદદથી પરિષહ, ઉપસર્ગો જીતીને કેવળજ્ઞાન મેળવતા નથી.” ઉપસર્ગ, કે અભિગ્રહમાં અવધિજ્ઞાનને ઉપગ ન મુકવાને મમ. જે કે ભગવાન મહાવીર મહારાજનું શકેંદ્રના અવધિજ્ઞાન કરતાં પણ વિશાળ અવધિજ્ઞાન હતું, પણ અવધિજ્ઞાનને સ્વભાવ એ છે કે તેના દ્વારાએ અવધિજ્ઞાનવાળો જીવ ઉપગ મુકે તે જ જાણી શકે. ઉપગ મુકવાની જરૂર ન હોય અને પ્રત્યેક સમયે સર્વ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ આપોઆપ સ્વાભાવિક ઉપગથી જણાતા હોય તે તે સામર્થ્ય માત્ર કેવળજ્ઞાનનું જ છે. ભગવાન મહાવીર મહારાજના પિતાના વિસ્તીર્ણ અવધિજ્ઞાનથી છઘસ્થપણાના સાડાબાર વર્ષમાં થનારા ઉપસર્ગોને જાણી શક્ત પણ ઉપસર્ગ, પરિષહ કે અભિગ્રહમાં તે મહાપુરુષે અવધિજ્ઞાનને ઉપયોગ કરેલો જ નથી. વાસ્તવિક રીતિએ અચાનક અજાણપણે આવી પડેલા પરિષહઉપસર્ગોના સહનમાં કે પાલન કરાતા અભિગ્રહમાં રોમાંચ ન થવાનું કે કંધના અભાવપૂર્વક સહન કરવાનું સામર્થ્ય જેવું અદ્વિતીય ગણાય તેવું જાણ્યા પછી તે સહન કરવામાં ગણાય નહિ તેમજ હેય નહિ તે સ્વાભાવિક જ છે. . આવી રીતે પિતે અવધિજ્ઞાનના ઉપયોગદ્વારાએ ઉપસર્ગ નહિ જોયા તે પણ શકેંદ્રના કથનથી અત્યંત ઘોર પરિષહ, ઉપસર્ગોને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમજાત સંભવ જાણ્યા છતાં તથા તે નિવારવા માટે ઇંદ્રની ભક્તિભરી માગણી છતાં જે ઈંદ્રને વૈયાવચ્ચ માટે રહેવાને નિષેધ કરવામાં આવે તે ત્રિલોકનાથની બીજાના ઉપકાર તળે નહિ રહેવાની ઉત્તમતમ દશાને સૂચવનાર છે, આમ છતાં પણ ઇંદ્રમહારાજ મરણુત ઉપસર્ગ કરનારા લુહાર વિગેરેને તેમજ અગ્ય રીતિએ ઉતારી પાડી અપભ્રાજના કરવા તૈયાર થએલા અચ્છેદક વિગેરેને જે શિક્ષિત કર્યા છે તથા પુષ્પક નામના સામુદ્રિકને ભગવાનનું યથાસ્થિત સ્વરૂપ જણાવી સમૃદ્ધિ પાત્ર કર્યો છે, તેમાં જે કે ઈંદ્રની વૈયાવચ્ચ કરવાની બુદ્ધિ છે તે પણ ભગવાન મહાવીર મહારાજે વૈયાવચ્ચને નિષેધ કરેલ હોવાથી ઇંદ્રના ઉપકારમાં આવેલા ગણાય નહિ. ભક્તોની વિશિષ્ટ ફરજ ઇ વૈયાવચ્ચ માટે કરેલી શિક્ષાથી ઇંદ્રની ઉપર કેટલાક અણ સમજુ લેક અમાનુષતાને આરેપ કરે છે, પણ તેઓએ ઈંદ્રની ભક્તિ, મરણ અને અપભ્રાજનાની અનિવાર્યતા વિચારી નથી. તેમજ શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં હરિકેશીમુનિને ઉપદ્રવ કરવા તૈયાર થએલા અધ્યાપક અને તેને શિષ્યને લેહી વમતા કર્યા, અંગોપાંગ ઉતારી નાખ્યાં, છતાં એ બધું કરનાર તિહુકવૃક્ષવાસી યક્ષને સૂત્રકાર વૈયાવચ્ચ કરનાર જ ગણે છે. યાદ રાખવું જરૂરી છે કે મહાપુરુષ તરફ અગ્ય વર્તન કરનારનેતે મહાપુરુષના ભક્તો યથાશક્તિ શિક્ષા કરે જ છે અને જેઓ તેવા પ્રસંગે યથાશક્તિ શિક્ષા ન કરે તે તેઓની ભક્તિ અને વૈયાવચ્ચમાં ખામી ગણાય એ સ્વાભાવિક જ છે. જો કે ઉપદ્રવ કરનારને કરાતી શિક્ષાની માત્રાને નિર્જરાના માપ સાથે સંબંધ નથી, તે પણ ભક્તિના તીવ્રરાગને અંગે આવેલે આવેશ કઈ પણ પ્રકારે દબાઈ શકે જ નહિ. તે આવેશનું ન આવવું, કે આવેશ ન આવવાને લીધે તેને દબાવવાની જરૂર ન પડવી એ વીતરાગ સર્વજ્ઞ ભગવાનને અથવા તે ભકિતહીનને જ બની શકે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું તીર્થકરે જન્મથી અને વિશેષે કરી કેવળી થયા પછી જીના હિતમાં જ પ્રવૃત્તિ કરે છે. ઉપર જણાવ્યા પ્રમાણે જે વિવેકનાથ જિનેશ્વર ભગવાન બીજાના ઉપકાર તળે જન્મથી પણ આવેલા જ નથી તે ભગવાન તીર્થકર કેવળજ્ઞાન પામીને કૃતાર્થ થયા છતાં સૂર્યોદયની માફક તીર્થ પ્રવર્તન કરી સ્વભાવથી જ જગતના હિતને માટે પ્રવર્તે છે. આજ કારણથી ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણરૂપ ફળને ઉદેશીને તીર્થકર ભગવાનને પ્રવૃત્તિ નિવૃત્તિને ઉપદેશ છતાં ઘણી જગે પર તે ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ-નિવારણરૂપ ફળ જણાવ્યા વિના પણ ભગવાન તીર્થંકર મહારાજના વચનમાત્રથી જ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી એ સમ્યગ્દષ્ટિએનું જરૂરી કર્તવ્ય રૂપે જણાવ્યું છે. અથત ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ રૂપે જણાવેલું ફળ સમ્યગ્દષ્ટિ જીના શ્રવણની અપેક્ષાએ માત્ર અનુવાદરૂપ જ છે, વિધેય તરીકે તે પ્રવૃત્તિ નિવૃત્તિમાં મુખ્ય હેતુ માત્ર જિનકથિતપણાને જ છે, અને તેથી જ જૈન સિદ્ધાતિમાં દરેક પ્રવૃત્તિનિવૃત્તિના ફળે બતાવવામાં આવેલાં નથી, પણ માત્ર જિનાજ્ઞા તરીકે જ કર્તવ્યદશા માનવામાં આવેલી છે, આ હેતુથી આપણે આગળ પણ જોઈશું કે જિનેશ્વર ભગવાનનું કે તેમની પ્રતિમાનું સ્નાત્રાદિક દ્વારા કરાતું પૂજન ફક્ત જિનેશ્વર મહારાજાઓએ કરવા લાયક કહ્યું છે, એ વિચારવાળી સદૂભક્તિવાળું હેઈ ગ્ય પૂજન કહેવાય છે. - વળી ભગવાન જિનેશ્વર મહારાજના કે તેમની પ્રતિમાને સ્નાત્રાદિક દ્વારા કરાતી શુદ્ધ ભક્તિથી કરાતા પૂજનનું બારમા (અયુત) દેવલોક સુધીની પ્રાપ્તિરૂપી ફળ બતાવવામાં આવે છે, તે પણ તે દેવલોકની પ્રાપ્તિરૂપી ફળને ઉદ્દેશીને કેઈપણ સમ્યગ્દષ્ટિ પૂજન કરતે નથી અને છતાં કેઈ કરે તે તેવા પૂજનને યથાસ્થિત પૂજન કહેવાતું નથી. તેવા પૂજનને અપ્રધાન પૂજન જ કહેવું પડે, અર્થાત Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમત જિનેશ્વર મહારાજે ફરમાવેલી સર્વ પ્રવૃત્તિ-નિવૃત્તિઓ સર્વ છના કલ્યાણને માટે જ છે એમ જાણી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માત્રથી જ પ્રવર્તવાનું થાય છે અને તેનું જે કાંઈ પણ કારણ હોય તે તે એજ કે ત્રિલોકનાથ ભગવાન તીર્થકરે જન્મથી જ અને વિશેષ કરીને કેવળજ્ઞાન પછી સર્વ જીના હિતને કરવાવાળા જ હોય છે. શાસ્ત્રો છવાસ્થ ગણધરનાં રચેલાં છતાં પ્રામાણિક કેમ? - પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાન તીર્થકરે સર્વ જીના હિતકાર્યમાં તત્પર રહેતા હેઈ કઈ પણ જીવને અહિત ન થાય તેવી ધારણાથી હરેક જીવને અહિતથી નિવારવાવાળા હોય છે, અને તેથી જ છવાસ્થ ગણધર મહારાજાઓએ સર્વજ્ઞ તીર્થકર ભગવાનની હાજરીમાં રચેલાં સૂત્રોને સર્વ શાસનપ્રેમી છે માન્ય કરે છે. કેમકે ગણધરના છદ્મસ્થપણાને લીધે જે કાંઈ પણ અહિત કરનારી રચના થઈ હતી તે ભગવાન તીર્થંકર મહારાજ જરૂર નિવારણ કરત, પણ તે રચનામાં સર્વજ્ઞ પ્રભુએ કઈ પણ પ્રકારના સુધારે ન કર્યો એટલું જ નહિ, પરંતુ તે ગણધરોએ રચેલી દ્વાદશાંગીનું સ્વામિત્વ તે ગણધરને સમર્પણ કરવા સાથે તે દ્વાદશાંગીની રચનાને અનુસારે જ સમગ્ર સંઘને વર્તાવવાની આજ્ઞારૂપી અનુજ્ઞા કરી સર્વ ગણધરના મસ્તક ઉપર સુગંધી વાસસૂર્ણ સ્થાપન કર્યો. માત્ર મનુષ્યની દયા પાળનાર રાજાઓ કરતાં તીર્થકરોની વિશેષતા સર્વ તીર્થક જગતના સર્વ જેને હિત કરનારા હોય છે અને તેથી જ તેઓ રાજામહારાજા કરતાં શ્રેષ્ઠ હોય છે. કેમકે-રાજામહારાજા માત્ર પિતાને જેની ઉપર રાજ કરવું છે, જેની પાસેથી આવક લેવી છે, જેના દ્વારા પિતાની રાજ્યની વૃદ્ધિ કરવી છે, તેમ જ શત્રુના આવેલા હલ્લા પણ જે પ્રજા દ્વારા ઝીલવા છે, તે પ્રજાના જ માત્ર બચાવને માટે કાયદાઓ કરે છે, અને તે પણ કાયદાએ એવા કે પ્રજાના અમુક ભાગને એટલે કે અપરાધ કરનારા પ્રજાજનને Page #84 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું તે નાશ કરનારા હોય છે અને તેમાં જ એટલે અપરાધીના દેહાંતદંડમાં દુષ્ટ શિક્ષાને નામે પિતાની શ્રેષ્ઠતા અને અધિકતા મનાવે છે. પણ પ્રજાના જીવનના સાધનરૂપ, પ્રજાની આબાદીનું મૂળ કારણ અને પ્રજાની ઘણે ભાગે માલમતા તરીકે ગણાતા જાનવરની રક્ષા તરીકેનાં તે કેઈ પણ કાર્ય કરતા નથી અને તેથી જ પૂર્વકાળમાં કે વર્તમાનમાં પણ જાનવરના કતલખાનાને ડગલે ને પગલે વધારે થયા કરે છે. જો કે જાનવરોની કતલની વૃદ્ધિના પ્રમાણમાં જ મનુષ્યના મરણનું પ્રમાણ વધારે આવતું જાય છે તેમ સૂક્ષમ રીતિએ અવલોકન કરનારાઓ સ્પષ્ટપણે જણાવે છે અને દાખલાદલીલો સાથે તે વસ્તુને પુરવાર કરે છે, છતાં રાજામહારાજાઓ તે કતલ ઉપર અંકુશ મુકતા પણ નથી અને મુકવા તૈયાર પણ નથી, પૂર્વકાળમાં પણ જિનેશ્વર મહારાજના સનાતન સત્યમય શાસનને અનુસરનારા કોક શ્રેણિક, સંપ્રતિ કે કુમારપાળ મહારાજા જેવા માત્ર નામ લેવાનું કામ લાગે તેવાઓને બાદ કરીને કેઈ પણ રાજામહારાજાએ જાનવરોના વધના ઉપર અંકુશ મેલેલે જ નથી અને તેથી જ ચેકખા શબ્દોમાં કહીએ તે રાજામહારાજાઓ માત્ર મનુષ્યના બચાવને માટે જ અને તે પણ ઉપર જણાવેલી સ્વાર્થ દષ્ટિએ તૈયાર રહ્યા છે અને રહે છે. મહાજને ગેધન આદિ જાનવરની યા જગતમાં પ્રસરાવી છે. જે ગાય, ભેંસ, ઘેડા વિગેરે જાનવરે મનુષ્યની માફક આહાર, નિદ્રા, ભય અને મૈથુન સંજ્ઞાવાળા છે, સ્થાન, સ્વામી, સંતાન અને કુટુંબની મમતાવાળા છે, સુખ અને દુઃખની લાગણી જેને સ્પષ્ટ જણાય છે, ભયથી વ્યાપે છે, સંતોષમાં જ માને છે. એવા એવા અનેક કારણોથી સ્પષ્ટ ચૈતન્યવાળા હેઈ આત્મા કે જીવવાળા છે, તેઓને બચાવ જે કે રાજ્ય તરફથી ન થાય તે પણ પ્રજાજનની અપરિવર્તનશીલ ચિતાને કરનાર મહાજનને કરે પડ્યો છે. જો કે આ વાત તે જગતમાં સિદ્ધ જ છે કે જેની પાસે જેટલી Page #85 -------------------------------------------------------------------------- ________________ આગમત સત્તા હોય તે મનુષ્ય તેટલી સત્તાને આધારે જ સજા કરી શકે અને મહાજન પાસે કેઈને પ્રાણ લેવાની, દેશપાર કરવાની કે કેદમાં બેસાડવાની સત્તા હતી નહિ અને છે પણ નહિ, અને હેત તે પણ જાનવરના બચાવને માટે મનુષ્યની મૃત્યુદશા કે મૃત્યુના જેવી દશાને અમલમાં મેલવા તેઓ ભાગ્યે જ તૈયાર થાત, છતાં તે ગેધન વિશેરેનો નાશ કરનારા કે તેના નાશ ઉપર જ તેના અવયથી નિર્વાહ કરનારા લેકેની સાથે વ્યવહાર બંધ કરી તેઓને અસ્પૃશ્યકેટિમાં રાખ્યા, એ કાર્ય મહાજને ઠેરના બચાવ માટે કરેલું હોય એ સંભવિત છે અને તે જ કારણથી તેવા લોકોની સાથે મહાજને મહાજનપણને વ્યવહાર તે શું પણ બીજે ખાનપાનાદિના સ્પર્શને પણ વ્યવહાર અલગ રાખે. આવી રીતે જે વ્યવહારભેદનું કારણ સત્ય માનીએ તે રાજામહારાજાઓએ નહિં કરેલી એવી ગેધન આદિ જાનવરની દયા મહાજને જગતમાં પ્રસરાવી છે. શ્રાવક મહાજનની વિશિષ્ટતા છતાં કોઈ પણ મહાજને કઈ પણ જગે ઉપર કોઈ પણ કાળે જગતના મનુષ્યના જીવન વ્યવહારમાં ઉપયોગી નહિ એવા કીડી, મંકોડી કે માખી વિગેરેના બચાવને માટે લેશ પણ ઉદ્યમ કર્યો હેય એને કઈ ઐતિહાસિક પુરા સાક્ષીભૂત નથી અને તે સંભવ પણ નથી કે કોઈ મહાજન તેવા બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય, છ માટે કઈ પણ પ્રકારના રક્ષણને પ્રબંધ કરે. " કેટલાક સ્થાનના પવિત્ર જેનશાસનના પવિત્ર સંસ્કારોએ પવિત્ર થએલા શ્રાવકમહાજન તેવા બેઇદ્રિય આદિ નાના છના બચાવને માટે પણ પ્રયત્ન કરતા હતા, કરે છે અને ભવિષ્યમાં પણ કરશે છતાં તેઓની પ્રધાનતા બહુ થોડામાં હેઈ સર્વ મહાજન તરફથી તે બંદોબસ્ત થવા પામ્યું નથી. - જ્યાં જ્યાં શ્રાવકમહાજનની પ્રધાનતા રહી છે ત્યાં ત્યાં મનુષ્યના બચાવને માટે ગરીને પિષણ વિગેરેનાં સાધને, જાનવરોના બચાવને માટે પાંજરાપોળ, ગ, રેલ, દુષ્કાળ વિગેરે આપત્તિઓની Page #86 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું વખત મનુષ્ય અને જાનવર ઉભયના બચાવને માટે તન, મન, ધનથી પ્રયત્ન થયા છે ઈતિહાસ અને વર્તમાન અનુભવ પણ પૂરેપૂરી તેની સાક્ષી પૂરે છે, અને શ્રાવકમહાજન તે મનુષ્ય અને જાનવરની દયા સાથે બેઈદ્રિય આદિ નાના છની દયા પાળવા, પળાવવા પણ તૈયાર જ રહે છે અને તેથી જ અનેક સ્થાનના અનેક શ્રાવકમહાજને ભઠ્ઠી વિગેરેનાં કાર્યો બંધ કરવા રૂપ પાખી વિગેરે પાળવાના પ્રબંધે જારી રાખે છે. ઝીણું છોને બચાવવાની મશ્કરીને રદીયે કેટલાક લેકે શ્રાવકેની નાના છની જીવદયા દેખીને શ્રાવકે પર ખૂબ ચીઢાઈ જાય છે. અને પિતાનું બીજું કાંઈ નથી ચાલતું ત્યારે નાના જીને પાળવાની વાતને નિંદવા માટે તે શ્રાવકલેકેના માથે મોટા જીવને મારવાનું કલંક ચઢાવે છે, પણ તેઓને યાદ નથી કે તેઓ સમજી શક્યા નથી કે શ્રાવક કે તે મનુષ્ય કે જાનવરની આપત્તિ વખત ઉપર જણાવ્યા પ્રમાણે બચાવતા. આવ્યા છે, બચાવે છે અને બચાવશે, પણ ખેદની વાત છે કે આવી રીતે બોલનાર જૈનેતર લોકે નથી તે નાના જીવને બચાવતા અને મોટા જીને પણ જાનથી મારી નાખવા સુધીમાં પિતાનાં ધર્મશાસ્ત્રોને આગળ કરે છે, અને તે જૈનેતર લેકેએ હજારે જગો ઉપર પિતાની દુર્ગા વગેરે માતાજીના નામે હજારે જાનવરેની કતલ કરીને લેહીની નકે વહેવડાવી છે, વહેવડાવે છે એ જગતના અનુભવની બહાર નથી. વળી જેનેની પ્રધાનતાવાળા ગુજરાત, સેરઠ, મેવાડ, મારવાડ અને માળવા જેવા દેશેને છેડીને પંજાબ, દક્ષિણબંગાળ, સંયુક્ત પ્રાંત વિગેરે દેશમાં રાકને નામે પ્રતિદિન કરેડા જીવને નાશ સાક્ષાત થઈ રહ્યો છે, તે જૈનેતરોની ઝેરી વિચારધારાને જ આભારી છે. | ગુજરાત વિગેરેમાં રહેલા જૈનેતર પણ તે પિતાના ઇતર દેશમાં રહેલા જેનેતરોની વર્તણુંકથી અજાણ્યા નથી. છતાં ગુજરાત આદિના Page #87 -------------------------------------------------------------------------- ________________ 'આગમત કે તે સિવાયના દેશેવાળા જેનેતરે શું સમજીને ઉપરની વાત બોલતા હશે? જૈનેતરએ યાદ રાખવું જોઈએ કે તેમણે માનેલા પવિત્રતમ એવા કાશી સ્થાનમાં પણ લાખો મનુષ્ય ઉભા ને ઉભા કરવતથી વહેરી નાખવામાં આવ્યા અને તેમાં વળી ધર્મ મનાયે, તથા પ્રતિવર્ષ લાખ સ્ત્રીઓને સતીના રિવાજને નામે બ્રિટિશ પ્રજાનું સામ્રાજ્ય ન હેતું થયું ત્યાં સુધી ચિતામાં બાળી નાખી અને તેમાં કઈક અનુપમ ધર્મ ગણાળે. આવી લોકપ્રવૃત્તિથી મનુષ્યની હત્યા કરીને કે કરવાની ક્રિયા કરીને જેનેતરે જ ધર્મ માનતા આવ્યા હતા અને ધર્મને નામે જ દુષ્ટતમ એવા રિવાજને ફેલાવતા હતા. વળી યજ્ઞ અને દશેરાને નામે તે લાખે બકરા, પાડા વગેરે જાનવરોને કરેલ વધ જૈનેતરને જ ભાગે આવે છે એટલે તેઓ નાના જીવને પણ બચાવતા નથી તેમ મોટા જીવને પણ બચાવનારા નથી એ દીવા જેવી હકીકત છે. બે ઇકિયાદિક છાના બચાવ માટે અન્ય ધમીઓને નછ પ્રયત્ન છતાં એટલું તે કહેવું જ જોઈએ કે જે ગેધન આદિ ઢોરને નાશ કરનારી જાતિઓની સાથે અસ્પૃશ્યતા રાખતા હતા તે સર્વ મહાજનેએ બેઇદ્રિય આદિ નાના જીવના બચાવને માટે સર્વ સાધારણ કેઈ પણ ઉપાય જેલે નથી. છતાં તે બે ઇન્દ્રિયાદિક જેની જિંદગીના નાશને હિંસા તરીકે ગણવવા જૈનેતર સિદ્ધાંત પણ તૈયાર છે, અને તેથી તે જૈનેતર સિદ્ધાંતેએ હાડકા વિનાના જે જે હેય તે જ ગાડું ભરાય તેટલા મરી જાય છે તેનું પ્રાયશ્ચિત નાશ કરવા માટે ગાયત્રીના જાપ વિગેરેને ઉપદેશ કરેલ છે અને તેમ કરીને સૂક્ષમ બે ઇઢિયાદિક જીવના પણ બચાવ માટે અત્યંત અલ્પ પણ પ્રયત્ન તેઓએ હિંસા ગણાવીને કર્યો છે તેમાં બે મત થઈ શકે એમ નથી. છ જવનિકાયની દયાને જણાવનાર જૈનશાસન છતાં પૃથિવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય જેવા સ્થાવરને પણ જી તરીકે અને સુખદુઃખની લાગણીવાળા Page #88 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું તરીકે ઓળખાવનાર જો કઈ પણ હેય અને તેવા પૃથિવીકાય આદિ હિંસાના ત્યાગને ઉપદેશ કરનાર કઈ પણ હોય તે. તે માત્ર જૈનદર્શનને જ સિતારે છે. એ જૈનદર્શનના સિતારાને ઝગઝગતે કરે કે જાહેર કરે તે ત્રિલેકનાથ તીર્થકર ભગ વાનનું જ કાર્ય છે. તેથી જ ચરાચર જીવે કહે કે મનુષ્ય, જાનવર, બે ઇન્દ્રિયાદિક અને પૃથિવીકાયાદિક છજીની વાસ્તવિક પ્રરૂપણ અને તેને બચાવવાની જરૂરીઆત, તેને બચાવવાનાં સાધન અને એ પ્રકારના જીવને બચાવવા માટે કરેલી માનસિક વાચિક કે કાયિક પ્રવૃત્તિનાં ફળ જે કેઈએ પણ જણાવ્યાં હેય તે તે માત્ર જગતમાં જયવંતા જિનશાસન અને તેના પ્રણેતા ત્રિજગતપૂજય તીર્થકરેએ જણાવ્યા છે અને તેથી તે સર્વ તીર્થકરને પરહિતર તરીકે માનવામાં કઈ પણ પ્રકારે અતિશક્તિ નથી એમ સજીને સહેજે સમજી શકશે. છ જવનિકાયની રક્ષાના ઉપદેશનું રહસ્ય પૂર્વોક્ત રીતિએ જૈનશાસનનું પૃથિવીકાય આદિ છ પ્રકારના જવનિકાયની રક્ષાનું ધ્યેય હેવાથી જેનેના સૂત્રોમાં સ્થાને સ્થાન ઉપર છ જવનિકાયની દયાનું મુખ્યતાએ નિરૂપણ હોય છે, અને તે છ જવનિકાયની દયાના માર્ગે ભવ્ય જીને લાવવા માટે જેનશાસનમાં એક એક સૂત્રમાં અનેક અનેક વખત છ જવનિકાયનું નિરૂપણ તેની માનસિક, વાચિક કે કાયિક કરાતી, કરાવાતી કે અનુમોદાતી હિંસામાં તીવ્રતર કર્મબંધ જણાવવા સાથે તે હિંસાના સાધનભૂત હથિયારનું પણ ભયંકરપણું ઘણે સ્થાને ઘણું વિસ્તારથી એક એક અધ્યયન અને ઉદ્દેશામાં વર્ણવ્યું છે અને તે છ કાયની રક્ષાને માટે જ તેની હિંસાની વિરતિને સાધુપણામય ત્યાગમાર્ગનું ધ્યેય રાખી વારંવાર સ્થાને સ્થાને તેને જ ઉપદેશ કરવામાં આવે છે. જયણના ઉપદેશનું મહત્વ વળી જેમ રોગી મનુષ્ય કેટલી વખત કે કેટલા દિવસ દવા Page #89 -------------------------------------------------------------------------- ________________ આગમત લેવી એ નિયમને ન અનુસરતાં માત્ર રેગ શમાવવાને ઉદ્દેશ રાખીને જ્યાં સુધી રોગ શમે નહિ ત્યાં સુધી દવાને પ્રતિદિન વારંવાર ઉપ ગ કરે છે, તેવી રીતે પૃથિવીકાયિક આદિ છએ જવનિકાયની દયાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તે સિદ્ધ ન થાય ત્યાં સુધી વારંવાર દરેક શ્રેતાને તે છ જવનિકાયનું સ્વરૂપ વિગેરે જણાવવામાં આવે છે. અહીં કેટલાક શંકાકારે દયાની સિદ્ધિના તત્વને ન સમજતાં અન્ય શાસ્ત્રોની માફક જૈનશાસ્ત્રમાં પણ “અજ્ઞાત પદાર્થનું જ્ઞાપન કરવું” એજ માત્ર શાસ્ત્રનું લક્ષણ સમજી વારંવાર કરાતા છ જીવનિકાય સ્વરૂપ આદિ સંબંધી કરાતા ઉપદેશને નિરર્થક ગણી દેષારોપણ કરવા તૈયાર થાય છે, પણ ખરી રીતે તે અજ્ઞાત તત્વજ્ઞાપનની અન્ય શાસ્ત્રીય દષ્ટિથી કરેલી શંકાકાની શંકા જ જેનશાસ્ત્રોની છ કાય જેની દયા સંબંધી સિદ્ધિના ધ્યેયને વધુ ઝળકાવે છે. પ્રથમ મહાવ્રતની મુખ્યતા. વળી જૈનશાસ્ત્રમાં સાધુપણાને અંગે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહથી વિરમવારૂપ પાંચમહાવ્રતને સરખું સ્થાન છતાં પણ છ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણુતિપાતવિરમણ નામના મહાવતને જ ખેતીની અંદર અનાજની માફક મુખ્ય ફળ તરીકે ગયું છે, અને મૃષાવાદવિરમણ આરિરૂપ બાકીનાં ચારે મહાવતેને તે છ જવનિકાયની દયામય પ્રથમ મહાવતરૂપી અનાજના રક્ષણને માટે વાડરૂપ જ ગણેલાં છે. એ વાત તે જગતમાં સિદ્ધ જ છે કે ખેતરની ચારે બાજુ કરાતી વાડ મુખ્ય ધ્યેયરૂપે હેતી નથી, પણ મુખ્ય ધ્યેય તે અનાજનું રક્ષણ જ હેય છે, તેવી રીતે જૈનશાસ્ત્રોએ મૃષાવાદવિરમણ આદિને મહાવ્રતરૂપે રાખ્યા છતાં પણ મુખ્ય ધ્યેય તરીકે છએ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણાતિપાતવિરમણ નામના મહાવ્રતને અનાજ તરીકે રાખેલું છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૬૭ આ ઉપરથી જૈનશાસન છ જવનિકાયની દયા પ્રરૂપવાદ્વારાએ જગતના સકળ જેના હિતમાં કેટલું તત્પર છે તે જણાવવા સાથે તે શાસનના પ્રરૂપક અને સ્થાપક ભગવાન જિનેશ્વરે એકાંતે કેટલા પરહિતરત છે? ને જણશે. સત્ય આદિને નિરપેક્ષ રીતે અપાતા મહત્તવનું અનૌચિત્ય કેટલાકે સત્ય વિગેરેની અધિકતા ગણી મુખ્યતાએ છ છનિકાયની દયાને પ્રચાર કરનાર જૈનશાસનની મહત્તાને ગૌણ કરવા માગે છે, પણ તેઓએ વિચારવાની જરૂર છે કે સત્યાદિક વતેથી જેને અમુક ભાગના એક એક આંશિક ગુણનું જ માત્ર રક્ષણ છે અને તે સત્યાદિક ન પાળવાથી જીવેના આંશિક કેટલાક ગુણોને જ માત્ર નાશ છે, ત્યારે એ જીવનિકાયની દયારૂપ પ્રથમ મહાવ્રતની ખામીથી થતી હિંસાથી જેના ઐહિક સર્વ ગુણને નાશ થાય છે. હિંસાનું પાપ મેટું કેમ? માર્મિક વિચાર વિચાર કરનારને સ્પષ્ટ માલમ પડશે કે જે જે જીવ જે જે ભાવમાં આવે તે તે જીવ તે તે ભવમાં આહાર કરવાની, શરીર બનાવવાની, તે તે ઇદ્રિની રચના કરવાની, શ્વાસેરીસ વર્ગણના પુદ્ગલેને પ્રહણ કરીને તેને શ્વાસપણે ઉપયોગમાં લેવાની તેમજ બોલ વાની અને મનન કરવાની જે શક્તિઓ મેળવેલી છે અને જે શક્તિએના ઉપગે જીવ પિતાનું જીવન ચલાવી રહ્યો છે તે સર્વ શકિતઓનો નાશ તે જીવને મારનાર મનુષ્ય કરે છે. વળી ને સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણવાની તેમ જ વિષેની ઈચ્છાનિક પ્રાપ્તિ અને પરિવારને માટે ભૂત, વર્તમાન અને ભવિષ્યને વિચાર કરી જે માનસિક શક્તિઓને દુન્યવી રીતિએ ઉપયોગ થાય છે, તેમ જ વળી આમુમ્બિક ભવની એટલે પુનજન્મની શ્રદ્ધા કરી તેની સુંદરતા માટે તેની અસુંદરતા કરનાર પાપને પરિહાર કરી દાનાદિક પવિત્ર કાર્યોમાં પ્રવૃત્તિના વિચારે કરવા સાથે અવ્યાબાધ, અક્ષય, અનંત અને મહાનંદમય એવા એક્ષ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ગમખ્યાત પદને પ્રાપ્ત કરવામાં જે વિચારશ્રેણીએ કરાવી શકે એવી માનસિક શક્તિ જે જીવામાં છે તે સર્વ શક્તિઓના નાશ તે જીવને હણનારા મનુષ્ય કરે છે તે સ્પષ્ટ છે. Ο આવી અનેક અપ્રાપ્ય, દુર્લભ શક્તિઓનો હિંસાઢારાએ નાશ થતા. હાવાથી જ તે હિંસા કરનારને ચારે ગતિમાં મહાદુ:ખદાયક સ્થિતિ ભાગવવા સાથે તેવી શક્તિઓ ફરી ન મળે એમને એનસીબપણે ભટકવું પડે છે અને તેવું પરિભ્રમણ તેમ જ તેવી શક્તિઓના નાશથી અનેક ભવની પર પરા સુધી ચાલે તેવા વેરની જમાવટથી હિંસાની ભયંકરતા સ્વાભાવિક રીત સમજાય છે. અહિસાના રક્ષણ માટે અસત્યની અપાતી છૂટનુ રહસ્ય આ હકીકતથી પ્રાણાતિપાતવિરમણની ઉત્તમાત્તમતા સાબીત થતાં એ પણ સ્પષ્ટ સમજાશે કે જીવદયાના પાલનને માટે અસત્ય ખેલવાની પણ શાસ્ત્રકારોએ જે આજ્ઞા કરી છે તે વ્યાજબી જ છે અને તેથી જ મૃષાવાદવિરમણને જિંદગીના ભાગે પણ પાળનારા મહાપુરુષ શિકારીના હરિણઆદિના દેખવા સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મૌન રહેવાથી હરિણાદિકના બચાવ ન થાય તે પેાતે હરિણાદિકના ગમનની દિશા જાણતાં છતાં પણ ‘હું નથી જાણતા ' એમ સ્પષ્ટ શબ્દોમાં કહે. , જો કે તે મહાપુરુષનું તે કથન સર્વથા અસત્ય જ છે તે પણ તે અસત્યને દ્રવ્યથકી જ અસત્ય ગણી ભાવ થકી તેને અસત્ય ગણ્યું નથી, એટલું જ નહિ પણ તે દ્રવ્ય અસત્યને પ્રમાદરૂપ તરીકે પણ શાસ્ત્રકારોએ જણાવ્યું નથી, પરંતુ જેમ સત્ય બાલવું એ મહાપુરુષોના આચાર એટલે કહ્યું છે તેમ ઉપર જણાવેલા પ્રસંગે ઉપર જણાવ્યા પ્રમાણે અસત્ય ખેલવું તે પણ તેવા મહાપુરુષાના કપ જ છે. જેવી રીતે આ હરિણાદિકના પ્રસંગમાં ફક્ત હરિણાદિની દયાને માટે અસત્ય મેલવું એ કલ્પ છે. તેવી જ રીતે છ જીવનિકાયની Page #92 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-નું હિંસાનું કારણ એવા કૃષિ આદિ આરંભમય વ્યાપારની નિવૃત્તિરૂપ સાધુપણાને પામેલા એવા નવદીક્ષિતને સાધુપણાથી ચુત કરી સંસારના દાવાનળમાં હેમવા માટે આવેલા તે નવદીક્ષિતના સગાસંબંધીઓને તે નવદીક્ષિતના સંબંધમાં પ્રશ્ન કરતાં તે નવદીક્ષિતની સર્વ હકીકત પણ જાણનારા મહાત્માઓને હું કાંઈ પણ નથી જાણતો એમ નિશંકપણે બોલવું પડે છે તે મૃષાવાદ પણ છ જવનિકાયની દયાની દષ્ટિથી જ મહાપુરુષના આચાર એટલે કલ્પરૂપે ગણવેલું છે. હિંસાની વિરતિના લક્ષ્ય સાથે સમ્યકત્વને સંબંધ આ સર્વ હકીકતનું તત્વ એટલું જ કે છ જવનિકાયની દયાને માટે શાસ્ત્રકાએ બીજા વતેમાં જે અપવાદો રાખ્યા તે જૈનશાસ્ત્રની છ છવાયની દયા માટેની અદ્વિતીય સાધ્યતા સૂચવે છે. આવા જ કઈ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જીવાદિ તના શેય, હેય અને ઉપાદેયપણાની રૂચિને સમ્યક્ત્વ તરીકે ગણાવ્યા છતાં ભગવાન સિદ્ધસેન દિવાકરજી જેવા સમર્થ પૂર્વ ધર મહારાજાએ “પૃથિવીકાયાદિક છએ જવનિકાયની જીવ તરીકેની શ્રદ્ધાને સમ્યક્ત્વ” તરીકે ગણાવે છે. આવી રીતે એક જીવતત્ત્વના એક સાંસારિક ભેદના પટાભેદરૂપ છે, પ્રકારના જીવકાર્યોની શ્રદ્ધાને સમ્યક્ત્વ તરીકે સ્થાન અપાયું છે, તે જ જૈનશાસ્ત્રકારેની દયાની તત્પરતા બતાવવા દ્વારાએ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરનું છે જવનિકાયનું હિતૈષીપણું બતાવવા સાથે પરહિતરતપણું બતાવવાને સમર્થ થાય તેમ છે. આવી રીતે સર્વ તીર્થકરોની અપેક્ષાએ પરહિતપણું બતાવ્યા પછી હવે વર્તમાન શાસનના સ્થાપક અને પ્રરૂપક ભગવાન વીર વધમાનસ્વામીના પરહિતરરતપણુનો વિશેષ વિચાર કરીએ. ભગવાન મહાવીરના પરહિતરતપણુને વિચાર કયા ભાવથી? ભગવાન મહાવીર મહારાજે તીર્થકર નામ ગોત્રનું નિકાચિતપણે પચીસમાં નંદરાજ કુંવરના ભવમાં કરેલું છે, અને Page #93 -------------------------------------------------------------------------- ________________ આગમોત ત્યાંથી આરાધનાપૂર્વક કાળ કરી ભગવાન મહાવીર મહારાજપણે આ ભરતક્ષેત્રના દક્ષિણમાં અવતર્યા છે. આચાર્ય મહારાજ શ્રીમાન અભયદેવસૂરિજીએ શ્રી સમવાયાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન મહાવીર મહારાજના ભવથી નંદનરાજકુમારને ભવ ચેથા ભવ તરીકે ગણાવ્યા છે, પણ તે માત્ર સૂત્રને સંગત કરવાને અંગે શ્રી દેવાનંદાની કુખમાં રહેવાની અવસ્થાને એક જુદા ભવ તરીકે ગણને ગણાવ્યું છે, પણ તે ઉપરથી શ્રી દેવાનંદાની કૂખમાં રહેવાના વખતને જુદો ભવ ગણી શકાય નહિ, કેમ કે તે શ્રી દેવાનંદાની ફખવાળે ભવ જુદો ગણીએ તે તારમોરારા એટલે “જે ભવમાં તીર્થકરપણું થવાનું હોય તેના પાછલા ત્રીજા ભવે દરેક જીવ તીર્થકર થવાના હેય તે તીર્થંકરપણે નિકાચિત કરે એ શ્રી આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં જણાવેલ સાર્વત્રિક નિયમ રહી શકે નહિ. વળી દરેક તીર્થકરનાં પાંચ કલ્યાણ કે જેમાં નારકના છે. પણ અસાતાને નહિ વેદતાં સાતાને વેચે છે તે પાંચ કલ્યાણકે તીર્થકરના એકજ ભવની સાથે સંબદ્ધ છે તેમાં ભગવાન મહાવીર મહારાજનું ચ્યવનકલ્યાણક જે આષાઢ સુદ છઠને દિવસે છે તે ભગવાન્ મહાવીર મહારાજના ભવથી જુદું પડી જાય, એટલે ભગવાન મહાવીર મહારાજના ભવમાં જન્માદિ ચારજ કલ્યાણક માનવાં પડે, તેમજ ત્રિશલાદેવીની કુખે આવવાના બનાવને વન કહી શકાય નહિ, કેમકે અવનને હિસાબ સમયની સાથે છે ત્યારે આ હરિણેગમેષીએ કરેલું ગર્ભ સંક્રમણ અસંખ્યાત સમયનું છે. વળી અવનકલ્યાણક દેવતા કે નારકીની ગતિમાંથી આવવાને અંગેજ હોય છે, અર્થાત્ તીર્થકર મહારાજને જીવ તીર્થ કરપણના ભવમાં મનુષ્ય કે તિર્યંચગતિમાંથી આવે જ નહિ, અને અહીં તે દેવાનંદાની કૂખમાં મનુષ્યપણે રહેલા હતા ત્યાંથી ત્રિશલાદેવીની કૂખમાં આવવાથી મનુષ્યગતિમાંથી તીર્થકરનું આવવું માનવું પડે. Page #94 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ભગવાન્ મહાવીર મહારાજ જ્યારે દેવાનંદાની કુખમાં આવ્યા ત્યારે જે ચૌદ સ્વને દેવાનંદાને આવેલાં છે તે જે તીર્થકરનું ચ્યવનકલ્યાણક ત્યાં ન માનવામાં આવે તે ઘટે નહિ. વળી ઈંદ્રમહારાજે પણ ભગવાન મહાવીર મહારાજ દેવાનંદાની કૂખમાં આવ્યા ત્યારે જ શકસ્તવ કહી વંદન કર્યું છે એમ ભગવાન ભદ્રબાહુસ્વામી શ્રી કલ્પસૂત્રમાં સ્પષ્ટપણે જણાવે છે, અને ભગવાનનું ત્રિશલાદેવીની કૂખે સંહરણ કરાવ્યું ત્યારે શકસ્તવ કહ્યાની હકીકત શ્રી કલપસૂત્ર વિગેરે કઈ પણ જગો ઉપર નથી. આ સર્વ હકીકત ઉપરથી, અને ખુદ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીના સમવાયાંગ સૂવની વ્યાખ્યામાં કરેલા ઈસારાથી પણ સ્પષ્ટ સમજાય તેમ છે કે તે દેવાનંદાની કુક્ષિના ભવનું જુદાપણું માત્ર સૂત્રની સંગતિને અગે જ છે. ખરી રીતે તે નંદનરાજકુમારને ભવ ભગવાન્ મહાવીર મહારાજના સત્તાવીસમા ભવની અપેક્ષાએ પચીસમે જ છે. એમ ન માનીએ તે નયસારના ભાવથી ભગવાન મહાવીર મહારાજનો સ્થળ ભવ અઠ્ઠા વીસમે ગણ પડે અને તેવી રીતે અઠ્ઠાવીસ ભવ તે કઈ પણ શાસ્ત્રકારે કહેલા નથી. શ્રી ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નનું જે દર્શન થએલું છે તે ચ્યવન કલ્યાણકને અંગે નહિ, પણ શ્રી પર્યુષણકલ્પ આદિના થઈ યુદોમr fકરિ મહાવરો તાિ એ વાક્યથી માતાની કુક્ષિમાં યશવંત એવા ભગવાન અરિહંતના આગમનની જ સાથે સંબંધ ધરાવનારૂં છે. એટલે જે કે ભગવાન મહાવીર મહારાજે તીર્થકરપણાના કર્મની નિકાચિત દશા પાછલા ત્રીજા નંદનના ભાવમાં કરી છે, છતાં તે તીર્થકર નામકર્મની અનિકાચિત અવસ્થા હોય અને તે તીર્થકરનામકર્મ બંધાએલું હોય તે તે અંતઃ કટાકેટિ સાગરે પમની સ્થિતિવાળું હોય છે. અંતઃ કેટકેટ સાગશપમથી વધારે સ્થિતિ જિનનામકર્મની ન હોવાથી ભગવાન મહાવીર મહારા Page #95 -------------------------------------------------------------------------- ________________ આગમત જને નવસારના ભાવથી મરીચિના ભાવમાં પણ ભગવાન મહાવીર મહારાજના ભાવમાં વેદવાના તીર્થંકરનામકર્મને બંધ ન હેય તે સ્વાભાવિક છે, કેમકે ખૂદ મરીચિન ભવથી પણ મહાવીર મહારાજને સમય કડાકડિ સાગરોપમ છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે ચક્રવર્તી ભરત મહારાજે મરીચિને ભવિષ્યમાં ચરમ તીર્થકર મહાવીર મહારાજ થવાના જાણીને “તારા આ જન્મને નથી વાંદો, તારા પરિવાજકપણને નથી વાંદ” આમ કહી પોતાના વહાલા પુત્રની પણ નિર્ગુણ અવસ્થા અને તેને લીધે તેની અવંદનીયતા સ્પષ્ટપણે જણાવી, માત્ર ભવિષ્યના તીર્થંકરપણને અંગે જ વંદન કર્યું છે તે વખતે પણ ભગવાન્ મહાવીર મહારાજના જીવ મરીચિને આ તીર્થ કરનામકર્મને બંધ પણ ન હતું. જો કે ચક્રવર્તી ભરત મહારાજને તે તીર્થકર મહારાજ પ્રતિ અપૂર્વ પ્રેમ હતો અને તેથી તેમણે તે વર્તમાન દશાને તિરસ્કારીને પણ ભવિષ્યની તીર્થકર પણાની અવસ્થાને અંગે વંદન કર્યું. અર્થાત્ તીર્થંકરનામકર્મ ભગવાન્ મહાવીર મહારાજે મરીચિના ભવ પછી કઈ પણ ભવમાં બાંધ્યું હોય તે પણ ભગવાન હરિભદ્રસૂરિજીના લલિતવિસ્તરાના કથન પ્રમાણે “તીર્થ. કર મહારાજના છવામાં વિશિષ્ટ પ્રકારનું તથાભવ્યત્વ સમ્યકત્વની પ્રથમ પ્રાપ્તિ પહેલાં પણ હોય છે એ વિશિષ્ટ તથાભવ્યત્વને અનુસારે નયસારના ભાવમાં પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પહેલાં પણ વિશિષ્ટ તથાભવ્યત્વ હોય અને તેમનામાં પરહિતરતપણું હોય એમાં કંઈ નવાઈ નથી, માટે ભગવાન મહાવીર મહારાજના પરહિતરતપણાને વિચાર નયસારના ભાવથી કરીએ તે તે ગ્ય જ ગણાશે. આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ–ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ( केवलिपण्णत्तं धम्म सरणं पवजामि પુસ્તક પુસ્તક શા સ ન એ જ શરણુ 6 (ગતાંકથી ચાલુ) મોહને આધીન બનેલ શુદ્ર જીવે બીજાની સારી વર્તણુંકને જોઈ શકતા નથી, દોષદષ્ટિને આધીન બની બીજાને હલકા પાડવાની સુદ પ્રવૃત્તિ કરે છે અને પિતાની સમાન કેઈ પણ હોય તેવું તે માનતા જ નથી. પૂર્વાચાર્યોના ગ્રંથમાંની પણ ફક્ત એક જ પંક્તિને ઉદ્દેશ (ભાવ) તારવવાનું એને કહેવામાં આવે તેટલામાં જ અકળાઈ જાય, એવા તે બુદ્ધિમાન () છતાં પણ એ સર્વજ્ઞનું શરણ સ્વીકારતા જ નથી !!! આ ઉપરથી બુદ્ધિમત્તાનું માપ તે જણાઈ આવે છે. છતાં આંખ આડે પડળ હોય કે ઊંધા ચશ્મા પેહર્યા હોય ત્યાં સમજાવવાથી પણ શું વળે? આવાએ અર્થનો અનર્થો ને અનર્થોના અર્થો ઉભા કરવામાં પુણ્ય પાપને ડર ન રાખતા હોય એમાં નવાઈ પણ શું કરેલ અર્થ એને અનર્થરૂપે સમજાય તેયે અનર્થને જીવતે રાખી વિક્ષેપનું વાતાવર ઉભું કરે છે. પરિણામે અનેક દુર્ગતિએ તે વેઠવાની જ છે. એ એમને ક્યાંથી સમજાય? જન્મ-મરણને ભય જાગ્યે હોય તે ને? Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમજાત આવા આત્માઓનું પણ કલ્યાણ ન અટકે એટલા માટે જ સુજ્ઞજને એને પાપથી અટકાવવા પ્રયાસ કરે છે ધમનું ધ્યેય તે એને બચાવવાનું જ હોય છે, અને એટલા માટે તે ઘટતા બધાએ પ્રયાસ ધમએ કરી છૂટે છે. પણ જ્યાં પતંગીયાને સ્વભાવ જ એવું હોય છે કે તે બત્તી ઉપર કપડું ઢાંકણ) ઢાંકવા. છતાંયે તેમાં પડતું મુકવાનું (હેમાવાનુ) જારી જ રાખે, ત્યાં ધર્મી પણ શું કરે? છતાં એવાને પણ સમજાવવા લાગણી ધરાવનારા ઉપકારી ઉપદેણાની તેઓ જાહેર પેપરોની દેવડીએ પણહીલના કરી ફક્ત પોતાની જાતને જ જીવતી રાખવા મથે છે. અરે છેવટ મર વાની અણી ઉપર પણ પહોંચે, પણ તેમાં વળે શું? તેવે વખતે પણ ઉપકાર ભાવનાથી ધર્મ તે એને સંસારની અસારતા સમજાવે, સાથે શ્રી તીર્થકર દેવેની વાણીને જ અમલ કરવાનું કહે, પણ તે માને જ શાને ? એ તે સામે દલીલ કરે કે “ભાઈ! તીર્થકરેના વખતના મનુષ્ય તે અગાધ સામર્થના માલીક હતા માટે તેની વાણ પ્રમાણે તે તે જ કરે ! આપણુથી થાય જ નહિં?” પત્યું!!! હવે એને કરવું જ શું રહ્યું એવા સમયને જ પ્રાધાન્ય આપે છે. જે સમયે જે અનુકૂળ હેય તે જ ગ્રહણ કરવા માને આદરવા ગ્ય છે, આ તેઓને મુદ્રાલેખ હેય છે !” પ્રભુએ આદરેલા ને કહેલા પાંચ મહાવ્રત, તપશ્ચર્યા, લેચ, વિહાર અને વ્રત પચ્ચકખાણદિને આદરી રહેલે મુનિવર્ગ વિદ્યમાન છતાં, એ ન માને અને સમયને જ આગળ ધરે એ શું ઓછી અણસમજ ગણાય? તપચિંતામણીના કાઉસગ્નની પદ્ધતિ શી છે? પ્રભુએ જેમ છ માસી તપ કર્યો તેમ આત્મા! તું પણ કર! એટલે ન બને તે ઓછો કરી યાવત્ નવકારશી કર ! આ રીતિએ સમયને શરણે જનારાઓ કદી પણ મૂલગુણ અને ઉત્તરગુણની રીતિ આત્માને સમજાવતા જ નથી. પ્રભુના વર્તન અને વચનને અનુવર્તનારા અત્યારે Page #98 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ પણ વિદ્યમાન છે. એ તેઓને પ્રત્યક્ષ એળખાવ્યા પછી પણ તેઓ સમયવાદને છેડતા જ નથી, ધર્મ પ્રત્યે અલ્પ પણ આદર કરતા નથી. આમ છતાંએ સાધુ વર્ગના સંયમના અલ્પ સાધનેમાં પણ એને ભયંકર પરિગ્રહ ભાસે, એની જ વાતની પંચાતે ઉભી કરે એવાઓની મનોદશા કેવી હશે? વિષમ સ્થાનમાં ઉભેલે આત્મા, ઉત્તમ સ્થાને વિરાજમાન આત્માઓને તેઓના કર્તવ્ય સૂચવવા લાગે; અને એની ગુટિએ ઓળખાવવા ઊઠે એ નાનીસૂની નાદાનીયત તે ન જ લેખાય!!! હિતની વાને હળવેથી સમજાવતાં પણ સામે બેઠા હોય ત્યાંથી સીધા ચાલી જવાની અને વેગળે પડ્યો વાંકુ વહેવાની એને ટેવ જ પડેલી હોય છે! એવે સમયે સાર્વત્રિક હિતાહિતની પરવા ન કરતાં ફક્ત સ્વકીતિના રક્ષણાર્થે જ ધર્મ અને જાતિ કુલ વિગેરેને તેઓ ઉલટભેર ધક્કો મારે, એ પરમ પેદને વિષય છે! આથી ધર્મીપણું તે હતું જ નહીં પણ મનુષ્યત્વથી પણ તે બાતલ થાય છે એ તે એને સમજાતું જ નથી. પતનશીલતાની આવી પરાકાષ્ટ શાથી ! ___ यतः विहितस्याननुष्ठानाधिदितस्य च सेवनात् । અર્થ-વિહિત અનુષ્ઠાન ન સેવવાથી, નિંદિત પ્રવૃત્તિના સેવનથી તથા-ઇટ્રિયેના અનિગ્રહથી મનુષ્ય પતન પામે છે. (ક્રમશઃ) ન આ ગ મ મહિમા | દશ અમર છેરે દૂષિત ભરતે, બહુ મતભેદ કરાલજી ! જિન કેવળી પૂરવધર વિરહ, ફણીસમ પંચમ કાળજી તેહનું ઝેર નિવારણ મણિ સમ, તુજ આગમતુજ બિનજી ! નિશિ દીપક પ્રવહણ જિમદરીએ, મરૂમાં સુરતરૂ લુંબજી ” વીર જિર્ણદ જગત્ ઉપગારી... વિષમ કાળ જિનબિબ જિનાગમ, લવિયણ આધારા...” Page #99 -------------------------------------------------------------------------- ________________ :- =========== == === = = = === ક સાધુની વિવિધ કક્ષાઓ કI ૪ ૪ ૪ યથા સ્થિત ભાવ સાધુપણું ચારે પ્રકારના કષાયના અભાવ સાથે મહાવ્રતના નિરતિચારપણુમાં રહેલું છે, છતાં– નયસાપેક્ષ રીતિએ – –પ્રમત્ત ગુણઠાણે રહેલું હોય તે પણ સાધુ –મૂળ નામનું પ્રાયશ્ચિત્ત જે અતિચારમાં ન આવે તેવા અતિચાર યુક્ત મહાવ્રતવાળો પણ સાધુ. –જેના અનંતાનુબંધી આદિ પેટભેદ કાળ આદિની અપેક્ષાએ પડતા હોય તેવા પણ સંજવલન કષાય વાળે પણ સાધુ. –બકુશ અને કુશળ જેવા નિયંઠા પણ સાધુ. –અપ્રમત્તગુણઠાણેથી ખસીને પ્રમત્તગુણઠાણે જતે પણ સાધુ. –શાસ્ત્રોમાં સામાયિક અને છેદો પસ્થાપનયન બસેથી નવસે આકર્ષો જણાવ્યા છે, તેવા આકર્ષોમાં વર્તતે પણ સાધુ. –પૂ. શ્રી આરામોદ્ધારકની (વિ. સં. ૧૯૮૯)ની દેશનામાંથી Page #100 -------------------------------------------------------------------------- ________________ * - આગમૌદ્ધારક @ી ને (વિ. સં. ૨૦૦૦ શ્રા. સુ. ૫ મંગળથી વિ. સં. ૨૦૦૧ પિષ સુદ ૧૪ સુધી શ્રી ગેડીઝ જૈન ઉપાશ્રય (પાયધૂની-મુંબઈ)માં આગમદિવાકર બહુશ્રુત ધ્યાનસ્થ સ્વ. પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી સવકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયન ઉપર ખૂબ જ ઝીણવટથી માર્મિક વ્યાખ્યાને આપેલ, જેનું કે અવતરણ વિદ્વદ્વર્ય સ્વ. બાલમુનિ શ્રી મહેન્દ્ર સાગરજી મના શિષ્યરત્ન ગણિવર્ય પૂ. મુનિરાજ શ્રી સોભાગ્યસાગરજી મ. પિતાની ઝડપી કલમથી કરેલ, તેઓશ્રીએ કૃતભક્તિથી પ્રેરાઈને પ્રકાશિત કરવા માટે આ વ્યાખ્યાને આપ્યા છે, તે બધા વ્યવસ્થિત સુવાચ્ય બનાવી આગમતત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ શ્રીસંઘના લાભાર્થે રજુ કરવામાં આવે છે. આમાં પૂ. આગમે. શ્રીના આશયવિરૂદ્ધ કદાચ કંઈ છવસ્થતા આદિથી થયું હોય તેની સકલ સંઘ સમક્ષ ક્ષમા પ્રાર્થનામાં આવે છે.) nzozeznancevosezerencsson છે ; શ્રી સૂત્રકૃતાંગસૂત્રનાં વ્યાખ્યાન ન (અધ્યયન પાંચમું) { વ્યાખ્યાન-૬ ઉપક્રમ વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શ્રી શીલાંકાચાર્ય મહારાજ ભવ્ય જેના માટે શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા કે— પચ્ચખાણની ક્રિયા દરેક આસ્તિક મત વાળાઓને માન્ય Page #101 -------------------------------------------------------------------------- ________________ આગમત છે, આપણે મહાવ્રત આદિ શબ્દથી માનીએ છીએ તે બીજા ધર્મ વાળાએ વ્રત, નિયમ, શિક્ષા આદિ પદથી હિંસા આદિના ત્યાગની વાત માન્ય રાખે છે. ફક્ત ફેર હોય તે માત્ર શબ્દને જ છે. અને શબ્દ ફેરના કારણે ઝઘડવું કે વસ્તુનું રૂપાંતર માનવું વ્યાજબી નથી.” શબ્દ ફેરની અનુપગિતાનું રહસ્ય અહીં એક ખાસ મહત્વની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સ્વરૂપમાં ફરક ન હોય અને તે તે શબ્દને જ માત્ર ફેર હોય તે વસ્તુ રૂપાંતરિત નથી થતી એમ માનીને ઝઘડે કે અમુક બાબતને આગ્રહ વ્યાજબી નહીં એ બરાબર છે. કેમકે પ્રથમ આ બાબત સૂચવી ગયા છે કે “ગુજરાતુ જ વસ્તુસ્વરૂપના નિર્ણયમાં દષ્ટિસમેહ નામને દેષ ખૂબ જ અનિષ્ટ છે, કેમ કે–તેનાથી સ્વરૂપને ભેદ ન છતાં માત્ર શબ્દના ફેરથી મુંઝાઈને બુદ્ધિમાં વિગ્રહ ઉભો થઈ કદાગ્રહ અને ઝઘડાનું સ્વરૂપ ઉભું થાય છે, મધ્યસ્થતાને વિકૃત બનાવનાર દષ્ટિરાગ પણુ– શબ્દ ફેરની પાછળ અજ્ઞાન કે પક્ષપાતનું તત્વ ઉગ્ર રહેવાથી થતા સ્વરૂપના પલટાને પણ નજર બહાર રાખી માત્ર શબ્દ ફેરને મહત્ત્વ આપી પિતાને કક્કે ખરે કરાવનાર દષ્ટિરાગ તે મહાભયંકર છે, જેનાથી કે સ્વરૂપ-વિચારની પણ અવગણના કરીને શબ્દફેરને વધુ મહત્વ ન આપવાની વાતની રજુઆત કરી ઘણીવાર ભલભલા વિદ્વાને પણ મધ્યસ્થપણને સ્વાંગ સજી તત્વવિચારમાં ભૂલ–થાપ ખાઈ બેસે છે. તેથી જ જ્ઞાનીઓએ દષ્ટિરાગને સઘળા દેશે કરતાં વધુ અનિષ્ટ જણાવે છે. કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એ વીતરાગસ્તવમાં જણાવ્યું છે કે Page #102 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું “વામા-નાળા-વીષા નિવાળા दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥" અર્થાત–“કામરાગ અને નેહરાગ જરા વિશિષ્ટ પ્રયત્નથી નિવારી શકાય, પણ દષ્ટિરાગ તે અત્યંત ખરાબ કે જે સજજનેને પણ દુરૂછેદ્ય બને છે.” કામ-સ્નેહરાગનું સ્વરૂપ સામાન્યથી રાગ તે બધાય (કામ, સ્નેહ કે દષ્ટિ) ખરાબ અને આત્માને અનર્થમાં સપડાવનાર છે, પણ કામરાગ અને નેહરાગ તે અમુક સંગોમાં તે તે પ્રતિબંધ ન હોય તે ઉપજે, સંગે પલટાતાં ખલાસ પણ થઈ જાય, તેમજ જન્મથી જ કામરાગનેહરાગ ઉપજતા નથી, અને જન્મના છેડા સુધી કંઈ એક સરખા ટકતા નથી, વચગાળામાં જ ચોમાસાના અળસીયાની પેઠે તે તે સંગને પામીને ઉપજે છે અને અમુક સમય સુધી ટકે છે. આથી કામરાગ કે નેહરાગ સહેલાઈથી નિવારી શકાય છે. વિવેક બુદ્ધિનું મહત્વ અહીં પ્રાસંગિક ચોમાસાના અળસીયાની વાત ઉપરથી મુદ્દાની એક વાત સમજવા જેવી છે કે – ચોમાસું બેસે, વરસાદ પડે કે અળસીયાના ટેળા ઉપજે અને ચોમાસું ઉતરે બધા ગાયબ થાય, તે રીતે પ્રભુ મહાવીર મહારાજાના શાસનમાં કાળની વિષમતાના કારણે કુમત રૂપ અળસીયા ઘણું ઉપજે, અને આરાધનાના નબળા પુણ્યવાળા અને પાંચમા આરામાં આવા કુમતે ઘણું મુંઝવે, પણ જ્ઞાનીઓના પડખાં સેવનાર પુણ્યાત્મા પિતાની વિવેકબુદ્ધિ જાગૃત રાખવાના પરિણામે યથાર્થ તત્વની પ્રતીતિ ટકાવી રાખે છે અને એમ સમજે છે કે- “આ બધા તે ચેમાસાના અળસીયાની પેઠે ક્ષણજીવી અને તુચ્છ છે, આમાં મુંઝાવું નહીં!” આપણે વિચારવાને મુદ્દો એ કે- કામરાગ ટાળે સહેલું છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ આગમત કેમ કે તે ચોમાસાના અળસીયાંની પેઠે ક્ષણજીવી તેવા સંગને પામીને ઉપજે છે અને સંગ પલટાતા વણસી જાય છે. નેહરાગની વિષમતા આ રીતે નેહરાગ પણ જન્મની સાથે જ વળગે અને ઠેઠ મરણ સુધી એક સરખે ટકી રહે તેમ નથી, ગમે તેટલી પ્રેમની ગાંઠ પરસ્પર મજબૂત લાગતી હોય, પણ જરા સ્વાર્થને ધક્કો પહેચતાં કે જરાક વાંકું પડતાં સ્નેહરાગને ઉડી જતાં વાર નથી લાગતી! બાપના ઘેર જન્મીને ઉછરીને મોટી થઈ બાર કે ચૌદવર્ષ જે ઘર કે સંબંધીઓ સાથે ગાળ્યા પણ પારકા ઘરના છોકરા સાથે લગ્ન થતાં જ તે જ ઘર કે સંબંધીઓ ઘડીકમાં પારકા થઈ જાય છે. કુળ મર્યાદાએ પતિના ઘરને કે સંબંધીઓને પિતાના માનવા તૈયાર થતી કુલીનબાળા માટે પિતાનું ઘર કે પિતાના સંબંધીઓ કે પાડોશીઓ પણ પરાયા જેવા થઈ જાય છે. આ છે સ્નેહરાગની માર્મિકતા ! આ જ પ્રમાણે વર્ષોથી ભાગીદારીમાં બોળે વહીવટ વેપાર ધંધા કર્યો હોય પણ સંજોગવશ જરાક વધે પડે કે ભાગીદારીમાંથી છુટા થાય અને કટ્ટ થઈ જાય, સ્નેહરાગની અસ્થિરતા આ બધા વ્યાવહારિક દષ્ટાન્તથી સ્પષ્ટ થાય છે. તેથી જ કહ્યું છે કે “મને પીવાના દષ્ટિ રાગની વિષમતા દષ્ટિરાગ ખૂબ જ ભયંકર છે. કેમ કે તેનું પિષણ ધર્મના નામે થાય છે. તેથી જ જ્ઞાનીઓએ “જિતુ વાલા” શબ્દથી દષ્ટિરાગને દુષ્ટમાં દુખ, હલકામાં હલકો અને ખૂબ જ અનિષ્ટ જણાવ્યું છે. કામરાગ અને નેહરાગ સ્વતઃ અનિષ્ટ અને વ્યવહારથી પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક –જુ સ્વ-પરને અનિષ્ટ તરીકે અનુભવાય છે. પણ દૃષ્ટિરાગ તા છૂપું (હલાહુલ છતાં) મીઠું' ઝેર છે. દિષ્ટરાગના ફંદામાં ફસાયેલ મૂઢ પ્રાણી સ્વતઃ પેાતાની જાતને ઉન્માર્ગે જતી માનતા નથી, ઉલટું ધર્મનું આચરણ અને ાષણ કરી રહ્યાના મિથ્યાસતેાષ કરી વધુ ને વધુ તેની જાળમાં ફસાતા જાય છે. દૃષ્ટિરાગના વ્યામાહ વળી શાસ્રવિરૂદ્ધ વાતામાં થતા દૃષ્ટિરાગ કદાગ્રહરૂપે હજી કદાચ ઓળખાઇ આવે પણ ધમ અને શાસ્ત્રોના વચનામાં થતા દૃષ્ટિરાગ અપ્રતીયમાન હાઇ સ્વ–પરને દોષરૂપે દેખાય જ નહીં. એટલે તેનું પાષણ ધર્મના નામે થતું રહે છે. આ ઉપરથી જ દૃષ્ટિરાગને વિવેકી સફેદ ધૂતારા જેવા માને છે. દુનિયામાં જેમ ચીનના શાહુકારો કે દિલ્હીના બદમાશ-ઢંગ વગેરે સફેદ ધુતારાઓની મેહક વાજાળમાં ભલભલા ફસાઈ જાય અને પેાતાના હાથે પાતે અન"માં સપડાઈ જાય તે રીતે દૃષ્ટિરાગની ભેટ્ટી જાળમાંથી કે'ક જ ભાગ્યશાલી મચે! કેમ કે દૃષ્ટિરાગના સ્વાંગ ધર્મના હાય છે એટલે ભલભલા જ્ઞાનીએ પણ તેના સક જામાં આવી જાય, એટલે જ પૂ. આ. શ્રી હેમચ'દ્રસૂરીશ્વર ભગવંતે સ્પષ્ટ કહ્યું છે કે—“ યુજેટઃ સત્તામંત્ત ' ભયકર દૃષ્ટિરાગ વળી દષ્ટિરાગ એવા વિષમ છે કે બધા અનર્થાંનું નિવારણ શકય છે પણ અમૃતને પણ ઝેર પણે પરિણમાવનાર દૃષ્ટિરાગ માટે શે ઉપાય શોધવા? દરેક રાગના ઉપાયે ઔષધા ઢાય પણ ત્રિદેષકોપરૂપે સનિપાતની અવસ્થાએ કેાઈ ઔષધ કારગત ન નિવડે તેમ સઘળા દોષોને ટાળવાના ઉપાય છે. પણ દૃષ્ટિરાગ રૂપ હિતશત્રુ જેવા અનિષ્ટને ટાળવા માટેના ઉપાયે દુર્લભ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ આગમત કેમ કે દષ્ઠિરાગીને ધર્મના શાસ્ત્રો, વચને, દ્રષ્ટાન્ત, અને હિત કર સૂચને પણ ઝેર જેવા લાગે અને તેના પ્રતિ અવજ્ઞાને ભાવ સદા જાગૃત થાય તે સ્થિતિમાં પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે. કુમતને દુરાગ્રહ જૂઓ ને ! દિગંબરે, હુંઢીયા, તેરાપંથી વગેરે વર્તમાનકાળના સંપ્રદાયે પિતાના કક્કાને ખરે કરવા ક્યા શાસ્ત્રવાક્યને કે દુરૂપગ કરે છે- તેઓ કહે છે કે “सिझंति घरणरहिम, दंसणरहिआ ण सिमंति" ચારિત્ર વગર મેક્ષે જવાય પણ દર્શન=સમ્યક્ત્વ વિના મે ન જવાય–પણ! સમ્યક્ત્વ એટલે હું કહું તે !” આવી કદાગ્રહ ભરી વાતને જન્માવનાર દષ્ટિરાગ છે. જુઓ તે ખરા! બલિહારી આ દષ્ટિ રાગની ! હુંઢીઆઓમાં એકબીજા સંઘાડાના નાયકના નામે સમ્યકત્વની છાપ મળે છે, ચેમિલજી-ગમલજીના નામે સમકિતના પડીકાની લ્હાણ દષ્ટિશગને આભારી છે! આમાં નવીનતા એ છે કે આ બધું તૂત શાસ્ત્રોના વાક્યને આગળ કરી ચાલે છે !!! - દષ્ટિરાગના પ્રતાપે ચારિત્ર વિના મોક્ષે જવાય પણ સમ્યક્ત્વ વિના મોક્ષે ન જવાય” આ શાસ્ત્રવાક્ય રૂપ નિર્મળ ગંગાના પ્રવાહમાંથી પણ “મારું કહ્યું માને તે જ તમારું સમ્યક્ત્વ” આવું હળાહળ ઝેર પ્રગટયું, એટલે દષ્ટિરાગ ખૂબ જ અનિષ્ટ અને ભયંકર છે. દષ્ટિરાગ ભયંકર કેમ? - કામરાગ અને નેહરાગની ઉત્પત્તિ, પિષણ અને વૃદ્ધિ સંસારી પદાર્થોના આધારે છે, પણ દષ્ટિરાગની ઉત્પત્તિ, સ્થિતિ અને પિષણ ધર્મના નામે થાય છે, અર્થાત કામરાગ-નેહરાગ સ્વયં સ્વરૂપથી અશુભ અને તેની ઉત્પત્તિ, સ્થિતિ, પિષણ સંસારના પદાર્થોરૂપી Page #106 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ વિષ્ટાથી એટલે સ્વતઃ અનિષ્ટ ભાસે એમાં નવાઈ નહીં ! પણ દષ્ટિરાગ તે દેખીતે શુભ અને ધર્મની આરાધના અને શાસ્ત્ર વાક્ય રૂપ અમૃતથી તેનું સિંચન થાય એટલે ભલભલા જ્ઞાનીઓ પણ તેની અસારતા કે હેયના સમજી ન શકે એ બનવા જોગ છે. આ કારણે જ જ્ઞાનીઓએ “giારતું પીવા”શબ્દોથી દષ્ટિરાગને મહાભયંકર દેષ રૂપે વર્ણવ્યું છે. દષ્ટિરાગનાં તેફાને - આજના કઈ પણ સંપ્રદાય કે મતવાળાને ધમરાગથી કે હિતબુદ્ધિથી શાસ્ત્રોના પાઠે ટાંકીને સમજાવવાનો પ્રયત્ન કરીએ તે સમજવાના બદલે સામેથી એવા એવા કુતર્કના પથરા ગબડાવે કે શીંગડે ખાંડ પૂંછડે બાંડે એને પકડ શી રીતે? કદાગ્રહના કારણે વ્હેમાથા વિનાના કુતર્કોથી ઉલટું આપણને ગભરાવી મૂકે ! આ બધા તેફાન દષ્ટિરાગના છે ! કામરાગ અને નેહરાગનું નિવારણ શક્ય, કેમકે તેઓ ખરેખર ઉંઘમાં છે, એગ્ય પ્રયત્નથી તે જાગી શકે-કામરાગનેહરાગની ઉત્પત્તિ ઉકરડામાંથી, તેથી સીધી-સાદી રીતિએ તેની અનિષ્ટતા સમજાવવી સહેલી છે, પણ દષ્ટિરાગ તે ધર્મ કે શાસ્ત્રોના વાક્ય સિવાય ઉપજે નહીં, તેથી અમૃતમાંથી તેની ઉત્પત્તિ છતાં તે અમૃતેની અસર દષ્ટિરાગમાં સીધી (જીવાડવાની) થવાને બદલે ઉંધી (મારવાની) અસર રૂપે અનુભવાય છે, તેથી દષ્ટિરાગ આધ્યાત્મિક સાધનામાં મહાભયંકર પ્રતિબંધક દેષ છે. તેથી જ તે “દુર સતામf” શબ્દોથી મોટા મોટા પુરૂષે માટે પણ દુષ્પતિકાય જણાવાય છે. તત્વનિષ્ઠામાં દષ્ટિરાગ નથી હવે અહીં એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે-દષ્ટિરાગની અધમતા સૂચવનારા “ગુપતતુ .” લેકના રહસ્યને નહીં સમજનારા કેટલાક એમ કહે છે કે Page #107 -------------------------------------------------------------------------- ________________ આગમત ભાઈ! દષ્ટિરાગ મહા અધમ દેષ છે! તેથી શબ્દની કે સંપ્રદાયવાદની માથાકૂટ શી કરે છે કે “બસ ! અમારું સાચું ! બીજા મિથ્યાત્વી! આપણે તે બધા ધર્મ સરખા! બધામાં હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ પાંચને પાપ તરીકે માની તેને ત્યાગ કરવાનું કહ્યું છે ને ! બસ! પછી “જૈનધર્મ જ સારે બીજા મિથ્યાત્વી!' એવું દષ્ટિરાગી વલણ શા માટે ? એ તે દષ્ટિસંહ નામના દેષની અસર થઈ કહેવાય.” આના ખુલાસા તરીકે જ્ઞાનીઓ એમ ફરમાવે છે કે-“વાત સાચી ! જેનેને કદી દષ્ટિરાગ કે દષ્ટિસમેહ હેતે જ નથી, કેમકે સ્યાદ્વાદદષ્ટિથી વિવિધ નય, ગમ અને ભંગથી પ્રમાણભૂત તત્વની વિચારણા ગુરૂગમથી કરવાની શૈલી જેમાં ગળથુથીથી જ હોય છે, પણ ખરી વાત એ છે કે દષ્ટિસંહ કે દષ્ટિરાગના સ્વરૂપને ઓળખવાની જરૂર છે! સ્વરૂપને ભેદ ન હેય વસ્તુનું મૌલિક સ્વરૂપ વ્યવસ્થિત રીતે જળવાતું હોય અને માત્ર શબ્દને ફરક હોય તે સ્થળે અજ્ઞાનવશ કેક આગ્રહ રાખે કે બસ! શબ્દને ફેર છે માટે એ સાચું નહીં-આનું નામ દૃષ્ટિરાગ કે દૃષ્ટિસહ! પ્રસ્તુતમાં શબ્દભેદ નહીં પણ સ્વરૂપભેદ છે દરેક ધર્મવાળા હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહને અનિષ્ટ માને છે, અને જેને જેને મહાવ્રત કહે છે તે ચીજને અન્ય દર્શનીએ નિયમ, કુશળધર્મ, શિક્ષા વગેરે નામથી માનતા દેખાય છે, પણ જેને ના મહાવતે અને અન્ય દર્શનીએાના નિયમ, કુશળ ધર્મ કે શિક્ષા આદિમાં માત્ર શબ્દને ફરક નથી, પણ સ્વરૂપને બહુ મટે તફાવત છે. સ્વરૂપભેદ ન હોય તે શબ્દભેદથી ભડકવું એ વ્યાજબી નથી. પણ હકીકતમાં તેમ નથી-જૂઓ! જેને મહાવતેને કયા સ્વરૂપે માને છે અને અન્ય દર્શનીએ નિયમ, કુશળધર્મ, શિક્ષા આદિ કયા સ્વરૂપે માને છે? Page #108 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ પચ્ચ. નું મૌલિક સ્વરૂપ જેને મહાવ્રતને પાપને કિનાર તરીકે આશ્રવનિરોધ રૂપ સંવરરૂપે–માને છે, જ્યારે અન્ય દર્શનીએ નિયમ, કુશલધર્મ, શિક્ષા આદિને પુણ્ય તરીકે માને છે. સારી પ્રવૃત્તિ છે, એમ ધારીને તેનું મહત્વ સ્વીકારતા હોય છે. એટલે પાયામાં જ સ્વરૂપને ભેદ થઈ ગયે. જેનેએ મહાવતેને આત્મધર્મ સ્વરૂપ સંવરના સાધનરૂપ માન્યા, જ્યારે અન્યદશનીઓએ નિયમે, કુશળધર્મ કે શિક્ષા આદિરૂપે પ્રશસ્ત અનુષ્ઠાનશુભ-ક્રિયારૂપ માનેલ છે. તેથી “કરાય તે સારૂં” એ ભાવના અન્યદર્શનીઓના માનસમાં નિયમ, કુશળધર્મ કે શિક્ષા આદિના પાલન માટે હેય, પણ અવશ્ય કરણીયતા નહીં કે “નહીં કરીએ તે મહાન અનર્થ થશે” એમ પણ નહીં. જેનેને મન તે એ વિચારણા હેાય કે– મહાવ્રતનું પાલન ન કરાય તે મહાન અનર્થ કે અવિરતિના ફંદામાંથી છુટાય જ નહીં અને અવિરતિ એટલે આત્માને મલિન કરનાર કર્મના કચરાને આવવા માટે રાજમાર્ગ, તે બંધ ન થાય તે મારા આત્માને ઉદ્ધાર જ શી રીતે થાય?” ઉપસંહાર આ બધી વાત ચોથા અધ્યયનમાં પચ્ચકખાણના અધિકારમાં વિચારી ગયા છીએ. હવે આ જાતના સંવરના વિશિષ્ટ લક્ષ્યવાળા પરચકખાણને મેળવી કેણ શકે? તે જણાવવા પચ્ચકખાણના અધિકારીનું સ્વરૂપ આ (પાંચમા) અધ્યયનમાં વિચારીએ છીએ. પચ્ચ.ની પ્રાપ્તિ માટે અધિકારિતાની જરૂર બજારમાં બધી ચીજો મળે છે પણ મેળવી કોણ શકે? જેના Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમયાત ખિસ્સામાં પૈસા હોય તે, આ રીતે પચ્ચક્ખાણ જિનશાસનની મહત્ત્વ ભૂત ક્રિયા આજે પંચમ આરામાં પણ વ્યવસ્થિતપણે મેળવી શકાય, પણ કયારે ! જ્યારે કે તેને મેળવવા માટેની અધિકારિતા વિકસે ત્યારે. પ્રથમ એ જણાવી ગયા છે કે-પચ્ચ૦ ની ક્રિયા માટે એ ભાન થવું જરૂરી છે કે—સંવર અત્યંત જરૂરી છે, જો તે ન હેાય તે પચ્ચ૦ ની ક્રિયાનું મહત્ત્વ રહેતું નથી, પાપ એ આત્માના વિકાર છે એ નક્કી થવું જરૂરી છે, તે પાયા ઉપર પચ્ચ૦ ની ક્રિયા સવરપણે પરિણમે છે. આ જાતના સ્પષ્ટ ખ્યાલ થવા ઉપરાંત પચ્ચ૦ ની અધિકારિતાના નિર્દેશ આ ( પાંચમા ) અધ્યયનની શરૂઆતમાં સ્થિતસ્ય સતો મતિ” એ શબ્દોથી પ'ચાચારની વ્યવસ્થિત મર્યોદાનું પાલન કરનાર તરીકે જણાવેલ છે. પચ્ચ. ના અધિકારી કોણ ? ' सा वाचाव्यव અહીં ખાસ વિચારવાની વસ્તુ એ કે—પચ્ચક્ખાણના અધિકારી તરીકે પંચાચારનું પાલન કરનારાને ન જણાવતાં પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેનારાને જણાવેલ છે તેનું ખાસ કારણ છે કે-પંચા ચારની મર્યાદામાં રહેવા માત્રથી પચ્ચ૦ ની મર્યાદાઓ પ્રાપ્ત નથી થતી, પણ વિવેકબુદ્ધિ પૂર્ણાંક ગુરૂનિશ્રાએ પંચાચારની મર્યાદામાં રહેવાના વ્યવસ્થિત પ્રયત્નથી પચ્ચની અધિકારિતા આવે છે. પંચાચારનું વ્યવસ્થિત પાલન જરૂરી કેમ કેમ્પ રહેવું એ પ્રકારે:- બિનજવાબદારીથી જેમ તેમ રહેવું અને વ્યવસ્થિત મર્યાદાના પાલનપૂર્ણાંક રહેવું, જેમકે-વ્યવહારમાં લગ્નાદિ પ્રસંગે આખી જ્ઞાતિની સ્ત્રીઓ ઘરે આવે પણ એટલા માત્રથી આવનારી બધી સ્ત્રીએ આપણી વહુએ મનતી નથી, પણ જે જ્ઞાતિ સમાજના રીતિરવાજ મુજબ વ્યવસ્થિત લગ્નાદિની મર્યાદા પૂર્ણાંક ઘરે આવે તે વહુ તરીકે થાય છે. આ રીતે પાતાની જવાબદારી કે આત્માના વિકારરૂપ આશ્રવને દૂર કરવાના લક્ષ્યથી પંચાચારનું પાલન કરાય તે ખરેખર પચ્ચ૦ ની ક્રિયાની અધિકારિતાનું કારણ બને છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ હળદરના રંગની જેમ ઉપલકીયા ધરણે પંચાચારનું પાલન હોય ત્યાં પચ્ચકખાણ (ભાવથી) ન હોય પણ જેના આત્મામાં અંદર આચાર પરિણમેલ હોય, જે પંચાચારને પિતાની પવિત્ર ફરજ તરીકે માનતા હોય, તેમ જ પંચાચારની મર્યાદામાં નિયમિત પણે પિતાની જાતને ટકાવવા મથતું હોય તે પચ્ચને અધિકારી છે. પંચાચાર પાલનની પ્રવૃત્તિ પણ જરૂરી વળી પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેવાની સાથે પંચાચારના બાબતની સતત પ્રવૃત્તિ હેવી જરૂરી છે. કેરક પ્રસંગે - સોબતના રંગે કે લેકેષણાથી પંચાચારનું પાલન કર્યું હોય તેટલા માત્રથી પચ્ચન અધિકારિતા ન આવે, જેમ કે-“કાઠીયાવાડમાં રમુજમાં કેક વાંઢાને પૂછાય કે–પરણ્યા છે ? તે કહે કે હા બાપ પરણ્યા હતા! ઘરમાં પરણેતર હતું” આની જેમ પંચાચારનું પાલન ક્યારેક કરવાથી પચ્ચ૦ની અધિકારિતા નથી આવતી. પચ્ચની અધિકારિતા માટે મર્યાદાઓનું મહલવ એટલે કે પચ્ચ.ની અધિકારિતા મેળવવા માટે પંચાચારની મર્યાદાઓનું પાલન સતત જરૂરી છે, કદાચ સંજોગવશ પાલનમાં મંદતા આવે તે પણ તેની મર્યાદાઓની વ્યવસ્થા જીવનમાં સદા ટકી રહેવી જોઈએ. આને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય આશય એ છે કે – આચારનું પાલન અમુક સીમિત સમય સુધી ભલે હેય ! પણ તેની મર્યાદાઓની વ્યવસ્થાનું અસ્તિત્વ અનાચારના ત્યાગ દ્વારા સતત રહેવું જોઈએ. અનાચારને ત્યાગ જરૂરી આ ઉપરથી આ અધ્યયનમાં સમિતિ-ગુપ્તિના પાલનરૂપ આચારના પાલનની વાત પચ્ચ.ના અધિકારીના નિર્દેશમાં જણ વવા સાથે હિંસા આદિ અનાચારના વજનની વાત પણ મહત્વની જણાવી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ આગમજત કમભંગ દેશનું સમાધાન અહીં ખાસ મહત્વની એક વાત વિચારવા જેવી છે કે-પચ્ચીને અધિકારી જે અનાચારને ત્યાગી કે આચારને પાલક હોય તે પચ્ચ.ના સ્વરૂપને બતાવતાં પહેલાં અનાચારના ત્યાગની કે આચારના પાલનની વાત કહેવી જોઈએ, તે પ્રથમ જણાવવા જેવી વાત પછી અને પછી જણાવવાની વાત પ્રથમ, આમ કમભંગ શા માટે શાસકાએ કર્યો હશે? પરંતુ પશ્ચીને સંવરનું અંગ બતાવવા માટે શૈલિ વિશેષરૂપે જ્ઞાનીઓએ પચ્ચાનું સ્વરૂપ જણાવી આવું પચ્ચ. કેને પ્રાપ્ત થાય? અધિકારીને નિર્દેશ વસ્તુના સ્વરૂપને વ્યવસ્થિત રીતે સમજ્યા પછી ખૂબ જ ઉપયોગી નિવડે છે. તેથી દેખીતા કમભંગના દેષને અપનાવીને પણ શાસ્ત્રકારોએ પગ્ન.નું સ્વરૂપ ચેથા અધ્યયનમાં જણાવી સંવરના અંગભૂત પચ્ચાને પ્રાપ્ત કરવા માટે અધિકારીના સ્વરૂપને નિર્દેશ આ (પાંચમા) અધ્યયનમાં જણાવાય છે. આચાર પાલનના પેટામાં અનાચારને ત્યાગ વળી આ અધ્યયનમાં આચાર પાલનની વાત વિચારવાની છે, પણ અનાચારના ત્યાગની વાત તેના પેટમાં આવી જાય છે, કેમ કેદયા સમિતિ પાળનારે જીવ હણાય નહીં તેનું પૂરતું ધ્યાન રાખે છે, તેથી અનાચારના ત્યાગ સિવાય આચારતું પાલન શક્ય નથી. આ ઉપરથી આચાર પાલનની વાત અનાચારના ત્યાગ સાથે સંકળાયેલી છે, એટલે આ અધ્યયનને સારા કૃત કહેવાની સાથે વિવફાથી અનાજ્ઞા યુત પણ કહેવાય છે. સાપેક્ષ રીતે બનેનું મહત્વ કદાચ અહીં પ્રશ્ન થાય કે આ અધ્યયનમાં ખરેખર મહત્વ કેને? આચાર પાલનને કે અનાચાર વજનને? પણ ખરેખર તે આ વાત Page #112 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ૧૭ સાપેક્ષ છે, અનામિકા કે તર્જની આંગળી નાની કે મોટી? એના જવાબમાં જેમ કનિષ્ઠિકા (ટચલી)ની અપેક્ષાએ અનામિકા મટી, અંગુઠાની અપેક્ષાએ તર્જની મોટી પણ મધ્યમાની અપેક્ષાએ તે બંને નાની ! એ રીતે આચાર પાલન માટે અનાચારના ત્યાગનું અને અનાચારના ત્યાગમાં આચાર પાલનનું સાપેક્ષ મહત્ત્વ છે, પચ્ચ.ની અધિકારિતા મેળવવા માટે બંનેની સાપેક્ષ મહત્તા છે. પચ્ચ. પાલન માટે મર્યાદાશીલતાની જરૂર આ વાતને જરા વિગતથી સમજીએ તે એમ કહી શકાય કે પચ્ચ.ના પાલન માટે આચાર પાલનની જરૂરીયાતની જેમ પચ્ચની મર્યાદાઓ માટે અનાચાર પાલન પણ જરૂરી છે. કેમ કે-પચ્ચ. લેવું સહેલું છે તેને ટકાવવા માટે ખૂબ જ સાવચેતી અને મર્યાદા શીલતાની જરુર પડે છે. એટલે પચ્ચ. લેવા રૂપ આચારનું પાલન સુશક્ય ત્યારે બને જ્યારે અનાચારને ત્યાગવાની. મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન હેય. પચ્ચ. લેવું એ વીલ્લાસની વૃદ્ધિના આધારે ટૂંક સમયનું કામ છે, પણ તેનું લાંબા સમય સુધી પાલન સાવધ વ્યાપારોના ત્યાગની જાગૃતિથી થાય છે. પચાની સુરક્ષા માટે વ્યવસ્થિત જીવનની જરૂર વ્યવહારમાં જેમ જણનારીને નવ મહિનાનું દુઃખ પણ પાળનારીને તે આખી જીંદગીને ભાર, તે રીતે પચ્ચ. લેવાની ક્રિયા ઘડી-બેઘડી કે ટૂંક સમય જ, પણ તેનું પાલન તે આખી જીંદગી કરવાનું, એટલે જે પચ્ચ. લીધા પછી એગ્ય રીતે અનાચારેને ત્યાગ કરી વ્યવસ્થિતપણે જીવન ન જવાય તે પચ્ચ. સુરક્ષિત ન રહે. જાળવણીની મહત્તા કેઈ સારી કિંમતી ચીજ તમે લાવીને તમારી ઘરવાળીને આપે. તે આપવામાં વાર કેટલી? પણ તેને જાળવવામાં તમારી સ્ત્રીને. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત કેટલી દરકાર કરવી પડે, કેણ જાણે ક્યારે માંગે! જ સાચવીને જતન કરવું પડે, તે રીતે પચ્ચ. લેવામાં વાર કેટલી ! પણ તેને વ્યવસ્થિતપણે પાળવા માટે વધુ પ્રયત્નશીલ રહેવું પડે. પચ્ચ. મૌલિક ગુણ છે તે જાળવણીની શી જરૂર? અહીં એક સવાલ ઉભું થાય કે-“મહાવ્રતરૂપ પચ્ચ.ને અન્ય -દર્શનીઓએ યમ, નિયમ, વ્રત અને શિક્ષાના નામે સદનુષ્ઠાન સ્વરૂપ પુણ્યરૂપે માન્યા છે તે તેમને નવી કમાણી રૂપ પચ્ચ. રૂપ પુણ્યની સંપદાને જાળવવી પડે, જેનેના મતે તે પચ્ચ. સંવર-નિર્જરા સ્વરૂપે આત્માના મૂળ ગત સ્વભાવરૂપે માનેલ છે, તે પછી જાળવવાની જહેમત શી? કેમ કે સ્વભાવ એટલે બાહ્ય સંગે આદિની વિષમતાઓ પણ જે પિતાનું સ્વરૂપ ન છોડે છે. જેમ કે પાણીમાં પથરે કે લાકડી મારીએ તે દેખીતી રીતે પાણી જુદું દેખાય પણ લાકડી લઈ લેતાં કે પથરે નીચે બેસતાં જ પાણી પિતાના મૂળસ્વભાવના આધારે અખંડ બની જવાનું. તે રીતે આત્માને સ્વભાવ પ્રગટ થયા પછી તેને વિનાશ થાય નહીં, તે પછી પચ્ચ. રૂપ આચાર પાલનને સુરક્ષિત કરવા માટે અનાચારને વર્જવાની વાત શા ખપની?” પચ્ચકખાણની જાળવણુમાં ઉપાદાન-નિમિત્તની સાપેક્ષ વિચારણા આને ખુલાસે જ્ઞાનીઓ એમ જણાવે છે કે દરેક વસ્તુ કે કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બંને વ્યવસ્થિત જોઈએ, પચ્ચ સંવર રૂપ હેઈ આત્મસ્વભાવરૂપ ખરૂં! પણ આત્માના ઉપાદાનને વિકૃત કરનાર પાપકર્મના અનુદયરૂપ નિમિત્તની અપેક્ષા તે રહે જ ! ધરે ગમે તેટલી ટાઢ તડકે પડે તે પણ ધરાયેલી જ રહે, તે ધરેને લે ને ઘડું એવા વળગે છે તેના શરીરને કાશી પહોંચવા દે નહિ. Page #114 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨જું તેમ પચ્ચ. રૂપ ધર્મ આત્મ સ્વભાવરૂપ છતાં પાપને ઉદય કે અનાચારની પ્રવૃત્તિ ન હોય તે તે ટકે, માટે જ જ્ઞાનીઓએ જણાવ્યું “ના રાજા રથત હા મતિ, x xx રિ લાગના વાર્વિનને સ ત્યારથાન મરાષ્ઠિતં મવતિ xxx'' અર્થાત્ પચ્ચ.ની પ્રાપ્તિ આચારના પાલનથી થાય ખરી ! પણ તેનું અર્ખલિત પાલન તે અનાચારના ત્યાગથી થાય. પચ્ચ. પ્રાપ્તિમાં વિશિષ્ટ અધિકારીની મહત્તા તે હવે મુદ્દાની વાત એ કે-પ્રથમ શંકાકારે ક્રમભંગના દોષની આપત્તિ જણાવેલ કે “અનાચાર ત્યાગની કે આચાર પાલનની વાત ત્રીજા અધ્યયનમાં જણાવવી જોઈએ તેના બદલે પાંચમા અધ્યયનમાં કેમ?” એને ખુલાસે થઈ ગયે કે–પ્રથમ પચ્ચકખાણનું સંવરનિજ સ્વરૂપપણું જણાવ્યા પછી જ આવું વિશિષ્ટ લેકેત્તર પચ્ચ.ની પ્રાપ્તિ માટે અધિકારી બનનારે શું શું કરવું ઘટે? એ અપેક્ષાથી આ (પાંચમા) અધ્યયનમાં આચાર–પાલન કે અનાચાર ત્યાગની વાત વિચારાય છે. પચ્ચ. લેવા કરતાં જાળવવું વધુ મુશ્કેલ પચ્ચ. પ્રથમ ગુરુ પાસે લેવાય છે, પછી આખી જીંદગી તેને પાળવાનું હોય છે, લગન ચેરીમાં થાય પણ તેને નભાવવાનું આખી જંદગી, આ રીતે પ્રથમ થતી ક્રિયા ચોથા અધ્યયનમાં જણાવીને હવે તેને નભાવવું શી રીતે? એ જણવવા આચાર–અનાચારની વાત આ (પાંચમા) અધ્યામાં વિચારાય છે. ક્રિયા અંગીકાર કરવાને સમય ઘેડ પણ નભાવવા માટે જ વધુ પ્રયત્ન અને સમય જોઈએ. ઉપવાસનું પથ્ય. સવારે ગુરૂમહારાજ પાસે લેવાય પણ ચાર પ્રકારના આહારના ત્યાગરૂપે તેને પાળવાની કિયા તે છત્રીશ કલાક કરવી પડે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ આગમત પચ્ચ. લેતી વખતે અનાચાર–પાપ સિરાવ્યું ક્ષણવારમાં, પણ અનાચારને વર્જવાને પ્રયત્ન તે લાંબેકાળ કરે પડે તેની વિચારણ આ (પાંચમાં) અધ્યામાં કરવાની છે. પચ્ચ. લીધા પછી જાગૃતિની જરૂર પચ્ચ. લેતી વખતે અનાચાર સિરાજો, પણ પાછળથી ઉપગની જાગૃતિ ન રહે અને રૂપાંતર કે પ્રકારાન્તરવાળા અનાચારમાં જવાનું થાય તે તે પચ. વ્યવસ્થિત ન કહેવાય. પચ્ચ. લઈ તે લીધું પણ અનાચાર છોડવાને ઉપગ જાગૃત ન રહે તે પચ્ચ. પાળ્યું ન કહેવાય. આ ઉપરથી, “પચ્ચ.ના સ્વરૂપને ચેથા અધ્યયનમાં જણાવ્યા પછી આ અધ્યયનમાં આચાર–અનાચારની વાત કમભંગ દેષવાળી નથી' નક્કી થયું. કમલંગદેષની બીજી રીતે આપત્તિ હવે આપણે એક બીજી વાત વિચારીએ કે- “પચ્ચન લે તે પાપી અને પચ્ચ. લઈને ભાંગે તે મહાપાપી” આ વાતનું રહસ્ય શું? કેમ કે પચ્ચ. લીધા પછી અનાચારને છોડવાની વાત ધ્યાન બહાર રહે તે પચ્ચ. ભાંગી જાય તે પછી પચ્ચ. લીધાને શે અથ? એના કરતાં અનાચારના ત્યાગની પૂરી તૈયારી થયા પછી જ પચ. લેવું, અને તે રીતે આચાર–અનાચારને જણાવનારું આ અધ્યયન પચ્ચ.ના ચોથા અધ્યયન પહેલાં જણાવવું જોઈએ, એટલે પાંચમા અધ્ય. તરીકે જણાવાતી આચાર–અનાચારની વાત ક્રમભંગ દે વાળી જ રહી! પચ્ચ. ભાંગે તે મહાપાપી” એ વાકયને મર્મ પરંત એગ્ય રીતે વિચારતાં સમજાશે કે- “પચ્ચ. લઈને ભાગે તે મહાપાપી” એ વાક્યને પરમાર્થ ? પચ્ચ. લઈને અનાચારનો ત્યાગ માટે બેદરકાર રહેનારને અનુ લક્ષીને આ વાક્ય કહેવાયેલ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક —–જુ ૧ પચ્ચ. નહીં કરનારા નવા નિશાળીયાને ઉદ્દેશીને મા વાકય નથી, જેથી કે પચ્ચ. લેતા પહેલાં અનાચારના કુંઢામાં ન ફસાવવાની પૂરતી તૈયારી કરવાની વાત ઉપરથી ક્રમભગ દોષ જણાવી શકાય. પચ્ચ. લીધા પછી બેદરકારી ન કરવી પચ્ચ. લઈ ને અનાચાર ત્યાગની બેદરકારીથી તેને ભાંગવા તૈયાર થયેલ વ્યક્તિને સ્થિર કરવા માટે પૃચ્ચ લઇને ભાંગે તે મહાપાપી ” એ વાકય છે. વ્યવહારમાં પણ વાંઝણી ખાઈ શું રેઢણાં રૂવે કે ‘ નકામી સુવાવડ ખાધી' જણનારી ખાઈ જ કસુવાવડ પ્રસંગે કે મરેલું બાળક અવતરે ત્યારે કે જન્મેલું બાળક તુત મરી જાય ત્યારે એમ રેઢાં રૂએ કે “ નકામી સુવાવડ ખાધી” આના કરતાં સુવાવડ ન આવે તે સારૂં” વાંઝણીને આવું ખેલવાના અવસર જ ન હોય ! તેમ “ પા. ન લે તે પાપી પણ પચ્ચ. લઇને ભાંગે તે મહાપાપી ” આ વાકય કાના મ્હાંઢામાં શાલે ! જે પચ.ની ક્રિયા કરતા હાય અને અનાચાર ન છેડવાથી ભાંગવાના પ્રસંગ આવે ત્યારે માનસિક ધીરતા ટકાવવા માટે આ વાકય શૈાલે.’ પણ પચ્ચ.ની ક્રિયા અમલમાં મુકી જ ન હોય તે શુ એમ કહી શકે કે “ પુચ. લઇને ભાંગે તે મહાપાપી ” લીધું જ નથી તેા લઈને ભાંગવાની વાત જ કયાં ? ભાંગવાના ડરથી પચ્ચ. ન લેવાની અનુચિત વાતમાં સમ્યકત્વનું દૃષ્ટાંત વળી સમ્યક્ત્વ અસંખ્યવાર આવે છે. અને એકવાર સભ્ય આવ્યા પછી અહં પુદ્ગલપરાવર્ત્તમાં મેાક્ષ થાય જ ! સમ્યક્ત્વ વિનાના જીવેા માટે તા કેઈ નિયમ જ નહીં જાય તે તે જ ભવમાં કે ખીજા કે ત્રીજા ભવમાં જાય, યાવત સંખ્યાત, અસંખ્યાત ભવ પણ થઇ જાય, પણ સમ્યક્ત્વ વસી ગયેલાનું મહત્ત્વ વધુ છે સમ્યક્ત્વ વગરનાની કિંમત નથી, Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમત આ ઉપરથી નક્કી થાય છે કે “પચ્ચ. ન લે તે પાપી અને લઈને ભાંગે તે મહાપાપી” આ વાત શાસ્ત્ર માન્ય નથી કેમ કે સમ્યક્ત્વ વગરના છ કરતાં સમ્યક્ત્વ વમી ગયેલાનું મહત્ત્વ વધુ છે. આ ઉપરથી “પચ્ચ. લઈને ભાગે તે મહાપાપી” એ વાતને આગળ કરી ભાગી જવાના ડરથી પચ્ચ. ન લેનારા જે ખરેખર મર્મને પામી શક્યા જ નથી. પચ્ચ. લેનારાનું મહાસૌભાગ્ય સમ્યક્ત્વ વમી ગયેલા જીવો કરતાં પણ પચ્ચ.ને પામનારા છે વધુ વિશિષ્ટ કેટિના હોય છે, કેમ કે સમ્યકત્વ પછી પાપમ પૃથકત્વ (બે થી નવ પલ્યોપમ) જેટલી કર્મ સ્થિતિ ગયા પછી પચ્ચ.-વિરતિ આવે છે. તેથી પચ્ચ. લેનારા તે મહા ભાગ્યશાળી છે, ધ્યાન એટલું જ રાખવાનું કે અનાદિના સંસ્કારેથી લીધેલ પચ્ચ.ની મર્યાદાઓનું -વ્યવસ્થિત પાલન કરવામાં આવતી મુશ્કેલીઓથી બચવા માટે અનાચારને ત્યાગ કે આચારનું વ્યવસ્થિત પાલન જરૂરી છે. તે માટે જ ચેથા અધ્યયનમાં પચ્ચની વાત જણાવીને હવે તેની સુરક્ષિતતા માટે અનાચાર કે આચારનું સ્વરૂપ આ (પાંચમા) અધ્યયનમાં જણાવાય છે. પચ્ચ ભાંગે તે મહાપાપી” એ વાક્યથી જ પચ્ચાની મહત્તા વળી વ્યવહારના ભાગીદારીના દષ્ટાંતથી પણ સ્પષ્ટ સમજાય છે કે “મારે કંઈ લેવા દેવા નથી કે હું આમાં જવાબદાર નહીં” એ જાતનું રાજીનામું કેણ આપી શકે? ભાગીદારીમાં જે હોય તે કે તટસ્થ ગમે તે માણસ બેલી શકે ખરું કે “મારે આમાં લેવાદેવા નથી...! એટલે પચ્ચ. લઈને ભાંગે તે મહાપાપી” એ વાક્ય પચ્ચ. Page #118 -------------------------------------------------------------------------- ________________ - - - -- - ----- ---- -- - પુસ્તક રજુ ૩ લીધા પછી બેદરકારી રાખનારને સાવચેત કરવા માટેનું છે, પ્રાથમિક પચ્ચ. કરનારાઓને ભાગી જવાને ડર ઉપજાવવા માટેનું નથી. પચ્ચ. ભાંગે તે મહાપાપી” વાકયને સાપેક્ષ ઉપયોગ આમ છતાં જે પચ્ચ. લેનારા ઇવેને “ભાંગી જશે તે તમે મહાપાપી થશે” એ ભાવાર્થમાં “પચ. લઈને ભાંગે તે મહાપાપી” એ વાક્યને ઉપયોગ કરવામાં આવે તે વિવેક બુદ્ધિની ખામીથી ઉત્સુત્ર ભાષણને દેષ લાગવાને સંભવ છે. એટલે વ્રત-પચ્ચ. ન લેનાર વ્યક્તિના મેં “પચ્ચ. લઈને ભાંગે તે મહાપાપી” એ શબ્દ શેભે નહીં, પચ્ચ. લીધા પછી અનાચારની મર્યાદાઓ ન છોડવાથી પચ્ચીને ભંગ થવાને અવસર આવી લાગે ત્યારે જાતને જાગૃત રાખવા માટે આવા વાક્યોને ઉપયેગ સાપેક્ષબુદ્ધિથી કરે જોઈએ. પચ્ચ. લીધા પછી તેને અખલિત બનાવવા માટે તેમ જ તેમાં વધારે કરવા, તેને શોભાવવા અને તેને અખંડ રીતે પાર પમાડવા અનાચારનું વજન જરૂરી છે. પચ્ચ. રૂપ આચારના પાલન માટે અનાચારનું વર્જન સાપેક્ષરૂપે જરૂરી છે. આ અધ્યયનનું નામ શું ? તેથી સાપેક્ષ રીતે આ અધ્યનું નામ આચારયુત જણાવ્યું છે. કેમ કે ગૌણ મુખ્યભાવે આચારના પાલનના પેટમાં અનાચાર વર્જનની વાત રાજા–મંત્રીના પ્રધાન ગૌણ ભાવની જેમ રાજાની વાતમાં મંત્રીને સમાવેશ થવાની માફક આવી જતી હેઈ આ અધ્યયનને આચારશ્રુત કહેલ છે. આ અધ્યયનમાં પચ્ચ. રૂપ આચારના પાલનની મર્યાદાઓ મુખ્ય રૂપે જણાવી છે, તેના પેટામાં અનાચાર વજનની વાત ગૌણ રૂપે વિચારવાની છે. આમ છતાં પ્રસંગે પ્રસંગે આચાર-અનાચારનું ગૌણ મુખ્ય પણું સાપેક્ષરૂપે વિચારવું પડશે. Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમત જેના દર્શન ખરેખર સાપેક્ષવાદના માનદંડથી દરેક પદાર્થને વિચાર કરે છે. જે તિર દસની અપૂર્ણતા જેન સિવાયના બાકીના બધા દર્શને એક આંખે (નિરપેક્ષએકાંતવાદ) જેનારા કાયા છે, જેને દર્શન દરેક ચીજને બે આંખે (સાપેક્ષપણે) જુએ છે. જેનેએ ભક્તિ, જ્ઞાન બંનેને યથા એગ્ય અધિકાર ભેદે પ્રાધાન્ય આવ્યું છે, સાપેક્ષપણે બંનેને ગૌણ મુખ્યપણે ઉપયોગી બતાવ્યા છે. જ્યારે જેનેરેએ તે આગવી (નિરપેક્ષ) વિચારણું બળે ભક્તિ કે જ્ઞાનને એકાંગી મહત્વ આપ્યું છે. - આ રીતે આચાર અને અનાચાર બંનેની ગૌણ-મુખ્યતા સાપેક્ષપણે આ અધ્યયનમાં વારંવાર ધ્યાનમાં લેવી જરૂરી છે. ઉપસંહાર અહીં કદાચ એમ થાય કે- ટીકાકાર શીલાંકાચાર્ય મહારાજ આવી શબ્દ રમત કરી મનમેળ રીતે આચાર કે અનાચારનું સ્વરૂપ કહેશે, આતે સારૂં નહીં! કંઈક બંધારણ તે જોઈએ જ! પણ ખરી રીતે આમ જણાવવામાં પૂ. નિર્યુક્તિકાર આચાર્ય ભગવંતના આશયને અનુસરવાપણું મુખ્ય કારણ છે, તે કેવી રીતે? અને પૂ. આ. નિર્યુક્તિકાર ભગવંતે આચાર અને અનાચારને ગૌણ મુખ્યરૂપે શી રીતે? શા માટે જણાવ્યા? વગેરે અધિકાર.... અગે વર્તમાન વ્યાખ્યાન ૭ “ यदिवाऽनाचारपरिवर्जनेन सम्यक् प्रत्याख्यान-मस्खलितं અવતરા તોડનારાણુતા થાનમણિી રે...” વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શ્રીમાન શીલાંકાચાર્યજી મહા Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પુસ્તક ૨-જુ રાજ ભવ્ય જીના ઉપકારને માટે શ્રી સૂતકૃતાંગના બીજા શ્રતધના પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા કેચેથા અધ્યામાં શું કહ્યું? ચોથા અધ્યયનમાં પચ્ચકખાણનું સ્વરૂપ જણાવ્યું, પણ તેમાં નવકારશી વગેરે પચ્ચ. કે તેને આગાર સૂત્રમાં આવતા છે કે ઘરે ૩પ આદિ પદને વિચાર વર્ણ નથી, પણ પાયાની વાત વિચારી હતી કે-પચાની ક્રિયામાં લેકેત્તરતા શી છે? જેને પચ્ચકખાણમાં મહાવ્રત વગેરે જે જણાવે છે, તેમાં અને જૈનેતરના યમ, નિયમ, કુશલધર્મ, કે શિક્ષા વગેરેની માન્યતામાં જે પાયાને તફાવત છે, તે વિચાર્યો છે. જેને-જેનેતરે વચ્ચે આચારને જ ફરક જેનેતરે યમ, નિયમ આદિને દાન ધર્મની જેમ સુકૃતની કરણી રૂ૫ શુભાનુષ્ઠાન માને છે, જેને કરવામાં તેઓ ગૌરવ ધરાવે છે, પણ જૈનેની માન્યતાએ તે મહાવ્રત એ દેવું ચૂકવવાની જેમ કર્તવ્યનિષ્ઠાનું સ્વરૂપ છે. દાન આપનારે અહંકારથી પીડિત થઈ શકે છે, પણ લીધેલું દેવું ભરપાઈ કરનારે કંઈ નવાઈ નથી કરતે, પિતાની ફરજ અદા કરે છે. આ રીતે મહાવ્રતનું પાલન અનાદિની કારમી અવિરતિમાંથી જીવનને ઉગારવા માટે કર્તવ્યરૂપે જેનેની દષ્ટિએ છે. ત્યારે જેને તરે યમ-નિયમાદિનું પાલન સદનુષ્ઠાન કરવારૂપે પુણ્યનું કાર્ય કર્યાના સંતોષની ભાવનાથી કરે છે. કિયા સરખી છતાં ભાવની વિચિત્રતા નાણાંની કેથળીમાંથી દાન દેતી વખતે કે દેવું ચુકવતી વખતે પૈસા કાઢવાની ક્રિયા એક સરખી છે, પણ ભાવની દષ્ટિએ તેમાં મેટું અંતર છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ માગમત દાનવાળો અહંભાવમાં તણાય ખરે, જ્યારે દેવું ચૂકવનારે પિતાની નામેશી ટાળવાના પ્રયત્નથી પિતાની જાતને હલકી બનાવે છે, દાન દેતી વખતે ઉલ્લાસ થાય પણ દેવું ચૂકવવામાં છુટકારાને ભાવ રહે. દાન મરજીયાત હેય પણ દેવું ચૂકવવું તે ફરજીયાત છે. દાન દેનારે કંઈ બુધવારી ન કહેવાય પણ દેવું ન ચુકવે તે બુધવારી ગણાય. વ્રત પચ્ચ. જેનેતની દષ્ટિએ કેવા? આવી આવી અનેક અપેક્ષાએ જેનેએ મહાવ્રતને દેવાની જગ્યાએ રાખેલ છે, જ્યારે જેનેરેએ યમ, નિયમ આદિને દાનની જગ્યાએ રાખેલ છે, દાનની જેમ યમ, નિયમાદિને માનવાથી જૈનેતરની દષ્ટિએ નાહ્યા એટલું પુણ્ય” “દીધું એટલું દાન કર્યું તેટલું કલ્યાણ” આદિ માન્યતાઓ રૂઢ થવા પામી અને યમ, નિયમમાં સ્વેચ્છા પ્રવૃત્તિને સ્થાન મળતું ગયું. જેનેની માન્યતા પણ જૈનેની દષ્ટિએ મહાવતેને દેવું વાળવાની જેમ ગણવાથી જેમ બને તેમ વધુ પ્રયત્ન કરી દેવું વાળી હળવે થવાની વિચારણના આધારે મહાવ્રતની આચરણ આદિમાં વધુ વીર્ય ફેરવવાની વાત મુખ્ય બની. ' દેવું વાળવામાં માણસ જરા કણી ભોગવીને પણ લખું–સુકું ખાઈને કે દેખીતી હાડમારી વેઠીને પણ શક્ય પ્રયત્ન દેવું ચુકવવાની પ્રવૃત્તિમાં ઉમંગ જોર ધપે અને સ્વજન, સંબંધી, કુટુંબી અને હિતૈષીઓને પણ હાર્દિક ટેકે રહે કે-“ભઈલા! આપી દે ને! એ તે હએ-દખે નભાવી લેવાશે! માથેથી બેજો ઉતરે.” Page #122 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક –જુ સામાયિક-પૌષધ પારવામાં માર્મિક વિવેક સામાયિક કે પૌષધના સમય પૂરો થાય ત્યારે તમે ગુરૂમહારાજને એમ પૂછે કે- “ સામાયિક-(પાસહ) પારૂ` ? ” ત્યારે ૨૭ જેમ દાનમાં ગૃહસ્થે શક્તિ-ભાવનાનુસાર અમુક રકમ આપી હાય તે વખતે ગુરૂ મહારાજ જેમ કહે કે “ હા ભાઈ ! બહું સારૂ કર્યું તમે ! હવે તમારી જેવી ભાવના આવું તે વખતે ગુરૂ મહારાજ ખેલે ખરા ! ન એલે ! ત્યારે શુ એલે ? “ તુળો વિ હ્રાયથ્થો ” એટલે દેવુ વાળવાના પ્રયત્નમાં કસર કેમ! ભાવાલ્લાસ હાય તેા ખૂબ જ ઉમંગથી પૂરી કરવા લાયક આ પ્રવૃત્તિ છે! પણ ગૃહસ્થ થાડી વાર પૂ. ગુરૂદેવના વચન પર અનુપ્રેક્ષા કરી પેાતાના ચાલુ સંચાગેાને વિચારી હવે આ પ્રવૃત્તિમાં ટકી શકવાની અનુકૂળતા નથી એમ સમજી “ યથાશક્તિ ” કહી ગુરૂ દેવના વચનને વધાવી લે, '' ભાગતા tr પછી ફરીથી ગુરૂદેવને કહે કે“ સામાયિક (પોસહ) પા ( પાk ) ** એટલે ગુરૂ મહારાજ જાએ કે સંસારી જીવ છે, હાલમાં તુત તે આ પ્રવૃત્તિમાં આગળ વધી શકે નહી એટલે ભૂતની ચાટલી પકડવા ”ની જેમ કે “ સર્વનાશે સમુત્યને અર્થે ત્યજ્ઞત્તિ પલિતઃ '' કહેતી પ્રમાણે સાંસાર ભણી જતા ગૃહસ્થને છેલ્લી શિખામણુરૂપે ગુરૂ મહારાજ કહે કે- “ આવો ળ મોત્તખ્મો' એટલે કે—આ પ્રવૃત્તિ છેડવા જેવી નથી, સ ંપૂર્ણ દેવું ચુકવવાની શકયતા ન હાય તા જેટલું હાજર હાય તે દેવા પેટે આપીને પણ દેવું ભરપાઇ કરવાની કબૂલાત કે ખાકી કાઢી આપવાની તૈયારીની જેમ ગૃહસ્થ “સત્તિ ” કહી આ પ્રવૃત્તિ માગ઼ જીવનનું પવિત્ર rr rr "" કે વ્ય છે. ” એવી સ્પષ્ટ કબૂલાત આપે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ આગમત આ ઉપરથી જણાય છે કે સામાયિક-પૌષધની ક્રિયા વિરતિરૂપ હે ઈ મહાવ્રતની જેમ દેવું વાળવાની જેમ જેનેએ માન્ય રાખી છે. આત્મસ્વરૂપની દષ્ટિએ પચ્ચાનું મહત્વ જેનેએ આત્માને જ્ઞાનસ્વરૂપ માને છે, જેનેતર પણ આત્માને જ્ઞાનસ્વરૂપ માને છે પણ જેનેએ તે આત્માને જ્ઞાનસ્વરૂપ ઉપરાંત, સમ્યક્ત્વમય, વીતરાગ અને પચ્ચકખાણમય પણ માન્ય છે, જ્ઞાનાવરણીય, દર્શનમેહનીય, અપ્રત્યાખ્યાન કષાય અને પ્રત્યાખ્યાનાવરણ કષાયના આવરણથી આત્માના સ્વરૂપ ભૂત જ્ઞાન, સમ્યક્ત્વ, વીતરાગતા અને વિરતિ ગુણે અવરાએલા છે. તેથી સામાયિક, પૌષધ, બાર આણુવ્રત કે-પાંચ મહાવ્રતની આચરણમાં દેવું ચૂકવવા જેટલી તત્પરતા નિર્ભરપ્રવૃત્તિ અને વધુને વધુ તે માટે ઉમંગ જોઈએ. પ.ની પ્રવૃત્તિમાં વધુ લક્ષ્ય જેટલી જ્ઞાન, સમ્યક્ત્વ કે વીતરાગતા મેળવવા માટે કે વિરતિ માર્ગે ચાલવા માટેની તત્પરતા ઓછી તેટલી કમની તાબેદારી વધુ અને કમનું દેવું વધુ સંતાપશે, તેથી સમજુ માણસ દેવામાંથી શક્ય પ્રયત્ન વહેલું છુટવા મથે તેમ કર્મોના આવરણતળે દબાયેલ આત્મગુણેને પ્રકટાવવા વિરતિપચ્ચકખાણના સ્વીકારમાં જરા પણ કસર કે બેદરકારી ન રાખે. આ બધું ક્યારે બને કે જ્યારે મહાવતેને દેવું ચુકવવારૂપે પાળવાની વાત ધ્યાનમાં લેવાય ત્યારે! આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જૈન શાસનમાં આત્માના મૌલિક ગુણસ્વરૂપ જ્ઞાન આદિના આવરણરૂપ કર્મોને ખસેડવા સતત પુરૂષાર્થનું મહત્વ સ્થાને, સ્થાને જણાવ્યું છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ જેનેતની દષ્ટિએ આત્મા અને જ્ઞાનને સંબંધ જૈનેતરો આત્માને જ્ઞાનનું પાત્ર માને છે એટલે આત્મામાં જ્ઞાન રહે છે એમ માનીને આત્માની જ્ઞાનમયતા સ્વીકારતા નથી, એટલે પુરૂષાર્થની સાચી દિશા તેઓને મળવી મુશ્કેલ છે. દાખલા તરીકે દાબડીમાં હીરે હોય તે હી અને દાબડી બે જુદી ચીજ થઈ તે આત્મામાં જ્ઞાન રહે તે આત્મા અને જ્ઞાન બે ચીજ જુદી થઈ એમ થવાથી આત્માને જ્ઞાન પ્રાપ્તિ માટે વ્યવસ્થિત પુરૂષાર્થની સૂઝ ન થાય. જેને તે સેનામાં કસ, મોતીમાં પાણી, હીરામાં તેજની જેમ આત્મામાં જ્ઞાન માને છે, એટલે સેનાને કસ, મેતીનું પાણી, કે હીરાનું તેજ કંઈ બહારથી નથી આવતું, એનું, મોતી કે હીરામાં જ હોય છે, માત્ર પુરૂષાર્થ બળે તેનું પ્રકટીકરણ કરવાનું રહે છે. આ રીતે આત્મામાં પણ જ્ઞાન આત્મસ્વભાવ રૂપે સદાકાળ અવસ્થિત છે જ! માત્ર પુરૂષાર્થ બળે આવરણ ખસેડીને જ્ઞાનની વિશાળ રાશિ અનુભૂતિગેચર થાય છે. જૈનેતરેએ આત્માને જ્ઞાનને આધાર માનીને ઘણું ગુમાવ્યું જૈનેતરેએ ન્યાયની પરિભાષામાં આત્માને જ્ઞાનવાળે, જ્ઞાનાધિકરણ (જ્ઞાનને દાબડે ) આદિ શબ્દોથી વર્ણવ્યા છે. જ્ઞાનમય કે જ્ઞાનસ્વરૂપ આત્માની વાત જૈનેતરના ખ્યાલ બહાર રહી છે, તેથી આત્માના બીજા સમ્યક્ત્વ, વિરતિ, પચ્ચકખાણ આદિ સ્વભાવરૂપ મૌલિક ગુણની વાત તેઓના ખ્યાલમાં આવે જ ક્યાંથી? એટલે જ તેઓ પચ્ચ.ને દાનાદિની જેમ શુભકાર્ય તરીકે માને પણ કર્મોના આવરણને હલાવી આત્મ વિકાસ માટે જરૂરી ગુણ તરીકે શી રીતે માને ? તેથી જેનેતરને વ્રત-પચ્ચ. સાથે બહુ નિસ્બત નહીં, માત્ર “સારું કાર્ય છે” એમ કહી તેને મહત્વ બોલવા રૂપે આપે, બાકી સ્નાન–સૂતક નહીં! Page #125 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમત તકસાધુ બ્રાહ્મણનું દૃષ્ટાંત જેમકે કેક બ્રાહ્મણ મોચીની પાડોશમાં રહેતે હતે, બ્રાહ્મણ ખેતીનું કામ કરતે, મેચીને ત્યાં કંઈક પ્રસંગ આવ્યે, એટલે બ્રાહ્મણે ખેતરમાં જતી વખતે કહ્યું કે- આપણે બેલવા વ્યવહાર છે, તે નેતરું આપે તે ધારપર રાડ પાડજે! ન આવે તે એ મચીડાનું કેળું ખાય! એ તે ઠીક ! બોલવા વ્યવહાર એટલે લટકતી સલામ જેવું કરવું પડે! એટલે જેમ બ્રાહ્મણને બોલવા વ્યવહારથી ઉપલકીયે દેખાવ પૂરતે વ્યવહાર મોચી સાથે તેમ જૈનેતર આત્માને જ્ઞાનાધિકરણ માની આત્માને અને જ્ઞાનને લટકતી સલામ જેવું માન્યું !!! જ્ઞાન જેવી ચીજના વિચારમાં ગેટ વાળી જૈનેતરેએ વિરતિ માટે પણ દુર્લક્ષ્ય કર્યું આ રીતે જ્યારે આત્માના મૌલિક અને વિશિષ્ટ સ્વરૂપ ભૂત જ્ઞાનગુણ માટે પણ ઉપલકીયે સંબંધ માને તે પછી સમ્યક્ત્વ, વિરતિ કે પચ્ચકખાણ જેવા બીજા ગુણેની તે મૌલિક માન્યતા જેતરો શી રીતે ધરાવી શકે ? આત્માને આપણે જ્ઞાનમય, સમ્યક્ત્વમય, વિરતિ–પચ્ચકખાણમય માનીએ જ્યારે જૈનેતરે તે આત્મામાં જ્ઞાન બહારથી આગંતુક માને છે, તેથી પચ્ચ. આત્માનું સ્વરૂપ શી રીતે માને ? મૂળ વાત એ કે- ચેથા અધ્યયનમાં પચ્ચ.ની વાત જણાવીને નવકારશી-પરશી વગેરે નહીં, પણ પચ્ચ. આત્માનું સ્વરૂપ છે, તેની ઉપર આવેલ આવરણો ખસેડી આત્માનું મૌલિક સ્વરૂપ પ્રકટાવવા પ્રયત્ન કરે વગેરેનું સ્વરૂપ જણાવ્યું. દયમાં તફાવત ખરેખર હિંસા આદિ પાંચ પાપ છે, તે ન આચરવા તે ધર્મ Page #126 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ છે આ વાત લગભગ બધા માને છે, પણ ફરક ક્યાં પડે છે? ધ્યેયમાં ! જૈનેતરે “દનદક્ષિણામાં જે મળ્યું તે ખરૂં” એવી માન્યતાથી ધર્મ કરે જ્યારે જેને તે હિંસા આદિ મારા આત્મસ્વરૂપના પ્રતિ બંધક છે માટે તે ન આચરવા, ધમની આરાધના કંઈ “ચલે ! જે દક્ષિણ મળી તે ખરી ' એની જેમ નહીં, પણ દેવું વાળવાની જેમ ખૂબ જ તમન્ના-ઉછરંગ અને ઉલ્લાસ પૂર્વક ધર્મની આરાધના કરવાની હોય છે. એટલે કે જેન–જેનેતરના દયેયમાં જ ફરક – જેને આત્માને જ્ઞાનમય, પચ્ચકખાણ સ્વરૂપ અને વીતરાગમય માને જ્યારે જેને તરતે આત્મામાં જ્ઞાન આગંતુક માને છે અને મુક્તિ અવસ્થામાં જ્ઞાનને પણ અભાવ માને છે એટલે આત્મા જ્ઞાન રહિત બની જડપત્થર જે બને, આવી સ્થિતિમાં તેમાં પચ્ચકખાણ કે વીતરાગતા આદિ આત્મ સ્વભાવરૂપે શી રીતે માને? તે ન માને એટલે પછી આત્મસ્વરૂપની આડે આવતા કર્મના આવરણને ખસેડવાના પ્રયત્નપુરૂષાર્થરૂપ વિવિધ વિરતિની પ્રવૃત્તિ તરફ જેનેતરનું લક્ષ્ય જાય જ શી રીતે ? નિયાયિની મેક્ષની માન્યતા નિયાયિક વગેરે એ મોક્ષને એક વિચિત્ર માને છે કે જે સાદી બુદ્ધિમાં પણ ન ઉતરે, સુખ, જ્ઞાન આદિથી રહિત આત્માની અવસ્થા તે મેક્ષ, સમજદાર માણસો દ્વારા જ્યારે તેમની આવી માન્યતાને ચકાસવામાં આવે છે ત્યારે તેમાં આપણને ઉલટા ગળે બાઝે છે, કે- તમારા મેક્ષમાં શું ? નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં કંઈ કરવાનું, કંઈ કરતાં કંઈ નહીં! ત્યારે મેક્ષમાં કરવાનું શું ? અને મેક્ષમાં સુખ શું ! આવા આવા ચિત્ર વિચિત્ર અજ્ઞાન મૂળક તર્કોથી પોતાની વાતને છુપાવવા માંગે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ કર - . . આગમત સર્વજ્ઞની નિષ્ઠા ન હોવાથી તે રકાસ ખરેખર! સર્વરની વાણીના પાયા વિના બુદ્ધિબળે ગોઠવી કાઢેલી બાબતમાં આ જ રકાસ થાય! જૂઓને! શ્રી કૃષ્ણને તેઓ પૂર્ણાવતાર માને છે, (બીજા બધા અવતારે અંશાવતાર રૂપ હતા) છતાં મથુરા છેડીને કાઠીયાવાડની ધરતીના ખૂણે જઈને ભરાઈ જવું પડયું, દેખીતી અણછાજતી આ બીના માટે જ્યાં તેઓ પાસે કંઈ નક્કર જવાબ છે. વળી ભરસભામાં માસિક ધર્મવાળી ફક્ત એક વસ્ત્ર પહેરેલી દ્રિૌપદીના ૧૦૮ ચીર પૂરવામાં શ્રી કૃષ્ણને ભગવાનનું રૂપ આપી શ્રીમદ્ ભાગવતમાં ખડા કર્યા, પણ સાથે એ વિચાર ન કર્યો કે નરપિશાચ દુશાસને કેવા બીભત્સ શબ્દો કે ચેનચાળા ભરસભામાં કર્યા? અને હાથ ખેંચીને ઘસડીને લાવ્યું તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં સંતાઈ ગયા? આમાં એ લેકેનું અજ્ઞાન જ જવાબદાર છે. આપણે તે આ લેકે પર ભાવ દયા રાખી માધ્યશ્ય ભાવ જ કેળવવાને છે, આપણે તે આ પ્રસંગને શીલના મહિમા તરીકે ચીરપુરણરૂપે જણાવ્યું અને શ્રી કૃષ્ણ વાસુદેવરૂપે કર્મસત્તાની વિવશતાના લીધે મથુરાથી સૌરાષ્ટ્રમાં દ્વારિકા વસાવી રહ્યા. આમ બધી સંગતિ કરી શકીએ છીએ મુદ્દાની વાત એ કેઅન્યદર્શનીએ એક સ્થાને કેક વાતને મેળ બેસાડે તે અનેક સ્થાને વિસંવાદ ઉભા કરે ! પચ્ચાની મહત્તા રૂપે પુરૂષાર્થનું મહત્વ આ રીતે અન્યદર્શનકાએ આત્માને જ્ઞાનમય ન માનવાથી મેક્ષના સ્વરૂપમાં પણ ગરબડ કરી. એટલે પચ્ચ.ના સ્વરૂપને મર્મ ચેથા અધ્યયનમાં જણાવેલ તે પ્રમાણે પચ્ચ. આત્માને મૌલિક સ્વરૂપની આડે રહેલ કમના આવ રણે ખસેડવા માટે પ્રબળ પુરૂષાર્થ રૂપે આચરવા જોઈએ. Page #128 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ પાંચમા અધ્યયનને વિષય નિદેશ હવે આ (પાંચમા) અધ્યયનમાં પચ્ચાની ક્રિયાની સફળતા માટે પંચાચારનું વ્યવસ્થિત પાલન અને તેના ટેકામાં અનાચારના. ત્યાગનું મહત્વ વિચારાશે. આચાર-પાલન સાથે અનાચાર–ત્યાગનું મહત્વ પચ્ચાની ક્રિયાને આચરનારાએ પંચાચારની મર્યાદાના વ્યવ-- સ્થિત પાલનની તત્પરતા જાળવવી જોઈએ, તેમજ અજ્ઞાન, અશ્રદ્ધા તથા ચારિત્ર, તપાચાર, અને વીર્યાચારના અતિચારે વવા જોઈએ. લીધેલ પચ્ચીને અમ્મલિત કે અખંડ રાખવા અનાચારને. ત્યાગ જરૂરી છે. અનાચાર ત્યાગનું ફળ ઉપવાસ તે કર્યો પણ જમવાના વધેલા સમયને સદુપયેગ. કરવાના બદલે આ દિવસ દુકાનને વહિવટ ચલા, ચેપડાનું કામ કર્યું, આડી અવળી પ્રવૃત્તિઓમાં ઉપવાસ પૂરો કર્યો. ઉપવાસ કરીને જરાક શરીરને કષ્ટ પડતાં હાય હાય કરી મૂકે-- એ બાપરે! મરી ગયો રે!” આદિ અનુચિત વાણીથી બીજાની શ્રદ્ધા-માન્યતામાં ગાબડું પાડે. અનાચાર ત્યાગથી પચ્ચની શુદ્ધિ પૌષધ, સામાયિક તે કર્યું પણ તેમાં પુંજવા-પ્રમાર્જિવાને ઉપગ ન જળવાય તે જયણાનું લક્ષ્ય શી રીતે રહે? એટલે પચ્ચ. લઈ લેવા માત્રથી કામ પતતું નથી, પણ સાથે સાથે જેના પચ્ચ. કર્યા છે તે અનાચારને વર્જવાની તત્પરતા જરૂરી છે. અનાચાર-ત્યાગ વિના પચ્ચક ની અસારતા પૈસાના લાલચુ બારેટે પાસે બે–ચાર કે છ આના થાળીમાં નાંખી “જાત્રા સફળ”ને આશિર્વાદ ગિરિરાજ ચઢતાં હિંગળાજના હડે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૪. આગમત મેળવીને સંતોષ માને, પણ ખરેખર તે યાત્રાની સફળતા ક્યારે! દાદાના ભાવથી દર્શન કરાય ત્યારે ને? આ રીતે “લે બાપજી! કરાવે પચ્ચખાણુ” એમ કહી પચ્ચ. લઈ લીધા પછી યથાયોગ્ય અનાચાર-વજનની મર્યાદા ન જળવાય તે શાબ્દિક સંતેષ ભલે રહે! પણ ખરેખર આત્મવંચના જ થાય! પચ્ચટની અખલિતતા માટે અનાચાર ત્યાગ જરૂરી પચ્ચ. લીધા પછી અનાચારને ત્યાગ કરવામાં ન આવે તે પચ્ચ. અખલિત ન બને, કેમકે પચ્ચ. લીધા પછી જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિત્રાચારના અતિચારોનું વજન પચ્ચ.ને અખલિત બનાવે છે. પચ્ચ. લીધા પછી તેને જાળવવાની દરકાર ન રહે કે પચ્ચાની જવાબદારી ન સમજાય તો પચ્ચ. માત્ર લેવા પુરતું જ રહે, વ્યવસ્થિત પાલન શક્ય ન બને. પણ પચ્ચ. લીધા પછી તેની દરકાર કરનાર અખલિતપણે તેનું પાલન કરી શકે છે. ઉચ્ચ આદર્શની આવશ્યકતા વ્યવહારમાં એવું દેખાય છે કે ઉંચે ચઢનાર મનુષ્ય અવળીઉધી (નીચી) દષ્ટિ રાખી ન શકે, ઉચે દષ્ટિ રાખે તે જ ચઢી શકે, જ્યારે નીચે ઉતરનારે નીચી દષ્ટિ રાખી જેમ ઉતરે છે તેમ ઉંચીઅવળી દષ્ટિ રાખીને પણ ઉતરી શકે. આ રીતે આત્મશુદ્ધિના પંથે ચાલનારાએ હંમેશાં ઉચ્ચ આદર્શોઆલંબને સામે રાખવા જોઈએ. આ રીતે જ આત્મા ગુણેની પ્રાપ્તિ–વૃદ્ધિ કરી શકે. લક્ષ્ય-શુદ્ધિમાં શ્રીયક મુનિનું દષ્ટાંત જુઓ ! શ્રી સ્થૂલભદ્ર મહામુનિના નાના ભાઈ શ્રીયમુનિ રોજ નવકારશીનું પચ્ચ. કરતા, પિરિસી પણ ક્યારેય કરી શકતા નહી. પર્વાધિરાજની આરાધનાના ટાણે પણ નવકારશીથી આગળ ન Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પુસ્તક ૨-જુ વધી શક્યા. છેવટે સંવત્સરિ મહાપવને દિવસ આવ્યો. - સંસારી મને જ જવાદવવંદનાથે આવ્યા, પૂછયું કે શું પચ્ચ. કર્યું છે આજે? શ્રીયક મુનિએ ખૂબ જ નિખાલસતાથી પિતાની અશક્તિ જાહેર કરવા સાથે નવ. પચ્ચ.ની વાત કરી. સાધ્વીજી મહારાજે પ્રેરણા કરી કે આજે તે પિરસી કરેઆજે તે પર્વાધિરાજની આરાધનાને અંતિમ દિવસ છે, બધા સાધુ ભગવંતને વંદના-ક્ષમાપના આદિ કરશો એટલામાં પિરસી આવી જશે. શ્રીયક મુનિએ ઉચ્ચ આદર્શોને દષ્ટિ સમક્ષ રાખેલ હોઈ પિરસી કરી, ફરી સાધ્વીજી મહારાજે બારસાસૂત્ર સાંભળશે તે સાઢપિરસી આવી જશે એમ કહી સાઢ પિરસી કરાવી. ફરી ચિત્યપરિપાટીના બહાને પુરિમડુદ્ધ કરાવ્યું, ફરી પડિલેહણ આદિના હિસાબે અવરૃઢ કરાવ્યું, છેવટે આજે તે મોટું પ્રતિક્રમણ રા-૩ કલાકનું છે, રાત તે ઉંઘમાં પસાર થઈ જશે માટે હવે કરી લે ને ઉપવાસ! આ રીતે શ્રીયક મુનિને ઉપવાસ થઈ ગયે, પણ રાત્રે તેમનું સુકેમળ શરીર, ઉપવાસની ચિત્રવિચિત્ર અકળામણ–વેદના–પીડાઓ ખમી ન શકયું અને કાળધર્મ પામ્યા. શ્રીયક મુનિની ઉચ્ચ વિચારધારા પણ મરણ વખતે પણ આરાધક ભાવ ટકી રહ્યો કે “પ્રભુ શાસનની તપસ્યા માટે મેં પ્રથમથી શરીરને કેળવ્યું નહિ, ખરેખર મેં બહુ મોટી ભૂલ કરી, વિશિષ્ટ કર્મનિજરાના સાધનરૂપ આ તપધર્મની આરાધનાથી હું વંચિત રહ્યો! ત૫ મારા આત્મગુણેને વિકસાવવાનું અમેઘ સાધન છે. તેને યથાર્થ લાભ હું મેળવી ન શક્યો, આજે આ શરીરની કળવિકળ દશા પણ મારી પૂર્વ તૈયારી ન હવાને આભારી છે” આદિ આદિ અંતરંગ વિચારધારા તપધર્મની મર્યાદાને અનુકુળ રહી, પણ એવા વિચારમાં ન ફસ્યા કે “હાય! હું ક્યાંથી સાધ્વીજીના કહેવાથી ફસાઈ ગયે, મેં શરમે–ભરમે ઉપવાસ ક્યાં કર્યો?” Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમોત શ્રીયક મુનિની વિચારધારાને મર્મ શ્રીયક મુનિની ઉચ્ચ વિચારધારા અંતકાલે પણ વિકૃત ન થઈ એનું કારણ શું? તે પુણ્યાત્મા જિનશાસનના મર્મને ગુરૂગમથી પારખી શક્યા હતા કે-“આરાધના ભલે ઓછી થાય પણ આરાધનાનું લક્ષ્ય સદા જાગૃત રાખવા માટે ઉચ્ચ આદર્શો-ચઢતાનું આલંબન અને નિર્મળ વિચારધારા ટકાવી રાખવી જોઈએ.” માર્મિક વાત મુદ્દાની વાત એ કે-પગ્ન. લેનારે લીધા પછી તેને અખલિત બનવા માટે સંસ્કારોના તફાનથી ચિત્તની ચળવિચળ સ્થિતિએ પણ પુણ્યવાન આત્માઓની વિવિધ નિર્મળ આરાધનાઓનું આલે બન વિચારી પરિણામેની ધારા વ્યવસ્થિત રાખવી. ઉચ્ચ આદર્શોથી પચ્ચાની સાનુબંધતા તપ એ આત્માને ગુણ છે, તેને વિકસાવવા માટે એગ્ય પુરૂપાર્થની જરૂર છે, આત્મશક્તિઓ વ્યવસ્થિત પ્રયત્નથી ખીલે છે એટલે તપસ્યા કરનાર પચ્ચ. લીધા પછી ઉચ્ચ આદર્શો નજર સામે રાખે તે ખૂબ જ ચોક્કસ રીતે આગળ વધી શકે છે. વાસનાની વિષમતા ખાઉં-ખાઉંની વાસના આહાર-સંજ્ઞાના બળે અનાદિકાળથી આત્માને વળગેલી છે, તેની વિષમ અસર તળે તપને ગુણ અવ રાઈ ગયો છે, પણ એમ વિચારવાની જરૂર છે કે-અનંતકાળથી વિવિધ નિઓમાં અનેક ઉત્તમોત્તમ દ્રવ્યને ભોગ કરવા છતાં આહારની વાસના ઘટી નહીં. બીજા ભવની વાતે ક્યાં કરવી? આ ચાલુ જીદગીમાં પણ ત્રીશ, ચાલીશ, પચાશ, કે સાઠ વર્ષોથી રોજ બને વખત વિવિધ ભોજન દ્રવ્યો વાપરવા છતાં પણ ઉપવાસ કે આયંબિલનું પારણું આવે ત્યારે જાણે કદી આપણે ખાધું જ Page #132 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું ૩૭ નથી, એવી અકળામણ અને ખાઉં–ખાઉંની વાસના કેવી પ્રબળ થઈ જાય છે? આ જીદગીની અપેક્ષાએ વર્ષોથી અને આમ જોઈએ તે અનંત કાળથી આપણી વૃત્તિઓને સંતોષવા વિવિધ પ્રયત્ન કર્યા છતાં હતા ત્યાંને ત્યાં જ ! રજને રેજ એકડો જ ઘુંટવાનો! તપગુણના વિકાસથી વાસનાને હાસ આ દશા શાને આભારી છે? આપણું આત્માની વિકૃતિઓને આપણે ઓળખી શક્યા નથી, તે વિકૃતિઓને દૂર કરનાર તપગુણનું મહત્વ સમજી શક્યા નથી માટે આ કમનસીબ દશા છે ! ખરેખર તે ખાઉં ખાઉંની વાસના પાછળ આપણે ખાઈને ખેવાનું જ છે. અનાદિકાળથી અજ્ઞાન દશાના કારણે ખાઈને છેવાને ધંધો ચાલુ છે. દેવાળીયાના દષ્ટાંને વિરતિનું મહત્વ અરે! જરા વિચારે કે–વ્યવહારમાં દેવાળીઓ હય, લઈને પાછા આપવાના ન હોય તે પણ દેખીતી શાહુકારી બતાવવા પણ ખાતું મંડાવે! જ્યારે આપણે આ જીવ ખાવા તે તૈયાર પણ ખાતું મંડાવવાની પણ ના! નવકારશી જેટલું પણ પચ્ચ. કરી કે બીજી કોઈ નાની મોટી વિરતિ સ્વીકારી ખાય તે એટલી પણ વિરતિનું ખાતું મંડાયેલ હેઈ ભવિષ્યમાં આત્મા તપગુણની સંપત્તિને પામી શકે! પચ્ચાનું લક્ષ્ય આહાર સંજ્ઞા-નિગ્રહ છે. કહેવાની વાત એ છે કે “તપ એ મારા આત્માને ગુણ છે” આ જાતની વિચારધારાથી આહાર સંજ્ઞા પર કાબૂ મેળવવાનું લક્ષ્ય પચ્ચ. લીધા પછી ઉચ્ચ આદર્શોને ટકાવવાથી મેળવી શકાય છે. શ્રીયક મુનિની આરાધકતા આ જાતની લક્ષ્યમુખી આરાધનાના બળે જ શ્રીયક મુનિ એક ઉપવાસમાં જ રાત્રે કાળ કરી જવા છતાં દેવલેકે ઉપજ્યા, શ્રી જક્ષા ૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમત સાવીજીએ પિતાની ભૂલ માની શ્રી સંઘ પાસે પ્રાયશ્ચિત માંગ્યું, પણ આશય શુદ્ધિના કારણે તેને નિર્દોષ ઠરાવી, ખાત્રી માટે શાસનદેવી મારફત શ્રી સીમંધર સ્વામીજી પાસે સાધ્વીજીને મેકલી, શ્રી તીર્થંકર પરમાત્માએ સ્વમુખે શ્રીયક મુનિની આરાધકતા અને સાધ્વીજીની નિર્દોષતા જણાવી. પચ્ચ.ની વિશુદ્ધિ માટે આરાધકભાવની જરૂર આરાધભાવ ટક્યો રહે તે પશ્ચ.ની અખલિતતા બની રહે તે આશયથી શ્રીયકમુનિનું દષ્ટાંત વિચારવા જેવું છે. શ્રીયક મુનિએ જે રીતે ઉચ્ચ આલંબન રાખી પિતાની જાતને આરાધક બનાવી તે રીતે આત્મગુણ તરીકે તપને વિકસાવવા માટે પશ્ચ. લીધા પછી ઉંચા આદર્શને નજર સામે રાખવાની જરૂર છે. અસદાલંબનેથી પચ્ચ. ના ભંગની શક્યતા પચ્ચ.ના ઉચ્ચ માર્ગે આગળ વધવા માટે દષ્ટિ સદા ઉંચી જ રાખવી ઘટે, ઉંચે ચઢનારને નીચી દષ્ટિ રાખવી પાલવે નહી, છતાં તપ એ આત્માને ગુણ છે. એવી પ્રતીતિ સાથે પચ્ચ.ની પ્રવૃત્તિ ન કરી શકનારને પચ્ચ. લીધા પછી આવી પડનારી વિષમતાઓ વખતે અનાદિકાલીન સંસ્કારના બળે નીચા આલંબને ખોટા બહાના આદિ અવલંબી પચ્ચાના ભંગ માટે આડકત્રી તૈયારી થઈ જાય છે. પચ્ચાની ક્રિયામાં પંચાચારની મર્યાદાના પાલન સામે અનાચાર ત્યાગની વાત લક્ષ્ય તરીકે રખાય તે સંસ્કારવશ જે અનુચિત પ્રવૃત્તિઓને પ્રસંગ આવે છે તે સ્વાભાવિક રીતે ટળી જાય. અધ્યયનના નામની મામિકતા આ રીતે આ (પાંચમું) અધ્યયન અનાચાર શ્રત પણ કહે વાય છે. પચ્ચ. માટે જરૂરી આચારની મર્યાદાના પાલનની વાત ભારપૂર્વક જણાવી પિટામાં આચારના વિરોધી તત્વેનું વજન સૂચિત થઈ જ જાય છે. એકંદરે આ અધ્યયન અનાચારના ત્યાગની વાત ગર્ભિત રીતે મહત્વની જણાવી આચાર પાલનની વાતને નિર્દશનારું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક –જું ચેકીદારના દષ્ટાતે અધ્યકના નામને વિચાર જેમ રોકીદારે રાત્રે બાર કે બે વાગે રેન મારવા નિકળે ત્યારે જાગતા રેજે.ની તેની બૂમ આપણે ઉંઘમાં ગાફિલ થઈ આપણી મિલ્કતને ગુમાવી ન બેસીએ તેથી ઉંઘ ઉડાડવા માટે છે, તે રીતે આ અધ્યયન આત્મગુણરૂપ તપધર્મને વિકસાવનાર પચ્ચાની ક્રિયાને વ્યવસ્થિત રીતે ટકાવવા માટે અનાચારને ત્યાગ કરવાની વાત રજુ કરી આપણું મેહનિદ્રા હઠાવનાર છે. આચારશ્રુત-અનાચારશુત બને નામની સાર્થકતા પહેલાં આ અધ્યયનનું નામ આચામૃત જણાવેલ, હવે અહીં અનાચારશ્રુત બતાવાય છે. આ ઉપરથી સમજણમાં ગોટાળે થવા સંભવ છે કે ખરેખર શું નામ છે? પણ પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે વિવક્ષાભેદથી બને નામ ઉપયોગી છે. કેમકે–પચ્ચની પ્રાપ્તિ માટે આચારનું પાલન જરૂરી, તેમાં લીધેલ પચ્ચ.ને અખંડિત—અખ્ખલિત રાખવા માટે અનાચારને ત્યાગ પણ જરૂરી છે. એટલે આ અધ્યયનમાં સ્થાને સ્થાને આચારપાલન અને અનાચાર વર્જન બન્નેની યેગ્ય ઘટના કરી છે. આચાર પાલન-અનાચાર ત્યાગનું સાપેક્ષ મહત્વ ખરી રીતે વિચારીએ તે પ્રત્યેક સિદ્ધાંતને અમલમાં ઉતારવા માટે આ બન્ને ચીજ જરૂરી છે. જેમકે “જોઈને ચાલવું જેથી જીવ મરે નહીં, વિચારીને બેસવું જેથી દેષ ન લાગે આમાં જઈને ચાલવાની અને વિચારીને બોલવાની વાત આચાર પાલન રૂપ છે, પણ જીવ ન મરવાની વાત અને દેષ ન લાગવાની વાત અનાચાર વજનરૂપ છે. આ રીતે આ અધ્યયનમાં પ્રસંગે પ્રસંગે એક બીજાને પૂરક તરીકે આચાર અને અનાચાર બન્નેનું સ્વરૂપ ફૂલગુંથણીએ જણાવાશે. Page #135 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત ૪૦ અધ્યના નામ સંબધે તો ક્યાઘાત ની શકા અહીં ઉતાવળીઆ સ્વભાવને વાદી શકા ઉઠાવશે કે-આ કેવી વિચિત્ર વાત ! આચાર અને અનાચાર બન્ને પરસ્પર વિરાધી ચીજે, તે બન્નેનું સ્વરૂપ આ અધ્યયનમાં શી રીતે જણાવશે ? આ તે “ મારી મા વાંઝણી છે” એના જેવું થતો ન્યાયત કહેવાય! દેખીતા વિરાથી નામાની સગતિ શાસ્ત્રકાર ભગવ'ત આના ખુલાસા કરે છે કે-“ ભાઈલા ! ઉતાવળ ન કર ! દરેક વસ્તુને સાપેક્ષ રીતે વિચારવાની જરૂર છે, દેખીતી રીતે વિરૂદ્ધ દેખાતી ચીજો પણ ચેાગ્ય રીતે વિચારવાથી સુસંગત લાગે છે. “ મારી મા વાંઝણી ' વાચની સ'ગતિ “ મારી મા વાંઝણી * વાકય ભલે દેખીતી રીતે વિસ'ગત લાગે પણ જરા વિચાર કરેા કે— કો'ક ખાઈ ને પૈસે ઘણા છતાં સંતાન ન હોવાથી કા’કને દત્તક તરીકે ખાળે લે, તા દત્તક તરીકે આવનારની તે મા થઈ ને! હવે આ સ્થિતિમાં કાક પેલા દત્તક પુત્રને એમ પૂછે કે-ભાઈ ! તારી માને કેટલા છેાકરા ! પૂછનારને શી ખબર કે આ દત્તક આવેલ છે. તે તે વ્યવહારથી મા તરીકેના તેના વ્યવહાર ઉપરથી સાહજિક રીતે તે બન્ને વચ્ચે માતા-પુત્રના સંબંધ કલ્પી પૂછે કે—“ તારી માને કેટલા સંતાન છે ? ” તા દત્તક આવેલ ભાઈ શુ એમ ન કહે કે—“ ભાઈ ! મારી માતા વાંઝણી છે, તેને સંતાન નથી, એ તે હું પણુ દત્તક આવેલ છું.” અહી જો ખરેખરી હકીકતને આગળ કરી એમ કહે કે–ના! આ મારી મા નથી ! તા દત્તક તરીકેના હક્ક જતા રહે ! જો એમ કહે કે ના ! આ મારી મા છે! તે ખરેખર તે કયાં તેની મા છે ! ” ' આમ જે રીતે દત્તક પુત્રને પેાતાની સગી મા નહિ છતાં મા Page #136 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ૪૧ તે કહેવી જ પડે અને સંતાન કેઈ નથી ત્યારે જ તે પિતે ખોળે આવ્યું છે એટલે વાંઝણી તરીકે નિર્દેશ પણ કરવું જરૂરી. આ રીતે “મારી મા વાંઝણી” આ વાક્ય દેખીતું વિસંગત લાગતું છતાં જેમ વિવક્ષાથી સંગત લાગે છે, તેમ આ અધ્યયનમાં આચાર અને અનાચાર બન્ને શબ્દો પરસ્પર વિરોધી છતાં એક જ ચીજના રૂપાંતરરૂપે એક બીજાના પૂરક બની રહે છે. વિવેક-બુદ્ધિથી વિધિનું સમાધાન એટલે જ્ઞાનીઓના ચરણોમાં બેસી મેળવાતી વિવેક બુદ્ધિના આધારે “આચાર અને અનાચાર બનેના સ્વરૂપને જણાવનાર આ અધ્યયન છે” આ નિર્દેશમાં અસંગતિ જણાતી નથી. પચ્ચ પ્રાપ્તિ માટે આચાર પાલન પચ્ચ, રક્ષા માટે અનાચાર ત્યાગ વ્યાખ્યાકાર શ્રી શીલાંકાચાર્ય મહારાજ આ અધ્યયનમાં આચાર અને અનાચાર બનેની વાત રજુ કરશે. કેમ કે પ.ની પ્રાપ્તિ માટે આચાર પાલનની જરૂર છે. અને પચ્ચ.ની સુરક્ષા માટે અનાચારના ત્યાગની જરૂર છે. પચ્ચ. લીધા પછી તેને ટકાવવા માટે ખૂબ જ કડકાઈ સાથે આચાર નિષ્ઠા કેળવવી જરૂરી છે, જેથી કે અનાચારનું ઉત્થાન જ ન થવા પામે, અને અવ્યવસ્થા ન થવા પામે. અનાચાર ત્યાગથી પચ્ચની જવાબદારી જેમ કે લગ્ન પહેલાં પરણેતર સાથે જે રીતના વ્યવહારે હેય તે લગ્ન થયા પછી જુદી જાતના હોય, કેમકે-લગ્ન થયા પછી તેની જવાબદારી આવે છે. આ રીતે પડ્યુ. પછી પિલપલ ન ચાલે, અવ્યવસ્થિત વર્તને પણ ન ઘટે, અનાચારના ત્યાગની ખાસ જરૂર છે, તેમજ આચારનું કડક પાલન પણ જરૂરી છે. જહુવેસ્ટના આદેશનું રહસ્ય જેમકે ચાલું કોઈપણ ધર્મક્રિયામાં વિરતિમાં આવવા માટે ઈરિયા Page #137 -------------------------------------------------------------------------- ________________ આગમત વહી અને મુહપત્તિના પડિલેહણ આદિ સામાન્ય સામાચારીની જરૂર, તે રીતે સામાયિક, પૌષધ કે મહાવતે ઉચ્ચરવામાં અમુક વિધિ હોય છે, પણ વિરતિમાં આવ્યા પછી તેમાં ટકવા માટે “વઘુ રિકાજુ અને “ ઇ જશું” ના આદેશથી આચાર નિષ્ઠાની સુદઢ પાલના જણાવી છે. શરીર પણ ગુરુની આજ્ઞામાં સમર્પિત કરી દઈ સ્વાભાવિક થનારી શ્વાસોચ્છવાસ અને આંખના પલકારા જેવી સામાન્ય (શારીરિક) ક્રિયાઓ માટે પણ અનુજ્ઞા–સંમતિ મેળવવા તત્પરતાની વાત કેટલી ઉચ્ચકેટિની આચાર નિષ્ઠા સૂચવે છે? અનાચારના ત્યાગ માટેની કેટલી તત્પરતા સૂચવે છે? આચાર નિષ્ઠાનું મહત્વ આ રીતે જિનશાસનની મર્યાદા પ્રમાણે પચ્ચ. લેતાં પહેલાં આચારની જરૂર, પણ પચ્ચ. લીધા પછી તે અનાચારના ત્યાગની જરૂર, તે માટે આચારનિષ્ઠાની સુદઢ કેળવણી જરૂરી છે. અનાચારના ત્યાગ માટે જ્ઞાનાચારના ૮ આચારનું સ્વરૂપ આચારની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિ અનાચારના સુદઢ ત્યાગથી થાય છે, જેમ કે જ્ઞાન સમ્યફ ક્યારે બને જ્યારે કે-જાણવાના આચાર સાથે અકાળે ન ભણવું, અવિનય કે અબહુમાનથી ન ભણવું, ઉપધાન-ગવહન વગર ન ભણવું, ભણાવનારને અપલાપ ન કરે, સૂત્ર, અર્થ તદુભયની વિરાધના ન કરવી–આ આઠ અનાચારનું વજન હેય તે. એટલે અકાળે ભણવા આદિ આઠ અનાચારના પરિવાર સાથે જ્ઞાનાચાર સંકળાયેલ છે. આ ઉપરથી આ અધ્યયનનું નામ “આચારકૃત” તેમજ અનાચારત” છે. એ બાબત કેઈ અસંગતિ નથી, એમ સ્પષ્ટ થાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ વ્યાકરણના નિયમ પ્રમાણે વિરેધી નામની પણ સંગતિ અહીં “નામ તે એક જ હોય! બે નામ શી રીતે ?” એવી શંકા ન કરવી, કેમકે-વ્યાકરણ શાસ્ત્રને નિયમ છે કે “સા જ સંજ્ઞાસાવાહિતિ” અર્થાત્ એક સંજ્ઞા બીજી સંજ્ઞાને બાધ ન કરે, તેથી આચારકૃત નામ અનાચારદ્યુતનું વિરેાધી ન બને. કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના વિવિધ નામે વળી જુઓ ! શ્રી કલપસત્રમાં પતિતપાવન શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માના કેટલા નામ જણાવ્યા છે? માતા-પિતાએ સ્થાપેલ નામ વર્ધમાન, દેવેએ સ્થાપેલ નામ મહાવીર, વિદેહવાસીઓએ આપેલ વિદેહી, મગધવાસીઓએ આપેલ જ્ઞાતપુત્ર, આ બધા નામે કંઈ પરસ્પર વિરોધી નથી. એટલે આ (પાંચમા) અધ્યયનનું નામ આચારશ્રુત અને અનાચારશ્રુત પરસ્પર વિરોધી નથી. જિનશાસનની અદ્દભુત શૈલિ કદાચ અહીં એમ શંકા થાય કે-“આ તે તમે મનફાવતી કલ્પના કરી વાતને ગોઠવી કાઢી ! પણ ખરેખર શું આમ હોઈ શકે? કે આ અધ્યયનનું નામ દેખીતા પરસ્પર વિરોધી શબ્દોવાળું હોય?” પણ વસ્તુસ્થિતિના વિચારની દૃષ્ટિએ વિવેક બુદ્ધિથી વિચારીએ તે સ્પષ્ટ સમજાય તેવું છે કે જિનશાસનમાં કઈ પણ વસ્તુને મારી મચડીને બેસાડવાની પદ્ધતિ જ નથી. વસ્તુ વિષમ હોય કે આપણી સમજ શક્તિ ઓછી હેય તે વસ્તુને સમજવા માટે, કલ્પના ઉમેરી વસ્તુને સહેલી રીતે સમજવા કે સમજાવવાનો પ્રયત્નજિનશાસનની શિલિમાં હેતે જ નથી. મટુક શ્રાવકનું દષ્ટાંત જુઓ ! ભગવતીસૂત્રમાં મહુ, શ્રાવકને અધિકાર આવે છેમદ્ધક શ્રાવક પ્રભુ મહાવીર પરમાત્માને સમેસર્યા જાણી Page #139 -------------------------------------------------------------------------- ________________ આગમત ઉમંગભેર પિતે વંદનાથે અને દેશના-શ્રવણાથે જઈ રહ્યો છે. રસ્તામાં પાખંડીયે-જે જિનશાસનની અસૂયા કરવાવાળા અન્યદર્શનીયે મળ્યા. તેઓએ અદેખાઈથી મઢુકને શ્રદ્ધામાંથી ઢીલે કરી પિતા તરફ ખેંચવા કહ્યું કે ભલા આદમી ! તારા મહાવીર ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય જણાવે છે, તે તેમના ધર્માસ્તિકાય આદિ પાંચને શું તું જુએ છે?” મકે કહ્યું કે “ના, હું દેખાતું નથી એટલે પેલા પાખંડીઓ કહે કે “જોયા-કર્યા વિના કેકના કહેવા માત્રથી તે માની લે એ શું સારું કહેવાય? એ તે આંધળી શ્રદ્ધા થઈ !” આ રીતે પાખંડીઓએ મટુક જેવા ચુસ્ત શ્રદ્ધાળુને પણ હચમચાવી નાખવા વાગ્માણને છૂટથી ઉપયોગ કર્યો, પણ મટુકત પરિણત શ્રદ્ધાવાળે હતું, એટલે શબ્દબાણથી ગાંયે જાય તેમ ન હતું. તેણે પેલા પાખંડીઓને પડકારતાં કહ્યું કે આપણે ન જોઈએ છતાં કેટલીક વસ્તુઓ માનવી જ પડે, જેમકે આત્મા ! “હું જીવું છું’ એ પ્રતીતિ-ગમ્ય આત્મા સ્વાનુભવથી પિતાને સમજાય, પણ બીજાના આત્માને તે આપણે માનીને જ ચાલીએ છીએ. તે જ રીતે સ્વમ આવે, તે પણ જેને આવ્યું હોય તે જ જાણી શકે છતાં બીજાના કહેવાથી બીજાના સ્વપ્રને માનવું પડે. અંધશ્રદ્ધા એટલે? - આ રીતે સર્વજ્ઞ પ્રભુના કેવળજ્ઞાનમાં સ્પષ્ટ થયેલા પદાર્થો આપણે જોઈ ન શકીએ, પણ સર્વજ્ઞ પ્રભુની એકાંત કલ્યાણકારિતાના વિશ્વાસે તેઓશ્રીના વચને પર શ્રદ્ધાથી માની શકીએ, એ કંઈ અંધશ્રદ્ધા ન કહેવાય. પ્રતીતિની અશક્યતાએ શ્રદ્ધાની ઉપયોગિતા જેને જેને અનુભવ હોય તેવાના વચને પર શ્રદ્ધા રાખવી Page #140 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ સંગત છે. જેને અનુભવ ન થયેલ હોય તેને પ્રતીતિ ન થતી હોય તે પણ અનુભવીને વચનપર શ્રદ્ધા રાખવી પડે છે, જેમ કે-બગીચા પાસેથી પસાર થતાં નાકે સેડમ આવી અને ખુથી નાક તૃપ્ત થયું, અને ખ્યાલ આવ્યો કે-અહાહા ! કેવી સુંદર ખુ છે, શાની હશે આ ગંધ ! થોડીવાર ઉહાપોહ કરતાં ખબર પડી કે-હા, આતે મેગરાની કે ગુલાબની સુગંધ છે! તે આ શી રીતે નક્કી થયું કે જાણ્યું કે–આ સુગંધ મોગરાની કે ગુલાબની છે ! મેગરે કે ગુલાબ ત્યાં દેખાતે તે નથી ! જોયા વગર નિર્ણય શી રીતે કે આ સુગંધ મગરા કે ગુલાબની છે ! જે રીતે અહીં પ્રત્યક્ષ મગ કે ગુલાબ ન દેખાતે હોવા છતાં અમુક જાતના ગંધના પરમાણુઓ નાસિકા સાથે સંબંધિત થઈ અનુમાન દ્વારા મેગા કે ગુલાબનું જ્ઞાન કરાવે છે, તે રીતે અમુક પદાર્થો આપણે પ્રત્યક્ષ નિહાળી શકતા ન હોઈએ છતાં તેને જણ વનાર વીતરાગ પરમાત્માના એકાંત હિતકર વચનેની ટંકશાળતા અનુમાનથી નકકી થયેલી હોઈ તેના પરની શ્રદ્ધાના બળે જાણી શકીએ. અતીન્દ્રિય પદાર્થો માટે સર્વજ્ઞ-પ્રભુના વચનોની ઉપગિતા જગતમાં જેમ વૃદ્ધ પુરૂષના વચનવ્યવહારથી લેકવ્યવહાર પ્રામાણિક કરે છે, તેમ અતીન્દ્રિય કે અરૂપી પદાર્થોના સ્વરૂપ નિર્ણયમાં અનંતજ્ઞાનીઓના વચનવ્યવહારની ઉપેગિતા છે.” આવી રીતે જડબાતોડ દલીલેથી પાખંડીઓને ચૂપ કરી મટક શ્રાવક શ્રી મહાવીર પ્રભુ પાસે ગયે, ત્યાં પરમાત્માએ તેની શ્રદ્ધાને બિરદાવી અને કહ્યું કે “તું તારી જાતને અંધશ્રદ્ધાળુ થતી અટકાવવા મનઘડંત કલ્પનાઓને આસરે ન લીધે તે બહુ સારૂ કર્યું. જે તેમ કર્યું હોત તે “છસ્થા અરૂપી પદાર્થને ન જોઈ શકે? એ અનંત તીર્થકરેના વચનને અવગણવાનું સાહસ થઈ જાત.” ખરેખર! જેએ પિતાની જાતને ઉજળી રાખવા કલ્પિત પદાર્થોના બળે વિચારધારા ગોઠવે છે, તેઓ અનંતજ્ઞાની તીર્થકર ભગવંતેની Page #141 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઘેાર આશાતનામાં ફસાઇ જાય છે. જિન શાસનમાં કલ્પનાને સ્થાન નથી આગમજ્જાત વાત મુદ્દાની એ કે–જિનશાસનમાં કલ્પનાને સ્થાન નથી જ, નહીં તે મટ્ઠક શ્રાવકે પાખડીએને પરાસ્ત કરવા માટે એમ કલ્પનાના ગાળા ગબડાવ્યા હૈાત કે—“ હા ! હા ! ધર્માસ્તિકાય આદિ પાંચને હું જોઇ શકું છું” તા પેલા પાખડીએ ચૂપ થઈ જાત. પશુ એવી કપાલ કલ્પનાઓના પાયા પર સત્ય કદી ટકતું નથી, તેથી જિનશાસનમાં આપણી મતિદ્રુમ ળતા, છદ્મસ્થતા કે જ્ઞાનની છાશને ઢાંકવા કલ્પનાએથી વસ્તુની વિકૃતિ માન્ય નથી. તેને પ્રસંગે આપણી નબળાઇ સ્વીકારી લેવામાં જ્ઞાનીએના વચનાની પ્રામાણિકતા જળવાય છે. ઉપસ’હાર એટલે અહીં પાંચમા અધ્યયનનું નામ આચારજીત કે અના ચારજીત એમાં જરા પણુ અસંગતિ નથી, આ વાત કલ્પનાથી બેસાડી છે એમ નથી, પણ હકીકત છે. આચાર-અનાચાર અને પરસ્પર સાપેક્ષ છે, તેથી આ અધ્ય ચનમાં કહેવાતી વિગત એક-બીજાને પૂરક હાઈ અન્ને નામ આ અધ્યયનના હાઇ શકે છે. હવે પછી આચાર પાલન અને અનાચાર વજન શી રીતે કરવું ? તેના શા શા પ્રકારો છે? પચ્ચ.ના સ્વરૂપને સમજવા માટે શું શુ જરૂરી છે ? વગેરે અધિકાર અગ્રે વમાન..... અવિરતિ=કમ બ ંધનું પ્રધાન દ્વાર. પચ્ચક્ખાણુ=નિરાનું પ્રધાન દ્વાર. Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭ “ િવ પ્રત્યાઘાતચુરા ત્રાસવાન અવસ્થા પ્રચાસ્થાન क्रियानन्तरमाचारताध्ययनं तत्प्रतिपक्षभूतमनाचाराध्ययनं वा. પ્રતિપાદ્યતે .” ઉપક્રમ વ્યાખ્યાકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રી શીલાંકાચાર્યજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે શ્રી સૂત્રકતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી, ગયા કે પચ્ચ, નું મહત્વ જૈન શાસનમાં પચ્ચાની ક્રિયાનું ખૂબ જ વિશિષ્ટ મહત્વ છે.. અન્ય દર્શનકારે એ પણ યમ, નિયમ, વ્રત અને શિક્ષા વગેરે રૂપે વ્રતપાલનનું મહત્વ સ્વીકાર્યું તે છે, પણ દાન, દક્ષિણા રૂપે કંઈક કર્યાને આત્મસંતોષરૂપે માન્યું છે. પણ જિનશાસનમાં તે પચ્ચ. તે દેવું પતાવવારૂપ અવશ્ય કર્તવ્ય જણાવ્યું છે. અવિરતિની કારમી અસર જીવને કર્મ સત્તાના સકંજામાં જકડનાર અવિરતિ છે.” આ વાત જેને સિવાય કઈ માનતું નથી. અવિરતિ એટલે સત્ કાર્યોમાં પ્રવૃત્તિ ન થવી તે. પાપકાર્યોથી વિરમવાની વાત બધાએ માન્ય રાખી છે. પણ પાપકાર્ય ન કરવા માત્રથી જીવનું કલ્યાણ નથી, પણ સતકાર્યમાં પ્રવૃત્તિ થવી જરૂરી છે. સતકાર્યમાં પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધી હકીકતમાં પાપથી વિરમવાની વાત શાબ્દિક બની જાય છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ આગમત મિથ્યાત્વની માર્મિક વ્યાખ્યા આ કારણે જ જ્ઞાનીઓએ મિથ્યાત્વમાં ખોટી માન્યતા કે વિપરીત કે કદાગ્રહી વલણને સ્થાન આપવા સાથે સાચી માન્યતા ન થાય તે સ્થિતિને પણ મિથ્યાત્વમાં અંતર્ગત જણાવી છે. જુઓ! એકેન્દ્રિયમાં ખોટી માન્યતા શી છે? કુદેવ, કુગુરૂ, કુધર્મની શ્રદ્ધાની વાત જ ત્યાં શી રીતે ઘટે? મન જ નથી ત્યાં બેટી શ્રદ્ધા કે માન્યતા સંભવે જ શી રીતે ? તે પછી એકેન્દ્રિયમાં મિથ્યાત્વ શી રીતે? આજ પ્રમાણે વિકસેન્દ્રિય (બઈ, તેઈ, ચૌરિન્દ્રિય) અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ મન ન હોવાથી વિપરીત શ્રદ્ધા-માન્યતા ઘટતી ન હોવાથી મિથ્યાત્વ શી રીતે ગણાય? અસંજ્ઞી અવસ્થામાં મન ન હોવાથી ખેટાને સાચું, સાચાને બિટું, સાચાને સાચું કે બેટાને ખોટું માનવાની શક્યતા જ નથી, તે પછી કુદેવાદિને સુદેવાદિ માનવા રૂપ મિથ્યાત્વ શી રીતે સંભવે? મિથ્યાત્વની સ્થલ-સૂક્ષ્મ સ્થિતિ પણ–જિનશાસનમાં સમ્યકત્વ એ આત્માને ગુણ માન્ય છે, તેથી તેને આવરણ કરનારૂં કર્મ પણ જણાવ્યું છે, જેનું નામ દર્શનમેહનીય છે, તેથી મનથી થનારી પ્રતીતિ-માન્યતા આદિ સ્થૂલ સ્વરૂપ ન હેય, તે પણ દર્શન મેહનીયના ઉદયથી સાચી માન્યતા ન હોય તે તે મિથ્યાત્વની સ્થિતિ ગણાય. બેટી માન્યતા એ મિથ્યાત્વનું સ્થૂલ સ્વરૂપ છે, પણ સાચી માન્યતા ન થવી એ દર્શનમેહનીયના ઉદયથી થનારી હેઈમિથ્યાત્વનું અંતરંગ-સૂમિ સ્વરૂપ અસંજ્ઞી છે (એકે વિકેન્દ્રિય અને અસંજ્ઞી પંચે)માં મિથ્યાત્વ ઘટી શકે છે. સમભાવનું વિકૃત માનસ આ ઉપરથી કેટલાકે વિવેકની ખામીથી સર્વધર્મ સમભાવની Page #144 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ૪૯વાત કરી “આપણે તે રાગદ્વેષ નથી, આપણે તે બધા દેવ સરખા” એમ કરીને ખોટાને પણ સાચા માની પૂજવાથી સરવાળે ફાયદો જ છે ને! સમ્યક્ત્વ આવી ગયું ને!” આવું વલણ ધરાવે છે, પણ ખરેખર તેઓને એ ખ્યાલ નથી કે-“તરવભૂત પદાર્થોની યથાસ્થિત પ્રતીતિ ન થવી તે જ મિથ્યાત્વ છે.” તેથી ગેળળ એક કરી સર્વ ધર્મ-સમભાવની વાત કરનારા પિતાની વિવેક બુદ્ધિનું દેવાળું જ જણાવે છે. આત્માને વિકાર અવિરતિ આ રીતે એક થી માંડી ઠેઠ અસંજ્ઞી પંચે. સુધી આત્માના મૌલિક ગુણ રૂ૫ સમ્યક્ત્વને આવરી રાખનાર દશમેહનીયના ઉદયથી સત્ય તત્વેની યથાસ્થિત પ્રતીતિન થવી એ રૂપનું મિથ્યાત્વ જેમ આત્માને વિકાર છે, તે રીતે સત્કાર્યોમાં પ્રવૃત્તિ થવા રૂપે અવિરતિ પણ આત્માને વિકાર છે. આ વાત જૈનેતરના ખ્યાલમાં નથી આવી, માટે જ પચ્ચાનું લેકેત્તર મહત્ત્વ તેઓ સમજી શક્યા નથી. જૈનેતરનું માનસ જેનેતરે સારી પ્રવૃત્તિ થઈ જાય તે કલ્યાણકારી માને, પણ સારી પ્રવૃત્તિ ન થવા રૂ૫ અવિરતિ પિતાના આત્માને કર્મબંધ રૂ૫. છે, તેથી વિવિધ પુરૂષાર્થ કરી વિરતિ માગે ધપવા માટે પચ્ચ.ની પ્રવૃત્તિ મહત્ત્વપૂર્ણ ન સમજી શકે. જૈન અને જૈનેતરમાં આ પાયાને ફરક છે. જૈનેનું માનસ અવિરતિથી સતતપણે કર્મોને ધેધ ચાલ્યો આવે છે, તેને ખાળવા પચ્ચ.ની અત્યંત આવશ્યકતા છે. આ જાતનું વલણ જેનેના જ હૈયામાં સંભવે છે, તેથી જ જેને પચ્ચ.ને કર્તવ્ય પાલનરૂપ દેવું ચુકવવાની જેમ ફરજ રૂપ સમજે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ આગમત જેમાં મન, વચન કે કાયાની પ્રવૃત્તિ ન હોય, છતાં કર્મબંધ શી રીતે? એ વાત અવિરતિના વર્ણન પ્રસંગે જણાવી ગયા. આ રીતે ચેથા અધ્યયનમાં અવિરતિને ખાળવા માટે પચ્ચ.નું મહત્વ જણાવી ગયા. અને “જેને માત્ર પાપથી બચવા માટે પચ્ચ. કરવું જોઈએ.” એ ફળિતાથ જણાવ્યું. ભરત મહારાજાના દષ્ટાંતે દ્રવ્ય ચરિત્રનું મહત્વ - જુઓ આ વાતને પરમાર્થ વિચારીશું તે સ્પષ્ટ સમજાશે કે- ભરત મહારાજાએ આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા પછી પણ સાધુવેષ શા માટે લીધે કેવળજ્ઞાન જેવા ઉત્કૃષ્ટ ગુણ મેળવ્યા છતાં સાધુવેષ લેવાની શી જરૂર? એ પ્રશ્ન અવિરતિને ટાળવા માટે પ.નું મહત્વ સમજવાની વાતને વિચારતાં સહેલાઈથી ઉકેલાઈ જાય છે. કેવળીને દ્રવ્ય ચારિત્રની શી જરૂર ? અહીં એક મુદ્દાની ચીજ સમજવા જેવી છે કે કેવળજ્ઞાન થયા પછી સાધુવેષ-દ્રવ્યચારિત્ર ન લે! તે શું તેઓ ઘરમાં રહે? કારણ વિના કાર્ય થાય નહિ, એટલે ઘરમાં રહેવાનું શાના આધારે થાય છે? તે જે સમજાઈ જાય છે, કેવળી થયા પછી સાધુવેષ લેવાનું મહત્વ સમજાઈ જાય! ગૃહસ્થપણામાં રહેવું તે પાપને-અવિરતિને ઉદય ગણાય, પણ કેવળજ્ઞાન થયા પછી તે મેહનીય સર્વથા ક્ષીણ થવાથી અવરતિ–પાપને ઉદય સમૂળગે નષ્ટ થયે તે પછી કેવળી ઘરસંસારમાં રહે જ શી રીતે ? કે દ્રવ્ય ચરિત્ર ન લે એ બને જ કેમ? જેને મેહ હોય તે જ ઘર-સંસારમાં આરંભ-પરિગ્રહમાં રહે, મેહને ક્ષય થયેથી કેવળી બન્યા પછી સંસારમાં રહેવાની શક્યતા શી રીતે ? -અવિરતિનું મહત્વ શાસ્ત્રીય શૈલિએ વિચારીએ તે કર્મબંધના ચાર કારણે પૈકી Page #146 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ૫૧ અવિરતિની પ્રબળતાએ ઘર-સંસારમાં ફરજીઆત રહેવું પડે છે, અવિરતિ તે મહ-ચારિત્ર મહિને જ વિકાર છે. અવિરતિ એટલે કર્મબંધનું પ્રધાન દ્વાર, અવિરતિની પ્રબળતાએ પાપના વિચાર, ઉચ્ચાર કે આચાર ન હોવા છતાં પણ કમને બંધ સતત ચાલુ રહે છે, આ બધું મેહનીયને આભારી છે. તે જ્યારે મૂળથી નષ્ટ થઈ જાય અને કેવળજ્ઞાન જે મહાન ગુણ પ્રકટ થઈ જાય પછી તે ઘર-સંસારમાં રહે જ કેમ? એટલે સ્વાભાવિક રીતે દ્રવ્ય ચારિત્રને સ્વીકાર થઈ જાય છે. પચ્ચ.ની મામિકતા આ રીતે પચ. મેહના સંસ્કારોને કાબૂમાં લેવા માટે છે એ વાત કેવળીઓના દ્રવ્ય ચારિત્રને સ્વીકારવાની વાતથી મામિક રીતિએ ફલિત થઈ જાય છે. પચ્ચ. પ્રતિ દુર્લક્ષ્યની અનિષ્ટતા વળી “પાપની પ્રવૃત્તિ ન કરે છતાં તેના પરચાની શી જરૂર?” એ વિચાર પણ બેટી શ્રદ્ધાને પુરવાર કરે છે, તેથી કર્મબંધના અનેક કારણની જેમ અવિરતિ-અશ્રદ્ધા આદિને દૂર કરવા પચ્ચ.ની આવશ્યકતા છે. આ બધી વાત ચેથા અધ્યયનમાં જણાવી ગયા. પચ્ચને અધિકારી કેણુ? હવે આ પચ્ચ. કોણ કરે? એ વિચારાય છે. પ્રથમ જણાવી ગયા મુજબ પંચાચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેનાર પચ્ચાને અધિકારી છે, તે વાત ધ્યાનમાં રાખી મહત્ત્વની એક વાત ધ્યાનમાં રાખવાની કે– જેના પરચ. પિત કરવા તૈયાર થયા છે તેના ઉપગ વાળે હોય કે “મારે અમુકના પચ્ચ. કરવાના છે. જેમકે-ઉપવાસનું પચ્ચ. લેનારે બીજું કાંઈ ન જાણે તે પણ એટલું તે મેઘમ સમજે જ કે મારાથી ખવાશે-પીવાશે નહિ. Page #147 -------------------------------------------------------------------------- ________________ પર આગમત કેમકે જ્ઞાનીઓએ જણાવ્યું છે કે “અમ્યુપાઈ જા” જાણને-માનીને-સમજીને ન કરવાને સંકલ્પ તેનું નામ પ્રતિજ્ઞ. પરચ. પણ પાપિના ત્યાગની પ્રતિજ્ઞારૂપ છે, તેથી પચ્ચ. કરનારને જેના ત્યાગની પ્રવૃત્તિ કરે છે, તે સંબંધી ઉપયોગની જાગૃતિ રાખવી જરૂરી છે. પચ્ચાની શુદ્ધિ માટે જરૂરી વળી પચ્ચની શુદ્ધિ માટે ત્રણ બાબતે જરૂરી છે, (૧) પાપથી દૂર રહેવું, (૨) પાપ ન કરવું, (૩) તેની પ્રતિજ્ઞા લેવી. પ્રથમ જણાવી ગયા તે પ્રમાણ આચારની મર્યાદામાં વ્યવસ્થિત રહેવું અને અનાચારનું વર્જન આ ત્રણ બાબતમાં આવી જાય છે. આ ત્રણ બાબતેને નભાવી શકનારાનું પચ્ચ. અખલિત બને છે. નહીં તે નાના છોકરાઓની ગાજરની પીપુડીની જેમ “પાળ્યું ત્યાં સુધી ઠીક” એમ કરી ઢીલા થતાં વાર ન લાગે. પ્રતિજ્ઞાનું મહત્વ જેઓને પ્રતિજ્ઞા કે પચ્ચ. ન હોય તેઓ આચાર પાળે ખરા, પણ સગવડીઆ ધર્મની રીતે! જરા મુશ્કેલીને સામને કરે પડે તે મર્યાદામાંથી ખસતાં વાર ન લાગે. તેથી પ્રતિજ્ઞાવાળે કે? કે જે આચારવાળો હોય! આ રીતે ચોથા પચ્ચ.ના અધ્યયન પછી આ (પાંચમા) અધ્યયનનું આચારકૃત નામ સાર્થક થયું ગણાય. આચાર માટે પચ્ચાનું મહત્ત્વ અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે-“આચારવાળે તે કે જે પચ્ચ.વાળે હોય” આ વાતને વધુ સ્પષ્ટ સમજવી જરૂરી છે તે આ રીતે – ઉપાદાદિની વ્યાપકતા જગતમાં દરેક વસ્તુ ત્રણ સ્વરૂપે હોય છે. ઉત્પાદ, વ્યય અને Page #148 -------------------------------------------------------------------------- ________________ પક પુસ્તક ૨-જુ ધ્રુવ. જેમકે-આ આંગળીએ સીધી હતી તેને વાળીએ એટલે પ્રથમ જે સીધી હતી તે રૂપે નાશ પામી, વાંકા પણે ઉપજી અને આંગળી રૂપે સ્થિર છે જ! સાપેક્ષ દષ્ટિમાં વ્યાવહારિક દષ્ટાંત વળી એક શેઠને એક છોકરે, એક છોકરી, છોકરીને કાંચળી બનાવવા માટે છેકરાના કિનખાબના કબજાને સુધારી કાંચળી બનાવી આપી તે છોકરાને પિતાને કબજે ગયાને ખેદ, છોકરીને કાંચળી મળ્યાને હર્ષ, અને બાપને તે કિનખાબનું કાપડ ઘરમાં જ રહ્યું તેથી માધ્યએ. કેકને દૂધ ન ખાવાનું વ્રત હેય તે તે દહીં વાપરી શકે, દહીં ન ખાવાનું વ્રત હોય તે દૂધ વાપરી શકે પણ ગોરસ ન ખાવાનું વ્રત હેય તે દૂધ-દહીં બને ન વાપરી શકે. - કેમ કે-દૂધનું જ દહીં થાય છતાં દૂધના વતવાળાને દહીંની ઉત્પત્તિ દેખાય છે, અને દહીંના વતવાળાને દૂધને વ્યય દેખાય છે. ગેરસ વ્રતવાળાને ધ્રૌવ્ય-મૂળરૂપની સ્થિરતા દેખાય છે. આ અધ્યયનના ત્રણ સ્વરૂપ આ રીતે આ અધ્યયનના પણ ત્રણ સ્વરૂપ છે, (૧) આચાર સ્વરૂપ, (૨) અનાચાર વજન સ્વરૂપ, (૩) અનાચારવજનાચાર સેવન સ્વરૂપ. તેથી જ ટીકાકાર ભગવંત જણાવે છે કે “ यदिवा प्रत्याख्यानयुक्तः सन्नाचारवान् भवनीत्यतः प्रत्याख्यान क्रियानन्तरमाचारश्रुताध्ययनं तत्प्रतिपक्षभूतमनाचाराध्ययन प्रतिઘરે” આ ઉપરથી પચ્ચને આધાર આચાર નિષ્ઠા નક્કી થાય છે. આચાર–અનાચાર અને પરસ્પર સાપેક્ષ છે, એકનું પાલન બીજાના ત્યાગ ઉપર નિર્ભર છે. એટલે આ અધ્યયનનું નામ આચારશ્રુત કે અનાચારશ્રુત બને કહી શકાય. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમોત પચ્ચની આચાર શુદ્ધિપર માર્મિક અસર - પ.નું મહત્વ આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે. વ્યવહારમાં પણ જે વસ્તુને પાકે દસ્તાવેજ ન થયે હેય તેને રેસે ગણાતું નથી, પચ્ચ.ના બંધારણ વગર વાતાના વડાની શી કિંમત? પથ્થ. થયું એટલે રજીસ્ટર્ડ થયું ગણાય ! કેક વખતે પ્રતિજ્ઞામાં વિહારની ભાવના છતાં હાલમાં તિવિહાર લે ને! એમ કહી તિવિહાર લીધા હોય અને પછી સંજોગવશ પરિસ્થિતિની વિષમતાઓ પરિણામ ઢીલા થાય તે મનમાં થાય કે “ક્યાં પચ્ચ. લીધા છે?” એમ કરી તિવિહારમાં જ રહેવાય પણ ચેવિહારમાં આવવાની શક્યતા ઓછી ! પચ્ચીથી આચાર નિષાની કેળવણી આ પ્રમાણે રાઈ પ્રતિક્રમણમાં તપચિંતામણીના કાઉસગ્નમાં ધાર્યા પ્રમાણે પચ્ચ. કદાચ ન થયું હોય તે આલેયણ કેમ? તપચિંતામણમાં કદાચ ભાવના ચઢતી હોય અને આંબિલ–ઉપવાસ કે છદ્રની ભાવના હોય પણ પછી ગુરૂમહારાજ પાસે પચ્ચ. કરવા જાઓ ત્યાં સુધીમાં ભાવના મેળી થઈ જાય અને નીચે ઉતરતું પ. કદાચ લઈ લે તે મનમાં એમ થાય કે ક્યાં પચ્ચ. લીધું છે? ધાર્યાની તે આલેણે લઈ લેશું! આમ કેમ થાય છે? પચ્ચ. લીધાથી જ ચીજ પાકી થાય છે. પચ્ચ. ન કર્યું હોય ત્યાં સુધી કાચું અને પાકું ત્યારે કહેવાય જ્યારે કે–પચ્ચ. કર્યું હેય. ભોંસાદાર આચારવાળો કે શું કહેવાય? પચ્ચ. વાળ પચ્ચ. ન કર્યું હોય તે ભસાદાર આચારવાળે ન ગણાય, માટે જ કહ્યું છે કે “પ્રાસ્થાનપુર સર આચારવાનું અતિ દેખીતે વિરોધાભાસ અહીં એક સવાલ થઈ શકે કે–અહીં તમે પચ્ચકખાણવાળે હોય તેને ભરોસાદાર આચારવાળે કહે છે, પણ પ્રથમ જણાવી Page #150 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક રજુ ગયા છે કે આચારવાળો હોય તે જ પચ્ચ. પામી શકે. તે આ બેમાં પરમાર્થ શો ? પહેલાં આચાર કે પચ્ચખાણ? વિરોધને પરિહાર. છે પણ, ખરેખર વિચાર કરતાં આમાં કોઈ વિરોધ જેવું નથી! જરા સ્થિરબુદ્ધિથી વિચારવાની જરૂર છે. ત્રણ લાડવાનું દષ્ટાંત - જુઓ, દુનિઆનું એક દષ્ટાંત–એક જગાએ બે બાપ અને બે દીકરા હતા, તેમની સામે એક જણે ચાર લાડવા મૂક્યા, તેડ્યા વિના સૌએ સરખે ભાગે લાડવા ખાધા અને એક વધ્યો ! આમ કેમ બન્યું? જરા અક્કલ દોડાવાય તે ખબર પડે કે દાદે, તેને દીકરે, અને તેને દીકરે એમ જણ ત્રણ જ હતા, ત્રીજાની અપેક્ષાએ પહેલાં બે બાપ અને પહેલાની અપેક્ષાએ બાકીના બે દીકરા! આમ બોલવામાં બે બાપ બે દીકરા પણ જણ તે ત્રણ જ! આમ અક્કલની જરા ગતિ વધારવાથી દેખીતા વિરોધ પણ સરવાળે સરખા જણાય છે. આ આચાર અને પચ્ચ. બે માં વધુ મહત્વ કેને? - આ રીતે અહીં પણ જરા વિવેક બુદ્ધિથી વિચારવાની જરૂર છે. ઉતાવળી બુદ્ધિથી કંઈ વસ્તુને વિચાર ન થાય. જુઓ, ટીકાકાર ભગવંતે “આચાર હોય તે પચ્ચ. આવે” આ વાત જણાવ તાર “ જાવાચવરિચતા તો મવતિ” વાક્યમાં સત્તા પદ મુક્યું છે, અને “પચ્ચ. હોય તે આચારવાળે જવાબદાર ગણાય” આ . વાતને જણાવનાર “પ્રાધ્યાપુરા સમાવાવા મવતિ” વાકયમાં આવારવા શબ્દમાં મસુખ પ્રત્યય વાપર્યો છે! આને કાંઈ ગૂઢાર્થ સમજાય છે? ગુરૂગમથી સુમબુદ્ધિથી આ વસ્તુ સમજાય તે કંઈ વિરોધ જેવું ને લાચ. . , Page #151 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત ૫ સતઃ અને મત્યુનું રહસ્ય પરમાથ એ છે કે-લતા એ વમાન કૃદંતના ભાવા'ને સૂચવે છે, એટલે આચારની મર્યાદામાં સ્થિતિ થતી જણાવી છે, તે ઉપરથી પચ્ચાની ઉત્પત્તિ, સફળતા અને સ્થિરતાની શકયતા જણાવી અને અતિશયયેાગ–સંબધ જણાવનાર મનુર્ પ્રત્યયથી તે આચારની દઢતા પચ્ચ.ના બળે સ્પષ્ટ રીતે જણાવી, વ્યવહારના દૃષ્ટાંતે પચ્ચનું મહત્ત્વ જુઓ ! વ્યવહારમાં સગપણ થયું હોય, પણ લગ્ન ન થયુ હોય અને ઘરે જમવા નાતરે તા આવનારી છે।કરી છેાકરાની વહુ કહેવાય પણ પરણીને ઘરે આવે તે વખતે વહુ ગણાય, તે એમાં કંઇ ફરક ખરા કે નહિ ? વ્યાવહારિક દષ્ટિએ લગ્ન થયા પહેલાં સગપણની હાલતમાં આવનારી છેકરી વહુ કહેવાય અને લગ્ન પછી આવનારી વહુ ગણાય, આમ કહેવાના અને ગણવાના તફાવત જેમ વ્યવહારમાં છે, તે રીતે અહીં વતમાન કૃદંત રૂપે લતા ના પ્રયાગ આચારની મર્યાદામાં વતતા પચ્ચ.ની પ્રાપ્તિ માટે ઉમેદવાર ગણાય, તે આચારમાં ટકે કે ન પણ ટકે, પણ અતિશય સંબંધ જણાવનાર મત્તુ પ્રત્યયના પ્રયોગ આ સ્થાન શબ્દ દ્વારા કરી એમ જણાવાય કે પચ્ચ. ની મર્યાદામાં આવેલ આચારવાળા ચાસ રીતે હાય જ ! પચાથી આચારની જવાબદારી આ રીતે “ આચારની મર્યાદામાં ડાય તે પચ્ચ.ના આધિકારી અને પચ્ચ,વાળા હાય તો જવાબદાર આચારવાળા થાય છે આ વાતમાં વ્યવહારના સગપણુ વખતે અને લગ્ન પછી દિકરીના ષ્ટાંતે વિરાધાભાસ જેવું નથી, પણ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. એમ સ્પષ્ટ જણાય છે. અધ્યયનમાં આચાર-અનાચાર અને ભયનું મહત્ત્વ (6 બીજી વાત ટીકાકાર ભગવતે “ પ્રતિપક્ષમૃત્તમનાવાયાં '' Page #152 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જુ ૫૭. શબ્દથી દરેક પદાર્થમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની જેમ દરેક આરાધક પચ્ચ. વાળ આચારવાળો હોય તેમ અનાચારને છેડવાવાળો હોય અને અનાચારના ત્યાગ અને આચાર પાલનની મર્યાદાવાળો હેય આમ આ અધ્યયનમાં આચાર–અનાચાર અને ઉભય ત્રણેનું મહત્વ છે. વ્યાખ્યામાં જરૂરી ચાર વસ્તુ આ (પાંચમા) અધ્યયનની વ્યાખ્યા ટીકાકાર ભગવંત જણાવી રહ્યા છે, પણ વ્યાખ્યાના પ્રારંભે ચાર વસ્તુ સમજવી જરૂરી છે, (૧) જેની વ્યાખ્યા કરવી હોય તેને વ્યવસ્થિત રીતે રજુ કરવી, (૨) પછી તેને પ્રકરણમાં સંબંધિત બતાવવી. (૩) પછી તેના સ્વરૂપને જણાવનાર સૂત્રને વિચાર–અર્થ વિસ્તાર આદિ રૂપે કરવે, (૪) પછી તે કયી અપેક્ષાથી કરેલ છે? તે જણાવવું. વ્યાખ્યાના ચાર પગથીઆ આમ વ્યાખ્યાના ચાર પગથીઆ છે. જેમકે-સામાયિકસૂત્રની વ્યાખ્યા પ્રસંગે (૧) આટલા બધા સેંકડે સૂઝે છતાં સામાયિક સૂત્રની જ વ્યાખ્યા કેમ? જણાવવું (૨) પછી તે સામાયિકસૂત્રને ઉપગ શું છે? એની ઉપયોગિતા જણાવી તે સામાયિક કેટલા પ્રકારનું? અને અહીં ક્યા સામાયિકની વ્યાખ્યા કરવાની છે? જણાવવું. (૩) સામાયિકસૂત્રની વ્યાખ્યા-વિવેચના (૪) પછી કઈ અપેક્ષાએ આ વ્યાખ્યા કરવામાં આવી છે તે જણાવવું. ઉપક્રમાદિ દ્વારેનું મહત્વ આ રીતે દરેક સૂત્રની વ્યાખ્યા કરવાના અવસરે તેને સંબંધ, સ્વરૂપ, વિવેચન અને અપેક્ષાને વિચાર જરૂરી છે. આ જ વાત અનુગદ્વારસૂત્રમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય શબ્દથી જણાવાઈ છે. અનુગ એટલે વ્યાખ્યા તેના દ્વાર એટલે બારણા, જે દ્વારા વ્યાખ્યય વસ્તુના સ્વરૂપની નજીક પહોંચી શકાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ આગમત ઉપકમાદિનું સ્વરૂપ - વ્યાખ્યય વસ્તુની વ્યવસ્થિત રજુઆત તે ઉપક્રમ ૧. વ્યાખ્યય વાસ્તુના વિવિધ પ્રકારે જણાવી તેમાંના ચક્કસ પ્રકારની વ્યાખ્યા તે નિક્ષેપ ૨. વ્યાખ્યય વસ્તુનું વિવેચન તે અનુગમ ૩. વિવેચન કયા દષ્ટિકણથી કરેલ છે તે નય , 1 ઉપક્રમના બે ભેદ ૧. લોકિક ર. શાસ્ત્રીય, લોકિકમાં નામાદિ અને શાસ્ત્રીયમાં છ અધિકાર, . નિક્ષેપના બે ભેદ – ૧ ઘનિક્ષેપ, ૨. નામનિષ્પન્ન. નિક્ષેપ ઉપસંહાર આ બધા ભેમાંથી અહીં કયા ઘટે? અને કયા કયા આચારના ભેદે, અનાચારના ભેદે કયા પ્રકારમાં આવે? વગેરે અધિકાર અગે વર્તમાન, - તાત્વિક વ્યાખ્યાઓ અવિરતિ એટલે| સત્ કાર્યોમાં પ્રવૃત્તિને અભાવ. કે મિથ્યાત્વ રદર્શન મોહિનીયના ઉદયથી તત્ત્વ 9 પ્રતીતિને અભાવ. A પચ્ચકખાણું = અશુભ પ્રવૃત્તિ ન કરવાના સંકલ્પ સાથે કરાતી પ્રતિજ્ઞા. ૫. આગમો, આચાર્યશ્રીના તાત્વિક વ્યાખ્યાનમાંથી Page #154 -------------------------------------------------------------------------- ________________ વિ રતિ નું મહત્વ [ શ્રી દેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષક ધ્યાનસ્થસ્વર્ગત ૫. આગદ્ધારક આચાર્ય દેવશ્રીએ તાત્વિક દષ્ટિકેણથી પિતાના દૈનિક વ્યાખ્યામાં ઘણી વાર શાસ્ત્રીય પદાર્થોને વ્યવહારૂ છતથી ખૂબ જ ઝીણવટથી સમજાવવા પ્રયાસ કરેલ છે. તેવા તા. ૧૬-૬-૩૫ના એક વ્યાખ્યાનમાંથી વિરતિની જરૂરીયાત સમજાવનાર માર્મિક લખાણ ચોગ્ય સુધારા સાથે અહીં રજુ કરવામાં આવે છે.] વિરતિની જરૂરિયાત સમજાઈ નથી. આત્મા સઘળા ગુણોથી યુક્ત છે, તે પૂર્ણજ્ઞાનરૂપ છે અને વીતરાગ સ્વરૂપ છે એ વાત હજી તમારા જાણવામાં જ આવી નથી અને એ વાત જે તમારા જાણવામાં આવી હોય તે એ વાતને તમે પચાવી શક્યા નથી. જો તમે એ વાતને તમારા હૃદયમાં તમારા લેહીના અણુએ અણુમાં પચાવી શક્યા હતા તે જરૂર તમે એક જ કલાક વિરતિપણામાં ગાળે છે અને તેવીસ કલાક અવિરતિપણામાં ગાળે છે તેની તમને કમકમાટી આવી હત. તમે એક કલાક વિરતિપણામાં ગાળે છે અને બાકીના તેવીસ કલાક અવિરતિપણામાં ગાળે છે, તમે તેવીસ કલાક અવિરતિપણામાં શા માટે રહ્યા અને તમને કદી વિચાર સરખે પણ આવતું નથી. એક બાજુ તમારે એક કલાક છે ત્યારે બીજી બાજુ તમારા તેવીસ કલાક છે હવે કયું પાસું વધી જાય છે તેને વિચાર કરજે. - તમે ચેપડામાં ૯૯ રકમ ખરી લખી છે અને સેમી રકમ બેટી લખી મારી છે. જે તમારે આ ચોપડે કેર્ટમાં રજુ થાય અને તમારું પિકળ ફૂટી જાય તે તમારી ૯૯ રકમ સાચી છે તેને માટે તમને ઈનામ નથી મળવાનું પરંતુ એક રકમ બેટી લખી હોય તે તે માટે તમને દંડ જ થવાને છે. શાહુકારને ચેપડે તે તેજ છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગોલમાલ હતી નથી જે એક પણ રકમના સંબંધમાં Page #155 -------------------------------------------------------------------------- ________________ આગમત ગોલમાલ હોય તે સમજી લેજો કે જે શાહકારનો ચોપડે જ નથી તે બે ચોપડે છે અને તેથી એ ચેપડે બિનશાહુકારી છે. કર્યું તેટલું પુણ્ય નહીં પણ “ન કર્યું તેટલું પાપ એ યાદ રાખો જેમ શાહુકારના ચેપડામાં એક પણ ખોટી રકમ શોભતી નથી, તેના આખા ચોપડામાં એક પણ રકમ બેટી હેય તે તે તેને કલંક રૂપ છે, તે જ પ્રમાણે તમારા આત્માના વ્યવહારમાં જે એક પણ કાર્ય સંસારને પિષવારૂપ હોય ત્યાં સુધી તેને પણ શેભાસ્પદ નથી જ, નાહ્યા એટલું પુણ્ય અને ર્યો તેટલો ધર્મ એ શબ્દો જૈન શાસનમાં સાચા નથી, માટે અહીં આ શબ્દને ગેખી ન રાખો! અહીં તે જે તમારે કાંઈ પણ ગેખી રાખવું હોય તે એ ગેખી રાખે કે “ન કર્યો તેટલો અધર્મ.” આત્માને વીતરાગ સ્વરૂપ માન્યા પછી તમે જ્યાં સુધી એ વીતરાગપણું નથી મેળવ્યું ત્યાં સુધી તમારે તમારા ચોપડામાં બાકી જ કાઢવાની છે અને એ બાકી કાઢીને એ બાકી વસૂલ કરવાની પાછળ તમારે મંડ્યા રહેવાનું છે. જો તમે એ રીતે મંડ્યા ન રહે તે એ તમારી મોટામાં મોટી ખામી જ તમારે સમજી લેવાની છે, વસવસા તમારે પૂરેપૂરા મેળવવાના છે. વીતરાગપણની પ્રાપ્તિ માટે એ વસવસા મેળવવાના છે. જ્યાં સુધી તમે એ વસવસાની દયા નથી મેળવી શક્યા ત્યાં સુધી તમેને જંપ ન હૈ જોઈએ. તમે હજી તે પાશેરામાં પહેલી પૂણી નાખે છે, તમારે હજુ સવા વસો જ થયે છે, અને ૧૮ વસા તમારા બાકી જ છે, એ બાકી રહેલા વસાની બાકી ખેંચીને તમારે એ બાકી ભરપાઈ કરવાને માટે મથવાનું છે. આરંભ, પરિગ્રહ વિષય કષાય, ઈત્યાદિ આત્માને ડુબાડી રહ્યા છે. એ તમારે વિચારવાનું છે. જે પિતે પિતાના ખાતામાં પિતાને નામે રહેલી આ બાકી સમજી શકે છે તેવા આત્મા પિતાને અધમ સમજે એમાં કાંઈ પણ નવાઈ નથી. તમારી ફરજ છે કે તમારે જે નથી થયું તે પણ Page #156 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૨-જું ૧ પાપ એ વિચારને સદા સદા મનમાં ગેાખી રાખવા જોઈએ અને તમારી બાકી ભરી કાઢી સજ્ઞપણું-વીતરાગપણું મેળવવામાં સતત પ્રયત્ન કરવા જોઇએ. એવા સતત પ્રયત્નની શરૂઆત એ જ સાચી જિંદગીની શરૂઆત છે. આ ઉપરથી બનતા સઘળા પ્રયત્ને પાપ કાર્યોમાંથી પીછેહઠ કરી વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિ રૂપે વિરતિને ઝડપી સ્વીકાર જરૂરી છે. પચ્ચ ખા ણુ ની મ હું ત્તા [ આગમતત્ત્વજ્ઞાતા ધ્યાનસ્થ સ્વ. પૂ. આચાય દેવશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત શ્રી અષ્ટક પ્રકર્ણના પ્રત્યાખ્યાનાષ્ટકના વિવેચનમાં પચ્ચક્ખાણુના મહત્ત્વને સૂચવનાર જે ટકશાલી લીલા દર્શાવી છે તેમાંથી ઘેાડાક ભાગ ઉદ્ધૃત કરી સુન્ન વાચકાના હિતાર્થે રજુ કરવામાં આવે છે. ) પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી દરેક ચીજ પચ્ચક્ખાણુ કરવા લાયક. પુણ્યાયથી જે મળે તે ન ભાગવવાની પ્રતિજ્ઞા કરે. પ્રતિજ્ઞા ન કરો તા પાપ લાગવાનું. પુણ્યાદયથી મળેળી ચીજના પચ્ચક્ખાણુ જરૂરી છે. મળી હોય તે પણ પચ્ચક્ખાણ કરવા લાયક, ન મળી હોય તે પણ પચ્ચક્ખાણુ કરવા લાયક. પાપના ઉદયે થવાવાળી ચીજના પચ્ચક્ખાણ હાય નહી. ભુખ્યા રહેવાના પચ્ચક્ખાણુ કરશે. પણ દરેક મિનિટે ખાવું એવા પચ્ચક્ખાણુ ? કરાય ? ખાવાનું પ્રાપ્ત થાય તે શાતાવેદની ઉદયનું. પ્રાપ્ત ન થાય તે અંતરાયના ઉદયનું. જે શાતાવેદનીના ઉદયથી પ્રાપ્ત થવાનું હતું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આગમજ્યાત તેના પચ્ચક્ખાણ જણાવ્યા પણ ભુખ્યા રહેવાનું જે પાપના ઉદયથી તેનું પચ્ચક્ખાણ જણાવ્યું નહિ. શાસ્ત્રકારો કહે છે કે પાપના ઉદય પ્રેરણા કરી કરે. પુણ્યને ઉદય ધક્કો મારી ખસેડા. આ વચના એકાએક નહિ ગમે, પાપના ઉદય પરાણે લાવા. પુણ્યના ઉદય પલટાવી નાખે. આનુ નામ ધર્મો, અહાર તડકા પડી રહ્યો છે તેમાં ઉભા રહી આતાપના કરા તા ધમ, લેાચ કરતાં ધમ' થયા. કુટુંમાદિક પુણ્યથી મળ્યા તેને છેડા તા ધમ થયા. પાપને પરાણે ઉદયમાં લાવા તા ધમ મનાય. આ વાત કબૂલ કરવા અંતઃકરણ તૈયાર છે ? આપણે ધર્મની વાતા કરવા જેવી માનીએ છીએ એલીએ છીએ પણ હજી આવી માન્યતા થતી નથી. ચાણાકયના માપને છેકરા દાંતવાળા જન્મ્યા તેમાં ભયંકરતા કેમ ભાસી ? અમે શ્રાવક એમ કહેનારાએ આ દશા ખ્યાલમાં રાખવી. રાજ્ય પામવાની વાત ભયંકર ગણે છે. સમ્યક્ત્વના મળે રાજ્યાદિકને ભયંકર ગણનારા તે શ્રાવક રાજ્ય સાંભળી કંપી ઉઠે છે. તાજા જન્મેલા બચ્ચાના ક્રાંત કાનસથી ઘસી નાખે છે એટલે છેકરાની પીડાની ગણતરી ખરી ? એ છતાં ઘસી નાખ્યા. ફેર આચાય પાસે ગયા. હવે તા નરકે નહિ જાય ને ? આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યા કે સાક્ષાત્ રાજા નહિ થાય પણ રાજ્યે પુતળા સરખા રાજાને બેસાડી વહીવટ એ જ કરશે. જેને રાજ્ય ભયંકર લાગતું હતું તે પુત્ર રાજ્યથી કેમ ખસે ? કેમ, આ આળકને દુર્ગાંતિથી મચાવું. આ સ્થિતિ શ્રાવકોની હતી. આવા સુખાથી પણ જે ડરનાર હાય તેને નિવેદ્યવાળા કહીએ. ચક્રવતી કે ઇન્દ્રના સુખને દુઃખરૂપ ગણે. નિવેદ્યમાં ચારે ગતિથી કટાળા હાવા જોઈ એ. એની દૃષ્ટિ પેાતાના કૈવલ્યાદિક સ્વરૂપ પ્રગટ કરવા તરફ જ હાય. આ ઉપરથી વિવેકના ખળે પુણ્યના ઉદયથી મળેલ સંસારી ઉત્તમ પદાર્થાંના પણ ભાગથી વિરમવાનું મહત્ત્વ સમજી વ્રત-નિયમ, પચ્ચક્ખાણુ આદિનું પાલન કરી જીવન શુદ્ધિના રાજમાગે વધવું હિતાવહ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ 8 ક સ ય ક – એ ટ લે? કા છે [ પરમપૂજ્ય આગમે દ્ધારક ધ્યાનસ્થ સ્વ. આચાર્ય દેવશ્રીએ ભવ્ય જના હિતાર્થે આમિક પદાર્થોની વિવેચનાઓ પિતાના વ્યાખ્યાને દરમ્યાન અનેક વાર કહી છે. વિ. સં. ૧૯૯૦ પ્રથમ વૈશાખ સુદ ૧૫ ના વ્યાખ્યાનમાં સમજાવેલી સમ્યક્ત્વની મહત્તા પ્રસંગે ચિત્ત. સમજી અહીં રજુ કરવામાં આવે છે.] શાસ્ત્રકારે ફરમાવે છે કે-સમ્યગદષ્ટિને જે આનંદ કે ઉલ્લાસન હેય, દેશવિરતિ, પ્રતિમા વહન કરનારને જે ઉલ્લાસ અને નિર્જરા ન હોય, કોડ પૂરવ સુધી ચારિત્ર પાળનાર સાધુને મધ્યમ પરિણતિએ જે નિર્જરા ન હોય, તેના કરતાં અસંખ્યાતગુણું. નિર્જરા સમ્યક્ત્વ પામતી વખતે હોય. ચોથ, પાંચમે અને છડે ગુણસ્થાને રહેલે જીવ જે કર્મ તેઓ તે બધા કરતાં સમ્યક્ત્વ પામતી વખતને જીવ અસંખ્યાતગુણ વધુ કર્મ તેઓ આ એક શાસ્ત્રસિદ્ધ હકીકત છે, કેમકે-અનાદિકાળથી સ્વરૂપનું ભાન ભૂલીને સંસારમાં આથડી રહેલ પિતાના આત્માને સઘળા દુઃખમાંથી છેડાવનાર સાહજિક જ્ઞાનાદિગુણમય પિતાના વિશુદ્ધ સ્વરૂપનું ભાન થતાં જ મહાનિધિ મન્યાની જેમ અવર્ણનીય આનંદભાવલાસ થાય છે. જેમકે-એક અત્યંત દીન-હીન રાંકડે ગરીબ-જે પાંચ પાસે પિક મુકે ત્યારે એક પૈસે મેળવે, આવા દરિદ્રને કઈ પોપકારી મલ્ય, એ પરોપકારીએ દરિદ્રના બાપના ચોપડા જોયા, પડા તપાસતાં “એક જગાએ એક લાખ રૂપિયાની રકમ અનામત પડી છે એમ દરિદ્રને જણાવ્યું, ત્યારે તે ગરીબના અંતઃકરણમાં કેટલે ઉછાળાભેર આનંદ થાય? હજુ તે માત્ર રકમ માલમ પડી છે, ઉઘરાણી જશે, કદાચ સામે ધણું આપવામાં આનાકાની પણ કરશે, કેટે કેસ માંડ પડશે, અને લાંબી માથાકૂટ પછી હુકમનામું થશે ત્યારે Page #159 -------------------------------------------------------------------------- ________________ આગમત લાખ રૂપીયા મળશે, છતાં આસામી સદ્ધર છે, એટલે લાખની રકમ ચોપડામાં દેખતી વખતે જે અને આનંદ-ભાલ્લાસ થાય તે આનંદ ઉઘરાણી, કેસ કે હુકમનામા વખતે હેતે નથી, હુકમનામું બજાવતી વખતે ભલે આનંદ હાય! પણ રકમ ચેપડામાં જે તે વખતના આનંદની તુલનાએ કેઈ આનંદ ન આવે !!! આવા વિશિષ્ટ આનંદના બીજમાંથી ઉલ્લસિત થતી મનવૃત્તિના કારણે જ સમકિતી જ રાજા મહારાજા, વાસુદેવ, ચક્રવતિ યાવત દેવે અને ઇદ્રો આ બધાને મહાદુઃખી માને. નારકને દુઃખરૂપ મિથ્યાત્વી પણ માને, વાગે ને લેહી નીકળે તે ચિતરી મિથ્યાત્વને પણ ચઢે. દુઃખથી ગભરામણ સમ્યક્ત્વી કે મિથ્યાત્વીને બંનેને હોય, પણ દ્રવ્યદુઃખની જ ગભરામણ મિથ્યાત્નીને હય, જ્યારે સમ્યક્ત્વી તે ભાવ દુઃખની વિચારણા દ્વારા ગમે તેટલા સંસારના ઉત્કૃષ્ટ સુખના વાતાવરણમાં પણ અંતરથી નિર્વેદ ભાવ ટકાવી શકે. સમ્યકત્વી જીવ સંસારના સુખોથી લલચાય નહીં, તેના મનથી તે સંસારના સુખ-દુઃખ બને ત્રાસદાયક હાય. જ્યારે મિથ્યાત્વી સંસારી દુઃખથી તે ગભરાય, પણ સંસારી સુખમાં તે લલચાઈને તે ફસાઈ જાય. સમકિતી જીવ નારકી અને તિર્યને ગળતા કેઢવાળા અને મનુષ્ય અને દેવતાને ઢાંકેલા કેહવાળા માને. સરવાળે સંસારના સારા પદાર્થો પણ સરવાળે આત્માને ડૂબાવનારા જ છે એમ સમકિતીની દઢ માન્યતા હોય. આપણે ખરેખર છાતીએ હાથ મુકી આપણા અંતરના વિચારને તપાસવા જોઈએ કે નારકી–તિર્યંચના દુઃખોથી જેવી ગભરામણ અનુભવાય છે, તેવી ગભરામણ દેવ-મનુષ્યના સુખની વાત સાંભળી થાય છે ખરી?” આ જાતને નિર્વેદ હૈયામાં જાગે તે નકકી માનવું કે હૈયામાં સમ્યક્ત્વ ઝળકી રહ્યું છે.” આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ-ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું. Page #160 -------------------------------------------------------------------------- ________________ केवलिपण्णत्तं धम्म सरणं पवजामि govorence entoncercay કે શા સ ન એ જ શ ર ણ (ગતાંકથી ચાલુ) જિનશાસન એ જગતના પ્રાણીઓ માટે મહામૂલી ભેટ છે. એના અવલંબને જન્મ-જન્માક્તરના સંસ્કાર પણ ૫૦ટાઈ જાય છે. વિવેકબુદ્ધિથી ગ્ય રીતે શાસનનું શરણ સ્વીકારવું જરૂરી છે. જ્ઞાની પુરૂના વચનની પ્રામાણિકતાને પ્રતીતિબળે લક્ષ્યમાં રાખી તેઓએ નિદેશેલ જીવન પદ્ધતિને અપનાવવામાં જ આપણે શ્રેય સમાયેલ છે. પરંતુ જેણે જાતિ, કુલ અને ધર્મ ત્રણેયની મર્યાદાને નેવે મૂકી પ્રત્યક્ષ કુધારાઓને જ સુધારા માન્યા, તેને સાચે ધર્મ-સમજાય શી રીતે? સુધારાના સેવન તથા સિંચનમાં જ સર્વસ્વ-માનવાના પરિણામે વિષયની પ્રાપ્તિ માટે ભયંકર પ્રવૃત્તિઓને પણ તે અમલમાં મૂકતાં અચકાતું નથી. વધુમાં આ કારણે જ એમને સ્ત્રી-પુત્રાદિ-પરિવાર, માલ-મિલક્ત, Page #161 -------------------------------------------------------------------------- ________________ - આ છે. આ એક મા આગમયાત બાગ બગલા-બગીચા, લાડી-વાડી અને ગાડીમાં જ જીવનની મહત્તા જાય છે. એમાં જ રાચવું અરે ! રાચ્ય-સાચ્ચા રહેવું. એને જીવનની એક ઉત્તમ લ્હાણ રૂપ મનાય છે. તેના ભાગમાં જ અનેરી મજ સમજાય છે. આવા આત્માઓ ધર્મ પામે ક્યારે ? વિષયને મેળવી આપનારા તમામ સંગે ઈષ્ટ જ મનાયેલા હવાથી એને છેડવાનો ઉપદેશ આપનારાઓ એમને શત્રુ રૂપે ભાસે એમાં નવાઈ શી? આથી ઉપકારીઓ ઉપર પણ લાલપીળા થઈ એઓને સંદતર ઊખેડી નાંખવાની પણ એ વાત કરે ! અરે ? આગળ વધી તથાવિધ કપટ-પ્રપંચે જે અને તેને અનુકૂળ પડ્યું પણ ગોઠવે, તેમાં આશ્ચર્ય પણ શું? આમાં ક્યાં રહ્યું જૈનત્વ? ભવાન્તરમાં આનું પરિણામ શું? | વાસ્તવિક રીતે તે એ ભાગ્યવાને (૨) હજી તદ્દન બાલ ભાવમાં ખેલી રહ્યા છે એમ લાગતું હોવાથી શાસન એજ શરણ એ ચીજ એમને ક્યાંથી સમજાય? પોતે હળદરના ગાંઠિયે જ-ગાંધીની દુકાન માંડી છે. એ એમને સમજાતું જ નથી. પ્રત્યક્ષ-બનાને જ પ્રમાણભૂત માનવાની હઠનું આ પરિણામ છે. - પવિત્ર ફરજ એમ “તીર્થકરદે મોક્ષ માર્ગને શુ સેના[ પતિ છે, તેથી જરા પણ અચકાયા વિના | છેતેમની એકેક આજ્ઞાને જીવનમાં ઉતારવા છે આ પ્રયત્ન કરે એ આપણી પવિત્ર ફરજ છે.” છે -પૂ આગમોશ્રીના “સફ” ઉપરના વ્યાખ્યાનમાંથી ! Page #162 -------------------------------------------------------------------------- ________________ ક સાધુપણું કેણુ પાળી શકે? પર જૈન જનતા સારી રીતે જાણે છે કે જેને માત્રનું ધ્યેય પરમપદની પ્રાપ્તિનું જ હોય છે. વાસ્તવિકરીતિએ પરમપદની પ્રાપ્તિ સિવાય અન્ય પદાર્થની પ્રાપ્તિનું ધ્યેય રાખનારે જૈન તરીકે શેલે જ નહિ. જ્યાં સુધી મેહનીયમને તે ઉદય હોય છે ત્યાં સુધી પ્રથમ તે પરમપદની પ્રતીતિ થતી નથી. જ્યારે કથંચિત્ મેહનીયમને ક્ષયે પશમ આદિ થાય ત્યારે પરમપદની પ્રતીતિ થાય છે, અને તેની તરફ જ અનહદ પ્રીતિ થઈ વીર્થોલ્લાસ જાગે છે. દર્શનમોહનીય અને અનંતાનુબંધીની ચેકડી રૂપી કષાયમહનીયના ક્ષપશમાદિથી આ બધું થાય છે. * * જ્યાં સુધી દર્શન મેહનીયને પશમ ન થાય ત્યાં સુધી પરમપદની પ્રતીતિ ન થાય, અને અનંતાનુબંધીને ક્ષપશમ ન થાય, ત્યાં સુધી પરમપદ તરફ પ્રીતિ ન થાય, અને તેને જ લીધે પરમપદને કિનારા હિંસાદિક કાર્યોને પાપના સ્થાનક તરીકે માનવા તૈયાર ન થાય, પરંતુ તે દર્શનમોહનીય અને અનંતાનુબંધીના ક્ષપશમ આદિ થવાથી પરમપદની પ્રતીતિ અને પ્રીતિ થવા સાથે હિંસાદિક કાર્યોની પાપસ્થાનક તરીકે પ્રતીતિ અને અપ્રીતિ થાય છે અને તે થયા છતાં અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાવરણ નામના મેહ નીયને ઉદય હોવાથી જે પાપસ્થાનકેના પરિહારને માટે કટિબદ્ધ થઈ શકતા નથી, પરંતુ આસન્નભવ્ય કેટલાક ભાગ્યશાળી જીવે તેને પણ પશમ કરી નાખી સંસારસમુદ્રથી તરવાને માટે પ્રવહણ જેવા આલંબનરૂપ સંયમને મેળવવાને સમર્થ થાય છે. જગતમાં જેમ અદ્ધિ મેળવવાને માટે ટુંકા ટાઈમની જરૂર પડે છે, પરંતુ તેના રક્ષણને માટે વાવજીવન પ્રયત્ન કરવાની જરૂર રહે છે. તેવી જ રીતે ઉપર જણાવેલા કષાયમેહનીયના ક્ષ Page #163 -------------------------------------------------------------------------- ________________ આગમત પશમ આદિથી સાધુપણું પ્રાપ્ત કરવામાં મહેનતની જરૂર છે એમ ખરૂં! પરંતુ તે કરતાં તે સાધુપણાના રક્ષણને માટે યાજજીવન પ્રયત્ન કરવાની ભાગ્યશાળીઓને અવશ્ય જરૂર રહે છે. સાધુપણાના રક્ષણ માટે વાવજીવન પ્રયત્ન કરવાની ભાગ્યશાળીઓને અવશ્ય જરૂર રહે છે. સાધુપણાના રક્ષણ માટે શાસકારોએ અનેકાનેક માર્ગો અને ઉપાય બતાવ્યા છે, છતાં નીચે જણાવેલા ત્રણ ઉપાય મેળવનાર મનુષ્ય કઈ દિવસ પણ સાધુપણાથી પતિત થાય જ નહિં, અર્થાત્ કહેવું જોઈએ કે નીચે જણાવવામાં આવતા ત્રણ ઉપાયને અમલમાં નહિં મુકનારે જીવ મહાકણથી મળેલા સાધુપણાને ટકાવી શકે નહિં. તે ત્રણ ઉપાયે નીચે પ્રમાણે ૧ અસં પ્રાપ્ત એવા ચૌદ કામ અને સંપ્રાપ્ત એવા દશ કાને નિવારણ કરવા જોઈએ. (આ અસંપ્રાસ અને સંપ્રાપ્ત કામોના ભેદો અને સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી દશવૈકાલિક-હારિભદ્રીયટીકાનું બીજું અધ્યયન જોઈ લેવું.) ૨ હંમેશાં અને દરેક ક્ષણે દુર્લભતમ એવા સંયમને લીધે આત્માને હર્ષમાં રાખ. (સાધુપણાને જેઓ દુર્લભ માની તે મળવાથી આનંદ માનનારા છે, તેઓ સર્વાર્થસિદ્ધના દેવતાઓ જેવા સુખી છે. અને અત્યંત દુર્લભતમ અને મોક્ષનું મુખ્ય સાધન એવું સંયમ મળ્યા છતાં સંયમની સાધનામાં ઉદ્દવિગ્ન રહેનારા જેવો છે, તે નરક જેવા દુઃખી છે. એ વાત દશવૈકાલિક સૂત્રકાર સ્પષ્ટપણે જણાવે છે.) ૩ પ્રતિક્ષણ સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગનો વૃદ્ધિના વિચારો માં જ લીન રહી બાહ્યવસ્તુને કઈ પણ સંકલ્પ કરે નહિ. ઉપર જણાવેલી ત્રણ વસ્તુઓ સાચવનાર મનુષ્ય કઈ દિવસ પણ સાધુપણાથી પતિત થતું જ નથી, પરંતુ તે ત્રણે વસ્તુઓ અગર તે ત્રણેમાંથી કઈ પણ એક વસ્તુ સાચવવામાં જે ગફલત થાય તે સાધુપણું પાળવું અશક્ય થાય....પૂ. આગામે દ્ધારકશ્રી Page #164 -------------------------------------------------------------------------- ________________ | FLUTENSILHOYGUN (આ વિભાગમાં પૂ. આગમ સમ્રાટ, બહુશ્રુત, ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ તે તે પ્રસંગે વિવિધ વિષયો ઉપર આપેલ વ્યાખ્યામાંથી ચૂંટીને મહત્વના વ્યાખ્યાને અપાય છે) શ્રી મહાવીર પ્રભુ જન્મલ્યાણકનું ! રહસ્ય (૧) (આ વ્યાખ્યાન વિ. સં. ૧૯૮૫ના વૈ. સુ. ૧૩ના મંગળદિને દેશીવાડાની પિળમાં આવેલ જૈન વિદ્યાશાલા”ના વિશાલવ્યાખ્યાનગૃહમાં પ્રભુ મહાવીર પરમાત્માના જન્મ દિનની ઉજવણી પ્રસંગે આપેલ તે અક્ષરશઃ યેગ્ય સુધારા સાથે અપાય છે.) मोहापहारेण जगत्यनन्तं, ज्ञानं समापद्य सुरेन्द्रपूज्यः ।। પદાદા ના તીર્થ સ્થાનદ્રાનુગત ત વીર આજને પવિત્ર દિવસ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકને છે. શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે “જે દિવસે જિને શ્વરને જન્મ આદિ થએલા હોય તે કલ્યાણક કહેવાય છે ને તે Page #165 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત દિવસે જૈન નામ ધરાવનારે પૂજા પૌષધ-સામાયિકાદિ વિશેષ પ્રકારે કરવા જોઈએ. અન્ય દિવસેામાં કરાતા પૂજા આદિ કાર્યો પણ કલ્યાણકને દિવસે પૂજા આદિ કરે તેા જ લેખે લાગે, જેમ “ દશેરાએ ઘેાડા ન દોડવો તે દોડયો નહિ.” એમ લૌકિક કહેવત છે. તેમ સમજવું. માટે કલ્યાણકના દિવસે તે ધર્મના આલંબનેના દિવસેા છે. તેથી તે દિવસે વિશેષ ધમ કરવા જોઇએ. કલ્યાણક-પાંચ કહેલા છે. આજે મહાવીર સ્વામી ભગવતના જન્મ દિવસે તે કલ્યાણુકા જાણવા જોઇએ. ભગવાનનું જન્મ કલ્યાણક દેખાડનારે આજને દિવસ છે. કલ્યાણકની આરાધનાનું રહસ્ય આજના દિવસની આરાધના કરીને જન્મ-જરા-મરણ, રાગશાક, ઉપાધિ–આધિ-વ્યાધિને જૈન નામ ધરાવનાર પણ છેાડવા પ્રયત્ન કરે. તેમાં પણ ખીજા બધા કામે! જન્મ હાય તાજ સભવે ! તેથી ખરા સમ્યકત્વી મરથી ન ડરે, પણ જન્મથી-ડરે. મરણુ તા કાઈ ટાળી શકતું નથી. જ્યાં જન્મ ત્યાં મરણ રહેલ જ છે. જે જન્મથી ડર્યાં તે જ મરણથી ડર્યાં સમજવા. જન્મ બંધ થાય ત્યારે જ મરણ અંધ થાય “ તે સિવાય મરણુ બંધ ન થાય ” માટે જન્મથી ડર પ્રથમ જોઈએ!!! જન્મની ભયંકરતા શાસ્ત્રોમાં મરણ–અનેક પ્રકારના કહ્યા છે. પંડિત-મરણ આદિ તેના ભેદો છે. તેથી તેમાં હજી શાસ્ત્રકારોએ સુંદરતા માની છે, મરણમાં ૧૪ મું ગુણુસ્થાનક પણ હેાય છે. પણ જન્મની સુંદરતા શાસ્ત્રમાં કાઈ જગ્યાએ માનેલ નથી. પંડિત જન્મ કે કેવલી જન્મ માનેલા નથી. આ ઉપરથી મરણુહુંમેશને માટે (એકાંતે) ખરાબ છે. તેવા નિયમ ન રહ્યો. આ બધા કારણથી સમકિતી જીવાએ જન્મથી ડરવું જોઈએ. મરણુ અણુસણુ દ્વારા પણ લઈ શકાય છે. તેથી અમુક સા Page #166 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ગામાં મરણ ઉપાદેય પણ બને છે. પણ જન્મ તા કેઈ પણ રીતે ઉપાય નથી જ ! તીર્થંકરોના જન્મ કલ્યાણકરૂપ કેમ ? પ્રશ્ન-જન્મ કોઈ પણ અપેક્ષાએ જ્યારે સુંદર નથી તે તેને આપણે કલ્યાણક તરીકે કેમ ઉજવીએ છીએ ? ઉત્તર-સામલ ભયંકર પ્રાણઘાતક મનાય છે. પણ તે સેમલને જ વનસ્પતિએથી મારી નાંખી તેની પ્રાણઘાતકતા હરી લેવાય તા ભયંકર જીવલેણ જીના—હઠીલા દર્દીને શમાવી જીવાડનાર બની જાય છે. રસાયણ તરીકે પ્રશસ્ય બની જાય છે. પણ તે સેામલ તરીકે નહીં, પણ મારેલા સામલ તરીકે તેની તે કિંમત થાય છે. તેમ જન્મ સ્વતઃ અનુપાદેય છતાં તરણતારણહાર તીથ કર પરમાત્મા શ્રી મહાવીર ભગવંતના જન્મને જ કલ્યાણકરૂપ આપી આરાધ્ય માનેલ છે. પ્રશ્ન-તે પછી સિદ્ધ ભગવાના જન્મ પણ અત્યંત આદરપાત્ર અની શકે ને ? ઉત્તર-કમ સહિત અવસ્થામાં જ જન્મ સંભવિત છે. તે રીતે પ્રભુ મહાવીર પરમાત્માના જન્મદિન આરાધ્ય બને છે. પણ સિદ્ધ પણું તે જન્મ સાથે વિધી છે. જન્મ ત્યાં સિદ્ધપણું નહિ, ને સિદ્ધપણું ત્યાં જન્મ નહિં ! એટલે સિદ્ધોના જન્મની મારાધ્યતાની વાત અસંભવિત બની જાય છે. સિદ્ધોના જન્મ એ જ ચત્તો ક્યપાત રૂપ છે. 66 મારી મા વાંઝણી'ની જેમ આ ઉપરથી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના જન્મ દિન વિશિષ્ટ આરાધ્ય–આદરણીય નક્કી થાય છે. કલ્યાણક એટલે ? હવે તે કલ્યાણક શા માટે ? એ વિચારીએ! પ્રભુ મહાવીર પરમાત્માએ અજ્ઞાનના ઘાર અ ંધકારમાં ભાન ભૂલેલા જીવાને સન્માગ Page #167 -------------------------------------------------------------------------- ________________ t આગમખ્યાત સહિતકર અતાવી તે પર ચઢાવવાના વિશિષ્ટ સત્પ્રયત્ન કરવારૂપે સ તીથ–શાસનની સ્થાપના જેવું લાકેત્તર કાય કયું, તેથી તેવા મહાપુરૂષના જન્મ કલ્યાણકારી મનાય એ દીવા જેવું સ્પષ્ટ છે. કલ્યાણકના મ આ સંસારમાં વિષય-કષાયની કારમી પીડાથી નાના—મેટા તમામ જીવા મુઆઈ રહેલા હેાય છે. તે મુંઝવણમાંથી સફળ રીતે ઉગારનાર શ્રી તીર્થંકર ભગવતા જ છે, તેથી શ્રી તીથ કર ભગવંતના જન્મને પવિત્ર માની કલ્યાણકરૂપે તેની આરાધના થાય છે. સસારીઓની દશા વિષયાની પીડા કે આર્થિક મુશ્કેલીના કામ ચલાઉ નિકાલ કરનારા જગતમાં ઘણા છે. પણ આ જીવે અનંતવાર ઉંચા દેવલાકમાં ચાવત્ નવ ચૈવેયકમાં ઉપજી વિષયસુખ કે ધનમાલની ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવી, છતાં અતૃપ્તિ એની એજ રહી ! સાચું જીવન કર્યું ? એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે— રાજાને ત્યાં રાણીનું મરણ થાય ત્યારે સ' 'ગે ઘરેણા પહેરાવામાં આવે છે, હવે વિચારા કે—આ ઘરેણાથી તેને આનંદ થાય ખરા ! ન જ થાય ! કેમ કે શરીર–મડદું છે, આનંદ લેનાર જીવ તે પરલેાકમાં ગયા. તે રીતે આ જીવ સમ્યાની સમજણ મેળવે ત્યારે તેને ખ્યાલ આવે. કે હું અત્યાર સુધી ખરેખર મડદું છું. પણ જીવના જીવનરૂપે હું હજુ જીવન જીવ્યેા નથી, કેવળ શ્વાસનુ જીવન જીવી રહ્યો છું. જીવનું જીવન તેા અનંતજ્ઞાનાદિ ચતુષ્ટરૂપ ભાવ પ્રાણ છે જો શ્વાસના જીવનને જીવન ખરૂ માનીએ તે, સિદ્ધ મહારાજ અજીવ થઈ જાય, પણ, તેમ નથી. સિદ્ધો જ ખરૂ જીવન જીવી રહ્યા છે. કેમકે તેઓ પાસે ભાવપ્રાણરૂપ અનંતજ્ઞાનાદિ છે. જીવજીવનની મહત્તા શ્વાસનું જીવન તે ખરૂ' દેવતાનું ગણાય, કારણ કે વૈમાનિક કઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જુ પણ દેવતાનું પલ્યાપમથી ઓછું ભગવાનનું આયુષ્ય વિચારીએ તે જેટલું... હાય, શ્વાસરૂપ દ્રવ્યજીવન જન્મની કિંમત થવી ઘટે, આયુષ્ય ન હાય, ને તી કર વધારેમાં વધારે ૮૪ લાખ પૂર્વ દેવાનું વધુ હાય તે તેમના પણ ભગવાનના જન્મની જે પૂન્યતા બતાવી તે જીવના જીવન . તરીકેની જાણવી, ભાવપ્રાણ, વિશેષ નિ`લ તેઓએ પ્રગટ કર્યાં છે ને દુનિયાના જીવાને તેવું જીવન પ્રાપ્ત કરાવવા માગ મતાવનાર તરીકે ભગવાનના જન્મની અધિકતા બતાવી છે, જીવજીવનની અપેક્ષાએ તીકરાની મહત્તા જીવનું સાચુ જીવન છે જે કે–કેાઈ કાળે પણ તે નષ્ટ થતું નથી, તેવું સાચું જીવનું જીવન મહાવીર ભગવતે આપણને બતાવ્યું. માટે આપણે તેમના જીવનને ઉત્તમ માનીએ છીએ. તેમના વચન જ્યાં સુધી કાને ન આવ્યા ત્યાં સુધી આપણું જડનું જીવન હતું તેટલા સમય આ જીવને સમકિત-ચારિત્ર, આદિનું બિલકુલ જાણપણું ન હતું, પણ જ્યારે તે શબ્દો, આ જીવ કાને સાંભળી આદરવા લાગ્યા, ત્યારે જ જીવના જીવનમાં આન્યા પ્રભુ મહાવીર ભગવતે આવું જીવન જીવતાં આપણને શીખડાવ્યું, માટે જ તેમને જન્મ-પવિત્ર મનાય છે. જન્મ કલ્યાણક પવિત્ર કેમ ? જડના જીવન તે આ જીવને અનંતકાળથી પ્રાપ્ત થએલાં છે ને તે આ જીવ ભાગવે છે. તેમાં કાંઈ આ જીવને અધિકતા નહાતી. મડદાના ઘરેણા જેવું જડજીવન કહેલુ છે. પણ ભગવાનના વચના તે જડ જીવનમાં મંત્રતુલ્ય છે. જે વચનાથી અનાદિકાળનું જડજીવન તજી આ જીવ જીવનું જીવન જીવતાં શીખ્યા. એટલે ભાવપ્રાણને પ્રગટ કરવા મથ્યા, માટે જ ભગવાનના જન્મ દિવસને આપણે પવિત્ર ગણીએ છીએ. દુનિયામાં રાજકુમારના જન્મ વખતે આખી દુનિયા જેમ એચ્છવ Page #169 -------------------------------------------------------------------------- ________________ 10 આગમત કરે છે, કારણ કે તે આખી પ્રજાને પાલનાર થવાને, તેમ ભગવાનના જન્મ દિવસે પણ નારકી આદિ તમામ જીને ક્ષણભર સુખ થાય, કેમ કે-જીવમાત્રના હિતની વિચારણને જીવનમાં વણને જગતને એકાંત હિતકારી મોક્ષને માર્ગ પ્રવર્તાવનારા તેઓ બનવાના છે. કલ્યાણકની ઉજવણુનું રહસ્ય જેને ભગવાનમાં પરમાત્મપણું ભાસ્યું ન હોય, તેઓ જ તેવા મહાપુરૂષના જન્મ દિવસને સામાન્ય ગણે, બાકી વિબુધેશ્વરે ઇંદ્રો વગેરે ઉંચી સમજણ ધરાવનારા સજજને તે પરમાત્મા ભલે દેખાવમાં નાના હોય, પણ તેમના આત્માની વિશિષ્ટ કક્ષાને ધ્યાનમાં રાખી તેમના બાલશરીરને ઉમંગભેર મેરૂપર્વત પર લઈ જઈ વિવિધ અદુભુત ઉત્તમ સામગ્રીથી અભિષેક આદિ કરી જીવનને લ્હાવો લેવા મથે છે, કેમ કે તેઓના હૈયામાં ભગવાનનું પરમાત્માપણું ભાસ્યું છે. વળી ચેસઠ ઈંદ્રો સપરિવાર મેરૂપર્વત પર એકઠા થઈ વિશાળકાય મહાપ્રમાણ ૬૪૦૦૦ કલશેમાં ગંગા, ક્ષીરસમુદ્ર આદિનું પવિત્ર પાણી લઈ ખૂબ જ ભાવેલ્લાસથી પ્રભુને અભિષેક કરે છે. તે પણ તેમનામાં રહેલ પરમાત્માપણને અનુલક્ષીને જ થાય છે. નાનકડા દેખાતા ભગવાન આ બધા પાણીના બેજાને કેમ ખમી શકશે? આ વિચાર ભાવી સંગે સૌધર્મેન્દ્રના મનમાં થયે તે તે અજ્ઞાની લેખાય. જે પરમાત્મપણાની પ્રતીતિ ક્ષણભર માટે સૌધર્મેન્દ્રના મનમાંથી ખસી ગઈ તે “પૂજક તરીકે પિતાની અજ્ઞાનદશા–જન્ય પૂજ્યની અવગણનાના દેષને ભાગી પિતે બન્યો” એ વિચાર સૌધર્મેન્દ્રના પશ્ચાત્તાપવાળ હૈયામાં ઉપજે. આજકાલના કેટલાક લેખકે શાસ્ત્રની રહસ્યપૂર્ણ આવી વાતને વિકૃતરૂપે ચિતરે અને મનઘડંત અસત્ય કલ્પનાઓ ઉમેરી દે તે ખરેપર વિચારણીય છે! શબ્દ પંડિતેના કુતર્કપ્રતિ માધ્યથ્ય મેરૂપર્વતને ડાબા પગના અંગૂઠાથી ડેલાવવાની વાત પૂ. આ. Page #170 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જુ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ અને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જેવા ધુરંધર મહાપુરૂષોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે, છતાં પિતાના મગજમાં ન બેસે તેટલા માત્રથી આવી વાતને કલ્પિત કહેવા તૈયાર થનારા આવા લેખકે ખરેખર દયાને પાત્ર છે. પ્રભુશાસનમાં તે આવા લેખકની કેડીની કિંમત નથી. શ્રી તીર્થકર પ્રભુની વિશિષ્ટતા શ્રી તીર્થંકર પ્રભુની શક્તિ અનંત છે, તે વાતમાં કઈપણ જાતની શંકા કરનારે દુર્ભવ્ય છે. સાંસારિક શક્તિ અંગે વિચારીએ તે પણ ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ અને છ ખંડના અધિપતિ ચક્રવર્તી કરતાં શ્રી તીર્થંકર પ્રભુનું અનંત બળ સ્વતઃ સિદ્ધ થાય છે. વળી ચક્રવર્તી–બળદેવે તે જડ જીવનવાળા છે જ્યારે તીર્થકર પ્રભુ તે જીવનું સાચું જીવન જીવનારા અને સંસારના પ્રાણીઓને તે જીવનની કુંચી બતાવનારા છે, એટલે સર્વ જી કરતાં વધુ અનંત શક્તિવાળ હોય, એમાં નવાઈ શી? આથી જ શ્રી તીર્થંકર પ્રભુનું જીવન ચક્રવર્તી કે વાસુદેવ કરતાં વધુ પૂજ્ય-આદરણીય ગણ્યું છે. ચક્રવર્તીએ-વાસુદેવે કે રાજા મહારાજાઓ દુનિયામાં ઘણા વૈભવશાલી ઐશ્વર્યસંપન્ન દેખાય છે, પણ શ્રી તીર્થંકર પરમાત્માનું ઐશ્વર્ય જીવજીવનના કારણે વિશિષ્ટ હોય છે, તેથી જ તે તારક ભગવંતને જન્મ પણ વિશિષ્ટ કલ્યાણુકર મનાય છે. પંચ ત્યાં પરમેશ્વર”નું રહસ્ય વળી પ્રભુ મહાવીરની હિતકારિતા એ છે કે દુનિયામાં કોઈ પણ ચીજની માલીકી માટે પડેલ ઝઘડાનું નિરાકરણ કરવા પંચ-લવાદની મહત્તા હોય છે, અને કહેવાય પણ છે કે-પંચ ત્યાં પરમેશ્વર આ માટે એમ કહેવાય છે કે પાંચ માણસ બેલે તે પરમેશ્વરભગવાનનું વાકય” પણ ખરેખર તે જીવનું સાચું જીવન જ્યાં ન Page #171 -------------------------------------------------------------------------- ________________ આગમત હેય ત્યાં પાંચ શું? પણ પાંચસે ભેગા થાય તે પણ પરમેશ્વરભગવાન શી રીતે હોય ? એટલે ખરી રીતે “પંચ ત્યાં પરમેશ્વર અને અર્થ એ છે કે-પ્રભુ મહાવીર ભગવતે દરેક જીવાત્માના મૌલિક જ્ઞાનાદિ સ્વરૂપને કબજે કર્મસત્તા પાસેથી મેળવવા પંચ નીમ્યું. ૧-અહિંસા-મન, વચન, કાયાથી હિંસા તજવી તે. ૨-સત્ય-હાસ્યાદિ કેઈપણ કારણે જુઠું ન બોલવું તે. ૩-અચૌર્ય-તણખલા જેવી ચીજ પણ પૂછ્યા વિના ન લેવી તે. ૪-બ્રહ્મચર્ય–દેવ-મનુષ્ય આદિ સંબંધી મૈથુન વર્જવું તે. પ-અપરિગ્રહ-કઈ વસ્તુ ઉપર મૂછ–મમત્વ ન રાખવું તે. ભગવંત શ્રી મહાવીર પ્રભુએ જગતના જીવના હિત માટે આત્મસ્વરૂપને કબજો મેળવવા પંચ નકકી કર્યું. આ પંચ જ્યાં હોય ત્યાં પરમેશ્વર, એટલે ભગવાન મહાવીર હોય એમ સમજવું. પંચ ત્યાં પરમેશ્વર અને લોકિક મર્મ જોખમી છે બાકી સંસારમાં જે પંચ એટલે પાંચ માણસો ભેગા થાય અને તેમના નિર્ણયને પરમેશ્વરનું વાક્ય માનવું, એ તે સમજણશક્તિનું દેવાળું જ ગણાય. કેમ કે-તે પાંચ માણસે તે સ્વાર્થ અને વિષય વાસનાથી દેરવાયેલા હોઈ તેમના હાથે ક્યારેક તેમાં અજાણતાં પણ અન્યાય થવાને પણ સંભવ છે. સાક્ષી, સાબીતી પુરાવા વગેરેના આધારે તેઓ ફેંસલે કરે, તેમાં ગોટાળા થવા પણ સંભવ છે. જૂઓ ! શ્રી નમિરાજષિએ બ્રાહ્મણરૂપધારી સધર્મેન્દ્ર ને પિતાના તીવ્રવૈરાગ્યવાસિત હૈયાના ઉદ્દગારથી સંસારના સ્વરૂપને સમજાવતાં કહેલ કે– “અવિનો રથ વડન્નતિ, મુat it sળો” (શ્રી ઉત્તરાધ્યયન અધ્ય. ૯ ગા૦ ૬). અર્થાત “નહિ કરનારા પણ આમાં બંધાય છે, અને કરનારા છુટી પણ જાય છે” Page #172 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ એટલે વ્યવહારમાં “પંચ કરે તે પરમેશ્વરની સંગતિ દેખાતી નથી. આંખ-કાનના ભસે પંચને કામ કરવાનું હોય તેમાં ગોટાળો ન થાય, એ જ આશ્ચર્યની વાત જાણવી. જૂઓ ! એક પંચાતીયાનું દષ્ટાંત સાંભળે! પંચાતીયાનું દૃષ્ટાંત એક ગામમાં એક વૃદ્ધ ડોસે વેપાર ધંધે સુખી, ઘરના કામથી નિવૃત્ત હાઈ બપોરો ગાળવા ગામના ચોતરે જઈ બેસે, નવરાશના વખતને લાભ લઈ ટેલ–ટપા મારનારા બીજા તેમની ઉંમરના બે-ચાર વૃદ્ધો સાથે લેકચર્ચા કરતાં “ચાલેને! આપણે ફલાણને સમજાવીએ” એમ કરતાં લડાઈ-ઝઘડા પ્રસંગે આ ચાર-પાંચ ઘરડાએના સ્વતઃ થએલા પચે સમજાવવાની આગવી તરકીબથી લેકેના માનસમાં સારું સ્થાન મેળવ્યું. જતે દહાડે આસપાસના લેકે પણ વગર પૈસે ઝગડા પતાવવાની આ પંચની કુશળતાને લાભ લેવા માંડ્યો. ધીમે ધીમે પંચાતીયા ડેસાનું તે પંચના પ્રમુખ તરીકે નામ ગવાવા લાગ્યું - પંચાતીયા ડેસાની એક છોકરી સારા ઘરે પરણાવેલી, તેને એમ થયું કે-“મારા બાપે ઘરડે ઘડપણ આ શું તફાન માથે લીધું.” કેમ કે દીકરીએ જોયું કે વગર પૈસે પંચ બની જગતમાં કીર્તિ ફેલા વાના લેભે આજુ બાજુના ગામડાના બે-ચાર ઝઘડા રાજ શેઠના ઉંબરે આવવા માંડ્યા. પહેલાં જે નવરાશના વખતમાં વખત ગાળવા જે કામ હતું, તે તે આજે લફરૂં બની ડોસાને શાંતિથી ખાવા ન દે! રાત્રે દશ કે બાર વાગ્યા સુધી ઉંઘવા પણ ન દે. અધૂરામાં પૂરું પુરાવાના આધારે ફેંસલ કરવામાં ઘણાના હક્કને ધક્કો પહોંચતે એટલે સાચા-ખોટા અનેક દુશ્મને ડોસાના ઉભા થઈ ગયા. દિકરીએ આ જ જાલમાંથી બાપને ઉગારવા ઘણું સમજાવ્યું, પણ “આ તે ધર્મનું કામ છે!” “આમાં મારે ક્યાં સ્વાર્થ છે?” હું એકલે ક્યાં કહું .” “પાંચ ભેગા મળીને વિચાર કરીને કરીએ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમજ્યાત છીએ,” “ પંચ ત્યાં પરમેશ્વર ” આવું બધું કહી પંચાતીયા ડાસાને પેાતાની જંજાલ સારી લાગવા માંડી. એટલે દિકરીએ પાતાના પિતાની બાકીની જીંદગી બરબાદ ન જાય તે દૃષ્ટિથી એક તરકટ ઉભું કર્યું...! છેકરીએ પેાતાના સાસરેથી એક સુંદર કિંમતી હાર લાવી પોતાના માપાના ઘરે સંતાડી દીધેા. પાછળથી છેકરીના સાસરીયા પક્ષવાળા તપાસ કરવા આવ્યા, ડાસાને કહે કે “હાર લાવા !” ડાસાએ કહ્યુ કે “ હાર કેવા ? ને વાત કેવી ? ” ખૂબ રામાયણ થઇ, થાડાક સમય પછી છેકરીએ પણ ખાનગીમાં કહ્યું કે “ પિતાજી ! લાવાને પેલા હાર! એટલે ડાસા તે છંછેડાઈ ગયા, છેકરીએ જાણીને ધમાલ કરી, સ્ત્રીચરિત્ર પ્રમાણે ખાવા-પીવાનું છેડી લાંઘવા બેઠી. ત્રણ દિવસ થયા પછી કુટુંબીઓ પંચાતીયા ડાસાને સમજા વવા લાગ્યા કે–“ તમે આખા ગામની પંચાતા કરે છે અને આ શું? તમારા ઘરમાં આવા ભવાડા ! કરીનુ ધન શે પચશે ? ’” પણ ડાસા કહે કે મારી પાસે હાય તે આપું ને ! છેકરીને પૂછે પુરાવાસાબિતી કઇ છે ?” છેવટે પંચ ભેગું થયું. શેઠ પાસે લખાવી લીધુ કે “ અમે કરીએ તે તમારે મ ંજૂર કરવુ, ” ડાસા કહે કે “હાર લીધા ન લીધા તે ભગવાન જાણે પણ હવે છેાકરીની જાન બચાવવા તમે કરો તે મારે મજૂર ” '' પંચે “ જે-તે વિચારી ૫૦ હૈજાર રોકડા હાર પેટે શેઠે દીકરીના સાસરીયા પક્ષને આપવા ” એમ નક્કી કર્યું. ,, ફૈસલા થયા પછી દિકરીએ સતાડેલા હાર જાહેર કરી “ પેાતાના પિતાની સાન ઠેકાણે લાવવા મેં આ કરેલ ” એમ જાહેર કરી પેાતાના બાપને પંચ ત્યાં પરમેશ્વર ” એ વાકયની ભ્રમણા ટાળી. આપણે મુદ્દાની વાત એ કે—“ આવા આંખ-કાનના ભરાંસે ચાલ Page #174 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ નારા પંચના વાક્યમાં પરમેશ્વર ન રહે, પણ ઉપર જણાવેલ અહિંસા આદિ પાંચ જ્યાં હોય ત્યાં પરમેશ્વર હાય.” આવું જણાવનાર–શીખવનાર પ્રભુ મહાવીર પરમાત્માના જન્મને આજે કલ્યાણકરૂપે ઉજવવાનું છે. પંચ ત્યાં પરમેશ્વર અને બીજો અર્થ પંચ ત્યાં પરમેશ્વર” એ વાક્યને બીજો અર્થ એ પણ ઘટી શકે-કે પાંચ પરમેષ્ઠી જ્યાં હોય ત્યાં ભગવાન ઘટે, પંચ પર મેષ્ઠીઓના સ્વરૂપની વિચારણ-આચારમાં પરમેશ્વરને વાસ હોય છે.” આવા સર્વોત્કૃષ્ટ પંચ પરમેષ્ઠીના સ્વરૂપને જણાવનાર મહાપુરૂષ આપણા માટે પરમેપકારી શ્રી મહાવીર મહારાજા છે, તેથી તેમને જન્મ દિવસ સર્વોત્કૃષ્ટ કલ્યાણકર માની ઉજવીએ છીએ. જન્મ કર્યજનિત છે ! છતાં પવિત્ર કેમ? પ્રશ્ન-જન્મ તો કર્મજનિત છે તેને તમે પવિત્ર કેમ માને છે ? ઉત્તર-કાંટો કાઢવા માટે સોય ખુંચે તે પણ-ઉપગાર ગણાય ! શાથી? તે કે કાંટે કાઢે ને પગ બચાવે માટે, તેમ જન્મ ખરાબ ચીજ છે. સંસાર અશુચિમય છે, છતાં કર્મરૂપ કાંટાને કાઢવારૂપ ભગવાનને જન્મ લેવાથી તે જન્મ વખાણવામાં આવે છે. વળી ભગવાનને જન્મ તે કાંઈ સંસારમાં રખડાને જન્મ ન સમજવો. જેઓએ પૂર્વભવમાં કાંઈ પણ સુકૃત કર્યું નથી. તેવાઓને જન્મ તે જગતના જેવો જ છે. પણ જે ભગવંતે અનેક ભવથી કર્મથી જાતને અને વિશ્વને બચાવવા આરાધનાની ઢાલ ધરેલી છે. તેવા પુરૂષને જન્મ હોવાથી ઉત્તમોત્તમ-જન્મ-માને છે. ધર્મ ઢાલ સમાન છે ધર્મની આરાધના તે કર્મ સત્તાના આક્રમણની આગળ ઢાલ રૂપ છે. પણ તેના માટે છે કે તે કમને દુશમનરૂપે સમજે તથા તેને કંટક રૂપ માને તેને માટે ઢાલરૂપ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ -૧૬ આગમત ભગવંતને તે ઢાલ ક્યાં મળી? નિયસારની ઉદાત્ત ભાવના તે ભવમાં કાષ્ટ લેવા અટવી ગયા છે. તે વખતે ભેજન કરવા બેસતાં વિચારે છે કે-“આવે વખતે કઈ અતિથિ આવે તે દાન આપીને જમું-” આ ભાવના તે ઢાલરૂપ સમજવી. હજુ સમકિત પામ્યા નથી. છતાં આવી જે ઉત્તમ ભાવના થઈ. તે જ ઢાલરૂપ કહેવાય, ભવિતવ્યતા ગે માર્ગથી ભૂલેલા સાધુઓ ત્યાં આવી ચડ્યા. ને તેમની ત્યાગ મુદ્રા જોઈને મિથ્યાત્વપણમાં પણ નયસારને તેમના ઉપર શુભ ભાવ આવે. માટે ત્યાગ ઉપર ભાવ ન આવે તેની દશા કેવી રીતની ને કઈ કેટીની હોય? તે વિચારજે. સાધુ ત્યાં આવ્યા તે વખતે નયસારે ગોચરી વહેરાવી સાધુ અન્ય સ્થળે જઈ આહાર કરવા બેઠા, તેવા વખતે નયસાર પ્રથમ જમીને પાછો તેમની પાસે આવ્યા ને જંગલમાં આવેલા મુનિને માગે પહોંચાડવાની ભાવનાવાળો થયો. હજુ સમકિત નથી પામે છતાં આવા જે ભાવ થયા તે શુભ પગથીયું જ સમજવું. જયંતિની ઉજવણું અનિષ્ટ છે ભગવાનના જન્મને જયંતિરૂપે ચીતરનારાએ બહુ જ ખ્યાલ રાખવું જોઈએ. જ્યતિ એ સાધારણ શબ્દ છે, દુનિયાના સર્વ પ્રાણીએના જન્મને યંતિરૂપ ગણાય, પણ આ ભગવંતને કલ્યાણકને દિવસ છે તેને અત્યારે જયંતિરૂપે જે ફેરવી નાખેલ છે તે માટે ખાસ વિચારવા જેવું છે. કાગડે તથા માની જેમ ખરાબ વસ્તુ ઉપર જ દષ્ટિ નાખે. તેમ આજના લેખકોએ ભગવંતની ત્યાગદષ્ટિ ઉપર તે બિલકુલ નજર ન નાખતાં મનકલ્પિત વાતે ભગવાનના નામે જયંતિની સભાઓમાં બાફે રાખે છે. એ ખરેખર શોચનીય છે. નયસારના ભવમાં પરમાત્મા મહાવીર પ્રભુએ સમક્તિ પ્રાપ્ત Page #176 -------------------------------------------------------------------------- ________________ و પુસ્તક ૩–જુ કયું ન હતું, છતાં ત્યાગીએ પ્રતિ ગુણાનુરાગથી જ જીવન વિકાસને પાયે નાંખ્યા. પરમાત્મા મહાવીરના જન્મ દિન પ્રસંગે આ મહત્ત્વની વાત ખાસ યાદ રાખવી જોઇએ. નયસારની વિશિષ્ટતા વળી નયસારે રસ્તા ભૂલેલા મુનિઓને રસ્તે ચઢાવી પેાતાની ચેાગ્યતાના વધુ પરિચય આપ્યા, પરિણામે પોતે સમ્યક્ત્વને પામ્યા. આ વાત પણ સમજુ-શાણા માણસાએ પેાતાની કતવ્ય નિષ્ઠાના વિકાસ માટે ખૂબ જ સમજવા જેવી છે. મરીચિના ભવની વિશિષ્ટતા પછી મરીચિના ભવમાં આદ્ય તીર્થંકર પ્રભુ શ્રી ઋષભદેવ ભગવંતના સમવસરણની શૈાભા જોઇ ચારિત્ર લીધું, આ વાત પણ ખૂબ જ સમજવા જેવી છે. બાહ્ય આડંબર પણ ખાલ જીવાને ધર્મના પંથે વાળનાર અને છે એ વાત આજે ધર્મ પ્રતિ સૂગ ધરાવનારા-આના માનસમાં ઉતારવા માટે જરૂરી છે. દીક્ષાની અરૂચિવાળા કુતર્ક (6 અહીં કેટલાક એવે। તક ઉઠાવે છે કે- દીક્ષા ભાવથી લેવી જોઇએ, આવા બાહ્ય આડંબરથી લાભાઈને દીક્ષા લેવી એ તે માહગલ વૈરાગ્ય કહેવાય. ” વ માનકાળે કેટલાક લેખકા શાસનમાં થનારી દીક્ષાઓને અયેાગ્ય ઠરાવવા એમ કહે છે કે અત્યારની દીક્ષાએ બધી દુઃખગલ કે માહગભ વૈરાગ્યની છે. '' તેઓ એમ કહે છે કે—“ સંસારનું કંઇ દુઃખ આવી પડે કે ચાલાને ! દીક્ષા લઈશુ તા મજા કરવા મળશે, અગર વગર સમયે લેાકહેરીથી આજે બધી દીક્ષાઓ થાય છે. માટે આજની દીક્ષાએ દુઃખગલ અને મેહગલ વૈરાગ્યની જાણવી.” Page #177 -------------------------------------------------------------------------- ________________ '૧૮ આગમત આવું બોલનારા-લખનારાઓ ખરેખર દુઃખગર્ભ વૈરાગ્યની સાચી •વ્યાખ્યા જ સમજી શક્યા નથી. દુખગર્ભ વૈરાગ્યની વ્યાખ્યા જ્ઞાનીઓ તે કહે છે કે – “સાંસારિક ધન-માલ-મિલક્ત કે કુટુંબના દુઃખને દૂર કરવા પૂરતી દીક્ષા લેવાની વિચારણું તે દુઃખગર્ભવૈરાગ્ય, જેમાં કે આવી પડેલ દુઃખને દૂર કરવા પૂરતી જ વિચારણા હાય, વૈરાગ્યની પડી ન હોય, સંસારી દુઃખ દૂર થાય છે તેવું અનુકૂળ વાતાવરણ મળે કે તુર્ત વૈરાગ્યને રંગ ઉતારી દે. આ દુઃખગભ વૈરાગ્ય કહેવાય.” પણ દુઃખના નિમિત્તે વૈરાગ્ય જાગે અને આશ્રવારે બંધ કરી સંવર–ચારિત્રના માર્ગે પ્રયાણ થાય તે તે દુઃખ નિમિત્તક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય. નહીં તે એક તીર્થંકર પરમાત્માને જ નિનિમિત્તક સહજસિદ્ધ જ્ઞાનબળે વૈરાગ્ય થતે હાઈ બાકી બધા મહાપુરૂષને કંઈ ન કંઈ બાહા નિમિત્તને પામીને જ વૈરાગ્ય ઉપજે છે, તે બધા દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં ચાલ્યા જાય. પણ જ્ઞાનીઓએ તેવા મહાપુરૂષોના વૈરાગ્યને સનિમિત્તક જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેલ છે. વૈરાગ્યની ભળતી વ્યાખ્યાથી આવતી આપત્તિઓ જૂઓ! ધન્નાજી ““કહેવું તે ઘણું સાહિલું, પણ કરવું છે અતિ દોહ્યલું”ના ટેણીથી સ્નાન પીઠ પરથી તુત કેશકલાપને વાળીને વૈરાગ્યના પંથે વળ્યા ! શાલિભદ્રજી પણ “ક્ષણમાં કરે એ રજીએ, ક્ષણમાં કરે બેરાજીએ” આદિ ભદ્રા માતાના વચનેથી શ્રેણિક મહારાજ માટે સાતમે માળથી છઠે આવવું પડ્યું અને મારા માથે પણ નાથ” આદિ વિચારધારાથી વૈરાગ્યના રંગે ચઢી ગયા. સગરચકી પણ અષ્ટાપદ મહાતીર્થની ખાઈમાં ગંગાનદીનું પાણી વાળવાના પરિણામે એકી સાથે ૬૦ હજાર પુત્રના મરણના હૈયું હચમચાવી નાંખનારા સમાચાર સાંભળી ચારિત્રના પંથે વન્યા. Page #178 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ સનસ્કુમારચકી તે સિંહાસન ઉપર પિતાના અપૂર્વ વૈભવ બતાવવાની ગરજે મદભરપૂર બની ભારે ભાર રાગવૃત્તિ સાથે બેઠેલ, પણ શરીરના મેરેમે ભયંકર ૧૬ મહારગે ઉપજ્યાની પ્રતીતિ થતાં જ સીધા સિંહાસનથી ઉતરી સંયમપંથે ચઢી ગયા. આવા આવા અનેક મહાપુરૂષ કંઈ ને કંઈ બાહ્ય નિમિત્તને પામીને જ વિરાગ્યવાસિત બન્યા, તે કંઈ આ બધાને દુઃખગર્ભ વૈરાગ્યવાળા જ્ઞાનીઓએ કહ્યા નથી અને કહેવાય પણ નહીં ! અણસમજુને દીક્ષા પ્રતિ અનાદર પણ ખૂબ જ વિચારણીય બાબત એ છે કે-“અમથ હા, સાથ છૂમંગ” ઉક્તિ અનુસારે સુઘરીના માળાને તેડનારા વાંદરાની જેમ હલકી મને દશાવાળા આજના કેટલાક લેખકો સંયમ–દીક્ષા લઈ શક્તા નથી, અને લેનારાઓની અનુમોદનાના બદલે તેઓના સત્ કર્તવ્યને પણ વિકૃત રીતે ચિતરવાને બાલિશ પ્રયત્ન યદ્વાતદ્રા સ્વચ્છેદ અધકચરા મનકલ્પિત લખાણે લખી કરે છે, ખરેખર ! સમજુ માણસેએ તે આવાઓની ભાવદયા ચિંતવવી જોઈએ! મરીચિની દીક્ષાને મર્મ મૂળ વાત એ કે પ્રભુ મહાવીરના આજના જન્મ દિવસે મરીચિના ભાવમાં શ્રી તીર્થંકર પ્રભુની બાહ્ય સમૃદ્ધિ દેખીને પણ કરેલ દિક્ષાને સ્વીકાર બાલજીને ધર્મમાં ચઢાવવા માટે બાહ્ય આડંબરની પણ ચગ્ય રીતે ઉપયોગીતા સમજાવે છે !!! એકંદરે કોઈ પણ હેતુથી અનાદિકાલીન સંસ્કારોના વમળમાંથી નીકળીને આશ્રવનિરોધરૂપ સંયમના પંથે આવનાર પુણ્યાત્મા ભાગ્યશાળી છે ! અભવ્ય છે તે કદીપણ મુક્તિના સુખની ઇચ્છા સરખી પણ કરતા નથી, પૌગલિક રાગ તેઓમાં પ્રબલ હોય છે. છતાં તેઓના ચારિત્રને જ્ઞાનીઓએ દુઃખગ કે મેહગર્ભ જણાવ્યું નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ આગમત એટલે દીક્ષાના પંથે આવેલ ભાગ્યશાળી છે, પછી તે કાલે ભાગી જશે એવો સવાલ પણ નકામે છે. પડી જવાના ભયે સન્માર્ગને અસ્વીકાર વ્યાજબી નથી, કેમકે-ઉત્તમ ચીજને પામ્યા પછી તેને જાળવતાં ન આવડે કે તેને લાભ ન લઈ શકે તે વ્યક્તિગત ખામી રહી, તેથી ઉત્તમ ચીજની, મહત્તા શી રીતે ઘટે? વ્યવહારમાં પણ લગ્ન કરતી વખતે “આ સ્ત્રી તુર્તમાં મરી જશે કે મારું હાર્ટ ફેલ થશે તે ! અગર વ્યાપાર સરખે નહીં ચાલે તે ભરણ પિષણ શી રીતે કરીશ?” આદિ વિચારે અપ્રસ્તુત ગણાય છે. એટલે ““નું પડવાના ભયે લુગડાં કાઢી નંખાય નહિ” તે કહેવત અનુસારે દીક્ષાને કેઈ પણ દિવસ વ્યક્તિના દેવથી વગેવાય નહિં. કદાચ તમે સંસારી, પરણવું મૂકી ઘો ને સાધુએ દીક્ષા દેવાનું છેડી છે. આ ન્યાય તમને ગમે છે? જે તમને ચારિત્રની વાત ન ગમતી હોય તો આ વાત કબુલ કરે. પણ તમારે તે એ પણ માનવું નથી ને સાધુને દીક્ષા દેતા અટકાવવા છે, તે કેમ ચાલે? જે વાત તમારે તપાસવાની છે, તે વાત સાધુને તપાસવાનું કેમ કહે છે? એટલે કેઈ છેક હોય કે મેટે હેય, તેને અમે તે યોગ્યતા પ્રમાણે ત્યાગમાર્ગ આપવાના જ, તેમાં કેઈ જાતની શંકા નથી. પ્રભુ મહાવીરની પૂર્વ ભવમાંની કેટલીક વિશેષતાઓ આ વાત જવા દઈએ ને મૂળ વાત ઉપર આવીએ કે હવે વિચાર કે મરીચિન જીવે જ ન ધર્મ તે ભવમાં કાઢ્યો હતે ને? છતાં આદીશ્વર ભગવાને તેને દીક્ષા આપી તેથી Page #180 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ શું? કે ત્યાગ–માર્ગ કેઈ પણ રીતિએ આદરે છે તેમાં જરા પણ વિચાર કરે તે નકામે છે. આ જ રીતે પચ્ચીસમા નંદનના ભાવમાં–તપસ્યા કેવી કરી? તે વિચાર! તમારે તે જૈન સંસ્થાના મેળાવડાઓ ભરવા ત્યાં હવે રાત્રિ ભોજન કરવા છે, કહે આવી સ્થિતિમાં તપસ્યાનું મહત્વ ક્યાંથી તમને સમજાય? ત્યારે જે ભગવતે માસખમણને તપ લાખ પૂર્વ વર્ષ સુધી કર્યો. તે ભગવંતનું અનુકરણ કરવા જરા પણ વિચાર આવે છે? વળી આગળ છેલ્લો ભવ લઈએ. છેલ્લા ભવની કેટલીક બીનાઓને દુરૂપયોગ - સિદ્ધાર્થ રાજાએ અખાડા ખેલ્યા હતા. તેવું બતાવી અખાડા ખેલવાનું સાધુને બતાવનારાએ વિચારવું જોઈએ કે “તે મહાવીર ભગવતે અખાડા ખેલ્યા હતા કે સિદ્ધાર્થ રાજાએ?” તે વિચારવું જોઈએ. વળી ત્યાં-જે વર્ણન કર્યું છે તે રૂષભદત્ત બ્રાહ્મણને ત્યાંથી લાવવામાં આવ્યા છે, તે અંગે સિદ્ધાર્થ રાજાની રાજનીતિ બતાવવા માટે તે બધું વર્ણન જણાવ્યું છે. - અજ્ઞાનીઓની સ્થિતિ તે એવી હોય છે કે-ગમતી વાતને પકડી લઈ ધર્મને નામે ધકાવવી છે, પણ તે રીતે ગાડું ગબડાવનારાઓએ યોગ્ય વિચાર કરવાની જરૂર છે. વળી આગળ સ્વપ્ન અંગે વિચારવા જેવી વાત એ છે કેત્રિશલારાણીએ શુભ સ્વપ્ન જોયા તે તે માટે ધર્મ જાગરણ કરવા પૂર્વક બાકીની રાત્રિ પૂરી કરી. આપણને કદી ધર્મ જાગરણ કરવાની ઈચ્છા થઈ છે ખરી? આજે અહીં ઉપસ્થિત શ્રોતાઓમાંથી કેઈએ પણ રાતના બાર વાગે આવેલ સ્વપ્નને સ્થિર રાખવા દેવ-ગુરૂની કથા કરવા રૂપે રાત વીતાવવાને કદી વિચાર કર્યો છે ? Page #181 -------------------------------------------------------------------------- ________________ આગમત ખરેખર ! આવા ઉત્તમ વિચારોની ગંધ સરખી પણ આપણામાં દેખાતી નથી! વળી જુઓ ! પુણ્યવતી ત્રિશલા માતાને ગર્ભની સ્થિરતા અંગે મહા શેક ઉપજે તેમાં પુત્ર પ્રેમની સાથે “ત્રણ જગતના પ્રાણીઓનું હિત કરનાર મહાપુરૂપ મારી કૂખે આવ્યા અને હું તેનું જતન ન કરી શકી” એ વિચારણા મુખ્ય હતી. લૌકિક દષ્ટિ કરતાં લેકેત્તર વિચારધારા ત્રિશલા માતાની આપણે સમજવા જેવી છે. પ્રભુ મહાવીરના અભિગ્રહનું રહસ્ય વળી પ્રભુ મહાવીરે ગર્ભમાં અભિગ્રહ લીધે તે પ્રસંગ પણ ખૂબ સમજવા જેવું છે. મર્મ નહિ સમજનારા લેકે ભગવાનના અભિગ્રહના નામે માબાપની સેવાને દીક્ષા કરતાં પણ વધુ મહત્વ આપી વર્તમાનકાળની થતી દીક્ષાઓને વગેરે છે. વિચિત્ર અજ્ઞાન દશા ખરેખર! અજ્ઞાનદશાનું વિચિત્ર નાટક છે! સંસારમાં રહેનારાઓ માટેની જે ફરજ છે તેને સંયમપંથે જનારા માટે શી રીતે લાગુ કરી શકાય? એકડીના કલાસની ચોપડીઓ મેટ્રિકવાળાને શા ખપમાં આવે? સંસારમાં રહેનારે પિતાના સઘળા સ્વાર્થોને ગૌણ કરીને પણ માતાપિતાની સેવા-ભક્તિને પ્રધાનતા આપવી જોઈએ ! પણ જ્યારે સંસારના બંધનથી મુક્ત બની સંયમના ઉચ્ચ પથે જવા તૈયાર થયેલા માટે પ્રભુના અભિગ્રહને આડે ધરી માતા-પિતાની સેવાના નામે દીક્ષામાં અંતરાય ઉભું કરે બુદ્ધિમાનને છાજે નહિ! ધારણ અને પચ્ચનું અંતર વળી પ્રભુ મહાવીરને આ અભિગ્રહ છે તે ધારણા છે કે પચ્ચક્ખાણ? Page #182 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ પચ્ચક્ખાણ હોય તો તે પાપ વ્યાપારને રોકવાની આદર્શ ક્રિયા હાઈ અનુકરણીય હોય, પણ ધારણા તે વ્યક્તિગત અમુક સંકલ્પ રૂપ હેય છે. તેનું ઉદાહરણ લઈ સન્માર્ગમાં પ્રવર્તનારને રેકી ન શકાય. જૂઓ ! ધારણ અને પચ્ચક્ખાણમાં કેટલું અંતર છે? એક રાજાની કુંવરી હતી. તેણે નિયમ લીધે કે છ માસ સુધી માંસ ન ખાવું. છતાં આગળ એવી પ્રતિજ્ઞા કરી કે “તે નિયમની મુદત પૂરી થાય, ત્યારે સર્વને ભેળા કરી માંસ રંધાવી ખાવું ને ખવડાવવું.” આ પ્રમાણે નિયમ કરેલ બાબત આગળ ઉપર વધારે પ્રમાણમાં પાપરૂપ થવાની હોવાથી તેને શાસ્ત્રકારે પચ્ચકખાણ કીધું નથી. આ વાત શાસ્ત્રમાં અજ્ઞાનતાના દષ્ટાંતરૂપે જણાવવામાં આવી છે. અજ્ઞાન દશાનું દષ્ટાંત વળી એક બાવલીનું દષ્ટાન્ત આપે છે ચાર જણ છે ત્યાં સુધી બાણ ન ફેંકવું એ નિયમ મનમાં ધારે ને તે પછી જે તેને આદર ન કરવા માગતા હોય તે તે તે વાસ્તવિક પચ્ચખાણ કહેવાય પણ પાછો બીજાને બાણથી હણવાનું કાર્ય ચાલુ રાખવું છે. તેથી તે ખરા પચ્ચખાણરૂપ ન જ કહેવાય. આ બને દષ્ટાંત પચ્ચખાણ લેવામાં અજ્ઞાનદશાના જાણવા, પણ ભગવંતે તે જ્ઞાનથી-માતાનું સ્વરૂપ જોયું. ને તે કારણ જાણવાથી અભિગ્રહ લીધે તેથી અજ્ઞાન દષ્ટિવાળાઓએ તેનું દૃષ્ટાંત લેવું, તે કેઈ. રીતે વ્યાજબી ન ગણાય. અનુકરણ કેનું કરાય? આ. શ્રી સંભૂતિવિજયજી મહારાજે જ્ઞાનદષ્ટિથી સ્થૂલભદ્રજીનું સ્વરૂપ જોઈને વેશ્યાને ત્યાં મોકલ્યા હતા તેથી, બીજાએ તેનું દૃષ્ટાંત લઈ કાંઈ સાધુને વેશ્યાને ત્યાં મોક્લાય જ નહિં, કારણ કે તે– Page #183 -------------------------------------------------------------------------- ________________ આગમત જ્ઞાનદષ્ટિવાળાને વિષય છે તેનું અનુકરણ અજ્ઞાન દષ્ટિવાળાને હિતકારી ન નિવડે. તેમ મહાવીર ભગવંત જ્ઞાની હતા. ને તેમના અભિગ્રહનું દષ્ટાંત બીજાઓએ લઈ દીક્ષાના કાર્યને અટકાવવું એ અજ્ઞાનદશા છે. અભિગ્રહની માર્મિકતા - હિંદુઓમાં છોકરીને હક હેત નથી તેથી કરીને હક આપવા દસ્તાવેજમાં લખાણ કરવું પડે છે. પણ મુસલમાન માં છોકરીને હક હેય છે, તેથી તેમાં છોકરીના હક સંબંધી લખાણ કરવામાં આવતું નથી. તેમ અભિગ્રહનું લખાણ ત્યારે જ હેય કે-મા બાપની રજા સિવાય દિક્ષા ન જ અપાતી હેય પણ તેવું છે નહિં. માટે અભિગ્રહની બાબત આગળ કરી, દીક્ષા સંબધી કાર્યમાં અટકાયત કરવી તે યુક્તિસંગત નથી. તીર્થકરનું શું અનુકરણીય? નવી મુદ્દાની વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે શ્રી તીર્થકર પરમાત્માના જીવનમાંથી પાયોપથમિક ભાવની જે કરણી હોય તે અનુકરણીય–આદર્શરૂપ મનાય છે. પણ ઔદયિકભાવની ચીજ અનુકરણીય નથી બનતી, નહીં તે “તીર્થકરેએ લગ્ન કર્યું, રાજ્ય ચલાવ્યું, સંતાત્પત્તિ કરી,” વગેરે બાબતે પણ અનુકરણીય બની જાય. તેથી આ અભિગ્રહ પણ “માતાજી ઉપર મેહના કારણે કર્યો છે.” તે મોહના ઉદયથી થયેલ આચરણનું અનુકરણ વ્યાજબી નથી. ખરેખર! જે ભગવાનને અભિગ્રહ અનુકરણીય હોય તે તે દીક્ષા લીધા પછી જે ઘેર અભિગ્રહ લીધા તે અનુકરણીય છે તેને તે કઈ આજે સંભારતું જ નથી મનફાવતી વાતમાં ગર્ભમાં ધારેલ અભિગ્રહને આગળ કરી દીક્ષા-સંયમમાર્ગ પ્રતિ અરૂચિ ધરાવવાને કશો અર્થ નથી ! Page #184 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જુ શ્રી મહાવીર પ્રભુની મહત્તા શી? માટે જ ભગવાન નું સ્વરૂપ આજના વ્યાખ્યાનમાં વિચારવા લીધેલ લેકમાં આ પ્રમાણે જણાવ્યું છે કે – મેહના ત્યાગથી જગતમાં અનતું જ્ઞાન મેળવીને દ્રાદિકને પણ જેઓ પૂજય થયા, વળી જેમણે પાપના નાશને માટે તીર્થ=શાસનની પ્રરૂપણ કરી સ્થાપના કરી. તેવા સ્વાદ મુદ્રાને વરેલા શ્રી મહાવીર પ્રભુ જાણવા.” સ્યાદ્વાદને મર્મ અહીં સ્યાદ્વાદ એટલે-“જ્યાં જે અપેક્ષાએ જે સ્વરૂપ ઘટતું હોય તે અપેક્ષાએ તે સ્વરૂપનું પ્રતિપાદન કરવું આ સિવાય બીજા જે મન કલ્પિત લખાણે કે ભગવાનના નામે પ્રચાર થાય તે મૂર્ખવાદ જ છે. આ રીતે ઉપર જણાવેલ પદ્ધતિ પ્રમાણે સ્યાદ્વાદમુદ્રામય લગવંત મહાવીર પરમાત્માના જીવનના વિશિષ્ટ પ્રસંગેને ધ્યાનમાં રાખી ઉચ્ચ આદર્શોને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે. જેથી આજને કલ્યાણક દિવસ સફળ રીતે ઉજવ્ય ગણાશે અને ઉત્તરોત્તર મંગળમાળાને ભવ્ય વરશે....” છે #હુ કા હર કા હર ज्ञानी क्रियावान् स पंडितः Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું મહત્વ : (૨) (પરમપૂજ્ય આગોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દઆનંદસાગરસૂરીશ્વરજીએ આ વ્યાખ્યાન વિ.સં. ૧૮૯ માગશર વદ ૬ સેમવારે ભાંડુપ (મુંબઈ)માં આપેલ. જે બહુ મહત્વનું છે. ટૂંકમાં ધર્મનું મહત્વ જણાવનાર હોઈ “આગમત ના વાચકના હિતાર્થે અહીં આપવામાં આવે છે.) धनदो धनार्थिनां धर्मः, कामिनां सर्वकामदः । धर्मणैवापवर्गस्य, पारंपर्येण साधकः ॥१॥ જીવમાત્રની ઈચ્છાનું વર્ગીકરણ શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરિ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં ફરમાવે છે કે સંસારમાં ચાહે એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય કે પંચેન્દ્રિય ભે, નારકી, મનુષ્ય, દેવતા કે તિર્યંચ , એ તમામ જેની ઇચ્છાનું વર્ગીકરણ કરીએ તે તેના ચાર વર્ગ (પ્રકાર) પડે છે. એ ચાર વર્ગના નામ (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ. શાસકારે વસ્તુ સ્વરૂપ હોય તેવું કહે, પણ એથી એવું કથન આચરણીય બને છે એમ નથી. આ ચાર વર્ગના કથનને કેટલાક એ અર્થ કરે છે કે આ ચારે વર્ગ સાધવા લાયક છે, પણ એમ નથી. શાસ્ત્રકારે આચરવાલાયક તરીકે એ વિભાગ દર્શાવ્યા નથી. પણ ઈરછાના પ્રકારનું વર્ગીકરણ બતાવેલ છે. જેમ જે એકેંદ્રિ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરિદ્રિય તથા પચેંદ્રિય એમ પાંચ જાતિના કા, એ ઉપથી એમ નથી કરતું કે એકેદ્રિયથી લઈ ચૌરિદ્રિ સુધીમાં પણ જવું જ, જેની જાતિ છે તે માત્ર બતાવી, જાતિના વિભાગ બતાવ્યા તેથી પાંચે જાતિ સાધ્ય છે એમ ગણાય નહિ... Page #186 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જુ ર૭ તે રીતે ઈચ્છાના વર્ગના વિભાગ કા માટે દરેક વર્ગ સાધવા લાયક છે એમ નથી. જેમ જાતિ એ છે (ઈદ્રિયવાળા જી)નું માત્ર વર્ગકરણ છે સંસારી જેમાં પાંચ જાત સિવાય છઠ્ઠી મળે નહિ, તેમ સર્વ જીની ઈચ્છાનું વર્ગીકરણ કરવામાં આવે તે તેના ચાર વિભાગ જ પડે છે. પાંચમે વિભાગ જગમાં નથી. (૧) કેટલાક બાહ્ય સુખનાં સાધને તરફ વળગેલા હેય. (૨) કેટલાક બાહ્યસુખમાં વળગેલા હેય. (૩) કેટલાક આત્મીયસુખના સાધનમાં વળગેલા હોય. (૪) કેટલાક આત્મીયસુખ અનુભવનારા હાયઃ આ ચાર વર્ગ સિવાય પાંચમે વર્ગ છેજ નહિ, પૈસાની કિંમત પણ બાહ્ય સુખના સાધન તરીકે છે. જગતમાં સુખ બે જ પ્રકારનાં કાંતે આત્મીય સુખ, કાંતે બાહ્યસુખ; સાધના એ બેની જ; પૈસાને પિસા તરીકે કઈ લેતું નથી પણ બાહ્ય સુખના સાધન તરીકે જ લે છે. પૈસાથી સુખના સાધન મેળવી શકાય છે એમ ધારી એને સંગ્રહાય છે. જે જાતિને પૈસે એ સુખનું સાધન હોતું નથી તે જાતિ તેના તરફ (પૈસા તરફ) રાગ રાખતી નથી. દેખીએ છીએ કે સેનાને ઢગલો પડ્યો હોય, અરે ના હીરા પાથર્યા હોય છતાં ત્યાં પશુ (જાનવર)ને ઉભું રાખીએ તે ત્યાં પેશાબ અને દિરે કરે! કારણ કે એને એ સુખનું સાધન ગણતું નથી. અરે ! નાનાં છોકરાને પણ પૈસે એ સુખનું સાધન હજી સીધું લાગ્યું (સમજાયું) નથી. કારણ કે એની પાસે જે રૂપીઓ અને લાડ (બંને) ધરે તે એ પહેલાં લાડવાને પકડે છે પૈસાની કિંમત શા ઉપર? સુખનાં સાધનની કિંમત ઉપર ! જેનાથી જેવા સુખના સાધન મળે તે ઉપર તેની કિંમત છે. રૂપીયાથી અમુક ચીજ શેર પ્રમાણમાં મળતી હોય તે રૂપીયે સે અને આછેર મળે તે રૂપી મેં. Page #187 -------------------------------------------------------------------------- ________________ આગમત દુનિયામાં કહેવત પણ છે કે, “દમડે ઊંટ પણ દમડે કયાં?” બાહ્ય પદાર્થોનાં સાધન ઉપર જ રૂપીયાની કિંમત છે. મકાન, વાડી, ધન, હાટ વિગેરે મેળવવા રૂપીયા દેવાય છે. રૂપીયાને મેહ બાહ્ય સુખને મેળવવા બાહ્યસુખનાં સાધનેને મેળવવા માટે કરવામાં આવે છે. બાહ્ય સુખનું આડકતરી રીતે સાધન રૂપીયે છે. જાનવર અગર નાનાં બચ્ચાંને રૂપીયે એ સુખનું સાધન નથી પણ ખાદ્ય પદાર્થ જ એને માટે સુખનું સાધન છે. એક બાજુ રૂપી મૂકે અને બીજી બાજુ લાવે મૂકે, લાડવાની કિંમત છે કે આને છે જ્યારે રૂપીયાની કિંમત સેળ આના છે, પણ બન્યું તે સોળ આનાવાળા રૂપીયાની દરકાર નહિ કરી લાડવાને જ ઉપાડે છેઃ રૂપીયાને કાને કે નાકે અડાડીએ તે કાંઈ સુખ મળતું નથી. પાંચે ઇદ્રિને સુખ આપનારાં સાધને (પદાર્થો) મેળવવાનું સાધન (આડકતરું સાધન દૂરનું સાધન) રૂપીયે છે. નાનાં બચ્ચાં તથા પશુ આડકતરા સાધનમાં જતા નથી, સીધા સાધનમાં જાય છે. એટલે તત્વ એ નક્કી થયું કે બાહ્ય સુખનું સાધન તે અર્થ. અર્થ અને કામ એ લૌકિક પુરૂષાર્થ છે. બાહ્ય સુખનાં સાધને, ચાહે સીધાં છે કે આડકતરાં છે પણ તે તમામને અર્થવર્ગમાં સમાવેશ થાય છે, એ અર્થવર્ગ સાધ્ય નથી. હવે બાહ્યસુખને ભોગવટે તે કામવર્ગ છે. જગતના બધા જ શામાં મથી રહ્યા છે? કેવલ બાહ્ય સુખ મેળવવા અને તે માટે તેનાં સાધને મેળવવા મથી રહ્યા છે. અર્થ અને કામ આ બે વર્ગ–આ બે પુરૂષાર્થ–લૌકિક છે, પણ તે સાધ્ય નથી. અનાદિ કાલથી બાહ્યસુખે અને તેના સાધને તે વારંવાર પારાવાર મેળવ્યાં અને મૂક્યાં કયા ભવમાં નથી મેળવ્યા ને નથી મૂક્યાં ? ઈદ્રિયાસકતે મોક્ષને ન સમજી શકે આત્માનું સુખ અને તેનાં સાધને, આ બે વર્ગો આ જીવે મેળવ્યા નથી. આત્મીય સુખને ભેગવટે તે મોક્ષ અને તે મેળવી Page #188 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જુ ૨૯ આપનાર સાધન તે ધ. ધર્મ શબ્દ જગતમાં પ્રિય છે પણ ધમ કહેવા કેાને ? આત્મીય સુખના વાસ્તવિક આનદ માક્ષમાં છે. કાઇ એમ કહી દે કે–માક્ષનું સુખ સમજવું શી રીતે ? જે ચીજ જેની બુદ્ધિના ક્ષેત્ર બહાર હાય તેથી તે ચીજ નથી એમ જો કહી દે, તેથી તે વસ્તુ નથી એમ ન કહી શકાય. જેમ કે “ આબરૂમાં સુખ શું ?” એમ નાના છેકરાને પૂછીયે તે ઉત્તર દેશે ? નહિ' જ ! કેમ કે એને હજી આબરૂની કિંમત સમજવાની વાર છે, નાનું બાળક આબરૂમાં સુખ નથી એમ કહેમાને, તે શું સમજદાર માણસ પણ એમ માનવા તૈયાર થાય ? ના ! સમજદાર તે આખરૂની ખાતર ફના થઈ જવા તૈયાર હાય છે ! જેમ બચ્ચું માત્ર ખાવા-પીવામાં સુખ માને, આખરૂમાં નહિં, તેમ આપણે પણ માત્ર પાંચ ઇન્દ્રિયામાં જ સુખ સમજીએ છીએ, એટલે આત્માના શુદ્ધ સ્વરૂપ (મેક્ષ )માં સુખ કેવી રીતે સમજી શકીએ ! આ પાંચ ઠાઠા (ઇન્દ્રિયા) દ્વારા મેક્ષ સમજાય શી રીતે ? મૂર્ખાને અક્કલ માટી ન લાગે, પણ ભે'સ માટી લાગે ! એક શેઠે પેાતાના છેકરાને શાક લેવા માકલ્યા, છેકરા મૂખ હતા, એવા મૂખ કે જ્યાં શાક લેવા ગયે ત્યાં શાક કે ટોપલા કશું છે કે નહિ ? એ પણ ન જોયું અને કે'ક દુકાને જઈ ઉભા અને શાક માંગ્યું, પેલા દુકાનદારે કહ્યું કે-“ ભાઈ ! અહીં તા અક્કલ મળે છે” પેલાએ જાણ્યું કે એ પણ શાક હશે! એટલે કહ્યુ કે “ વારૂ! અક્કલ આપે। ! ” એમ કહી શેઠના મૂખ' છે.કરાએ દુકાનદારને પૈસા આપ્યા, એટલે દુકાનદારે અક્કલ સંભળાવી કે “ મે જણ લતા હાય ત્યાં ઉભા ન રહેવુ” પેલા છે.કરાએ આવીને બાપને વાત કરી, એટલે બાપે દુકાનદાર પાસે જઈ ઝઘડા કર્યાં અને પૈસા પાછા માંગ્યા, દુકાનદારે અક્કલ પાછી માંગી અર્થાત્ લઢતા હાય ત્યાં છેકરાને ઉભા રાખવાની કબૂલાત માંગી. શેઠે તે કબૂલ્યું અને પૈસા પાછા મેળવ્યા. Page #189 -------------------------------------------------------------------------- ________________ આગમજ્જાત એક વખત ત્યાંના રાજા મહાર ગયા હતા, પાછળથી એ રાણીએ લઢી, તે વખતે શેડના છોકરા ત્યાં ઊભા હતા, રાજા આવ્યા એટલે એ રાણીઓની લઢાઈના ફૈસલેા કરતી વખતે પૂછ્યું કે–“ કાઇ સાક્ષી છે તમારા!” એટલે રાણીએએ પેલા મૂખ શ્રેષ્ઠિપુત્રનું નામ આપ્યું. રાજાનું તેડું શેઠ પાસે ગયુ', એટલે શેઠ ગભરાયા ફરી પેલા અક્કલના વેપારી પાસે ગયા કે ‘ આ વાત તે આમ ખની છે’ એટલે અક્કલના વેપારીએ શેઠની સાથે રાજા પાસે જઇ કહ્યું–“ મહારાજા ! શેઠને પુત્ર તેા અણસમજી છે ! તેના પર ભરૂ`સા શે ? એને પૂછે કે અલ બડી કે ભે’સ !’ રાજાએ પૂછ્યું' તા મૂખ શ્રેષ્ઠિપુત્રે કહ્યું કે “ ભેંસ માટી કે જે દૂધ તે આપે ખાવા જે આ ઉપરથી રાજાએ શેઠના છેકરાને અક્કલ વગરના જાણી છેડી મુકથા, એટલે કે-મૂખ શ્રેષ્ઠિપુત્રને અક્કલની 'િમત ન હોતી. "> ૩૦ નાના છેકરાને લાડવાની કિમત છે, આખરૂની નથી, આપણે પણ. ઇન્દ્રિયાના આનંદમાં જ જીંદગી પૂરી કરી આન ંદ માણીએ છીએ, અટલે ‘હું કાણુ ” એ સવાલ જ સૂઝતા નથી, "" જ્યાં “ પાતે કાણું છે ? ” એનું જ ભાન નથી ત્યાં પાતે કયી સ્થિતિમાં હતા ? કે પેાતાનુ શુ થશે ? વગેરે વિચાર તે આવે જ કયાંથી ? કિ’મતી તે કે જે મેળવીને મેલવું ન પડે આત્મીય સુખ સમજે તેા તેને મેળવવાની ઇચ્છા થાય. ઇચ્છાથાય તેા તેના સાધના જાણે અને તે મેળવવા ઉદ્યમ કરે, ખસ’આ ઉદ્યમનું જ નામ ધર્મ ! અને ધર્મની સાધનાથી મળતું જે ફળ. તે મેાક્ષ! બાહ્ય સુખ અને તેના સાધના દરેક ભવમાં મેળવ્યા, જેમાં લાખા વર્ષોંની માટી ઉમર હતી તેમાં પણ સ`સારી પદાર્થા ઘણા મેળવ્યા, પારાવાર મેળવ્યા, વારવાર મેળવ્યા, પણ મેળવી મેળવીને આખરે હૅલ્યા ! આ ક્રમ અનાદિથી ચાલુ છે! Page #190 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ મેળવીને મહેલવું પડે તેને કિંમતી કેણ ગણે? મૂર્ખ ! કિંમતી કે જે મેળવીને મહેલવું ન પડે! ધર્મ અને મોક્ષ મેળવ્યા પછી મહેલવા પડતા નથી ! સંસારી દષ્ટિએ પણ ધર્મનું મહત્વ. યદ્યપિ વાસ્તવિક દષ્ટિએ ધર્મ આટલે બધે જરૂરી છે ! છતાં “કુકડીનું મોં પલી” એ કહેવત મુજબ, દુનિયામાં રાચેલા માચેલા છે એકદમ સંસારના પદાર્થોને રાગ છેડવા તૈયાર ન થાય, તેવાએના ભલા માટે જણાવ્યું કે ધન વિગેરે પણ મળવાને આધાર ધર્મ ઉપર છે. ધર્મની આરાધના નહિ કરે તે આખી જીંદગી પરિશ્રમ ઉઠાવવા છતાંયે ધન નહિ મળે, અને ધર્મની આરાધના કરનારને આપોઆપ આવી મળશે. જન્મતાં જ જેને રાજ્ય મળે છે તે ક્યાં મહેનત કરવા ગયે હતે? કહો કે ધર્મ જ એને એ મેળવી આપે છે. સુખની ઈચ્છાવાળાને સર્વ પ્રકારનાં સુખ દેનાર તે ધર્મ જ છે. મોક્ષને સાધનાર હોય તે તે ધર્મ જ છે. પરંપરાએ મોક્ષ સિદ્ધ કરી આપનાર ધર્મ જ છે. આ રીતે યથાર્થ સ્વરૂપ સમજી જેઓ ધર્મમાં ઉદ્યમ કરશે તેઓ આ ભવ પરભવ કલ્યાણની પરંપરા પામી છેલ્લે મેક્ષ સુખને પામશેસિદ્ધના શાશ્વત સ્થાનમાં વિરાજમાન થશે .” જ્ઞાનનું જોખમ...!!! समर्थ चेत न संस्कारे, મારિ શા મથાવર ! જ્ઞાન જે પિતાના સંસ્કાર ન ઉપજાવે '(માત્ર શાબ્દિક રહે) તે તે જ્ઞાન ભવિષ્યમાં જોખમી બને છે. R -પૂ. આગમે. શ્રી રચિત સુક્તાસંગ્રહમાંથી એ Page #191 -------------------------------------------------------------------------- ________________ paramboesempatandora ક જ ” ની ભ યં ક ર તા પર છે [ આ વ્યાખ્યાન વિ. સં. ૧૯૮૯ પૌષ સુદ ૬ સેમવારે મુંબઈ લાલબાગ (ભૂલેશ્વર) જૈન ઉપાશ્રયમાં પૂ. આગના તલસ્પર્શી વ્યાખ્યાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે આપેલ. ખૂબ જ મહત્વનું આ વ્યાખ્યાન આરાધકને આરાધનામાં પ્રેરણાદાયી છે, તેથી “આગમતના પાઠકના હિતાર્થે અહીં આપવામાં આવે છે. ] प्राप्तः षष्ठं गुणस्नानं, भवदुर्गादिलखनम् । लोकसंज्ञारतो न स्या-न्मुनिलोकोत्तरस्थितिः ॥ રખડવાની ઇચ્છા નહિં છતાં રખડપટ્ટી કેમ? વિધવઘ વીર વિભુના શાસનને શોભાવનાર સમગ્ર શાસ્ત્રવેત્તા શાસન સંરક્ષક ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજજી જ્ઞાનસાર અષ્ટકની રચના કરતાં સૂચવે છે આ જીવ અનાદિ કાળથી સંસારમાં રખડે છે. રખડવાનું મન નથી છતાં કેમ રખડે છે? એ કારણની વિચારણા કરતાં શાસ્ત્રકાર સમજાવે છે કે જીવ પિતે પિતાને ઓળખતા નથી, તેથી તે રખડે છે. માણસ ભાનભૂલેલી હાલતમાં જ રખડે છે, સાનભાન ઠેકાણે આવી જાય, આપણે આત્મા અજ્ઞાનવશ સંસ્કારની ગૂંચમાં એ જકડાઈ ગયે છે કે પિતાનું મૌલિક સ્વરૂપ સમજવાની તક જ તેને મળતી નથી, કદાચ મળે તે તેને લાભ લઈ શકતું નથી. શેચનીય દશા આ સ્થિતિમાં શેચનીય બીના એ બને છે કે આપણે આત્મા સરખી રીતે જીવન વિતાવવાના બદલે જે તે ભ્રમણાઓમાં નાહક શક્તિ વેડફી નાંખે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જુ ૩૩ જેમકે-જૂઓ ! નરકગતિમાં રહેલ આત્મા વળવાનું કંઇ નથી" છતાં પરમાધામીની સામે થાય છે! ભાગવાની ચેષ્ટા કરે છે ! યાવત્. અવાંછનીય મરણની પણ ચાહના કરે છે. નારકીને મરણુની ઇચ્છા કેમ ? દેવ તથા મનુષ્યને જેમ આયુષ્ય વધારે તેમ તેને સુખની સામગ્રી વધારે મળવાની પણ નારકી તથા તિર્યંચને જેમ આયુષ્ય વધારે તેમ દુઃખ વધારે અનુભવવાનું છે. નારકીના જીવાને પરસ્પરની, ક્ષેત્રની તથા પરમાધામીની એવી ત્રણે પીડા હાય છે ને તેથી તેને કયારે મરૂ ?' એવી ભાવના થયા કરે છે. તિય ચને મરવાની ભાવના થતી. નથી. નરકનું સ્થાન એ પરમ દુઃખનું સ્થાન છે. ત્યાંથી મરીને એથી વધારે દુઃખમાં ઉપજવાનું બીજું કોઇ સ્થાન જ નથી. નારકી મરીને નારકી થતા જ નથી. આથી અહિંથી મરૂ તે છુટું' એ ભાવના થાય એ બનવા જોગ છે. મનુષ્ય કે તિર્યંચ મરે એટલે દુઃખથી છૂટે એમ નથી. એને માટે તા દુઃખના ગજ પણ તૈયાર છે: મરીને ઓછા દુઃખવાળા સ્થાનમાં જાય એવા નિયમ નથી, જ્યારે નારકી માટે તે ચાક્કસ છે કે ત્યાંથી છૂટે એટલે આછા દુઃખવાળા સ્થાનમાં " જ જાય. આ સ્થિતિ વિચારીએ તા લાંબા આયુષ્યવાળા નારકી મારવાની ઈચ્છા શાથી કરે છે તે સહજ સમજાય તેમ છે. નારકી પેાતાનું આયુષ્ય પણ પ્રતિકૂલતાએ ભાગવે છે. ત્યાં મરવાનાં સાધના મળે, તેવી સ્થિતિ આવી જાય, છેદાય, ભેદાય, વિધાય, ચીરાય, તળાય, છતાંયે એ (નારકી) મરી શકતા નથી મરવાની ઇચ્છા થાય છતાં મરી પણ શકતા નથી અર્થાત્ એના આયુષ્યના ભાગવટે કેટલા અનિષ્ટ છે, કેટલા પ્રતિકૂળ છે તે વિચારી ! મનુષ્ય તથા તિર્યંચને ગમે તેટલું દુઃખ હાય, છતાંયે જો મરણના સંભવ દેખે તે એ ઉ ંચા નીચા થાય છે. મનુષ્ય તથા તિય ચ દુઃખને ખસેડવા ઇચ્છે છે, પણ મરણને ઇચ્છતા Page #193 -------------------------------------------------------------------------- ________________ -૩૪ આગમત નથી. તિર્યંચની ગતિ તથા આનુપૂર્વી અશુભ છતાં, પ્રતિકૂળ છતાં આયુષ્યના ભગવટા તેને અનુકૂળ છે કારણ કે તિર્યંચ સ્વાભાવિક, કૃત્રિમ કે સાયેગિક ખેથી પીડાયેલા હમેશા હેતા નથી, માટે તેમને જીવવાની અભિલાષા હોય છે. જ્યારે નારકીના હમેશાં પીડાથી જ ઘેરાયેલા હોય છે એટલે એમને જીવવાનું પણ હેતું નથી. આથી જ તિર્યંચના આયુષ્યને પુણ્યમાં માનવું પડે છે. ખરી રીતે તે કીડીથી માંડીને ઈંદ્ર પર્વત, એકેંદ્રિયથી પદ્રિય પર્યંતના દરેક જીવ મરણથી ડરે છે. દેવતાઓ પણ મરણથી થરથરે છે! દેવતાઓ પણ મરણથી થોડા ડરતા નથી ! છ ખંડને માલિક ચક્રવર્તી, એમ દેખે કે આ તમામ શ્રીમંતાઈથી, આવા વિપુલ વૈભ વથી પિતાને છ મહિના બાદ પદભ્રષ્ટ કરવામાં આવશે તે એના - હદયમાં શું થાય? આ રીતે દેવતાઈ વિમાનોના તથા સ્વર્ગીય સાહ્યબીના સ્વામી દે છ મહીના અગાઉથી પિતાનું ચ્યવન દેખે - ત્યારે એને ઓછી વેદના થાય? શાસ્ત્રકાર કહે છે કે ઔદારિક શરીરવાળાથી એ વેદના ક્ષણભર પણ સહન થઈ શકે નહિ. એ તે દેવતાઓને વૈકિય શરીર છે, - વષભનારાચસંઘયણ જેવું સામર્થ્ય છે. માટે આવી અતિ કરૂણા- જનક પરિસ્થિતિમાં પણ તે દેવતાઓ જીવી શકે છે. જગતમાં કેઈ આબરૂદાર માણસ પર જુઠું કલંક આવેલ હોય અને તેને માલુમ પડે કે તે જ નિર્ણય જાહેર થશે તે તેની - દશા કેવી થાય છે? હાર્ટ ફેઈલ થઈ જાય છે! દેવતાઓ પણ પિતાની ભવિષ્યની ભયંકર હાલત નજરોનજર દેખે છે, પણ એમને ઔદાકિશરીરવાળાની જેમ હાડકાંનું હાડપીંજર કે માંસના લેચા નથી કે જેથી હાટફેઈલ થાય! ન નિવારી શકાય તેવી કરૂણદશામાં પણ છ મહીના તેઓ જીવન નિભાવે છે, તે વૈકિય શરીર તથા વજઋષભનારાચસંઘયણ સામર્થ્યને જેના લીધે જ ! Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પુસ્તક ૩-જુ ખરી ગટર કઈ? એક મનુષ્ય સુંદર શણગાર સજીને બેઠે હૈય, મેર સુગંધ મહેકી રહી હોય, સમીર (વાયુ) પણ સુગંધી હોય ત્યાં એને માલમ પડે કે પિતાને કેઈ આવીને ગળચીમાંથી પકડીને મેંઢથી અને માથેથી વિષ્ટામાં બેસી ઘાલશે તથા તે વખતે પિતે કાંઈ કરી શકે તેમ નથી તે તેના કાળજામાં શું થાય તે વિચારે!!! દેવતા પિતાનું વન દેખે છે ત્યારે બરાબર આ સ્થિતિ અનુ ભવે છે. આ તિરછાલક તે દેવતાઓના હિસાબે પૂરેપૂરી ગટર છે. અરે ! તમારી દુન્યવી ગટરની ગંધ પા કે અરધો માઈલ સુધી જાય જ્યારે આ તીરછાલેકની દુર્ગધ તે (આ ગટરની દુર્ગધ તે) ચારસેં–પાંચસેં જે જન સુધી ઉછળે છે. દેવતાઓને મરીને આવવાનું ક્યાં ? આ પેટમાં! લેહી-માંસથી ભરપૂર સ્થાનમાં, દુર્ગધ ફેલાવતી ગટરનું ઉત્પત્તિ સ્થાન તે આ યંત્ર (જઠર) જ છે ને! ઝાડને પાણી પાઓ તે રસ થાય પણ આને પાણી પાઓ તેને પેશાબ થાય છે ! આમાં સુંદરમાં સુંદર તથા પવિત્ર અનાજ નાંખે તેની વિષ્ટ થાય છે, તથા મનહર પણ પાણી નાંખે તેને પેશાબ થાય છે! જે આ શરીરથી આમ ન થતું હોત તે ગટર જેવી વસ્તુ જ દુનિયામાં હેત નહિ. સારી ચીજને પણ દુધમય બનાવનાર કેણુ? અનાજ વગર ચલાવી શકાય, પાણી વગર ન ચાલે એમ કહેવાય છે તે અનાજની અપેક્ષાએ ખરૂં છે, છતાંયે તેના વગર પણ કલાકના કલાકે તથા દિવસે સુધી ચલાવી શકાય, પણ હવા વગર થોડો વખત પણ ચાલી શકે તેમ નથી. તેવી હવાને ઝેરી કરનારી પણ આ નળી, આ ભુંગળી જ (જઠર) છે. મનુષ્ય તથા જાનવરો લે છે શુદ્ધ હવા પણ કાઢે છે કઈ? ઝેરી ! અને એથી જ નાના મકાનમાં વધારે પ્રાણીને પૂર્યા હોય તે અ ન્યના ઝેરી શ્વાસથી ઘણા મરણ પામે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ આગમત - કલકત્તાની કાળકેટડીને ઐતિહાસિક દાખલ સુખ-- સિદ્ધ છે. ત્યાં કેઈએ તલવાર ચલાવી નથી કે ગોળીઓ મારી નથી. મોટી સંખ્યા તે નાની જગ્યામાં ગંધાવાથી ઝેરી હવાથી તે ગોંધાયેલા માણસે મરણ પામ્યા હતા. ત્યારે શુદ્ધ હવા કાઢવી એટલે શું થયું? સંઘરવું તેનું અને કાઢ કાચ! એ બધું પાણી લઈને પેશાબ કરે, અનાજ લઈને વિષ્ટા કરવી તથા શુદ્ધ હવા લઈને હવાને પણ ઝેરી બનાવવી એ તમામ શાના પ્રભાવે ? આ નળીના પ્રભાવે! જેમ નદી આગળ ગમે તેટલી મટી પણ મૂળ ક્યાં? પર્વતમાં! તેમ ગમે તેવી મોટી ગટરનું મૂળ આ નળી છે. આવી ગટરમાં પિતાને ગંધાવું પડશે એવું પ્રત્યક્ષ દેખનાર અને સુગંધમય સ્થાનમાં રહેનાર દેવતાને ભયંકર વેદના થાય એમાં નવાઈ શી? દેવેની અવનપૂર્વની તીવ્ર વેદનાનું રહસ્ય દેવતાઓને અંધારું બન્યું (શેડ્યું, પણ જડતું નથી. રત્નમય વિમાનેન ઝગઝગાટમાં અંધારું હેય કયાંથી ? એમને પણ અંધારાની જરૂર પડે ત્યારે અસંખ્યાત યોજન દૂર જાય ત્યારે તમસ્કાયમાં જ ફક્ત અંધારું હોઈ શકે. આશ્ચર્યભરી શંકા થશે કે દેવતાએને વળી અંધારાનું કામ શું? જેમ જગતમાં ઉત્તમતા જેમાં ઉત્તમતા રૂપે પરિણમી હોય તેને અધમસ્થાનની ગરજ કદી હતી તેથી પણ ઉત્તમતા જેમાં અધમતા રૂપે પરિણમી હેય તેઓને અધમ સ્થાને તથા અધમ પદાર્થોની ગરજ ઉભી થાય છે, તેમ જ દેવતાઓ માટે પણ સમજી લેવું દેવતાઓ બધા દાનતના ચકખા હોય તેવું સ્વપ્નય સમજશે નહિં. જેવી ધમાધમ અહીં છે તેવી ત્યારે છે. ત્યાં બીજાની ચીજો તથા દેવીઓ વિગેરેની ઉઠાઉગીરી ચાલુ છે. એવા ઉઠાઉગીર સ્વર્ગ સૃષ્ટિમાં છે. મધ્યાહને સૂર્ય તપતે હોય ત્યારે, એવા અજવાળા વખતે પણ ચોરેને, બદમાશને ભેંયરામાં તથા ગુફા ગોતવાં જ Page #196 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જું ૩૭ પડે છે, તેવી રીતે દેવને પણ બીજાની ચીજ અગર દેવી ઉઠાવીને જવું હોય તે જાય ક્યાં ? વિમાનને પ્રકાશ તે સૂર્યથીએ અધિક છે. ગુંડાગીરી કરનારા એવા દેવતાઓ અસંખ્ય પેજન દૂર તમસ્કાયમાં જાય છે. અહીં તે ચોરી વિગેરે રાત્રે, સંધ્યાકાલે એકલદોકલ માણસ હોય ત્યારે અથવા રાજાના રક્ષણની બહારના સંગમાં થાય છે ત્યારે દેવલેકમાં તે ભરસભામાંથી ખુદ ઇંદ્રની ચીજો ઉઠાવી જનાર પડ્યા છે! એક વખત ઈદ્ર સભામાં વિરાજમાન છે. તેમને ઉપયોગ મૃત્યુ લેકમાં જતાં ત્યાંની કાંઈક આશ્ચર્યમય ઘટનાથી મસ્તક ધુણાવે છે, તે વખતે શિરદનનથી પડી ગયેલે મુકુટ પાસેને દેવતા લઈને નાસી જાય છે. ઈંદ્ર વજથી એને મારે છે, મુકુટ પાછો મેળવે છે. આ વાતથી કહેવાનું તાત્પર્ય એ છે કે આવી દુષ્કૃતમાં હિંમતવાળા દે દેવલોકમાં પણ છે. આવા દેને તમસ્કાયના અંધારાને આશ્રય ગોતવો પડે છે. તમસ્કાયનું અંધારું એવું ગાઢ છે કે જ્યાં અવધિજ્ઞાનનો ઉપગ પણ મુશ્કેલ થઈ જાય છે. હવે એ તમસ્કાયમાં રહેલું અંધારું પણ જેને ગરજ હોય તેણે અસંખ્યાત જજન દેડીને જવું પડે છે. આથી સ્વર્ગમાં અંધારું શેઠું પણ જડતું નથી એ વાત બરાબર છે. પલ્યોપમ તથા સાગરોપમના આયુષ્યવાળા દે કે જેઓએ અંધારાને જોયું જ નથી, તેઓ જ્યારે આની અંધારકેટડીમાં પિતાને ઉપજવાનું તથા સવાનવ માસ રહેવું પડશે એમ જાણે ત્યારે તેમને શું થાય એ વિચારે ! વળી આવી ગટરમાં, આવી અંધાર કેટડીમાં, આટલો વખત રહેવાનું પણ કેવી રીતે ? રહેવાનું નહિ પણ લટકવાનું ! ઉંધે માથે લટકવાનું !!! ઝેર ખાધેલા મનુષ્યને કે ડુબેલાને ઉંધે માથે લટકાવે છે તે જોયું છે. માત્ર અરધા કલાક લટકાવે તેમાં શી દશા થાય? પહેલાં ઉલટીઓ થાય, પછી આંતરડાં તથા આંખે બહાર નિકળી જાય. તિર્યચેનાં ગર્ભસ્થાન તે Page #197 -------------------------------------------------------------------------- ________________ આગમ ત તીરછાં રહેવાય તેવાં છે જ્યારે મનુષ્યને તે ગર્ભમાં ઉંધે માથે જ લટકવું પડે છે. એટલે જ શાસ્ત્રકારે ફરમાવે છે કે – तं सुरविमाणविभव, चिंतिय चवणं च देवलागाओ। अइबलिय चिय हिययं, सयसक्करं जं ण फट्टे ॥ અર્થ–તે સુર દેવવિમાનના વિભવને ચીંતને અને દેવકથી ચવવાનું દેખીને ખરેખર અતિ બલિષ્ઠ એવું હૃદય છે કે જે સેંકડો ટુકડા થઇને ફાટતું નથી. ભાવાર્થ–દેવતાઈ ઠકુરાઈ, પારાવાર રિદ્ધિ સમૃદ્ધિવાળા દેવ પિતાની આવી કરૂણ દશા, પિતાનું નિંદ્ય ભાવિ નજરે નિહાળે છે છતાં એનું કાળજું સેંકડો કટકા થઈ ફાટી જતું નથી, વજથીયે કઠણ એવી વેદનાથી મનુષ્ય તે જીવી પણ શકે નહિ! મરણથી ડરવું એ માર્ગ–ભુલેલાની દશા છે. એકેદ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના તમામ પ્રાણ મરણથી ડરે છે. દેવે પણ ડરે છે, થરથરે છે ! આપણે પહેલાં જોઈ ગયા કે નારકી મરણને વહાલું ગણે છે, પણ તેય મરણરૂપે નહિં પરમાધામી કૃત, ક્ષેત્રજન્ય તથા પરસ્પરથી ઉત્પન્ન દુઃખ એવું છે કે ખસેડયું ખસતું જ નથી, માટે મરણને ઈચ્છે છે, પણ એ જીવને ય મરણ મરણ રૂપે (સ્વરૂપે) હાલું નથી. દરેક ગતિમાં એક પણ જાતિમાં મરણથી ડર્યા વગર જીવ નથી, આ વાત સિદ્ધ થાય છે. - નારકી પણ દુઃખથી ત્રાસીને બુમાબુમ કરે છે કે “અમને કઈ બચાવે!” શાસ્ત્રકાર કહે છે કે “માર્ગ–ભૂલેલા આત્માઓની આ દશા છે કે મરણથી ડરવું!” જે મનુષ્ય બાવળીઆ વાવતાં વિચાર ન કરે અને કાંટાથી કંપે તે મૂર્ખશિરોમણિ નહીં એ તે બીજું શું કહેવાય? જન્મ એ બાવળીયાનું વાવવું છે. અને મરણ એ કાંટા છે. જન્મરૂપી બાવળીયા તે વાગ્યે જ જવા અને મરણ રૂપી કાંટાથી ડરવું એ મૂર્ખાઈની પરકાષ્ટા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જે અનાદિકાલથી આ જીવ રખડે છે તેનું કારણ એ જ છે કે તે મરણથી ડરે છે પણ જન્મથી ડર નથી. અદા પિપર્યત તે જન્મથી ડર્યો જ નથી. મરણથી ડરનારે માર્ગ ભૂલેલો છે જ, જ્યારે જન્મથી ડરના માર્ગ પર આવેલ છે. ઓચ્છવ મરણ શાસ્ત્રકારે ઓચ્છવ મરણ તથા શોક મરણ એમ બે પ્રકારનાં કહ્યાં, પણ જન્મ બે પ્રકારનાં કહ્યાં નથી. એક કેટિધ્વજને પિતાની કલકત્તાની મેટી પઢીને કબજે લેવાના મુંબઈમાં સમાચાર મળે છે તે પાઘડી તેરા પહેરીને, તિલક કરીને, નાળીયેર લઈ હર્ષભેર કલકત્તે જવા નીકળે પણ કાળાં કામના (ગુન્હાના) બદલામાં કોર્ટના હુકમની રૂઇએ કારાગારમાં જવા માટે આવેલ રંટ મારફત કલકત્તે જવું પડે તો તે માણસ અહીંની પેઢી પરથી કઈ રીતે ઉતરે? હાંજા ગગડી જાય, ગાત્રે ઢીલા થાય, વર, અવ્યવસ્થિત થાય, જાતે સાનભાન પણ ભૂલી જાય ! તેવી જ રીતે મરણના પણ બે પ્રકાર છે, પિતાના કરેલ સત્કૃત્યના બદલામાં મળનાર સદ્દગતિ માટેનું મરણ તે ઓચ્છવ મરણ છે, જ્યારે કલુષિત જીવનથી થતા પરિણામોથી દુર્ગતિમાં ધકેલા માણસનું મરણ તે શેક મરણ છે; શાસ્ત્રકારે જન્મની વિધિ બતાવી નથી, પણ મરણ સુધારવાની વિધિ બતાવી છે. દુષ્કૃત્યની નિંદા, સુકૃત્યેની અનુમોદના, અઢાર પાપસ્થાનકેની આલોચના, અનશન, તથા ચાર શરણનું અંગીકરણ એ રીતે મરણ સુધારવાની વિધિ બતાવી છે. વિશુદ્ધ જીવનવાળાને મરણ પણ મહત્સવ રૂપ બને છે, શ્રદ્ધાવાળા (સમકિતી), શ્રદ્ધાપૂર્વક (નિર્વાહ પૂરતા પાપ બાદ કરી બાકીના) પાપને તજનાર દેશવિરતિ તથા શ્રદ્ધાપૂર્વક (નિર્વાહ થાઓ કે ન થાઓ પણ) પાપ માત્રને તજ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમત નાર સર્વવિરતિ, આ ત્રણે પુણ્યાત્માએ મરણને ઉત્સવરૂપ માણુ શકે છે, કેમ કે સમકિતી દેશવિરતિ, તથા સર્વવિરતિ પિતાની દેવલોકાદિ સદ્દગતિ નિશ્ચિત જોઈ શકે છે. જ્યાં કાચ છેડી કનકને મેળવવાનું હોય ત્યાં દીલગીરી કેને થાય? કેઈને જ નહિ. હાડકાનું હાડપીંજર, વિષ્ટાની ગુણ, મૂત્રની કેથળી રૂપ આ ઔદારિક શરીર છોડી દિવ્ય શરીર, અદ્ધિ, સમૃદ્ધિ મેળવી આપનાર મરણને શોકમરણ કણ માને? કઈ જ નહિં! એ ઉત્સવ મરણ જ મનાય! - આજ વાત સિદ્ધાંતાનુસાર વિચારીએ! સમકિતી, દેશવિરતિ તથા સર્વવિરતિ જીવ વૈમાનિક વિના બીજે જતા નથી. પહેલાં આયુષ્ય બાંધ્યું હોય તે વાત જુદી છે. હવે વૈમાનિકમાં જનારની ભાવના મરતી વખતે કેવી હોય? જેની શુભ લેશ્યા હોય તે જ ત્યાં જઈ શકે, પણ મરતાંયે, બરફ, બાટલે, ડાકટર વિગેરેની બૂમરાણ કરનારને વૈમાનિક વિમાન રેટું નથી પડયું કે તરત મળી જાય ! મરણ સુધારવાની વિધિ આટલા માટે જ છે! સમકિતી, દેશવિરતિ તથા સર્વવિરતિ મરણ વખતે પણ ચાર શરણને જ અંગીકાર કરે છે, મરણથી ડરતે નથી પુણ્યાત્મા માટે મરણ ઉત્સવ રૂપ છે, એને તે ચઢીયાતા સ્થાને જવાનું હોવાથી પાઘડી તેરા પહેરીને, તિલક કરીને, શ્રીફળ લઈને હર્ષભેર જવા જેવું છે. મહાપુરૂને જન્મ ઉત્સવરૂપ ખરે કે નહિં? કદાચ કઈ એમ કહે કે-“જન્મના પણ બે પ્રકાર છે, કેમ કે શ્રી તીર્થકર દેને જન્મ તે ઉત્સવરૂપ છે ને !” શંકાકારની વાત ખરી છે! પણ શ્રી તીર્થંકર પ્રભુને જન્મ જગત માટે ઉત્સવરૂપ છે, પણ તેમની પિતાની દષ્ટિએ તે તે જન્મ પણ કર્મની ગુલામી જ છે ! અવશિષ્ટ કર્મોની પરાધીનતા જ છે! અને મરણ પણ મરનાર માટે ઉત્સવરૂપ બને છે, આરાધકો માટે Page #200 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ નહિ! એટલે જન્મનાર વ્યક્તિને જેમ જન્મ ઉત્સવરૂપ નથી તેમ મરનાર, વ્યક્તિ માટે ઉત્સવરૂપ મરણ આરાધકે માટે શક રૂપ જ બને છે. તેથી મરણને ભય નકામે છે! ડાહ્યો કેણુ? ડાહ્યો તો તે કહેવાય કે મૂળકારણને જ દૂર કરે! જગતના ઈતિહાસમાં જનમ્યા વગર કે ઈ મર્યું છે? મર્યા પછી નહીં જન્મનારા તે અનંતા થઈ ગયા, તેથી મરણને ડર નકામે છે, ડર તે જન્મને જ રાખ ઘટે. રખડપટ્ટીનુ ખરૂં કારણ આ જીવ અનાદિથી સંસારમાં રખડે છે તેનું ખરું કારણ જન્મથી ડર ઉપજ નથી” એ છે. ખરેખર “જન્મથી ડર્યા નહિં અને મરણથી ડર્યા વિના ન રહ્યો.” આ કારણે જ ભવભ્રમણ ચાલુ રહ્યું છે. કેઈ કદાચ એમ કહે કે-મરણ તે સભાનદશામાં થાય છે એટલે તેને ડર લાગે એ વાસ્તવિક છે, પણ જન્મ તે અધ અવસ્થામાં થાય છે, તેને ડર શી રીતે લાગે? પણ ખરી વાત એ છે કે– નાસ્તિકે પરભવ, પુનર્જન્મ માનતા નથી. આપણે તે આસ્તિક હિઈ અનાદિથી ચાલતી જન્મ-મરણની પરંપરાની જેમ હવે પછી થનારા જન્મની પરંપરાથી તે ડર ઉપજી શકે ને? તેથી “જન્મ જેટલે ભયંકર છે તેટલું મરણ ભયંકર નથી” એમ સમજી જન્મ પામ્યા પછી વિશિષ્ટ ધર્મકરણી દ્વારા નવા જન્મને ઉપજાવનાર કર્મની સત્તાને નબળી પાડવાને સત પ્રયત્ન કરનાર પુણ્યાત્મા આ જન્મની સફળતા કરી ઉત્તરોત્તર મંગળ માળા પામી અવિચલ અવ્યાબાધ શાશ્વત પરમપદની પ્રાપ્તિ કરશે Page #201 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં ચિહે (આ વ્યાખ્યાન વિ. સં. ૧૯૮લ્માં લાલવાડી (મુંબઈ)માં પૂ. આગમવાચનાદાતા સમર્થશાસન સંરક્ષક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીએ આપેલ, જે કે ખૂબ જ મનનીય હાઈ “આગમચેતના પાઠકોના લાભાથે આપવામાં આવે છે.) औदार्य दाक्षिण्यं पाप-जुगुप्साथ निर्मलो बोधः । लिङ्गानि धर्मसिध्धेः, प्रायेण जनप्रियत्वं च ॥ આર્યક્ષેત્રની મહત્તાનું રહસ્ય શાસ્ત્રકાર મહારાજા પૂ. આ. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે ધર્મની વાસના આર્યક્ષેત્રમાં જ હોય છે, જ્યાં સ્વપ્ન પણ ધર્મના અક્ષરે ન મળે તેવા ક્ષેત્રનું નામ વ્યવહારથી અનાર્યક્ષેત્ર કહેવામાં આવે છે. ધર્મમાં પ્રવર્તમાન થવાની ઈચ્છા અને તે ઈચ્છાને સફળ કરવાનાં અનેકવિધ સાધને આર્ય ક્ષેત્રમાં સ્વાભાવિક હોય છેઃ આર્યક્ષેત્રને મનુષ્ય ધર્મ કરવામાં પિતાની સફળતા માને છે. આર્યોમાં એ સંસ્કાર પહેલાંથી જ હોય છે કે “આ મનુષ્ય જીવનમાં કઈ ધર્મ કરીશું તે જ જીંદગી સફલ બનશે.” આયેની માન્યતા મહાનિનામથુd = એ ગ્લૅકમાં સર્વ પ્રકારના જીવની સામાન્ય સ્થિતિ ચાર સંજ્ઞાના આધારે વર્ણવેલી છે. આર્યોનું એ મંતવ્ય છે કે આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચારે તે મનુષ્ય તથા પશુમાં સરખાં છે, એટલે કે મનુષ્ય જીવનની સફલતા આ ચારની પ્રવૃત્તિમાં નથી, પણ ધર્મમાં પ્રવૃત્તિ કરવામાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પુસ્તક ૩-જુ છે. આર્યોમાં રહેલા આ સહજ મંતવ્યથી દરેક પિતાને ધમીં ગણાવા તૈયાર રહે છે, પિતાને જે કઈ ધર્મ કહે તે ખુશખુશ થાય છે. કારણ કે આર્યક્ષેત્રમાં ધર્મને ઉંચામાં ઉંચી ચીજ ગણવામાં આવેલી છે. અર્થાત્ મનપસંદ ચીજના સારા યા નરસા શબ્દો શ્રવણેદ્રિયને સાંભળવા અત્યંત મધુર લાગે છે. લક્ષ્યહીન ઉઘમ શા ખપને? જે ધર્મ મનુષ્યજીવનને સફળ કરે તે ધર્મ આપણાથી થયે કે નહિ? તે આપણે પારખી શકતા નથી, અને જ્યારે હેય-ઉપાદેય વગરની સ્થિતિ હોય તે ઘાંચીને બળદ ફર્યા કરે તે ઉદ્યમ ગણાયક વસ્તુતઃ એ આંધળીયા ઉદ્યમમાં આત્માનું વળે નહિં. ધર્મ કરીએ પણ આત્મામાં ધર્મને અંકુરે, થડ, ડાળી, પાંદડાં, કુલ કે ફળ શું થયું? તે જણાય નહિ, ધર્મ કેટલે થયે, કેટલે ન થયે, કે થયે? વિગેરેની સમજ ન પડે તે ધર્મ માટે પણ તે ઉદ્યમ આત્માને શી રીતે આગળ વધારી શકે ? ધર્મ એ બાહ્ય રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દવાળી ચીજ નથી કે જેથી થયેલો કે ન થયેલે જાણી શકાય. અર્થાત્ ધર્મ એ દ્રિયો દ્વારા દેખી કે જાણી શકાય તેમ નથી, છતાં ધર્મને ન જ જાણ શકાય તેમ પણ નથી. ધર્મ ઈદ્રિયગ્રાહ્ય નથી છતાં પ્રતીતિ ગમ્ય છે જ ! ધર્મના ચિહનોનું મહત્વ શાસ્ત્રકારે કહે છે કે કેટલાક પદાર્થો સાક્ષાત જણાય, જ્યારે કેટલાક પદાર્થો તેના ચિન્હો દ્વારા જણાય છે. ચૂલાની પાસે હોઈએ તે અગ્નિ સાક્ષાત્ દેખીએ છીએ જ્યારે ચૂલે ન દેખાય તેટલા દૂર હાઈએ, બહારના ભાગમાં હાઈએ તે પણ ધુમાડા દ્વારા અગ્નિ લેવાનું જાણી શકીએ છીએ. (તેથી) જ્ઞાની પુરૂષે ધર્મને અમુક ચિન્હાથી પારખવાનું જણાવે છે. આપણે ધર્મને સાક્ષાત્ ન જાણી શકીએ પણ તેના ચિન્હ દ્વારાએ જાણી શકીએ. વૃક્ષનું થડ, ડાળ, પાંદડું, કુલ, ફળ એ બધું બહાર Page #203 -------------------------------------------------------------------------- ________________ આગમત જણાય, પણ તે બધાને આધારે તેનું મૂળ છે, કે જે બહાર જણાતું નથી. થડ, ડાળી, તથા પાંદડાંના પ્રમાણ ઉપરથી જમીનમાં દટાયેલ, ઝાડનું મૂળ કેટલું ઉંડું ગયું છે તે પણ સમજી શકીએ છીએ. અનુમાન કરી શકીએ છીએ, તેમ આત્મામાં રહેલે ધર્મ થડ, ડાળાં વિગેરેની જેમ બહાર દેખાતાં ચિહેથી જાણી શકાય તેમ છે. શ્રીમાન હરિભકસૂરીશ્વરજી મહારાજશ્રી-ડાળાં પાંખડા વિગેરે દ્વારા ધર્મ તપાસવાનું, (આત્મામાં ધર્મ છે કે નહિ તે નિહાળવાનું) કહે છે તે ડાળાં, પાંખડાં ક્યાં? ઔદાર્ય દાક્ષિણ્ય વિગેરે વાસનાની પ્રબલતા આ જગતમાં અનાદિકાલથી આ આત્માને “અહિંથી લઉં કે તથિી લઉં' એ સંસ્કાર પડે છે. બે ત્રણ વર્ષનું બચ્ચું હાથમાં રૂપીઓ લઈ માલ લેવા જાય તો તેને કઈ આપે નહિં છતાં તેના હાથમાંથી રૂપીઓ લે તે ખરા!! એ રૂપીઓ છોડાવ હેલે. નથી, ઘણે મુશ્કેલ છે. રૂપીઆ માટે (રૂપીઓ ન છોડવા માટે) વલુરા ભરે, બચકાં ભરે, પગ પછાડે, ચીસે નાખેઃ બધું કરે પણ રૂપીએ છોડે નહિ; હા! રેતાં રોતાં થાકે, કે ઉંઘી જાય પછી રૂપીએ કે ઢબુ જે હોય તે એના હાથમાંથી લઈ લે તેનું તેને ભાન નથી, જાગ્યા પછી તે રૂપીયા કે પૈસાને સંભારતું પણ નથી. બાલ્યવયમાં રૂપીઓ છુટતું નથી એટલે કે એવા તીવ્ર લેભના અનાદિ સંસ્કારને પ્રત્યક્ષ પ્રભાવ છે. ધર્મનું પહેલું ચિહ! ઓદાર્ય ! હવે “લ” ની જગ્યાએ “દ' મૂકે અર્થાત “લઉં'ને સ્થાને દઉં” એટલે લેવાના બદલે દેવાના આવી ભાવનાથી ભરપૂર બને, લેવા દેવાના કાટલાં જુદા રાખવાનું કાર્ય મનુને ન શોભે ? સંસ્કાર થાય, વધે કે જાગે તે માને એમાં કલ્યાણ, ધમને એ પ્રથમ અંકુરે. દેવાની ભાવનામાં કલ્યાણની બુદ્ધિ કેટલી? એ બુદ્ધિનું Page #204 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ જેટલું પ્રમાણ તેટલે ધર્મ. દેવાની ભાવનાને બદલે લેવાનું તથા સંઘરવાનું મન તેટલી કલ્યાણ બુદ્ધિ ઓછી, તેટલે ધર્મ છે. ઔદાર્ય ધર્મનું પહેલું ચિન્હ કેમ? દેવામાં કલ્યાણ બુદ્ધિ માને, પછી દે પિતાની શક્તિ પ્રમાણે દાનને ધર્મનું ચિન્હ ન કહ્યું પણ ઔદાર્યને ચિન્હ કહ્યું. કારણ કે દેવાને આધાર તે શક્તિ પર અવલબેલે છે. ઔદાર્યની ભાવના છતાં પ્રવૃત્તિ બધાની સરખી થવી મુશ્કેલ છે, તેમજ જગતમાં બધા કાર્યમાં બધાની તેવી ભાવનાવાળાની બુદ્ધિ સરખી ચાલે તેમ નથી. ઘણા છોકરાને માબાપ દોરીને, રોવડાવીને, ટાંગાટોળી કરીને નિશાળે લઈ જાય છે. રમત છોડવી પડે છે તે છોકરાને આકરું લાગે છે તેવી રીતે આ જીવને સ્વાર્થ છે અને પરમાર્થ આગળ કરે તે પણ ઘણું જ આકરું લાગે છે. દક્ષિણ્ય આદિ ધર્મના ચાર ચિન્હની મામિકતા છોકરાં નિશાળે માબાપનાં કહેવાને અંગે જાય છે. તેમ ધર્મના તમામ રસ્તા આપણે સમજી ગયા હોઈએ એવું બને નહિં, પહેલ વહેલાં આપણે અજ્ઞાન હેઈએ તે કઈ રીતિએ ધર્મ કરે? છતાં ધર્મિષ્ટના કહેવાથી ધર્મ કરાય, ધર્મની પ્રેરણા આપનારા સામે ધર્મ કરવાનું ના કહેતાં મનમાં સંકેચ થાય તેનું નામ દાક્ષિણ્ય. આ જેઓમાં હોય તેમાં ધણુનું બીજું ચિન્હ સમજવું. દાક્ષિણ્ય સારું અને બેટુ બેય કામ કરાવે. પાડોશીએ એટે દસ્તાવેજ લખ્યું હોય ત્યાં શરમ કે લાલચ ખાતર શાખ કરાય તે ધર્મનું ચિન્હ નથી, પણ દાક્ષિણ્ય શબ્દને દુરૂપયેાગ ન થાય માટે આગળ જણાવે છે કે ધર્મનું ત્રીજું ચિન્હ પા૫જુગુપ્સા છે. આ ત્રીજા ચિન્હવાળો આત્મા, જ્યાં પાપ જાણે, સમજે કે સાંભળે કે તરત તેની, તે માર્ગની નિંદા કરે. અનાદિના અજ્ઞાનથી થયેલાં પાપને પણ શ્રી તીર્થંકરદેવની વાણી અનુસાર, તે પાપની નિંદા કરવા પૂર્વક દૂર કરી શકીએ છીએ, ધર્મના ત્રીજા લક્ષણવાળે આત્મા Page #205 -------------------------------------------------------------------------- ________________ આગમત પાપનાં કઈ પણ કાર્યને મન, વચન, કાયાથી અનુમે દે નહિં અને પાપકાર્યોની ત્રિવિધ ત્રિવિધ નિંદા કરે. બાહ્ય સ્નાન જેમ શરીર પરના કચરા સાથે કરીના વિલેપનને પણ જોઈ નાખે છે, તેમ અજ્ઞાની જીવ પાપ પુણ્યની વહેંચણી ન કરી શકવાના કારણે પાપને પુણ્ય તથા પુને પાપ કહી પાપની નિંદા કરતાં પુયની નિંદા પણ કરી દે, કારણ કે નિર્મલ બાધ નથી. માટે ધર્મનું ચોથું ચિહ નિર્મલબોધ છે. નિર્મલબોધ જેને થાય તે આત્મા પુણ્યને પુણ્ય, પાપને પાપ, આશ્રવને આશ્રવ, બંધનને બંધન, ભાવકારણને ભવકારણ તરીકે વસ્તુને યથાર્થ સ્વરૂપે સમજી શકે છે. નિર્મલ બેધમાં કેઈની સાક્ષી લેવી પડે તેમ નથી. આત્મામાં ધર્મ થયું છે કે નહિ તે જાણવાનાં, તેની સિદ્ધિનાં, પ્રતીતિનાં આ ચિહે છે, આ ચિન્હ તરફ દિલ ન લાગતું હોય તે આત્મામાં ધર્મ નથી એમ સમજવું. ધર્મનું પાંચમું ચિન્હ કપ્રિયપણું છે. પણ એ ચિન્હ નિયમવાળું નથી, એટલે ત્યાં પ્રાયઃ' શબ્દ મૂક્યો અર્થાત એ ચિન્હ ઘણા ભાગે હોય. વિવેક મનુષ્યને તે વહાલે જ લાગે આવા સુંદર સમાન ગુણવાળાને દેખી તેવા ગુણવાળા સજજને રાજી થાય માટે ધર્મનાં ચાર ચિન્હ ધરાવનારે પ્રાયઃ કપ્રિય હોય એટલે ઘણું કરીને ત્યાં પાંચમું ચિન્હ પણ હોય. જે આત્મામાં પૂર્વે કથન કરેલા આ પાંચ ચિન્હ પિતામાં જણાય તે સમજવું કે-આત્મામાં ધર્મની અસર થયેલી છે. કારણ કે આ ધર્મ પ્રતીતિ કરવાનું માપક યંત્ર છે. આ રીતે ધર્મનાં ચિન્હ જાણી, ધર્મને ટકાવવા, વધારવા શુભ. ઉદ્યમ કરશે તે આભવ પરભવ કલ્યાણની પરંપરા પામી છેલ્લે મોક્ષના. શાશ્વત સુખને વિષે વિરાજમાન થશે....” Page #206 -------------------------------------------------------------------------- ________________ સા મા યિ કનું રહસ્ય (વિ. સં. ૧૯૯૧માં જામનગર મુકામે શેઠશ્રી પન્નાલાલ ઉમાભાઈના પ્રમુખપણ નીચે ભરાએલ શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજના છઠ્ઠા અધિવેશન પ્રસંગે ફા. સુ. ૧૩ સેમવારે બપોરે સામૂ હિક સામાયિકના કાર્યક્રમ વખતે ર વાગે સામાયિક લીધા પછી ઉપસ્થિત વિશાળ ધર્મપ્રેમી જનતાને આગોદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યશ્રીએ જે હૃદયંગમ મંગળ ઉદ્બોધન કરેલ, તે વ્યાખ્યાન રોગ્ય સુધારા સાથે અક્ષરશઃ અહીં આપવામાં આવે છે. આ વ્યાખ્યાનના સારભૂત અવતરણની મૂળ કેપી (પૂ. આગમેદ્વારકશ્રીની અવિરત સેવા અને ઉપાસનામાં જીવન જેમણે સેંપી દીધેલ. તે મહામના ઉદારચરિત પૂ. મુનિરત્ન શ્રી ગુણસાગરજીમ પાસેથી મળી છે.) સર્વ પાપના ત્યાગની મહત્તા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ગશાસ્ત્રમાં અણુ. વ્રતનું નિરુપણ કરી (ત્રણ) ગુણવ્રતનું નિરૂપણ કરે છે. અણુવ્રત લેનારો મનુષ્ય સર્વથા પાપથી વિરમવા તૈયાર થયેલ હોય છે. ભલે પાલનમાં ઓછાશ હાય! એમાં એમ ન કહેવાય કે એ તે ગૃહસ્થ છે ! એને સર્વ પાપ વર્જવાનું શી રીતે શકય બને! ઉપદેશકની ફરજ છે કે દુનિયાના સર્વપાપથી છુટવાનું જ કહે, પણ સ્કૂલબુદ્ધિસૂચક “બ્રાહ્મણો ન થતોઆવું ન કહે, કેમકે-- આ વાક્ય ઉપઘાત–ષવાળું છે. તેમાં બ્રાહ્મણની હિંસાને નિષેધ છે, પરંતુ તે વાક્યથી ઈતરવર્ણની હિંસાની અનુમતિ છે. તે રીતે જે ઉપદેશક સર્વ પાપને નિષેધ ન કરે તે તે પાપને પક્ષકાર બને, Page #207 -------------------------------------------------------------------------- ________________ આગમત તેથી સર્વ પાપને નિષેધ ઉપદેશક માટે જરૂરી છે. જીવને સમ્યક્ત્વ પામતી વખતે એવી ભાવના હોય કે “કેઈપણ જીવ પાપ ન કરે અને તેનું જ ખરૂ નામ મૈત્રી ભાવના છે “મા જાઉત -si giાનિ” અને તે જ પહેલે પામે છે. આ સર્વ પાપ છે. અને સર્વ પાપ વર્જવા લાયક છે.” તેવું ન માને ત્યાં સુધી તે માણસ સમકિતના ઘરમાં નથી. “છેડી શકાય કે નહિ” તે વાત બાજુએ છે. પરંતુ સર્વજ્ઞ મહારાજાએ કહેલા પાપને પાપ તરીકે જાણવા જ જોઈએ. ગુણવતે એટલે? મેક્ષની સડક ઉપર ચાર ચોકી છે. અનંતાનુબંધી આદિ ચાર કષાયો તે ચાર ચાકી છે. તેમાં દેશવિરતિ બીજી ચકી પછી આવે છે. પાપના ભયંકર ભાગથી પાછું હવું તે દશવિરતિ છે સ્થાવર અને ત્રસ બન્નેની હિંસામાં પ્રાણને વિયોગ થાય છે. પણ એકિન્દ્રિયને ચાર પ્રાણ, બે ઈન્દ્રિયને છ પ્રાણ હોય છે. તેથી ત્રસની હિંસા ભયંકર ગણેલી છે, માટે ભયંકર પાપની પ્રવૃત્તિમાં પ્રયત્ન થો ન જોઈએ. દેશવિરતિવાળાએ સ્થાવરની હિંસા કરવી જોઈએ, એમ કહે તે સમકિત નથી, પરંતુ કરવી પડે અને તેના માટે છૂટી રાખેલી હોય તે તેમાં સંકેચ કરે અને તેવા સંકેચ કરવાને માટે ગુણવત છે, જે પાપ છુટું રાખ્યું છે, પ્રતિજ્ઞાથી તેને સંકેચ થતું રહે, માટે ગુણવ્રત છે પરંતુ તેનું ધ્યેય તે સર્વ પાપ પરિહારનું જ હોય. શક્તિ અગર વલ્લાસના અભાવે અગર તે સામગ્રીની ખામીના અંગે પાપમાં પ્રવૃત્તિ કરવી પડે. શિક્ષાત્રતે એટલે? શિક્ષાત્ર-સર્વત્યાગની તૈયારી માટે પ્રતિજ્ઞાઓ કરવી તે રશિક્ષાવ્રત છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ 'પુસ્તક ૩સામાયિક એ શિક્ષાવત છે સ્નાત્ર, સામાયિક, તથા પૌષધ ઘેર પણ થાય છે તે આ દેશવિરતિના અધિવેશનમાં એકઠા થઈને સામુદાયિક આ સામાયિક કરવાનું પ્રજન શું? તમારા સંમેલનમાં સામાયિકના એવા સંસ્કાર પડવા જોઈયે કે બાર મહિના સુધી તેની ઝાંખી રહે! શુદ્ધ સામાયિક કરવા કરવા માટે જ આ પ્રવૃત્તિ છે, એવા સંસ્કારે ખીલવવા માટે જ આ પ્રયાસ છે. જૈન શાળાઓની પ્રવૃત્તિ કેવળ સૂત્રે ભણાવવાની છે. પરંતુ. કિયાહીન છે. ત્યાંને ટાઈમ પણ એ કે આવશ્યકના ટાઈમે જ ભણાવવાને ટાઈમ! ક્રિયા પૂર્વક સૂત્રને ઉપયોગ કરાવવાની જરૂર છે, કિયા વગરના સૂત્રો ભણાવાય છે, તે પરિણામે શૂન્ય આવે છે, માટે તમારી સંસ્થાએ ક્રિયા અને જ્ઞાન બનેને પ્રચાર કરવાની જરૂર છે. સૂત્રોચ્ચાર પણ શુદ્ધ, અથને પણ ખ્યાલ અને ક્રિયામાં પ્રવર્તન આદિ કરવાની જરૂર છે. ક્રિયાના સૂત્રે કિયાના અભિનય પૂર્વકના ન હોય તે તે વ્યવસ્થિત ફલ નથી આપતા, તમારા મેમ્બરે ઘરે અવારનવાર સામાયિક કરનારા તે હશે જ પરંતુ સૂત્ર અને ક્રિયા બને ધ્યાન રાખી પ્રવૃત્તિ કરવાના આ પ્રયત્ન છે, તમારા અધિવેશનના પહેલા દિવસને કાર્યક્રમ પણ સક્રિયતા જણાવવા માટે જ છે. પૌષધ, દેવભક્તિ તે પણ કિયાના જ અંગ છે. સમતા માત્રનું નામ સામાયિક નથી. પરંતુ આ અને રૌદ્રધ્યાને છેડીને બે ઘડી સમતા કરે તેનું નામ સામા-- યિક છે. આધ્યાન, (૧) ઇષ્ટ વિષયની પ્રાપ્તિ કરવાની ધારણા તે આર્તધ્યાન છે. (૨) અનિષ્ટ વિષયોને ખસેડવાની વિચારશ્રેણિ તે પણ આ ધ્યાન છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત (૩) શરીરને વેદના મટાડવાના વિચારે તે પણ આર્તધ્યાન છે. (૪) ભવાંતરમાં ઉપરની ત્રણ વસ્તુ માટેની વિચારણા તે પણ આર્તધ્યાન છે. ઉપરના ચારમાંથી એક પણ વિચાર ન હોય અને સમતા રહે તેનું જ -નામ સામાયિક છે. રોદ્ર ધ્યાન (૧) હિંસાના જે કોઈ પણ વિચારે તે રૌદ્રધ્યાન છે. (૨) મિલકતનું રક્ષણ અને તેના પ્રયત્ને તે પણ રૌદ્રધ્યાન છે. સામાયિકમાં જે જે પાપવાળી ક્રિયા હોય તેને છોડી દે. ઉત્તમ અને અધમને સરખા ગણવા તેનું નામ સમતા નથી. પરંતુ પૌગલિક પદાર્થોથી થતા રાગદ્વેષથી છુટે થાય તેનું નામ ખરી સમતા છે. ઝવેરભાઈ (બુહારીવાળા)-ગૌતમસ્વામીજીને ભગવંત તરફ કે રાગ હતું? ઉત્તર-ગૌતમસ્વામીજીને ભક્તિરાગ સાથે સ્નેહરાગ પણ હતા, તીર્થકર પણાના અંગે ભક્તિરાગ અને પૂર્વભવના અંગે સ્નેહરાગ. ઝવેરભાઈ (બુહારીવાળા)-તે ધ્યાન કેવું કહેવાય? ઉત્તર-મિશ્ર ધ્યાન ગણી શકાય. રાગદ્વેષ રહિતપણું સર્વથા તેરમાં ગુણસ્થાનકે લેવાય છે, સામાયિકની ગણત્રી પાંચમા ગુણસ્થાનકથી કહેવાય છે. અતિચાર સહિતનું પણ સામાયિક હેઈ શકે પરંતુ તે દેલવાળું છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ. ભક્તિ પૂર્વક રાગદ્વેષને ત્યાગ મેક્ષને લાવનાર છે, ભક્તિરાગને સ્વભાવ કર્મને કાઢી આપોઆપ નીકળી જવાને છે. - તેથી સામાયિક અંગેની આજની પ્રવૃત્તિ વિવેક બુદ્ધિપૂર્વક આપણ અંતરાત્માને જગાડે અને દુર્ગાનથી મુક્તિ મેળવી સમતાના અનુપમ દિવ્ય સુખને હૃદયંગમ અનુભવની પદ્ધતિપૂર્વક આવી ધર્મક્રિયાની આચરણથી પ્રાપ્ત કરવા સહુ કટિબદ્ધ થાઓ....એજ. | સર્વત્ર સર્વે ગુણિનો અવતુ | Page #210 -------------------------------------------------------------------------- ________________ - : વીણેલાં મોતી) * * * * - હa છે ( E = = છે ©2009 (આ વિભાગમાં આગમવાચનાદાતા, બહુશ્રુત, ગીતાર્થ પુંગવ, ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીએ તત્તાનુસારી સૂક્ષ્મ પ્રતિભા બળે ચિંતન-મનનની પ્રસાદી રૂપે જે ટૂંકા લેખે કે નિબંધે રૂપે સારભૂત, અર્થગંભીર, તાત્વિક સામગ્રીથી ભરપૂર સાહિત્ય લખેલું છે, તેમાંથી ઉપયોગી વિષયે ચૂંટીને આપવામાં આવે છે.) Jarrumaarava**avarno nenenenergy કમરામર સ્તોત્રની લોકસંખ્યા ૪૪ કે ૪૮ ? ૨ હસ્ય પૂર્ણ ગવે ષ ણા avainnumarau muncmutmercarno જેન જગતમાં નવસ્મરણમાં શ્રી મામર સ્તોત્ર અર્થે ગંભીરતા, પ્રભાવકતા અને માંત્રિક શક્તિના પ્રભાવ આદિથી ખૂબ જ પ્રખ્યાત છે, પણ તેમાં દિગંબર પરંપરામાં ૪૮ કે હેઈ ઘણાને એમ જિજ્ઞાસા થાય છે કે-મામ સ્તોત્રના કાવ્યોની સંખ્યા ૪૪ કે ૪૮ ? પણ ખરી રીતે ગુરૂગમથી નીચેની વાત વિચારવી જરૂરી છે. મામા સ્તોત્ર કરતાં વાળમં૦િ સ્તંત્ર પ્રાચીન છે, એ વાત સર્વમાન્ય છે, અને સ્થાનમં૦િના કાવ્ય ચુંમાલીશ છે. એમાં કઈને મતભેદ નથી. તે તે સ્થાન મંદિરના અનુકરણથી પાછળથી રચાએલા મામા તેત્રમાં પણ ચુંમાલીશ કાવ્ય હોય એ વધારે સંભવિત છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ પર આગમત વળી જેએ ૪૮ અડતાળીશ કા માને છે તેઓ પણ ૨૮મામાં અશોકવૃક્ષનું રલ્મામાં સિંહાસનનું ૩ભામાં ચામરનું ૩૧મામાં છત્રનું વર્ણન માનીને ૩રમામાં કમલેનું વર્ણન માને છે. ' અર્થાત જે પ્રાતિહાર્ય લેવા હોત, તે ૨૮મા કાવ્યમાં અશેક વૃક્ષનું વર્ણન કર્યા પછી સુરપુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ નામના પ્રાતિહાર્યનું વર્ણન છેડી દેત નહિ, અને ચામરના પ્રાતિહાર્યનું વર્ણન (લે. ૩૦) કરવા પહેલાં સિંહાસન પ્રાતિહાર્યનું (લે. ૨૯) વર્ણન કરત નહિ, તથા સિંહાસન અને ચામરનું વર્ણન કર્યા પછી ભામંડલ અને દુંદુભિનાં પ્રાતિહાર્યોને છોડીને છત્ર નામનું પ્રાતિહાર્યું કે જે છેલ્લા પ્રાતિહાર્ય તરીકે છે તેનું વર્ણન (લે. ૩૧) કરત નહિ, એટલું જ નહિ, પણ દેશના દેવા પધારતી વખતે જિનેશ્વર મહારાજના ચરણકમલની નીચે દેવતાઓ જે પદ્મની સ્થાપના કરે છે, તેનું વર્ણન, તે પ્રાતિહાર્યું ન હોવાથી પ્રાતિહાર્યના વિભાગમાં કરતા નહિ. કેમકે પ્રાતિહાર્યોની સંખ્યા ને ક્રમ આ પ્રમાણે છે “ગો દુરપુouઈતિનિશ્રામમાતને . भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणां ॥" આ કાવ્ય ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાશે કે અમારામાં આવેલું વર્ણન નથી તે પ્રાતિહાર્ય માત્રનું વર્ણન તેમજ પ્રાતિહાર્યોનું વર્ણન પણ કમવાળું નથી, આ ઉપરથી “શ્રી માનતુંગસૂરિજીએ આઠ પ્રાતિહાર્યોનું વર્ણન કરવા માગ્યું હતું અને ચાર પ્રાતિહાર્યોનું જ વર્ણન ચાલુ સ્તોત્રમાં દેખાય છે, માટે બાકીને ચાર પ્રાતિહાર્યોના વર્ણનનાં ચાર કાવ્ય લુપ્ત થયાં છે કે કેઈકે ભંડારી દીધાં છે” એમ માનવું અસ્થાને છે, પ્રથમ તે આઠ પ્રાતિહાર્યોના વર્ણનમાં ચારનું રહે અને બાકીનાનું વર્ણન લુપ્ત કે ભંડારી દેવાનું માનવું તે વિચક્ષણેને ગ્રાહ્ય થાય તેમ નથી, માટે શ્રીમાનગરિજીએ ચાર પ્રાતિહાર્ય અને Page #212 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ' ૫૩ કમલ સ્થાપનાનું વર્ણન જગતના અને સ્પૃહા કરવા લાયક ધર્મોપદેશની સમૃદ્ધિની સત્તા જણાવવા માટે કરેલું છે, તેથીજ ૩૩મા કાવ્યમાં તે અશોકાદિના વર્ણન પછી ઉપસંહારમાં “છું થતા વિભૂતિ” એમ કહી વિભૂતિવાળા પ્રાતિહાર્યો તેમજ સૂર્યપ્રભાના અન્તરને વિષય લેવાથી પ્રભા એટલે કાન્તિવાળી ચીજોનું કાન્તિના અતિશયપણાનું વર્ણન પૂર્વે કર્યું છે, તે સ્પષ્ટપણે વનિત કરે છે, સુરપુષ્પવૃષ્ટિ વિગેરે પ્રભા એટલે કાન્તિના અતિશયવાળી ચીજો ન ગણાય એ સ્પષ્ટ જ છે. ભામંડળમાં રહેલી કાન્તિ દુનિયાદારીમાં વિભૂતિ તરીકે ગણાતા પદાર્થોને મળતી ન હોય અથવા શ્રી જિનેશ્વર મહારાજના શરીરના તેજનું તેમાં પ્રતિબિંબિતપણું હેઈ તે ભામંડળનું સ્વયં વિભૂતિ તરીકે ગણાતા કાન્તિમાન પદાર્થોમાં ગણના ન કરી અશોકાદિક કાન્તિમાનેની ગણના કરી હોય એ ૩૩મા કાવ્ય ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ ભક્તામરસ્તેત્રના ચુંમાલીશ કાવ્ય અસલથી છે. વળી વિભૂતિના વર્ણનમાં ઉપસંહારવાળા કાવ્યમાં જે આઠ પ્રાતિહાર્યોનું વર્ણન હેત તે પ્રાતિહાર્યો તરીકે જ ઉપસંહાર થઇ જોઈ હતું, અને તેથી રાતિહાર્યનિરતર વારિત એના જેવા આદ્યપદવાળું કાવ્ય હેત પણ તે નથી, તેથી કેટલાક પ્રાતિહાયરૂપ વિભૂતિના વર્ણનવાળા કાવાળું ચુંમાલીસ કાવ્યનું જ મામસ્તોત્ર હોય એમ માનવું યુક્તિસંગત છે. મેક્ષને માર્ગ કર્યો? शिवस्य मार्गोऽनुपमः समाधिः (જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ક્રિયાઓની છે આચરણાથી મેહને હાસ થવાથી ઉત્પન્ન થતી) છે અપૂર્વ સમાધિ મેક્ષને અજોડ માર્ગ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ રાત્રિભોજન અકરણીય કેમ? (વર્તમાનકાળે બુદ્ધિવાદના સ્વચ્છેદ યુગના અવનવા કુતર્કોથી દેખીતી અનિષ્ટ પાપ પ્રવૃત્તિઓ પણ સારી મનાય છે, જેમ કે રાત્રિભેજન, કંદમૂળ, બરફ, આઈસ્ક્રીમ, હોટલના ખાનપાન વગેરે. તેમાં પણ રાત્રિભેજન છે કે નરકના ચાર દ્વાર પૈકી મહત્ત્વનું દ્વાર છે. જૈનકુળની ઉત્તમતાને જોખમાવનાર આ પાપપ્રવૃત્તિના સ્પષ્ટ અનર્થો પૂ. આગાદ્વારકશ્રીએ સચેટ ભાષામાં આ લેખમાં દર્શાવ્યા છે. બહુ જ ધ્યાનપૂર્વક વાંચવા ભલામણ છે.) જેન કુળમાં જન્મેલાને રાત્રિભેજનના દોષે જણાવવા પડે એ કાલની વિષમતા જ ખરેખર ગણાય ! તે છતાં સમજવા ખાતર જણાવાય છે કે રાત્રે અન્ન-પાણીમાં ઉત્પત્તિ થવાની વાત જે કે યથાર્થ નથી કેમ કે–સૂત્રકાર અને પંચાગીકાર વિગેરેના વ્યાખ્યાન પ્રમાણે “આહારપાણીમાં રાત્રે ઉત્પત્તિ થાય છે” એમ જણાતું નથી. છતાં રાત્રે આહારપાણીમાં કુંથુઆ, કડી વિગેરેનું ચઢવું કે પડવું થયું હોય તે પણ તે ન જણાય (દેખાય) એ સ્વાભાવિક છે અને તેથી જીવદયાને તત્વ તરીકે ગણનારે મનુષ્ય રાત્રિને વખતે તે સૂક્ષ્મ જીવોની દયા પાળવી અશક્ય હેવાથી ભેજન કે પાન કરી શકે જ નહિ. યાદ રાખવાની જરૂર છે કે-જૈનશાસ્ત્રકારે ખુદ જીવના પ્રાણના નાશને હિંસા તરીકે કે તેને અનાશને દયા તરીકે ગણતા નથી, જે તેમ ગણે તે સગી અને અગી કેવલીપણામાં પણ દ્રવ્ય થકી હિંસાને પ્રસંગ હઈ પાપકર્મને બંધ મા પડે અને નદી, સમુદ્ર વગેરે જેવા કેવળ અપકાયના થી ભરેલા સ્થાનમાં સિદ્ધિ પામવાને વખત રહે જ નહિ. વળી પંચ મહાવ્રતધારી સાધુ મહાત્માઓ કરતાં પણ હિંસાને Page #214 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ સર્વથા ટાળનારા સૂક્ષ્મ એકેદ્રિયે અત્યંત દયાવાળા બની આત્મકલ્યાણ સાધનારા થાય, કેમ કે તે સૂક્ષમ એકેદ્રિ કેઈપણ સ્વજાતીય કે અન્ય જાતીય જીવોની હિંસા કરતા નથી, એટલું જ નહિં પણ પિતાની હિંસાની અપેક્ષાએ થતા કર્મોનું પણ પોતે કારણ બનતા નથી, કેમકે તે જીવના શરીરે એટલાં બધાં બારીક છે કે તેને પરસ્પર નાશ નથી થતે, નથી બીજાથી થતું, નથી બીજાઓને તેઓ નાશ કરી શકતા, પણ ઉપર જણાવ્યા પ્રમાણે હિંસાનું સ્વરૂપ “પ્રાણને ઘાત કર’ એ નથી, તેમ દયાનું સ્વરૂપ “પ્રાણને ઘાત ન કર” તે પણ નથી, પરંતુ જૈન શાસ્ત્રકારના મુદ્દા પ્રમાણે “જીના પ્રાણને બચાવવાની બુદ્ધિપૂર્વક બચાવવાને માટે કરાતા પ્રયત્ન ને જ દયા” કહેવામાં આવે છે. અને તેવા બચાવવાના પ્રયત્ન ન કરવામાં આવે તે જે પ્રવૃત્તિથી અન્ય જીવની હિંસા ન પણ થાય તે પણ તે પ્રવૃત્તિમાં શાસ્ત્રકારે હિંસા માને છે, અને એટલા જ માટે આચાર્ય મહારાજ શત્ર્યભવસૂરિજી જણાવે છે કે – " जयं चरे जयं चिडे, जयमांसे जयं सये । जयं भुंजतो भासंतो, पावं कम्भं न बंधई" ॥ અર્થાત્ “કેઈ જીવની વિરાધના ન થાય તેવી બુદ્ધિપૂર્વક ચાલતે, ઉભે રહેતે, બેસતે, સૂતે, ખાતે કે બોલતે માણસ પાપકર્મ બાંધતે નથી.” આ ગાથાના ભાવાર્થને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ચાલવા વિગેરેની ક્રિયામાં હિંસાનું સર્વથા છૂટવું અશક્ય છતાં પણ તે ચાલવા વિગેરેની ક્રિયામાં શાસ્ત્રકારે પાપકર્મના બંધની પણ મનાઈ કરી તે કેવળ ની રક્ષા કરવાની બુદ્ધિરૂપ ચણાને જ આભારી છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આગમત તેથી જ શાસ્ત્રકારે ઉપર્યુક્ત ગાથામાં કયું પદને વિશેષણ તરીકે રાખી વારંવાર કહ્યું છે અને દરેક ક્રિયાને જેડયું છે, એટલે ચાલવા આદિ દરેક ક્રિયામાં શરૂઆતથી સમાપ્તિ સુધી જયણાની બુદ્ધિ રહે તે જ પાપબંધનથી બચી શકાય. આવી રીતે “દરેક ચાલવા આદિ ક્રિયાની સાથે જયણાબુદ્ધિ રાખવાથી પાપકર્મ નથી બંધાતું” એમ કહેવાથી “જયણા નહિ કરવામાં પાપકર્મ બંધાય” એ વાત સહેજે સમજાય તેવી છતાં પણ “જયણું બુદ્ધિ વગર ચલનાદિક ક્રિયા કરનારાને પાપ બંધાયા છે” એમ ચકખા શબ્દોમાં જણાવતાં છતાં જણાવે છે કે “જીને બચાવવાની બુદ્ધિ સિવાય ચાલવા આદિની કિયાને કરનાર મનુષ્ય પ્રાણ અને ભૂતને (ત્રસ અને સ્થાવર) જરૂર હિંસક બને છે.” ધ્યાન રાખવાની જરૂર છે કે “બચાવવાની બુદ્ધિ સિવાય પણ થતી ચાલવા આદિની બધી ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસા થાય જ છે” એ નિયમ નથી. કેમકે જયણાની બુદ્ધિ ન લેવા માત્રથી “સર્વ ક્રિયામાં આવી જાય છે, મરી જાય છે” એમ હતું નથી, છતાં શાસ્ત્રકાર મહારાજ “તેવી રક્ષા બુદ્ધિ વિનાની સર્વ પ્રવૃત્તિમાં પ્રાણ અને ભૂતની હિંસા” માને છે, એટલે “યતના વગરના સર્વ વ્યાપાર પ્રાણ અને ભૂતની હિંસામય છે” એમ જણાવે છે, અને તે ઉપરથી નિશ્ચિતપણે જણાવે છે કે “જયણા બુદ્ધિને અભાવ એ જ પ્રાણ અને ભૂતની હિંસા છે.” આજ કારણથી પાપબંધના કારણ તરીકે જણાવાતી દરેક ચાલવા આદિ ક્રિયાની સાથે સાથં એ પદ વિશેષણ તરીકે લગાડી “ચાલવા આદિ કિયાના આરંભ, મધ્ય કે અંત્ય ભાગમાં પણ બચાવવાની બુદ્ધિના અભાવરૂપ અજયણાની સ્થિતિ થવી જોઈએ નહિ.” એમ દર્શાવ્યું છે. ઉપર પ્રમાણે જીવેને બચાવવાના પરિણામરૂપ જ્યણાના અભાવથી Page #216 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ એક અપેક્ષાએ આરેપિત કરેલી પ્રાણ અને ભૂતની હિંસા પણ જયણબુદ્ધિ પૂર્વક કરેલી ચલનાદિ પ્રવૃત્તિમાં સાક્ષાતપણે થતી હિંસાને કેઈક અપેક્ષાએ દ્રવ્યહિંસા ગણી કદાચ તેને અલ્પપાપબંધરૂપી વિપાક માનવામાં આવે અથવા તે “ઇ તરસ તorમિત્ત ધંધો જુદુમોડેવિ લિગો તમg” (શ્રી એઘનિયુકિત ગા. ૭૩૪) અર્થાત્ “ઈર્યાસમિતિવાળા સાધુને ચાલતાં પગ નીચે આવેલા કચરાઈને મરી ગયેલા જીવની હિંસાને લીધે સૂક્ષ્મ પણ બંધ નથી” એવા ભગવાન નિર્યુક્તિકારના વચનથી તેમજ “અપ્રમત્ત સાધુનું સર્વથા અનારંભકપણું છે” તથા પ્રમત્ત સાધુનું પણ “શુભ યોગને આશ્રીને અનારંભકપણું” છે એ વાત શ્રી ભગવતીસૂત્રમાં છે, - તેથી જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક ચલનાદિ ક્રિયા કરનાર સાધુને સર્વથા પાપને બંધ થતું નથી, ત્યારે એને બચાવવાની બુદ્ધિ સિવાય કરાતી ચલનાદિક ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસાને નિયમ મા, એટલું જ નહિ પણ તે સંભવિત હિંસાને સાક્ષાત હિંસા થયેલી ગણ, તે ગણાયેલી હિંસાનું પરિણામ શાસ્ત્રકારોએ ધંધા પણ એમ કહી તે સંભવિત હિંસાવાળી પ્રવૃત્તિમાં જીવેને બચાવવાની બુદ્ધિ નહિ રાખનાર મનુષ્ય પાપને બાંધે જ છે એમ જણાવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવે છે કે “પ્રમત્ત દશામાં આકુટ્ટીએ કરેલું પાપકર્મ તેજ ભવમાં ભગવાઈ જાય છે, અથવા “તે આકુટ્ટીએ કરેલા કર્મના ફળે ભવાંતરમાં વેદવાં પડતાં નથી” એમ કહી જયણાબુદ્ધિપૂર્વક પ્રવર્તવાવાળા પ્રમત્ત સાધુના પાપ કરતાં પણ આ બચાવવાની બુદ્ધિરૂપ જયણું રહિતપણે પ્રવર્તવાવાળા સાધુને થયેલી સંભવિત પ્રાણ અને ભૂતની હિંસાના પાપકર્મોને માત્ર તે ભવમાં દિવાલાયક નહિ ગણાવતાં ભવાંતરમાં તેનાં કટુક ફળ ભેગવવા પડશે તેં સે હો હગં પરું એમ સ્પષ્ટપણે જણાવે છે. આ બધી રક્ષાબુદ્ધિ અને રક્ષાબુદ્ધિના અભાવની હકીકતને બબર સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે Page #217 -------------------------------------------------------------------------- ________________ આગમોત રાત્રિના વખતમાં સૂક્ષ્મ જીવેની જાણ કરવી અશક્ય હેવાથી તે વખતે ભજન કરનારા મનુષ્યથી કેઈપણ જીવની હિંસા કદાચ ન પણ થાય, તે પણ તે પ્રાણ અને ભૂતને હિંસક જ છે. અને તેથી ભવાંતરે કટુકવિપાકે આપે તેવાં પાપકર્મોને તે બાંધે જ છે. - આ હકીકત છદ્મસ્થળ કે જેઓને રાત્રિના વખતે જીની જયણા માટે અશક્યપણું છે તેને અંગે જણાવી પણ કલેકને કરામલકવતું દેખવાવાળા કેવળજ્ઞાની મહારાજાએ પણ તે રાત્રિભૂજનને દુષ્ટતમ ગણીને તેને પરિહાર કરે છે, એટલે જ્યારે કાલેકના પ્રકાશક ભગવાન કેવળી મહારાજા એ પણ રાત્રિના વખતનું ભજન અને પાન વજેવાલાયક ગણે તે અન્ય જીને તે રાત્રિભોજન સર્વથા વજેવાલાયક હોય તેમાં આશ્ચર્ય જ શું? આ રીતે રાત્રિભેજનની આકરણીયતામાં જિનશાસનને હિંસા અહિંસાને પાયાને સિદ્ધાંત ગ્યરૂપે સમજી જૈનત્વના સંસ્કારોની જાળવણી માટે દરેક વિવેકીએ રાત્રિભેજનને સદંતર વજવું જોઈએ. માનનીય–વ્યાખ્યાઓ છે * ભાવક્રિયા કર્મક્ષયના લક્ષ્યથી જ્ઞાનીઓની મર્યાદા પૂર્વક કરાતી ધર્મની છે ક્રિયા. * ભાવદયા=જ્ઞાનાદિગુણેના રક્ષણના દયેયથી કરાતી પ્રવૃત્તિ. Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન એટલે શું? વ્યાખ્યાનના અધિકારી કેણુ? [ આજે જિનશાસનની માર્મિકતાને આછો-પાતળો પણ પરિચય ન મેળવી શકવાના પરિણામે કેટલાક નવયુવાને ધર્મની ક્રિયાઓપરંપરાને વફાદાર રહેવાના બદલે યુગાનુરૂપ થવાના નામે કે જમાન શાહીના નામે આડરસ્તે દોરનારી અને પરિણામે ધર્મના મૂળને નષ્ટ કરનારી નવી-નવી સ્વછંદ પ્રવૃત્તિઓમાં ભળતા હોય છે. આ પ્રસંગે આજથી સાડાત્રણ દશકા પહેલા પૂ. આગમ આચાર્યશ્રીએ યુવક સંઘની વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ સામે લાલબત્તી રૂપે લખેલ આ માર્મિક લેખ આજે પણ જેના તેના ભાષણે સાંભળવાની, ઉપાશ્રયને સાર્વજનિક લેકચર હોલમાં ફેરવી દેવાની, અને સાધ્વીજી મને પાટે બેસાડી મર્યાદા રહિતપણે વ્યાખ્યાન વંચાવવાની–સાંભળવાની વિરૂપ પ્રવૃત્તિઓમાં આગેકૂચ માની રહેલ કેટલાકને ખૂબ ખૂબ કહી જાય છે. શાંતચિત્તે, તટસ્થપણે, પૂર્વગ્રહ વિના આ લેખ વાંચી વિચારી સ્વ-પરઅહિતકારી પ્રવૃત્તિઓથી આપણે પાછા ફરીએ એ શુભેચ્છાથી આ લેખ અહીં પ્રકાશિત કર્યો છે.] જેન જનતામાં વ્યાખ્યાન (જેને અપભ્રંશમાં વખાણ કહેવાય છે.) શબ્દ ઘણું જ પ્રસિદ્ધ છે, એ તે જણાવવાની જરૂર જ નથી કે જૈન જનતા ત્યારે જ વ્યાખ્યાન શબ્દ વાપરે છે કે જ્યારે કથન કરનાર ભગવાનની આજ્ઞાને મહત્વ આપનાર અને તે મુજબ વર્તવાવાળ હોય. અને કરાતું કથન શ્રી જૈન શાસ્ત્રોનું હેય! પણ જે આવી રીતનું કથન ન હોય તે બીજાના કહેલા કે બીજા રૂપથી કરેલા કથનને તે ભાષણ કે લેક્ચર શબ્દથી ઓળખે છે. અને ઓળખાવે છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ આગમત જૈન જનતાની આ રૂઢિને જેઓ યથાર્થ રીતે સમજતા નથી કે સમજે તે પણ પિતાનું રૂઢિ ઉત્થાપકપણાનું ઉપાડી લીધેલું બિરુદ સફલ કરવા મથે છે. તેઓ ભાષણને વ્યાખ્યાન તરીકે જાહેર કરે છે આમ કરવાની તેઓની મતલબ વ્યાખ્યાનની રૂઢિથી પરિચિત થયેલા અને તેના સામાન્યપણે અથ થયેલાં જીવેને ભરમાવવાની છે. પણ તે રૂઢિઉત્થાપકોએ સમજવાની જરૂર છે કે ભગવાન જિનેશ્વરોએ છાંડવા લાયક કહેલ હિંસાદિ જે આ તેને છોડનાર તથા સમ્યગદર્શનાદિ જે આદરવાલાયક ગણ્યા છે. તેને આદરનાર હવા સાથે ભગવાન જિનેશ્વરના આગમની મર્યાદાએ સમ્યગદર્શનાદિ અને દાનાદિરૂપ ધમને નિરુપણ કરવાનું નામ વિ+આ+ખ્યાન એટલે વ્યાખ્યાન છે. આવી ગંભીર પરિભાષાના કારણે જ શાસ્ત્રકાર ભગવાને શ્રી જિનેશ્વર મહારાજાએ નિરુપણ કરેલા ધર્મની પણ વ્યાખ્યા કરનારનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે-વ્યાખ્યાન તે જ કરી શકે જેણે કે–અપવાદ-ઉત્સર્ગાદિ પદાર્થોને જણાવનાર શ્રી આચાર પ્રકલ્પનું જ્ઞાન ગુરૂગમથી મેળવ્યું હોય અને દીક્ષિત થયાને જેઓને ત્રણ વર્ષ ઓછામાં ઓછા થયા હોય, તે આવા પુણ્યાત્માઓ જ વ્યાખ્યાન કરી શકે આવા મહાત્માઓ જ સ્વપર-કલ્યાણની સાધના વ્યાખ્યાન દ્વારા કરી કરાવી શકે. આ ઉપરથી જેઓ શ્રમણ-નિ પાસે આખા વર્ષમાં કરેલી શ્રી સંઘથી પ્રતિકૂલપ્રવૃત્તિને લીધે જતાં શરમાય અને જે વક્તાઓને નહિ કઈ ધર્મ, કે નહિ કોઈ નિયમ, નહિ કેઈ વ્રત પચ્ચખાણ કે નહિં કેઈ જેનશાસ્ત્રને યથાર્થ અભ્યાસ, અને અહિંતહીંની જેવી તેવી વ્યક્તિઓને ભેગી કરી ધર્મવિરોધી બખાળા જ કાઢવાને ધંધે કરનારા હોય તેવાઓને ભેગા કરી વ્યાખ્યાનના શબ્દથી મુગ્ધ જનતાને ભરમાવી ખરી રીતે ભાષણના તડાકાથી જ પજુસણ ઉજવવા માંગે તેઓએ પ્રથમ તે “વ્યાખ્યાન અને પજુસણું એ બન્નેના મને સમજવાની જરૂર છે, ચાલી આવતી આ વ્યાખ્યાન અને Page #220 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ , પજુસણની રૂઢિ સારી છે” એમ કબુલ કરવું જોઈએ. અને પિતે જે અનુકરણ કરે છે. તેમાં ડુબવાને જ ધધ કરે છે. એમ સમજી ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગમાં આવવા તૈયાર થવું હિતાવહ છે. વૈષ-પજુસણ નામે વ્યાખ્યાનમાળા ગોઠવવાવાળા રૂઢિ ઉત્થાપકેએ આટલા વર્ષોના વ્યાખ્યાનેથી દાનશીલ તપ અને ભાવમાંથી ક ધર્મ વધાર્યો? અથવા સમ્યગદર્શનાદિ કે શ્રી તીર્થોદ્ધારાદિ કાર્યો કયા કર્યા? અંતે પિતાના અભિપ્રાયે વ્યાવહારિક કેળવણી માટે એક જનરલ ફંડ, બેકારીને નાશ કરવાની રચના, અથવા નાટક આદિને નિષેધ જેવું કાંઈ પણ કર્યું છે? હજી પણ એ રસ્તે આખા વર્ષ કે છેવટે પજુસણ માટે પણ લેવાય તે સારું છે. ધર્મપ્રતિ અરૂચિના વલણને ધરાવનારા કેટલાક ભાવુકવૈયાના યુવકે કંઈક કરવાની તમન્નામાં સનાતન ધર્મની પરંપરાઓના મર્મને સમજ્યા વિના દૂધના ઉભરાની જેમ તાત્કાલિક લાભની ગરજમાં નવી નવી પ્રવૃત્તિઓ ઉભી કરે છે, પણ તેમાં સરવાળે ઉભયતે ભ્રષ્ટ થવાની દશા આવે છે. માટે ખૂબ જ ગંભીરતાથી નવી પ્રવૃત્તિઓના વ્યાહને દૂર કરવાની જરૂર છે. 8 વિચારવા જેવું. $ વાણી અને શક્તિને વ્યય સ્વલક્ષી છે. જ બનાવવાથી આત્મશક્તિઓને અપવ્યય થતો ? અટકે છે. * પર ચર્ચા એ જીવનનું મેટું દૂષણ છે. 8 Page #221 -------------------------------------------------------------------------- ________________ ન વ લો હી યા જુવાને ને ! | મા ર્મિક ઉ દુબે ધ ન ! [જગતને સર્વજીનું ભલું ચાહવાની જિનશાસનની ઉદાર-- આદર્શનીતિના સ્વરૂપને નહીં સમજનારા તથાકથિત વિદ્વાને સાધુઓનેયાવત્ શાસનનું તંત્ર ચલાવનારા ધુરંધર આચાર્ય ભગવંતને પણ. કૂપમંડક કે ચાર દિવાલ વચ્ચે સંકુચિત માનસની વાત કરનારા તરીકે ઓળખાવે છે. ખરેખર વિવેકની ગેરહાજરીથી તેઓની આ શોચનીય દશા ઉપર મહાપુરૂષને કરૂણા ઉપજે છે !!! જૂઓ ! આગમના અખંડ અભ્યાસી, આગમના અક્ષરે અક્ષરને હૃદયંગમ કરી આગની જીવંત ડિક્ષનેરી સમા બનેલા, પ્રૌઢપ્રતિભાશાળી પૂ. આગમેદ્ધારક આચાર્ય મહારાજશ્રીની કેટલી સર્વદેશીય વ્યાપક વિચારણા હતી–જેઓએ કે આજથી સાડાત્રણ દશકા પહેલાં ધર્મવિરોધી અને બળવાખેરી પ્રવૃત્તિઓમાં રાચનારા પણ નવયુવકને કેવી હિતબુદ્ધિથી માર્મિક સૂચને કર્યા છે ! જે તે પુણ્યાત્માના સૂચનને અમલ નવલેહીયાળ યુવકેએ છેડા પ્રમાણમાં પણ કર્યો હેત તે આજે શ્રીસંઘની દશા અપૂર્વ હેત આજે “કુતરૂં તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી” ની જેમ ધર્મની આરાધના કરનારા વર્ગ અને નવયુવકે વચ્ચે વિના કારણે સમજફેર અને કર્તવ્યનિષ્ઠાની ખામીથી અંતર પડી ગયું છે. અને ખેંચતાણ અર્થ વગરની વધી છે. બૈર“અતં રોચતી” હજી પણ નવયુવકો પૂ આગમારકશ્રીની આર્ષદષ્ટિથી લખાયેલ હિતકર આ લખાણને આજે પણ ધ્યાનમાં લે તે નવયુવકેની શક્તિઓ સજનના પંથે વળી શકે છે. આ પવિત્ર આશયથી આ લેખનું પુનર્મુદ્રણ-યોગ્ય નેંધ સાથે. અવસરેચિત સમજી કરવામાં આવ્યું છે. વિવેકી નવયુવકે આને લાભ ઉઠાવે એ મંગલ કામના છે.] Page #222 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩જુ જે કે તમે આજે વર્ષોથી તન મન અને ધનથી ઉદય માટે ઉદ્યમ કરે છે. તેને માટે તમન્ના રાખે છે. જીગરમાં જુસ્સો પણ અસાધારણ ધરાવે છે. છતાં તમે દેખી શકે છે કે તમારા પરિશ્રમના પ્રમાણમાં કંઈ પણ ફલ તમે મેળવી શક્યા નથી.' તમે જે ધારતા હો કે અમે એ વાણ-સ્વાતંત્ર્ય મેળવ્યું છે. તે ધ્યાન રાખવું કે વાણુ એ વસ્તુ સ્વ અને પરના લાભ માટે હેય તે જ તેની સફળતા છે. અન્યથા ઉલૂક (ઘુવડ) કાક આદિ ગગનગામીઓ અને શિયાલ આદિ સ્થલગામીએ સ્વતંત્રપણે વાણી વેદે છે. એટલું જ નહિં પણ તમારી વાણી ઉપર અન્ય તરફથી જ્યારે ટીકા આદિ પ્રહારે થાય છે તે વાણી સ્વાતંત્ર્ય કહેવાય ? વાણી વ્યામોહથી તમારું અને તમારા ચાહકવર્ગનું કયું શ્રેય સાધ્યું? કે કયું શ્રેયઃ સાધવા માંગો છો? તેનું મનન કરે!!! અનાચારોમાંથી આશિર્વાદ મેળવવા મનોરથ ન રાખે.! જે કઈક પ્રકારે તમારા વર્ગો ઉદય તરફ જવામાં પગલા ભરવા હોય તે તમને રૂચતાં કાર્યો ઉપાડી તેના વિધાનમાં કટિબદ્ધ થઈ જાઓ! જુઓ ! આ કાર્યો તમારી રૂચિના છે કે નહિ? (૧) દરેક ગ્રેજયુએટ પિતાની આવકને દશમે ભાગ તમારી ધારેલી વ્યાવહારિક કેળવણ સાથેની શુદ્ધ ધાર્મિક કેળવણી કેળવણી પાછળ ખરચ. (૨) તમારા વર્ગમાં જે કોઈ સ્થાવર મિલ્કત વસાવે ત્યારે તેને દશમે ભાગ પિતાની જાતના બેકારની બેકારી ટાળવા માટે ખરી. (૩) જ્યારે પણ મોટર જેવા વાહને કે આભૂષણે ખરીદે ત્યારે તેને દશમે ભાગ તમારી જ્ઞાતિના દુઃખી. ભાઈઓના નિર્વાહ માટે કાઢ. (૪) તમારા મંડલમાં એક વિચાર પ્રવાહ ઉભો કરી સધવા કે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આગમજ્યેત વિધવા બાઈ આની સુ’ડી સુરક્ષિત રહે અને પહેલે હક્ક તેની વસુલાતના રહે એવા કાયદો કરવા. (૫) બેન્ક અને બજાર વિગેરેમાં સધવા કે વિધવાની રકમના વ્યાજના દર એક આને વધારે રાખવા. (૬) હાટલ નાટક અને સીનેમા અને બીજા ફાલતુ ખરચાના સ્થાના બંધ કરાવવા. આવા કાર્યોમાં જો તમારા પ્રયત્ન થશે તે અત્યાર સુધી તમારી ધમ'વિરાખી પ્રવૃત્તિથી નિષ્ફલતા અને નિન્દતા થઈ છે. તે નહિ' થાય. અને તમે જગતમાં હીરા માફક ચમકતા થશે. અને જેઓને તમા રૂઢિચુસ્તા કહીને નિદો છે. તેઓના પશુ ખરેખરો સહકાર મેળવી શકશે. નોંધઃ- આજના યુવકેામાં લાગણીશીલતા વધુ હાય છે, સાથે કર્ત્તવ્યનિષ્ઠા જ હાય છે ! દરેકે પેાતાના વિચારાને માત્ર વાણી વિલાસ દ્વારા વહેતા મુકવા કરતાં કંઇક આપ ભાગ આપી નક્કર -ઘડતર કરવા કટિબદ્ધ થવું જોઇએ. સમજી-વિચારક નવયુવકોએ પૂર્વ આગમાશ્રીના આ સૂચનને વિવેકબુદ્ધિથી અપનાવી પાતાની શક્તિઓના વહેણને સફળતાની દિશામાં વાળવું જોઇએ. હ О OMO+000 સ...ન...ની...ચ—ત્રા...કચો... સ્વદોષ દશ ન અને પરગુણાનુમેાદના આત્મશુદ્ધિના પ્રધાન રાજમાર્ગ છે. જ્ઞાનીનિમિષ્ટ ક્રિયાઓ ઉપર આદર જીવનશુદ્ધિના પાયા છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ - શ્રી આવશ્યસૂત્ર અને તેની - નિર્યુક્તિનું મહત્વ (જિન શાસનમાં મુમુક્ષુતાના આધારરૂપ ગણાતા ૪૫ આગમાં ચાર મૂલસૂત્રની મહત્તા સર્વાધિક છે, તેના પાયા ઉપરજ આખી દ્વાદશાંગી નિર્ભરિત છે, સાધુ કે શ્રાવકને વિરતિના માર્ગો ઉપવા. કે ટકવા માટે શ્રી આવશ્યક સૂત્ર સર્વ પ્રથમ ઉપયોગી છે. તેનું વિવિધ દષ્ટિએ મહત્ત્વ સૂચવત આ નિબંધ આગમોના તલસ્પર્શી જ્ઞાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીએ ખૂબ જ હળવી ભાષામાં આલેખે છે. ખૂબ જ મનનપૂર્વક વાંચી-વિચારી દૈનિક આવક ક્રિયાઓની શક્તિ માટે અધ્યવસાયેની નિમંળતા મેળવવા પ્રયત્ન કરે.) પર્યુષણક૫ અધ્યયન છતાં કલ્પસૂત્ર કેમ? જૈનજનતા સારી રીતે જાણે છે કે દરેક ચોમાસામાં પર્વાધિરાજ શ્રી પર્યુષણમાં શ્રીસંઘ સમક્ષ પર્યુષણાકલ્પ અર્થાત્ કલ્પસૂત્ર વંચાય છે, તે કલ્પસૂત્ર હજાર વર્ષ પહેલાંથી દશાશ્રુતસ્કંધમાંથી પર્યુષણકલ્પ નામના અધ્યયનને જુદું પાડી સ્વતંત્ર સૂત્રરૂપે સ્થપાયું છે. બીજા કેઈપણ સૂત્રના અધ્યયનને તેનાથી પૃથક ગોઠવવામાં કે તે એકલા જુદા ગોઠવેલા અધ્યયનની ચૂર્ણિ કે સ્વતંત્ર ટીકા વિગેરે ફક્ત નિશીથ અધ્યયનને બાદ કરીને કરવામાં આવેલાં નથી, પણ આ પર્યુષણુકલપ નામના દશાશ્રુતસ્કંધ નામના આઠમા અધ્યયન ઉપર સ્વતંત્ર ચૂર્ણિ, ટીકા વિગેરે કરવામાં આવેલાં છે, જે કે ઠાણુગ, સમવાયાંગ અને દશાશ્રુતસ્કંધ વિગેરેમાં એ અધ્યયનને પર્યુષણકલપ અધ્યયન તરીકે ગણાવવામાં આવેલું છે, અને Page #225 -------------------------------------------------------------------------- ________________ આગમત એકલા કલપસુવશબ્દથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને બૃહત્કલ્પસૂવને જ ગણવામાં આવે છે, તે પણ આ પર્યુષણકલ્પ અધ્યયન જ્યારથી સભા સમક્ષ અને શ્રીસંઘ સમક્ષ વાંચવાનું શરૂ થયું, ત્યારથી તેની જુદી પ્રતે સ્થાને સ્થાને લખાવા માંડી અને વ્યવહારમાં તે અધ્યયનનું કલ્પસૂત્રનું નામ પ્રચલિત થયું, તેથી જ ચૂર્ણિકારે પણ કલપચૂર્ણિ, ટીકાકારે એ પણ કલ્પકિરણુવલી વૃત્તિ, કલ્પસુબાધિકા કલ્પપ્રદીપિકા, કલ્પકૌમુદી, કલ્પલતા વિગેરેના નામે રાખ્યાં એટલું જ નહિ પણ સુબાધિકાકારે ટીકાના પ્રારંભે પ્રસ્તાવનામાં પણ છે સુધિમાં कुर्वे वृत्ति बालोपकारिणीम् तथा यद्यपि बहूत्यष्टीका कल्पे सन्त्येव निपुणगणगम्याः तम चतुर्मासीस्थिताः साधवः मंगलनिमित्तं कल्प– વારિત વિગેરે વાક્યથી આ પર્યુષણકપઅધ્યયનને સ્વતંત્ર કલ્પસૂત્ર તરીકે જાહેર કર્યું. પર્યુષણુ શબ્દનું વિવેચન કેમ નહિ? એટલું જ નહિ પણ ચૂર્ણિકારે, ટિપ્પણકારે કે વૃત્તિકારોએ તે અધ્યયનને અંગે લાગેલા પર્યુષણ શબ્દની ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિમાં કરેલી નિર્યુક્તિ વાસ્તવિક રીતિએ શરૂઆતમાં સ્પર્શ પણ કર્યો નહિ, પણ કલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધિ થઈ ગએલી હેવાથી “ક૯પ શબ્દની વ્યાખ્યા કરવા ઉપર જ વધારે જોર આપ્યું અને તેથી કલ્પસૂત્રના સાંભળનારા સજજનેને પર્યુષણું શબ્દના અર્થને અને તેના વિવેચનને જેટલે ખ્યાલ ન આવે તેટલે ખ્યાલ “કલ્પ” અર્થને અને તેના વિવેચનને ખ્યાલ આવે છે. કલ્પશબ્દના અર્થને અંગે કંઈક અને ટીકાકારો પણ જહાજન સાધ્વારા હાથ એમ જણાવે છે. જો કે ખરી રીતે તે પર્યપણુંક૯પ અધ્યયનમાં કે કલ્પસૂત્રમાં સાધુઓને કેવળ પર્યુષણ એટલે ચાતુર્માસ સંબંધી જ સાધુના Page #226 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩–જુ ૬૭ આચારનું કથન આવે છે, પણ આચેલકયાદિ કલ્પાનુ સ્થિત—અસ્થિતપણે જુદા જુદા તીર્થોની અપેક્ષાએ અને કેટલાક કલ્પામાં જિનકલ્પવાળા, સ્થવિર કલ્પવાળા સાધુઓની અપેક્ષાએ તેમજ શ્રી જિનેશ્વર ભગવાન અને સામાન્ય સાધુઓની અપેક્ષાએ આચારના ભેદે દેખાડાતા હાવાથી સામાન્યથી કપ’શબ્દે સાધુના આચારનું કથન માન્યું છે. પ્રતિક્રમણ કલ્પની વ્યવસ્થા તે “કપ”શબ્દથી કહેવાતા આચેલકયાદિ કલ્પરૂપે આચારામાં આઠમા પ્રતિક્રમણ નામના આચારમાં સ્પષ્ટપણે જણાવાય છે કે– દરેક ચાવીસીમાં પહેલા અને છેલ્લા તી કરના સાધુઓએ વ્રતાદિકમાં દ્વેષ લાગ્યા હાય કે ન લાગ્યા હાય, તે પણ દેવસિકઆદિ પાંચે પ્રતિક્રમણા તેના તેના ટાઇમ પ્રમાણે નિયમિત રીતે કરવા જ જોઇએ, અને તેથી જ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનને સપ્રતિક્રમણ ધમ તરીકે ગણવામાં આવેલું છે. ભગવાન્ અજિતાદિના શાસનમાંપ્રતિક્રમણ ચારે અને કેવું ? જો કે પ્રતિક્રમણશબ્દથી સામાયિકાદિ છ આવશ્યકમાં જે ચેાથુ પ્રતિક્રમણ નામનું આવશ્યક છે તેજ લઈ શકાય, અને બાવીસ તીર્થંકરાના શાસનમાં જ્યારે જ્યારે તેમાં દોષ લાગે ત્યારે ચાહે તા દિવસ હા કે રાત્રિ હા, ચાહે પહેલા પહેાર હા કે છેલ્લા પહેાર હા, પણ તેજ વખત તે તે દોષાનું પ્રતિક્રમણ કરી લેવામાં આવતું હતું, પણ તે પ્રતિક્રમણ સામાયિકાદિ છએ આવશ્યકરૂપ જ કરવામાં આવતું હતું એમ માનવામાં કાંઈ સખળ કારણ નથી, એટલું જ નહિ પણ વમાનમાં કૃચ્છામિ પહિઘ્ધમિ ંથી શરૂ કરીને જેટલું પ્રતિક્રમણ અધ્યયન છે તેટલું આખું પ્રતિક્રમણ અધ્યયન પણ બાવીસ તીકરાના શાસનના સાધુઓને દોષ લાગે ત્યારે પણ કરવાનુ` હાય એમ સંભવતું જ નથી. તીથ પરત્વે પ્રતિક્રમણ અધ્યયનમાં ફરક પશુ ખારીક દૃષ્ટિથી અવલે!કન કરતાં ર્જીમિપત્તિળોમાં કે Page #227 -------------------------------------------------------------------------- ________________ આગમત રિવારિકા જેવા સૂત્રથી જ માત્ર તે બાવીસ તીર્થંકરના સાધુ એને દોષ લાગે ત્યારે નિયમિત કરવાનું હોય એમ સંભવે છે, પણ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને આખું પ્રતિક્રમણ પ્રતિક્રમણ અધ્યયનના સૂત્રોની વિધિ સાથે દૈવસિક આદિના નિયમિત વખતે નિયમિયપણે કરવાનું જ છે, અને તેથી જ તે શાસનને સપ્રતિક્રમણ ધર્મ તરીકે કહેવામાં આવે છે, સામાયિક આદિ છ નું આવશ્યકપણું કે પ્રતિક્રમણ પણું? જો કે વર્તમાન શાસનમાં પ્રતિકમણ શબ્બી મુખ્યતાઓ છે આવશ્યક લેવાય છે, પણ પ્રૌઢ અને પ્રાચીન એવા ગ્રંથકારેએ સામાયિકાદિ છએ અધ્યયનેને પ્રતિક્રમણ તરીકે ગણેલું નથી. જેમ કે ભગવાન ભદ્રબાહસ્વામીજી સામાયિકાદિ છએ અધ્યયનની નિર્યુક્તિ કરવાની પ્રતિજ્ઞા કરતાં સારવાર એ શબ્દ વાપરે છે તથા અનુગદ્વાર સૂત્રકાર મહારાજ પણ આવશ્યકના એકાથિક પર્યાયવાળા શબ્દો જણાવતાં પ્રતિક્રમણ એ પર્યાયશબ્દ જણાવતા નથી. યાવતું ભગવાન હરિભદ્રસૂરિજી સરખા સમર્થ આચાર્ય પણ આવશરા વિકૃત્તિ એમ કહી સામાયિકાદિ, છએ આવશ્યકનું વિવેચન કરવાની પ્રતિજ્ઞા કરતાં આવશ્યકનું વિવરણ કહીશ એવી પ્રતિજ્ઞા કરે છે, તેમજ શાસન સુધાધિપુષ્ટ થએલ અંતઃકરણવાળા જિનભદ્રગણુ ક્ષમાશ્રમણજી પણું વાસયાજુવો વિગેરે શબ્દથી સામાયિકાદિ છ અધ્યયનેને આવશ્યક તરીકે જ જણાવે છે. પણ સામાયિકાદિ છએ અધ્યયનને પ્રતિક્રમણ તરીકે જણાવવાને પ્રસંગ કોઈ તેવા પ્રાચીન પ્રૌઢ ગ્રંથમાં મળ મુશ્કેલ છે. અંગમાં ભલામણ તરીકે પણ તથા સ્વતંત્ર સૂત્રોના નામમાં પણ આ છ અધ્યયનના સમુદાયવાળા શાસ્ત્રને આવશ્યક શબ્દથી જ કહેવામાં આવે છે. સામાયિકાછિઆવશ્યકને માટે પ્રતિકમણ શબ્દ ક્યારથી? છતાં પ્રતિક્રમણશબ્દ છએ આવશ્યકના સમુદાયને અંગે ચેડા Page #228 -------------------------------------------------------------------------- ________________ ૬૯ પુસ્તક ૩-જુ કાળમાં ન જ દાખલ થયે છે તે કહી શકાય તેમ નથી, કારણ કે ઘણા પ્રાચીન ગ્રંથકારે વિધિ બતાવતાં. “આ દેવસિક પ્રતિક્રમણની વિધિ” “આ રાત્રિક પ્રતિક્રમણની વિધિ” એમ બતાવતાં છએ આવશ્યકની વિધિઓ બતાવે છે, તે ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે પ્રૌઢ ગ્રંથકાર મહાત્માઓએ છએ આવશ્યકના સૂત્રને પ્રતિક્રમણ સૂત્ર તરીકે સ્પષ્ટ શબ્દોમાં ભલે ઉલેખિત કરેલું નથી, પણ તે ગ્રંથકાર મહાત્માઓના વખતમાં કે તેના પહેલા વખતમાં સામાયિકાદિ છએ આવશ્યકની ક્રિયાને પ્રતિક્રમણ તરીકે રૂઢ થવાનું ચક્કસ થએલું હોવું જોઈએ, અને તેથી વર્તમાનમાં આવશ્યકસૂત્રના જ્ઞાન તથા પઠન પાઠનને અંગે આવશ્યક શબ્દ અદશ્ય થઈ પ્રતિક્રમણ શબ્દને જ પ્રચાર થએલો છે, પણ આ ચાલુ લેખમાં આપણે તે પ્રતિક્રમણ શબ્દને માત્ર પ્રતિકમણુઅધ્યયનને સ્થાને રાખી સામાયિકાદિ છ અધ્યયનને સ્થાને આવશ્યક શબ્દ વાપરી વિચારણ કરશું. આવશ્યકનું સ્થાન પ્રતિક્રમણે કેમ પકડયું? આ સામાયિકાદિ છ આવશ્યકના સ્થાને આવશ્યક શબ્દનું સ્થાન પ્રતિક્રમણ શબ્દ કેમ પકડયું? એને વિચાર કરતાં એમ સમજાય છે કે સામાયિકાદિ છએ આવશ્યકેમાં મુખ્ય સ્થાન પ્રતિક્રમણ અધ્યયનનું હોવું જોઈએ અને પ્રતિકમણું અધ્યયનને આવશ્યકવિધિમાં કેન્દ્ર તરીકે ગણુએ તે બીજા પાંચ અધ્યયને તે પ્રતિકમણ અધ્યયનના અંગભૂત થઈ જાય તેમ છે, કારણ કે પ્રતિક્રમણ કરનાર મનુષ્ય જાણતાં કે અજાણતાં, આચારથી કે પ્રરૂપણાથી, ઉપદેશથી કે શ્રદ્ધાથી કઈ પણ દેષ લાગ્યા હોય તેનું માત્ર મિચ્છામિ દુક્કડરૂપ પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ અધ્યયનથી કરવાનું થાય છે, પણ જે દેષને જાણી શકાય અને જે દેષનું નિવારણ માત્ર આલેચનપ્રતિક્રમણ કે તદુભયથી ન થઈ શકે, તેવા દેતું તપ આદિરૂપે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવું તે પ્રતિક્રમણથી દૂર છે એમ કહી શકાય નહિ. Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમત કેમકે તેવા તપઆદિને લાયકના દોષેનું ગુરુને નિવેદન કરવા માટે એકત્રીકરણ કરવાની પહેલે નંબર જરૂર હોય, કેમકે જે તે એકત્રીકરણ કરવામાં ન આવ્યું હોય. તે તે તપાદિકને લાયકના દે ગુરુ આગળ નિવેદન કરી શકાય નહિ, અને તેથી તે દેશે નિવેદન કરવા ગુરુ મહારાજને વંદન કરવું તે આલેચન કરનાર વ્યક્તિની અનિવાર્ય ફરજ છે. એ રીતે તે લાગેલા દેના આલેચન માટે ગુરુવંદનની જરૂર છે. તેવી જ રીતે તેવા દેની આયણને લેવા માગનારા મહાનુભાવે સમતા એટલે સામાયિકભાવમાં ઉપગવાળા થએલા હોય તેજ પિતાને થએલા દેને દેષ તરીકે જાણ અને માની શકે, માટે તેજ દોષના પ્રતિકમણને અંગે પ્રથમથી જ સમતાભાવરૂપી સામાયિકમાં ઉપયુક્ત થવાની જરૂર છે અને તેથી જ પ્રતિક્રમણ તરીકે કે આવશ્યક તરીકે ગણાતા છ આવશ્યકમાં સામાયિક આવશ્યકને પ્રથમ સ્થાન આપવામાં આવેલું છે. સામાયિક ચારિત્ર છતાં તે આવશ્યક કેમ? જો કે સાધુને સામાયિકચારિત્ર યાવજીવને માટે ઉચ્ચારેલું અને પળતું હઈને સામાયિક તે તે દિવસાદિના અંતની જ માત્ર કિયા નથી, પણ તે સામાયિકચારિત્ર તરીકે જે પ્રવૃત્તિ-નિવૃત્તિ છે તે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને અંગે અને સાવઘવ્યાપારના ત્યાગને અંગે છે, પણ દિવસ, રાત્રિ આદિ અંતમાં કરાતા પ્રતિકમણને અંગે તે દેની યથાસ્થિત માન્યતા પ્રકાશનતા અને શોધ્યતાને અંગે જ સમભાવરૂપી સમાયિકના ઉપયોગની જરૂર છે, અને તેથી તેવા સમતામય ઉપગને માટે અનુવાદ તરીકે ઉચ્ચારણ કરાતા સામાયિકના સૂવને આવશ્યકના છઠ્ઠા ભાગ તરીકે ગણાતા સામાયિક આવશ્યક રૂપ ગણવામાં આવે છે. વળી યથાસ્થિત આત્માના દેને શોધવા લાયકની પરિણતિરૂપ સામાયિકની વાસનામાં તે પ્રતિક્રમણ કરનાર મહાપુરુષ સ્વસ્વરૂપનું Page #230 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નું ભાન થવાથી એટલો બધે આનંદમાં આવે કે કોત્સર્ગ મુદ્રાએ વિચારેલા દિવસાદિના દેષરૂપ અતિચારેને હૃદયમાં દાહ છતાં રેગી મનુષ્ય ભયંકર રોગની શરીરમાં ઉત્પત્તિ થએલી જાણીને દાહવા છતાં પણ તે ભયંકર રોગને નાશ કરવા માટે જણાવનાર વૈદ્ય તરફ અદ્વિતીય ભક્તિ ધરાવનારે થાય છે, તેમ સમતાભાવના સામાયિકને જણાવવા દ્વારાએ દેનું નિકંદન કરાતું હોવાથી તે દેષને દેશ સ્વરૂપે અને સામાયિકને સમતાસ્વરૂપે જણાવનાર જગતપૂજ્ય જિનેશ્વરની સ્તુતિ કરવા રૂપ ચતુર્વિશતિરતવ નામનું આવશ્યક વ્રતના દેશે વિચારવા પછી થાય તે કઈ પણ પ્રકારે અણઘટતું નથી, અથવા તેના દોષનું શોધન તપ આદિ પ્રાયશ્ચિત્તદ્વારએ જે ગુરુમહારાજ કરવાના છે તેની પણ ખરી જે જડ હોય તે તે તીર્થકર ભગવાને જ છે, માટે પણ ગુરુ મહારાજના વંદનરૂપ ત્રીજા આવશ્યક કરતાં પહેલાં ભગવાન જિનેશ્વરની સ્તુતિરૂપ ચતુર્વિશતિસ્તવની જરૂર છે. વળી જગતના રિવાજ પ્રમાણે પર્ષદાને નમસ્કાર કરનારે પ્રથમ પ્રવેશની રીતભાતિ જાળવીને રાજાને નમસ્કાર કર્યા પછી જ પર્ષદાને નમસ્કાર કરાય છે, તેવી રીતે અહીં પણ સમતાભાવરૂપી સામાયિક એ પ્રવેશને વિધિ ગણી શકાય અને પર્ષદારૂપી આચાર્યને વંદન કરવા પહેલાં તીર્થંકર મહારાજરૂપ શાસનના મહારાજાને નમસ્કાર કરે જ જોઈએ, તે માટે પણ દેશની આલોયણુરૂપ ચેથા આવશ્યકની પહેલાં ગુરુને વંદન કરવા રૂપ ત્રીજા આવશ્યકની શરૂઆતમાં જિનેશ્વર ભગવાનની સ્તુતિરૂપ બીજું આવશ્યક હેવું જ જોઈએ. શેષ પાંચ આવશ્યકે પ્રતિકમણનું અંગ આ બધી હકીકત વિચારતાં પ્રતિકમણનામના ચેથા આવશ્યકની પહેલાંના ત્રણ આવશ્યકે તે પ્રતિક્રમણના અંગ તરીકે સહેજે સમજી શકાય તેમ છે, અને પ્રતિક્રમણ આવશ્યક પછીનું કાર્યોત્સર્ગ Page #231 -------------------------------------------------------------------------- ________________ - આગમત નામનું પાંચમું આવશ્યક તે ચેખા રૂપે જ પ્રતિક્રમણના અંગ રૂપે જ છે, કેમકે તે કાર્યોત્સર્ગથી વ્રતના દૂષણની શુદ્ધિ કરવાની છે, અને તે પણ એવા દેશેની કે જે દેશે પ્રતિક્રમણ અધ્યયનથી પ્રતિક્રમણ ક્રિયા કર્યા છતાં પણ શુદ્ધ થએલા ન હોય, એટલે આ કાર્યોત્સર્ગ આવશ્યક અદગ્ધદહનન્યાયે દેને નાશ કરનાર હવાથી પ્રતિક્રમણનું અંગ થાય તેમાં વધારે લાંબે વિચાર કરવો પડે તેમ નથી, અને છઠા પચ્ચકખાણું નામના આવશ્યકમાં પ્રતિક્રમણની ક્રિયાને અંગે ગુરુ મહારાજે આપેલા તપનું પચ્ચક્ખાણ કે નિર્દોષ રહેલા વ્રતરૂપી ગુણની ધારણા માટે કરાતું પચ્ચક્ખાણ રૂપ છડું આવશ્યક પ્રતિક્રમણની સાથે સંબંધરૂપ થઈ શકે છે. આ કારણે વિધિની જગો પર પ્રૌઢ ગ્રંથકારેએ પણ છ આવશ્યકની ક્રિયા જણાવતાં જે પ્રતિક્રમણ શબ્દ વાપર્યો છે તે ઘણુ જ લાંબા ' વિચારથી અને મુદ્દાસર જ વાપરે છે એમ માની શકાય. 1 x x x (હવે આવશ્યક ગણધરકૃત છે એ બાબદ વિચારણા શરૂ થાય છે. સં.) સૂવવિચાર જૈન શાસનમાં સૂત્ર તે કહેવાય કે જે ગણધર મહારાજ, પ્રત્યેક બુદ્ધ, ચૌદપૂર્વી યાવત સંપૂર્ણ પૂર્વધરનાં રચેલાં હોય છે. સૂવરચનામાં ઓત્પત્તિયાદિ કેમ નહિ? જો કે ઔત્પત્તિકીઆદિ ચાર બુદ્ધિને ધારણ કરનારાઓ જબરદસ્ત અક્કલવાળા હોય છે, છતાં સામાન્ય બુદ્ધિ કે ઔત્પત્તિકઆદિ બુદ્ધિની સાથે અક્ષરાદિ રૂપ કૃતજ્ઞાન જો કે જરૂર હોય, કેમકે જ્યાં પતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન જરૂર હોય અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન પણ જરૂર હોય છે, પણ કેત્તર જે આચારાદિ શ્રતજ્ઞાન તે ન હોય તે સ્ત્રનું રચવું બને નહિ, માટે મતિજ્ઞાનવાળા ચાહે તે જબરદસ્ત હોય તે પણ તેના રચેલા ગ્રંથને સૂત્ર તરીકે ગણ્યું નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ --- - - ન ---- પ્રત્યેકબુદ્ધના શાસ્ત્રા કમલાલાલ અહીં પ્રત્યેકબુદ્ધના રચેલા ગ્રંથને જે સૂત્ર તરીકે ગણવામાં આવ્યું છે, તેનું કારણ એજ જણાય છે કે પ્રત્યેકબુદ્ધપણું પામતી વખત દરેક મહાપુરુષ જાતિસ્મરણને પામે છે અને તે જાતિસ્મરણથી પ્રત્યેકબુદ્ધને પૂર્વભવમાં શ્રુતજ્ઞાનને અભ્યાસ જરૂર હોય એ નિયમ હેવાથી તે પૂર્વભવનું ભણેલ શ્રુત આ ભવમાં યાદ આવે છે. કેટલાક તેતલિપુત્ર અમાત્ય જેવા મહાપુરુષને તે જાતિસ્મરણથી પૂર્વભવમાં જાણેલાં ચૌદ પૂર્વી યાદ આવે. જો કે દેવતા ત્રણ જ્ઞાનવાળા હેવા સાથે જાતિસ્મરણવાળા પણ હોય, છતાં ચૌદ પૂર્વને ધારણ કરવાવાળા મહાપુરુષે દેવભવમાં ગયા પછી તે દેવભવમાં તે વધારેમાં વધારે અગીઆર અંગ જ સંભારી શકે. આ શાસ્ત્રીય હકીકત વિચારતાં અવધિજ્ઞાની કે મનઃ પર્યવજ્ઞાનીના રચેલા ગ્રંથને સૂત્ર તરીકે નહિ ગણાવતાં પ્રત્યેકબુદ્ધના રચેલા શાસ્ત્રોને સૂત્ર તરીકે ગણવેલાં છે. સૂના રચનારાઓમાં સ્વયં બુદ્ધ કેમ નહિ? જો કે કેટલેક અંશે પ્રત્યેકબુદ્ધ કરતાં સ્વયંબુદ્ધોની અધિકતા હોય છે, પણ તે સ્વયં બુદ્ધોમાં એક તીર્થકર સ્વયંબુદ્ધ અને બીજા તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધ એમ બે વિભાગ પડે છે, તેમાં તીર્થકર સ્વયં બુદ્ધને ગૃહસ્થપણુમાં પણ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની સાથે જાતિસ્મરણ જ્ઞાન હોય છે અને દીક્ષા લીધા પછી તે મતિ, શ્રુત, અવધિ, અને મન:પર્યવની સાથે પણ જાતિસ્મરણ જ્ઞાન હોય છે, છતાં તીર્થંકરના કલ્પને લીધે બીજાઓને દેશના સરખી પણ દેતા નથી તે તે છઘસ્થપણમાં ગ્રંથ રચવાનું તે હોય જ ક્યાંથી? છદ્યસ્થ તીર્થંકર શા માટે સૂ ન રચે? વળી સામાન્ય જગતના સ્વભાવથી જ તીર્થકરને અર્થથી આત્માગમની જ પ્રરૂપણ કરવાની હોય તે હવે તેઓ છદ્મસ્થપણે Page #233 -------------------------------------------------------------------------- ________________ ७४ આગમત કેવળજ્ઞાનની સ્થિતિ ન હોવાથી કાલેકના સર્વ સ્વભાવે પિતે જાણી શકે નહિ અને તેથી તે અનંત સ્વભાવને જાણીને અનંત અર્થને જણાવનાર તરીકે ઉચ્ચારાતે શબ્દ તે સ્થપણામાં બેલી શકે નહિ. અને છઘસ્થપણામાં કાંઈ પણ કહે કે રચના કરે છે તે પૂર્વભવમાં થએલા પરંપરાગમને અનુસાર જ કરવી પડે, તેથી આત્મા ગમના નિરૂપણની કેવળજ્ઞાનની અવસ્થા થાય ત્યારે જ અર્થરૂપે જ શાસ્ત્રનું કથન કરે, પણ સૂવરૂપે રચવાનું ન હોવાથી સૂત્રના રચનાર તરીકે તે તીર્થકર સ્વયં બુદ્ધોને લેવાય નહિ. જગતમાં પણ તલવારથી જે કામ થવાનું હોય છે તે કામ તલવારની પ્રાપ્તિ સુધી વિલંબમાં રાખવું પડે, પણ તલવારનું કામ જે તલવાર મેળવી શકે તે પુરુષ તે તલવારનું કામ દાતરડાથી કરવા જતે નથી, તેવી રીતે તીર્થકર ભગવાને કેવળજ્ઞાન મેળવીને આત્માગમથી શાસન સ્થાપવાના છે એ નક્કી જ છે માટે છસ્થપણામાં શ્રુતજ્ઞાન અને જાતિસ્મરણ છતાં પણ દેશના આપતા નથી વળી તીર્થકર ભગવાને દીક્ષા ગ્રહણ કરે ત્યારથી જ માત્ર કેવળજ્ઞાનની ઉત્પત્તિને માટે જ કટિબદ્ધ હોય છે તેથી તેમને તે સિવાયનું ઝવેરીને કેલસાના વેપારમાં જેમ નીરસપણું લાગે, તેમ અન્ય કાર્ય નીરસ લાગે તેમાં નવાઈ નથી, અથવા કુદરતે જ કેવળ જ્ઞાન થયા સિવાય અને તે થયા પછી પણ ગણધરોના આગમન સિવાય તીર્થકરોને દેશના દેવાનું બને જ નહિ, કેમ કે જગતના ઉદ્ધારરૂપ શાસનને સ્થાપવાની ભાવનાથી વાસિત તે આત્મા ઘણું લાંબા કાળથી છે, માટે જેમ આંબાના થડે કે ડાળીએ કેરી ન હોય પણ પછીના ભાગમાં જ કેરીઓ હોય, તેવી રીતે વાસ્તવિક ફળરૂપે તીર્થંકર-નામકર્મને ઉદય કેવળજ્ઞાન પામ્યા પછી જ હોય છે. અને તેથી જગતના ઉદ્ધાર કરનાર શાસનની સ્થાપનાની વખતે જ તેમની પ્રવૃત્તિ હોય તે સ્વાભાવિક છે. જિનવ્યતિરિક્ત સ્વયંબુદ્ધોના સૂત્રે કેમ નહિ? ભગવાન જિનેશ્વરે સિવાયના સ્વયંબુદ્ધોને નથી તે પૂર્વ ભવમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૭૫ શ્રુતઅધ્યયનને નિયમ, તેમજ નથી તે જાતિસ્મરણને નિયમ, માટે તેઓને અંગે સૂત્રરચનાની વ્યવસ્થા ન ગણાવાઈ હેય તેમાં આશ્ચર્ય નથી. પ્રત્યેક બુદ્ધના સૂરોને પહેલે વિચાર કેમ? પ્રત્યેકબુદ્ધના કરેલા ગ્રંથને સૂત્ર તરીકે પહેલાં જે અહીં વિચારમાં લીધા તે એટલા જ માટે કે પ્રત્યેકબુદ્ધનું કૃતજ્ઞાન તે તે વર્તમાન શાસનથી સીધી અપેક્ષા રાખવાવાળું નહિ છતાં પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ફgong જા વિગેરે પ્રશ્નવાળી ત્રણ નિષદ્યાથી કે બીજા પ્રશ્નોથી કે અગર તે સિવાય ભગવાનના સ્વતંત્ર નિરૂપણાથી ગણધર મહારાજાએ જે અંગપ્રવિષ્ટ કે તે સિવાયની રચના કરે તેની સાથે એક અંશે પણ વિધ વિનાની રચના તે અન્ય શાસનના પરંપરાગમને આધારે પ્રત્યેકબુદ્ધોની કરેલી સૂત્રરચના હોય છે, અને તેથી તર્કનુસારીને પ્રત્યેકબુદ્ધના રચેલા સૂત્રથી ગણધરના રચેલા સૂત્રનું અગર ગણધરના રચેલા સૂત્રેથી પ્રત્યેક બુદ્ધના રચેલા સૂત્રોનું પ્રામાણિકપણું માનવાને માર્ગ સરળ થાય છે, અને શ્રદ્ધાનુસારીને તે તેવી જાતના મિથ્યાત્વમેહનીયના ક્ષપશમથી જેમ આંધળે છતાં પણ ભાગ્યશાળી મનુષ્ય હોય તે સીધે રસ્તે જ ચાલે તેવી રીતે સત્ય પદાર્થની શ્રદ્ધા ગણધરાદિના રચેલા સૂત્રથી તકને આશ્રય લીધા સિવાય પણ થાય છે. ચૌદ આદિ પૂર્વધરના શાસ્ત્રો સ્વરૂપે કેમ? જેવી રીતે ગણધર મહારાજ અને પ્રત્યેકબુદ્ધના રચેલા છે તેઓ નિયમિત સમ્યક્ત્વધારી હેવાને લીધે સૂત્ર તરીકે મનાય છે, તેવી જ રીતે ચૌદ પૂર્વથી માંડીને સંપૂર્ણ દશપૂર્વેને ધારણ કરનારા મહાપુરુષે પણ નિયમિત સમ્યક્ત્વવાળા હેવાથી ક્રોધ, લોભ, ભય કે હાસ્ય આદિમાંથી કઈ પણ વિકારવાળી દશામાં ગએલા હોય તે પણ સન્માર્ગથી વિપરીત પ્રરૂપણ કરે જ નહિ, એટલું જ નહિ, પણ જેમ વિપરીત પ્રરૂપણામાં રાગ અને દ્વેષ કારણ છે, તે રાગ Page #235 -------------------------------------------------------------------------- ________________ - આગમજ્યોત વૈષ કે તે જિનેને એટલે કૃતજિનેને માર્ગથી વિરૂદ્ધ પ્રરૂપણા કરાવનાર બને નહિ, તેમ સંપૂર્ણ દશપૂર્વ કે તેથી વધારે પૂર્વના જ્ઞાનવાળાને અતીન્દ્રિયદર્શિપણું આવતું હોવાથી તેમનું એક પણ વચન સન્માર્ગથી વિરૂદ્ધ અજ્ઞાનતાને લીધે પણ થાય નહિ, તેથી જ ગણધર મહારાજ અને પ્રત્યેકબુદ્ધની માફક તે ચૌદ પૂર્વથી સંપૂર્ણ દશ પૂર્વને ધારણ કરનારા મહાપુરુષના વચનને સૂત્ર તરીકે ગણવાનું શાસ્ત્રકારે ફરમાવે છે. અથવા કેવલિનાં સૂત્રે કેમ નહિ? કે ગણધર અને પ્રત્યેકબુદ્ધ આદિ સિવાય ગુરુ પાસે ધમ સાંભળ્યા સિવાય કેટલાક આત્મબળે જ્ઞાનાવરણીયને સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન મેળવનારા હોય છે, પણ તેમના વચનને એટલે તે અકૃત્વા કેવલીના વચનને શાસ્ત્રકારોએ સૂત્ર તરીકે નથી ગણાવ્યા તેનું કારણ એ છે કે તે અશુવા કેવલીઓતાઓના સંગે એકજ ઉત્તર માત્ર જણાવે તેથી ત્યાં રચના અને સૂત્રને વિભાગ ન કહેવાય તે સ્વાભાવિક જ છે. ગણધરકૃતપણુથી આવશ્યકનું સૂત્રપણું આ બધી હકીકત વિચારતાં આ આવશ્યકસૂત્ર તીર્થસ્થાપનાને દિવસે જ ગણધર મહારાજાઓએ મુસ્કલ પ્રશ્નને લીધે કે સ્વયં જિનેશ્વર ભગવાનના નિરૂપણથી રચેલું હેઈને તે ગણધરકૃત હેવાથી સૂત્ર તરીકે ગણવામાં બે મત હેઈ શકે જ નહિ. આવશ્યકસૂત્રની ઉચ્ચતરતા કેમ? એવી રીતે રચાયેલા જૈનશાસનમાં વર્તમાનકાળે આચારાંગાદિ કાલિક સૂત્ર અને દશવૈકાલિક વિગેરે ઉત્કાલિક સૂત્રે સંખ્યાબંધ વિદ્યમાન છતાં પણ આ આવશ્યકસૂત્રનું સ્થાન જૈનશાસનમાં અલૌકિક જ છે, કારણ કે આચારાંગાદિ કાલિક કે ઉત્કાલિક સૂત્રમાંથી કઈ પણ પ્રતિદિન તે શું, પણ પ્રતિમાસ કે પ્રતિવર્ષને અંગે પણ નિયમિત રીતે વિધાનના ઉપયોગમાં લેવાનાં હતાં નથી, પણ જૈન Page #236 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩-જુ ૭૭ શાસનમાં ગણાતા સર્વ સૂત્રમાં આ એક આવશ્યકસૂત્ર જ એવું છે કે જેને વિધાન દ્વારા દરેક વર્ષે, દર માસે અને દરેક પખવાડીએ ઉપગ થવા સાથે દરરોજ સવારે અને સાંજ એમ બબ્બે વખત ઉપયોગ થાય છે. આ મહત્તા આવશ્યક સૂત્રને જેવી રીતે વરી છે, તેવી રીતે બીજા કેઈ પણ સૂત્રને વરેલી નથી. આવશ્યકસૂત્રની બીજી રીતે પણ મહત્તા વળી અન્ય સૂત્રે જ્યારે માત્ર સાધુના આચારને પ્રદર્શિત કરે છે કે માત્ર શુદ્ધિ કરવાના રસ્તાઓ બતાવે છે ત્યારે આ આવશ્યકસૂત્ર આચારની પ્રતિજ્ઞા કરાવવાવાળું હવા સાથે શુદ્ધિને કરાવવાવાળું અને તે પણ હંમેશને માટે દેવ, ગુરુના બહુમાનને જાળવવા સાથે આત્માના ઔદયિક ભાવને ખસેડી લાપશમિઆદિ ભાવને અર્પણ કરનારૂં છે. આવ, ભણવા માટે પર્યાયની જરૂર નહીં તેથી જ આ આવશ્યકસૂત્રને માટે અન્ય સૂત્રની માફક પર્યાયની અપેક્ષાએ પ્રામાપ્રાપ્તપણે વિચારવાનું સૂત્રકારેએ રાખ્યું નથી, પણ દિક્ષાને દિવસે પણ આ આવશ્યકસૂત્રના અધ્યયનને માટે યોગ્યતા ગણી છે અને તેથી જ આ આવશ્યકસૂત્રને મૂળસૂત્ર તરીકે ગણવામાં આવે છે. જો કે આવશ્યકના પણ છ અધ્યયન હોવાથી છ દિવસ તે અધ્યયનને માટે થાય છે, પણ બીજા સૂત્રોની માફક છેદપસ્થાનીય નામના ચારિત્રના પર્યાયની અપેક્ષાએ પ્રાસ્તાપ્રાપ્તપણે વિચારવાનું હોતું નથી. આવશ્યક સાધુને પ્રથમ આપવું અને આ જ કારણથી વિશેષઆવશ્યકભાષ્યકાર જિનભદ્રગણક્ષમાશ્રમણુજી મહારાજ બાળક અને રેગીના શરૂઆતના ખેરાકની માફક આવશ્યકસૂત્રને સર્વ સૂત્રોમાં પ્રથમ દેવા લાયક ગણવે છે અને તે જ જિનભદ્રગણક્ષમાશ્રમણુજી વિશેષઆવ-શ્યક ભાષ્યમાં તેમજ ભગવાન્ હરિભદ્રસૂરિજી વિગેર સમર્થ પચાર જણ બીજા ન હોવાથી અવામાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આગમત પુરુષે પંચવસ્તુ વિગેરે પ્રૌઢ ગ્રંથમાં ઉપધાન ન કર્યા હોય તેવા પણ સાધુને દીક્ષાને દિવસે આવશ્યકના પ્રથમ અધ્યયનરૂપ સામાચિકને આપવાનું વિધાન કરે છે. આવશ્યકસૂત્રની વાચનામાં પણ વૈચિત્ર્ય બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે આચારાંગાદિ અન્ય સૂત્રનું વાચન વિગેરે લેખિત પુસ્તકને પણ આભારી હેય, પણ આ સામાયિક આવશ્યકનું અર્પણ લેખિત પુસ્તકને આધારે આપવાનું નિષેધીને સાક્ષાત્ મુખપાઠ આપવાનું જણાવે છે. અર્થાત શ્રુતશબ્દના મુખ્ય એવા શ્રવણઅર્થને જે અન્ય સૂત્રો ચરિતાર્થ કરવાને ભજનપદે જાય છે, તે ભજનાપદ આ આવશ્યકને લાગુ થતું નથી, અર્થાત આવશ્યક એ અન્ય સૂત્રની માફક પુસ્તકપાક્ય સૂત્ર નથી પણ વચનપાડ્યું જ સૂત્ર છે અને તેથી તેની અધિકતા હોય તે સ્વાભાવિક છે. સૂત્રના અભ્યાસક્રમમાં આવશ્યકનું પ્રાથમ્યા વળી સમગ્ર સૂત્રેની અંદર આ એક જ એવું સૂત્ર છે કે જે ભગવાન જિનેશ્વર મહારાજથી મળેલી ૩પ વા વિગેરે ત્રણ નિષ-- ઘાથી રચાએલા બાર અંગમાં સ્થાન નહિ પામેલું છતાં ૧૧ કે ૧૨ અંગેના અભ્યાસમાં પ્રથમ સ્થાન આ આવશ્યકસૂત્રને જ આપવામાં આવ્યું છે, અને તેથી જ સૂત્રકારોએ સામાઘમારું રક્ષણ અંડુિં એ તથા સામાજીક વિજુલાઇ એમ નિર્યુક્તિકાર મહારાજે જણાવી ૧૧ અને ૧૨ અગમાં અધ્યયનની અપેક્ષાએ પ્રથમ સ્થાન sgooોદવા વિગેરે ત્રિપદીની વખતે નહિ રચાયા છતાં અભ્યાસની અપેક્ષાએ આ આવશ્યકને જ મળેલું છે. આચારંગ અને આવશ્યકમાં પણ તેનું પ્રાથમ્યા અર્થાત અંગપ્રવિષ્ટ એવા બારે અંગેની રચના કરતાં જેમ ચૌદ પૂર્વરૂપી પૂર્વગતશ્રતની પહેલાં રચના થયા છતાં અને તેમાં એટલે. પૂર્વગતમાં અથવા દષ્ટિવાદમાં સર્વ કહેવા લાયક પદાર્થોની રચના. Page #238 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૩ ૭૦થઈ ગયા છતાં સામાયિકચારિત્ર કે દેપસ્થાપનીય ચારિત્રના આચારને પાળવાની ઈચ્છાવાળા એવા મંદબુદ્ધિ આદિ જેને માટે અને દૃષ્ટિ વાદના અભ્યાસનું પાત્ર નહિ એવી સ્ત્રીઓના ચારિત્રના પાલનને. માટે આચારાંગસૂત્ર પૂર્વેની પછી રચાયું છતાં તે આચારાંગને પ્રથમ મૂકવામાં આવ્યું, અને તેથી જ સિદ્ધાંતના પ્રાકૃતપણાના ગુણને જણાવતાં સ્ત્રી વિગેરેના વિશેષણ તરીકે રાત્રnifક્ષor એ પદ શાસ્ત્રકરેએ વ્યાપકપણે રાખેલું છે, એટલે આચારની અપેક્ષાએ આચારાંગની સર્વ અંગોમાં અને પૂર્વ કરતાં પણ પહેલી સ્થાપના કરી તેની માફક પ્રતિદિન ઉભય સંધ્યાએ કરવાનું હોવાથી તે આવશ્યક સૂત્રને પહેલું સ્થાન મળે તેમાં કઈ જાતનું આશ્ચર્ય જ નથી.. અધ્યયનમાં આવશ્યકની પ્રથમતાનું સૂચન વળી આ આવશ્યકસૂત્ર એટલી બધી અભ્યાસની અપેક્ષાએ સ્વતંત્રતા ધારણ કરનારું છે કે એમાં વં ના કહા વિગેરે અતિદેશને જણાવનાર એક પણ પદ નથી, અર્થાત આવશ્યક અને ઉવવાઈજી વિગેરે અંગ અને ઉપાંગ આદિ સૂત્રોમાં પૂર્વ વાવ વિગેરે અતિદેશ કરનારાં સૂત્રે હેવાથી જેમ અભ્યાસમાં અન્ય આગમના અભ્યાસથી આશ્રિતપણું રહે છે, તેમ આ આવશ્યકસૂત્રના અભ્યાસમાં અન્ય સૂત્રના અભ્યાસનું આશ્રિતપણું નથી. આ અભ્યાસની દષ્ટિએ વિચારતાં આવશ્યકની પ્રાથમિક અભ્યાસની સ્થિતિ સમજવાવાળે કર્યો મનુષ્ય આવશ્યકની મહત્તાને નહિ સમજે? અને વિશેષાવશ્યકકાર જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ પણ આgs વિગેરે કહી આવશ્યક સૂત્ર અને તેના અર્થનું દેવું તથા તેનું સર્વ સૂત્ર અને અનુયોગની આદિમાં જ જણવેલું છે તે સ્પષ્ટ જ છે. (અપૂર્ણ), - -* આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ-ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું. Page #239 --------------------------------------------------------------------------  Page #240 -------------------------------------------------------------------------- ________________ E केवलिपण्णत्तं धम्म । પુસ્તક सरणं पवजामि વીર નિ. સં જીજ વિ. સં. ૨૪૯૩ આગમે. સં. શાસન એ જ શરણ : ૨૦૧૩ કા. સુ. ૫ ૧૭ રાનપંચમી (ગતાંકથી ચાલુ) ખરી વાત તો એ છે કે-આજના જમાનાવાદી સુધારક માનસ ધરાવનાર વર્ગને સર્વજ્ઞ પ્રભુના વચને પ્રતિ શ્રદ્ધા જ નથી હોતી, કેવળ વ્યાવહારિક દષ્ટિએ સારા દેખાવા માટે ધર્મક્રિયાનો વર્તમાન પ્રવાહમાં સાથ આપ્યા સિવાય તેઓને છૂટકે નથી, તેથી દેખીતી રીતે સર્વજ્ઞ પ્રભુના શાસનની પ્રવૃત્તિઓમાં તેઓને સાથ ખરી રીતે મન વિનાને અને અણસમજણભર્યો હોય છે. વાસ્તવિક રીતે પિતાને બુદ્ધિવાદી માનનારા તે વર્ગમાં ભાગ્યે જ કેઈનધર્મ ક્રિયાઓની તાત્ત્વિક ભૂમિકા સમજવાની તૈયારી હોય છે, માટે ભાગે તે ધર્મના નામે તેઓનું નાકનું ટેરવું ચઢતું હોય છે, કેમકે માનસમાં ધર્મ પ્રતિ અરૂચિ-સૂગ ઘણી હોય છે. વળી ખાલી ચણો વાગે ઘણે” કહેવત અનુસાર વાચાલતા અને શબ્દની સાઠમારી એ બિચારાઓને પહેલે પડી હોય છે, એટલે જ કઈ હિતૈષી મહાપુરૂષ આ વર્ગમાંના કેકને સમજાવવા પ્રયત્ન કરે એટલે સાપની માફક તે ઈ છેડાઈ જાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ આગમત એ પણ વસ્તુતઃ પિતાના ઉઘાડા થતા આંતરિક સ્વરૂપને ઢાંકવાના વ્યર્થ ફાંફાં જ હોય છે, સુજ્ઞ સમાજને એની-કિંમત તે નથી જ. છતાં એ “પડયો પિળે (છાણ) ધળ લઈને જ ઉઠે તેવી રીતે આવા વર્ગથી પણ સમાજ તે ડહોળાય જ છે. તે ડોળાણને આ લેકે ઝઘડા સમજે છે, કેમ કે ચિતન્યવાદને પ્રાણભૂત માનનાર વ્યક્તિઓની વિદ્યમાનતા એ જ એને મન બહુ ખટકે છે. તે છતાં ભાવકરૂણાથી ઓતપ્રોત મહાપુરૂષ અને તેમના અનુઆયીઓ આવા વર્ગને પણ ભવભ્રમણથી બચાવી લેવા માટે હૃદયભેર ભેટે, યોગ્ય સમજુતી આપે, પણ તે તે ફક્ત સુધારા સિવાય ધર્મ-કર્મ કંઈ માનતા જ નથી. ખરાબી આટલી હદે છતાં પણ એ વર્ગમાંના કેટલાકના ધર્મોમાં ખપવાના આશ્ચર્યજનક ઉમળકાને સુજ્ઞજને આવા કારતા નથી. એ જ એ વર્ગ તરફથી ઉપસ્થિત થએલ અત્યારના ભારે (મહાન) વિગ્રહનું મુખ્ય કારણ છે. એ વિખવાદની શાંતિ અને સમાધાની તે સહુ કઈ ઈચ્છે છે પણ સમાધાની એટલે શું? સમાધાની સત્યની કે જુઠાની ? એક માણસ કેઈની સ્ત્રીનું હરણ કરી જાય, તે કેસ કેટે જાય, વાંધાની પતાવટ (સમાધાનીમાં) મેજીસ્ટ્રેટ બન્નેને સરખા હક આપે એ જેવું હાસ્યાપદ છે, તેવી જ રીતીએ ધમને વેચી નાંખવા મથતા આત્માઓને પણ ધર્મી પાસેથી અર્ધ ભાગ અપાવવાને મનેર સેવવા એ પણ તેવું જ હાસ્યાસ્પદ છેઃ બલ્ક એવા ચૂકાદા આપવાના મનોરથ સેવનારાનું સ્થાન પણ ઉપરને ચૂકાદો આપનાર મેજીસ્ટ્રેટ જેવું છે. ઉપર જણાવેલ વર્ગ પિતાની તમામ ઉલ્ટી વૃત્તિ તથા પ્રવૃત્તિએને પલટાવે-સુલટાવે અર્થાત સુધારે, ધર્મ સન્મુખ થાય એ જ સાચું સમાધાન છે. આવું સમાધાન તે સદૈવ વિદ્યમાન જ હતું અને છે. સમાધાનના નામે “ઈદતૃતીયમ્'ની વાત કરવી વ્યર્થ છે. સાચા સમાધાનને એક જ ઉપાય છે કે “સર્વજ્ઞ પ્રભુની આજ્ઞાને શિરસાવદ્ય માનવી.” Page #242 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -થુ મનુષ્ય જન્મની સફલતા કરવા સાથે શાસનના ઉદ્ધારને સાચે અવસર પણ ત્યારે જ પ્રાપ્ત થશે. દેવ, ગુરૂ અને ધમ પરત્વે સાચો રાગ, ભક્તિભાવ ત્યારે જ જાગશે. અદ્વિતીય પુણ્યપ્રકર્ષ પણ તેના વેગે જ જાગશે. શ્રી જિનેશ્વર પ્રણીત ધર્મને અહર્નિશ સેવનારી સાચી સાધુ સંસ્થાની પણ ત્યારે જ કિંમત સમજાશે ! તેમનાં હાલ કટુ લાગતાં વચને પણ પછી જ અમૃતમય મનાશે. અને અજ્ઞાનવસ્થામાં કરેલા પાપ બદલ એકાન્ત બેસી ઢગલાબંધ આંસુ સારી મહાન નિર્જરા કરવાને અવસર પણ એને ત્યારે જ પ્રાપ્ત થશે. શાસનદેવ સહુને સન્મતિ સમપે! એ જ અભ્યર્થના. શ્રી વીતરાગ પ્રભુનું શરણ જેણે સદા સંસાર પર ઉપકાર અનુપમ છે કર્યા, ને વિશ્વને ઉદ્ધારવા વિધવિધ પ્રયત્નો આદર્યા તે દેવના પણ દેવને હું ત્રિવિધે વંદન કરું, એનું શરણ હે સર્વદા” એવું હૈયામાં ધરું. -પૂ. આગમેદ્ધારકશ્રી પ્રણીતગૂર્જરકાવ્ય સંગ્રહમાંથી Page #243 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ ગમ દ્વારકશ્રી ના ! ૮ ક શા લી વાક્યો (આ લખાણ શાસનદીપક સ્વ. પૂ. આ. ચંદ્રસાગરસૂરીશ્વરજી માના હસ્તલિખિત છુટક પાનાઓની સેંધમાંથી મેળવ્યું છે. ) * જડ ઝવેરાત જડ શરીરને શેભાવે પણ ચૈતન્ય સ્વરૂપ આત્માને તે વિવેક, ઉદારતા, સતેષ આદિ ચૈતન્યમય સદ્ગુણે જ ભાવે. * વર્તમાનકાળની અપેક્ષાએ ક્ષાયિક-ક્ષાપશમિક સભ્યત્વમાં કશું અંતર નથી પણ ભવિષ્યની દષ્ટિએ ખૂબ જ અંતર છે, કેમકે ક્ષાપશમિવાળાનું ભવિષ્ય કદાચ અંધકારપૂર્ણ પણ હેઈ શકે ! દેવ-ગુરૂધમની માન્યતા ખરેખરી ત્યારે કહેવાય જ્યારે કે જ્ઞાનીઓના વચને કે ત્યાગ માર્ગ પર સાચે હૈયાને રાગ જાગે, કેમકે દેવ ત્યાગીઓના શિરેમણિ, ગુરૂ પણ સર્વ સંગ ત્યાગી, અને ધર્મ પણ ત્યાગના જ પાયા પર નિર્ભર છે. સમ્યક્ત્વનું માપકયંત્ર (મીટર) એ છે કે હૈયામાં વિષયે કેટલા ખૂચે છે? અને ત્યાગ માર્ગ તરફ કેટલે ઝુકાવ છે? આ ઉપરથી આપણે આપણામાં સમ્યક્ત્વની હાજરી પારખી શકીએ. અનાદિના “લઉં–લઉ” ભેગના સંસ્કારનું પરિવર્તન ત્યાગ માર્ગ પ્રતિ હાર્દિક વલણ તેનું નામ સમ્યક્ત્વ. Page #244 -------------------------------------------------------------------------- ________________ ' : Shifull :ios હૈયાનીઝંકાર, 12 listy a uz nju u cemua! [ આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમસમ્રાટ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ ભગીરથ કાર્યો અને શ્રત પાસનાની વિવિધ પ્રવૃત્તિઓના ભારણ વચ્ચે પણ સમયે સમયે બાળજીને ઉપગી શેલિથી ખૂબ જ માર્મિક છતાં સુંદર–પ્રાસાદિક પદ્ધતિએ નાની–મટી રચનાઓ, અને નાના-મોટા ગ્રંથનું સર્જન કર્યું છે. જીવનદીપને બુઝવી નાંખવા તૈયાર થયેલી વિષમ રેગશયામાં પણ પેઢેલા પૂજ્ય આગમ દ્વારકશ્રીએ હજારો લેક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાંથી ચૂંટીને ચતુર્વિધ શ્રીસંઘને સ્વાધ્યાય ચિંતન-મનનમાં ઉપયોગી થાય તેવી સામગ્રીને રસથાળ આ વિભાગમાં રજુ કરવાની મંગળ ભાવના છે. સં. ] આગામે દ્ધારક આગમવાચનાદાતા આગમસાર્વભૌમ ધ્યાનસ્થ સ્વગત આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ રચિત માર્મિક પદ્યરચનાઓ [ આ કૃતિ પૂ આગમ દ્વારકશ્રીએ ખૂબ જ પ્રૌઢ અને ગંભીર ભાષામાં રચી છે, અને શ્રી સિદ્ધચક(વર્ષ ૬ અં. ૧૯ પૃ. ૪૨૫થી ૪૨૮)માં મુદ્રિત થએલ છે, છતાં વર્તમાનકાળે ચોમાસાના અળસીયા Page #245 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત અને દેડકાઓની જેમ ગુરૂગમ લીધા વિના સ્વચ્છેદપણે જ્ઞાન અને નિશ્ચયની વાતેની રજુઆત દ્વારા પિતાની ક્રિયા-અરૂચિના ભયંકર દેષને ઢાંકપીછોડે કરી સ્વ-પરનું ભયંકર અનિષ્ટ સજી રહેલ કેટલાક શબ્દજ્ઞાની, અક્ષર-પંડિત, નિશ્ચયનયાભાસની પાછળ ગ્રથિલ બનેલ પઠિત મૂર્ણોની શબ્દ-જાળમાં ફસાઈ રહેલ ધર્મપ્રેમી વર્ત માન જનતાના ભાવહિતાર્થે પુનઃ પ્રકાશન ઉચિત ધારી અહીં આપવામાં આવે છે. આ નાનકડી કૃતિમાં શાસ્ત્રોની ગહન વાતે સંક્ષેપમાં પૂજ્યશ્રીએ રજુ કરી છે, માટે ગુરૂગમથી યોગ્ય જાણકારી મેળવી આ કૃતિને ઉપયોગ કરે, મતિકલ્પનાથી આકૃતિના વાકયોને દુરૂપયોગ ન કરે.] જિનશાસનની દષ્ટિએ ज्ञानक्रियोभयविचार જ્ઞાન-ક્રિયા વાદ રહસ્ય છે જગદીશ્વર જિનરાજના, નમી ચરણ સુખકંદ, કહું ભવિજન મન ધારવા, કિરિયા-નાણુનું દ્ર. ૧ જિનવર ચરણે આવીયા, કરતા વાદવિવાદ નિજનિજ મહિમા દાખવા, કરતા યુક્તિપ્રવાદ. ૨ ન્યાયાધીશ જિમ જગપતિ, દૂર કરી વિખવાદ થાપી બિહુને સમપણે, કારજ સાધક આદ. ૩ ज्ञानवादी स्वरुप ઢાળ-૧ ( તિ ઝગમગેરે અઢીદ્વીપ પ્રમાણ...દેશી) ભવિ! તમે સુણજો રે, મન થિર રાખીને, સંશય દુઃખ હરજો રે, ગુરૂ કરી સાખીને. Page #246 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-શું કાળ અનાદિ ભટક્યો ચેતન, નિજ વર રૂ૫ ન દેખ્યું; ભભવ ભમતે દુઃખ શત સહેતે, તત્વ સ્વરૂપની પેખ્યું –જન્મ સમુદ્ર રે, સુખલવ ચાખીને–ભવિ. ગમનાદિક કિરિયા છે જડમાં, નહિ લવલેશે નાણ, ચેતનને તે ભાગ બતાવે, તે વિશે અહિનાણ. –સમજી ધરજો રે, રાગ સુભાખીને...ભવિ. ૨ ઈષ્ટ અનિષ્ટ વિષયને સમજે, સમજે નિજ પરજત, માત તાત બંધવ શિક્ષકને વનિતા સુત બહુ ભાત. –જ્ઞાન રહિતને રે, પશુગણમાં નાખીને....ભવિ. ૩ કંચન પીતલ રજત કલાઈ, સદસદ મતી રત્ન, સુંદર મંગુલ ભાવ હિતાહિત, પુણ્યપાપ વ્રત યત્ન. –અજ્ઞ ન જાણે રે, હિત અભિલાખીને ભવિ૦ ૪ માતપિતાને વિનય ન જાણે, નવિ ધારે ગુરુશીખ, જગદુદ્ધારક જિન નવિ જાણે, નહિં અંશે શુભ વીખ. –ભજ શિશુવયથીરે, સાન સુસાખીને....ભવિ. ૫ વનિતા રાચ્યા મદમાં રાચ્ચા, માયા મૂઢ ભંડાર, જગને મારે દયા ન ધારે, ન કહે દેવ જુહાર. –આતમ રમણે રે, ધરે ગુણ દાખીનેભવિ. ૬ વનિતા કંચન ગૃહ સુત બંધન, ધરતા પશુગણ સાય, તે ગુરુને અજ્ઞાને નમતાં કિમ ટાળ ભવ જાય. –ત્યાગી ધરજે રે, ગુરુ શ્રુત ચાખીને...ભવિ. ૭ દાન શીયલ તપ ભાવ ચઉમાં, ન ધરે ધર્મની બુદ્ધિ, હલ ધેનું ઘર ખેતરે દઈ, ધારત નિશિ શુદ્ધિ. -મૃતકને માને રે, મતિ જલ નાખીને...ભવિ. ૮ દેવ ગુરુને ધર્મ ન જાયે, નવિ જાણ્યા પુય પાપ, ઘર કષ્ટ કરી ફર્યો ચતુર્ગતિ, ન લઘું જ્ઞાન સુમાપ. –ભવિ તુમે સમજે રે, નહિં સુખ તે પરવાને...ભવિ. ૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ આગમત. અજ્ઞાની જણ કિરિયા ગર્વી, શિશુમુખ અંગુલિકાજ, મૃગતૃષ્ણા જલ લેવા દેડે, પય માખણ સુખ સાઠ. ( –નવિ તે પામે રે, સુખ તે તત્વ ઉવેખીને...ભવિ૦ ૧૦ માસે માસે કણમુખ લેત, પંચતાપ નિતપાસ, દાન સહસ નિત દે ધેનુ, અજ્ઞાની સુખ આસ. –સાઠ હજારે રે, તામલિ છદ છક દાખીને....ભવિ૦ ૧૧ કેડીકેડી વરસ નિરય દુખ, શ્વાસમાં જ્ઞાની કાપે, ગચ્છાતિ અગીતારથ તે પણ, જિનવર ભવમાં થાયે. –જ્ઞાન પ્રભાવે રે, શિવસુખ દેખીન...ભવિ. ૧૨ જ્ઞાનવંત તે દેશવિરાધક, કિરિયા દેશ આરાધ, સમજી જ્ઞાન ધરે ભવિકા ચિત, લે આનંદ અગાધ. –શાન્તિ સહાયેરે, મળે સુખ સાખીને ભવિ૦ ૧૩. | | તિ જ્ઞાનાીિત क्रियावादी स्वरूप (ઢાલ ર-અજિત જિણ શું પ્રીતડી....એ દેશી) કિરિયા કહે સુણે ચિત્તથી, કહું મુજથી હે જગના સુખ થાય કે, જ્ઞાન જ્ઞાન જગ સહુ કરે, નવિ પામે છે કિરિયા વિણ દાય કે. - કિરિયા૧ ભદ્ર ભજનને નિહાલતાં, ગણતા જન ( ન લહે મુખ સ્વાદ કે. ગંધ વિવિધ મન ધારતા, ભાવી ઈચ્છે છે શીત ઉષ્ણ આસ્વાદ કે કિરિયા, ૨. દેવગુરુષમ તત્વને, જાણે નિત પણ કર્મને બંધ કે, આવે ન જ્યાં લગે આચરે, કિરિયાને છે તેહ એહ સંબંધ કે. કિરિયા. ૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું સમકિત લહી ભવ સાગરે, ભમે પુદ્ગલો પરાવત ઉપાધ કે, પણ જે રાચે આચારમાં, થાય તે જીવહે તદ્દભવ અનુપાધ કે. કિરિયા. ૪ જ્ઞાની હવે ગતિ ચારમે, નહિ કિરિયા હે વિણ મનુજની જાતિ કે, સમ્યજ્ઞાન પૂરવ કેડી, ધરે પણ નવિ છે મનપર્યવ ભાંતિ કે. કિરિયા, ૫ લાખ પૂરવ જિન ઘર વસ્યા, નવિ પામ્યા છે કેઈ ચડ્યું જ્ઞાન કે કર્મ પણ તપ આદરે હવે, તસ હ તતક્ષણ શુભમાન કે. - કિરિયા ૬ શાસન સેહે ધ્રૌવ્યતા, વલી ધરતા હે ધ્રુમારગની રીતિ જિન કે, મુનિવર ત્રત રત્નાકર, નવિ તે વિણ હૈ શાસનની કીતિ કે. કિરિયા૭ કેવલી સમયમાં જાણુતા, ષ દ્રવ્ય રે હે જડ ચેતન ભાવ કે, લેક એલેક ગતિ જાતિને, ગુણપર્યાય હે વલી બંધ સ્વભાવ કે. કિરિયા, ૮ કોડ પૂરવ લગે મહાલતા, દેત વલી હો ભવિજીવને છે કે, પણ વિણ કિસ્યિા કેટીયે નવિ, પામ્યા છે કેઈ મુક્તિ અરે કે. કિરિયા ૯ જગજાણે કેવલી જિનવરે, ભવિને વલી હે પ્રતિબોધન સાજ કે, તીરથ થાપવા ગણપતિ, કિરિયાવંત હે સવિ થાયે મહારાજ કે. - કિરિયા ૧૦ સમ્યગદર્શન જીવને, ભવભયથી હે કરે રે અવશ્ય કે, પણ ચરણે ચિત્ત લાગતાં, ભવ આઠમાં હે લહે શિવપુર વાસ કે. કિરિયા૧૧ નવિ કિરિયા ચિત્ત ધારતાં, કહ્યા શાસ્ત્ર હે નવિ તે શુકલ પક્ષી કે, કિરિયા ધારતા મોક્ષના, ભાખ્યાં ભવિ છે તે શુકલપક્ષી કે. કિરિયા, ૧૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ આગમત ત્યાં લગે સર્વ સંવર નવિ, ભવિ પાકે હે ચારિત્ર વિશાલ કે, કેવલી પણ કાપે નહિં, ભવભયને હે તરુવર દુખશાલ કે. કિરિયા૧૩ તીરથ થાપતા જિનવરું, આપે ધુર હે ગણધરને દીખ કે, તસ મહિમા જગ ગણધર, કરતા સવિ હે શ્રત ભવિજન શીખ કે. કિરિયા ૧૪ શાસન જગ રહે ત્યાં લગે, કિરિયાધર હૈ મુનિવર આચાર કે, બાલાદિક જીવ બુઝવે, ધરે જે નિત હૈ કિરિયા ગણ સાર કે. કિરિયા ૧૫ વિણ કિરિયા જે જ્ઞાન છે, નિષ્ફલ કીધું હે જિનશાસ્ત્ર મોઝાર કે, આરાધક કિરિયાધરા કહ્યા, સમયે હે લો શાસ્ત્રને સાર કે કિરિયા, ૧૬. વિણ શાને વિણ દર્શને, સૈવયકે હે અભવિ પણ જાય કે, ભવ તે અનન્ત શૈવયકે, ભાખે જિન હો સવિજીવને થાય કે. કિરિયા. ૧૭ ઘટમાં ચક્ર ચીર છ, કિરિયામાં હા છે જ્ઞાનને હતું કે, ને નવિ કિરિયા સાધશે, કિમ લહેશે હે નિજ આનંદ સેતુ કે. - કિરિયા૧૮ _/ ત કીવરીમતY I જિનશાસનમાં પ્રવેશ માટે સહુને જ્ઞાનીની નિશ્રાની પરમાવશ્યક્તા છે. ॥ विवेकी नरः परम सुखी ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ जिनशासनमतम् ज्ञानक्रियोभयमतम् હાલ-૩ ( દુહા ) જગદીશ્વર જિનરાજને, ચરણે ધરી શુભ ચિત્તો જ્ઞાનક્રિયા યુગ જોગથી, મોક્ષ લહે શુભ રીત. ૧ નાણે વચણા જે કા, કિરિયાયે વલી તેહ, નિજ નિજ મતને પિષવા, તે સુણજે ધરી નેહ. ૨ ભિન્ન ભિન્ન મત વાસિક પ્રાણી ભાષે ભાખ; નિજ નિજ મતને પિષવા, પણ જિનમત શુદ્ધસાખ. ૩ જે નવિ જાણે નવિ સુણે, ઉભય પક્ષ ગત વાત, તે નિશ્ચયથી વેગળ, કેમ લહે સુખ સાત. ૪ દેય ઉભય નહિ દેય જેગ, જિન વચનામૃત સાધક તે ત્રણ મત કરી જુજુઆ, સહુ ધરજો નિરાધ. ૫ જિનવર ભાખે ભવિજને, જ્ઞાન કિયા યુગ દેય વાદ કરે નવિ મન ધરે, જે સુખ કારણ હોય. ૬ નવિ નિષ્ફલ છે એહમાં, રહે પરખી સાપેખ; નિરપેક્ષે ભવવારિધિ, વધે અનન્ત દેખ. ૭ એક અન્યને મારવા, તલપે દિનને રાત; માંસ સુરા વિષન્યાયથી, હવે હેયને ઘાત. ૮ નવિ સજજન મુખ શોભત, પર અવર્ણને વાદ; સજજન મુખ જે જીભડી, લહે પરગુણ સંવાદ. ૯ તરે નદી ગદ ક્ષય કરે, પામે ધન ભરપુર; રાજ્ય વણિજ કવિ શૂર મૂખ, નાણક્રિયામય ભૂર. ૧૦ ક્ષાયિકજ્ઞાનને ચરણને, ધરતા શ્રી જગદીશ; સવ સંવર ક્રિયા કરી, આનન્દ પદના ઈશ. ૧૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ છે ક સા ધુ વ ર્યો નું કર્તવ્ય છે ! -- ( હરિગીત છંદ) સાધુવેર્યો! સંચરે સર્વજ્ઞમત વિસ્તારવા (આંકણી.) માનતા નહિં જીવને જે તેહને મધુરેક્તિથી, અહંપ્રત્યય દુઃખને વળી સૌની પટુવ્યક્તિથી. સમજાવજે પુન ઇદ્રિના વિષયના એકત્વથી, કરણને સાધન ગણું સમજાવજે ઑવ તત્વથી. ૧ સુખ દુઃખકારણ કર્મ વિનાનવિ બાહ્યપુદ્ગલ તત્વથી, સોગ શુભ અશુભમાં પણ દુઃખને સુખ સત્વથી. મિથ્યાત્વમુખ પામી દશાને રહે આતમ પાપને, સમ્યક્ત્વ ધ ચરિત્રગે નિર્જરે સવિ તાપને. ૨ સાશંસમેં બંધ છે વળી પુણ્યનું ભાવિજીવને, અનુકંપતાં સવિ સત્વને છે સાતબંધ સદીવને. નિજ આત્મરૂપ નિહાલતાં નિજમાં સદા નિજરૂપથી; પ્રગટે જ દર્શન જ્ઞાન ચરણે આત્મજ્ઞાન સુરૂપથી. ૩ એમ તત્ત્વ સમજણ આપતા શુભ ધર્મ પંથે લાવતા, શ્રમણ શ્રમણ સંચરે પ્રતિધામ સંયમ સાધતા. પરમેશ્વરે નિજજ્ઞાનથી એ તત્વસંતતિ ભાલતા; સાતિશય વચને સદા ભાખે ભદધિ તારતા. ૪ રવિ કરે જિમ તેજથી અંધાર નાશન સર્વદા, અજ્ઞાનતમને નાશતા જિનરાજ પરમેશ્વર સદા. નવિ જંતુને દઈ દુઃખ પહાડ પાણ પર્વત; કરતે લહે વિભુતા પરંતુ શુદ્ધ આનન્દ લાવતે. ૫ –પૂછ આગમોઆચાર્ય દેવશ્રીને પદ્યસંગ્રહમાંથી Page #252 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્થ સ્વ ત પૂર્વ આગમાદ્દારશ્રીએ ભય’કર માંદગીના પ્રસંગે પણ આખી જીંદગી કરેલ શ્રુતભક્તિના પરિણામે પ્રગટેલ અપ્રતિમ પ્રતિભા બળે ટૂંકાં પણ મામિ’ક સું દ ર – સુ ભા ષિ તા (૪૬) ધર્માત્ કુમાઘાતવું, ધર્મ: કેનોપમીયતે ॥૮॥ કલ્પવૃક્ષ વગેરે ધર્માંથી મળે છે, તે માટે ધર્મ કેાની સાથે સરખાવી શકાય ? અર્થાત્ ધમ કેાઇની સાથે ન સરખાવાય (૧૮૮) (૪૭) ઘન્ચોદું ચેન મા રુઘ્ધા, સંસારતાનો ચોધિ; l&૮૫ ધર્મનું આરાધન કરવા વડે સંસારથી પાર ઉતારનાર એવા ધિને હું પામ્યા, તેથી હું વિશિષ્ટ ભાગ્યશાળી ધન્ય છું. (૧૮૯) (૪૮) ઘોષિળાવષિનો વાતિ યો, नियमतो भवान्तं द्राक् ॥ १९०॥ જે નિયમથી ભવને અંત જલદી કરે છે તે ખેાધિ ચારિત્રથી પણ અધિક છે. (૧૯૦) (૪૨) પૌષિ જમતે ધન્ય— स्ततोऽपि चरणं लभेत घन्यतमः || १९९॥ જે બાધિને પામે છે તે ભાગ્યશાળી છે, અને જે ચારિત્રને પામે છે તે તેનાથી પણ અત્યંત ભાગ્યશાળી છે. (૧૯૧) (૧૦) લોડનૂનઃ રામક્રિમા, क्रूरा अपि सिद्धिमापुरनगाराः ॥ १९४॥ શમ=સમતાના મહિમા કાંઈ એછે! નથી, કેમ કે સૂર જીવા પણ અણુગાર સમતાના મળે–નિર્માહી મની સિદ્ધિપદને પામ્યા છે. (૧૯૪) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમત (8) ઘડ્યું ને , यत्राधिगतं जिनोदितं वम ॥१९७॥ મારે આ જન્મ કૃતાર્થ છે, કારણ કે મને જિનેશ્વરે પ્રરૂપેલે માર્ગ પ્રાપ્ત થયેલ છે. (૧૭) (५२) शुद्धात्मरूपं सततं विचिन्तय ॥२०२॥ ધર્મની આરાધના કિયા રૂપે કરવાની સાથે લક્ષ્યની જાગૃતિ માટે કહેવાય છે કે–શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર તું વિચાર કર (૨૦૨) (५३) प्राप्तश्चेद् बोधिबोहित्थ-स्तीर्णः संसारसागरः ॥२०४॥ જો તું બધિરૂપ પ્રવાહણને પાપે તે સંસારરૂપી સમુદ્ર તરી ગયે. (૨૦૪). (૧૪) જuધારા જ્ઞાનં, સંય મેવતા ૨૦ સંસારરૂપ સમુદ્રથી પાર પમાડનાર સંયમની શુદ્ધિ અને યોગ્ય બાબત માટે શાસ્ત્રીય મર્યાદાઓનું જ્ઞાન કર્ણધાર એટલે ખલાસી સમાન છે. (૨૦૫) (૧૬) શુ છે મંજa મો સુત પરા શુદ્ધ ચિત્તવાળા એવા હે આત્મજ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સ્વરૂપમાં તું ઉડે ઉતર! (૨૦૧૬) (५६) शुद्धरूपं मंक्षु संसारक्षत्यै ॥२०७॥ આત્માનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન બળે કરાતી ક્રિયાઓના આધારે જીવને જલદી સંસારને નાશ કરાવનાર થાય છે. (૨૦૭) (५७) रज्येत न क्वापि समाहितात्मा ॥२०८॥ - સમાધિ-રત્નત્રયીની યથાર્થ આરાધનાવાળે આત્મા કોઈ પણ જો પર રાગવાળે થતું નથી. (ર૦૮). (૮) રાશિ મૂaહેતુ માત્ર ૨૦૧૩ સંસાર સમુદ્રનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. માટે ભવસાગર તરવાની ઈચ્છાવાળાએ એ બેને સદંતર ત્યાગ કરે જોઈએ. (૨૦૯) Page #254 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું (५९) प्रतिकलमनुचिन्तय निजरूपम् ॥२१०॥ હે ચેતન? દરેક ક્ષણે તું આત્મસ્વરૂપને વિચાર કર. (૧૦) (૨૦) નિઝામપાત્ મ રહ્યા હે જીવ? આત્મસ્વરૂપથી બીજી શ્રેષ્ઠ જેવા યોગ્ય કઈ પણ વસ્તુ નથી. (૨૧૧) (६१) शिवस्य मार्गोऽनुपमः समाधिः ॥२२६॥ મોક્ષને અજોડ માગ કઈ પણ હોય તે તે સમાધિ-રત્નત્રયીની આરાધના છે. (૨૬) (૬૨) રત્નત્રથા નાડમાતમમ્ રર૮ રત્નત્રયી–સમ્યગ્દર્શન સમ્યગજ્ઞાન અને સમ્યક ચારિત્રથી બીજું કેઈ આત્માનું સ્વરૂપ નથી. (૨૮) (૨) કસુવડનુક્ષામમi, स एव मार्ग प्रतिपन्नआत्मा ॥२२९॥ ક્ષણે ક્ષણે જે આત્માના સ્વરૂપ તરફ જેની દષ્ટિ છે તે આત્મા ખરેખર માર્ગને પામેલ જાણે. (૨૨૯) (૪) સમગ્ર રાત સમાધિઃ રરૂના રત્નત્રયીની આરાધનારૂપ સમાધિ સમગ્ર કર્મને વિનાશ. કરનાર છે. (૨૩૦) (६५) रत्नत्रय्यां रमणं समाधिरात्मस्वरूपरमणं वा ॥२३१।। રત્નત્રયીમાં રમણતા કરવી તે સમાધિ છે, અથવા આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે સમાધિ છે. (૨૩૧) (દદ) સુવાનિ ની? વિવિધારિ દૂર વૈત રરૂછા હે જીવ? ધર્યથી વિવિધ પ્રકારનાં દુઃખેને તું સહન કર. (૨૩૪) (૬૭) જૂન रसतिमशुभां साम्यरूढः क्षिणोति ॥२३९॥ રૂપમાં ** શિવ વિવાદને તું સહે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આગમત સમતામાં આરૂઢ થયેલ જીવ અર્થાત્ શ્રેણિમાં ચઢેલ જીવ કર્મ પુદ્ગલની અશુભ રસની શ્રેણિને નાશ કરે છે. (ર૩૯) . (६८) उपकारिषु रेखान्या नाईतोऽवाप्यते भुवि ॥२४॥ જગતમાં અરિહંત પરમાત્મા સિવાય બીજા કેઈનું સ્થાન એક ‘ઉપકારી તરીકે નથી. (૨૪૦). (દશ) સોપારમિત પિન ન રઇશા જિનેશ્વર ભગવાન કેઈના ઉપકાર નીચે દબાયેલા હોતા નથી. (૨૪૧) (૭૦) અનર્થે દત્તવૃષ્ટિ, कलौ स्याद्याऽप्रमत्तता ॥२४४॥ કલિકાલમાં અપ્રમત્તપણું તે જેની કિંમત ન આંકી શકાય તેવી રત્નવૃષ્ટિ તુલ્ય છે. (૨૪૪) (७१) परस्वभावे रमणं विहाय મરણ નીવાત્મગુને ગુણે રવમ્ ારકતા પર-સ્વભાવમાં રમણતાને છેડીને હે જીવતું શુભ એવા આત્માના જ્ઞાનાદિ ગુણ વિષે રમણતા કર (૨૪૮). (૩૨) સાથે રતિ ઝિનમાલતો ની પરવા જિનેશ્વરના માર્ગની મર્યાદામાં ચાલનારે જીવ સાધ્ય (મોક્ષ)ને પામી શકે છે. (૨૫૦) (७३) प्रभुशासनमापन्ना जोवा धन्यतमा इमे ॥२५१॥ ભગવાનના શાસનને પામેલા આ છે અત્યંત ભાગ્યશાળી છે. (૨૫૧) Page #256 -------------------------------------------------------------------------- ________________ DD ज्ञान क्षायोपशभि ? क्षायि ? તાર્કિક સમજુતી (५. ध्यानस्थ स्त भागमाद्धा२४ मा.श्रीमान सागरસૂરીશ્વરજીએ નાનાવિધ શાસન-હિતકારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યગ્ર હોવા છતાં બાલજીને ઉપયોગી અનેક નાની-મોટી કૃતિઓ રચી छ, श्री आगमोद्धारककृतिसंदोह नामे सात मागमा शित. य, यूडी छ, भांथी “क्षायोपशर्मिकभावः” नामनी मे इति. જિજ્ઞાસુઓના હિતાર્થે ગુજરાતી ભાવાનુવાદ સાથે અપાય છે. मातिवि. स. २०१५मा “श्री आगमोद्धारकग्रंथमाला क्रमांक ८. तरी प्रशित श्री आगमोद्धारक कृति संदोह (५२) मा १ (ति सध्या ७ पार्नु ५५-५६)मा ५. शाह-५ माघ २छाधिपति-- શ્રીના સંપાદન તળે છપાયેલ છે.) **Rep ***-60 -40 क्षायोपशमिकभावः शास्त्रेषु श्रयते सूरे ?, भावे क्षायिक एव हि । केवलं शेषबोधस्तु, क्षायोपशमिके पुनः ॥१॥ तत्र किं कारणं ? यस्मात् , केवलावरणं ननु । प्रतिक्षणं भवी सर्वोऽ-नुभवन् क्षपयत्यपि ॥२॥ अनुदीर्णस्य तस्य स्याद्, रसो मन्दो विशुद्धितः। ततः क्षायोपशमिको-भावस्तत्रापि युज्यते ॥३॥ यथा क्षायोपशमिके, सम्यक्त्वे कर्मपुदगलाः । मिथ्यात्वीया रसे मन्दा, वेद्यन्ते नात्र किं तथा? ॥४॥ यथा देशक्षयोऽणूना, केवलावरणात्मनां । तथा न किं रसस्याऽपि, नाशो लेशेन युज्यते ॥५॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ આગમત अन्यथा सर्वथा नाशः, केपलावरणस्य न । प्रदेशेन रसेनैव, देशक्षयमृते भवेत् ॥६॥ । હે આચાર્ય ભગવદ્ ! કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું અને બાકીના ચાર જ્ઞાન લાપશમિક ભાવના છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે, તેનું શું કારણ? કેમ કે-કેવલજ્ઞાનાવરણીય કર્મ અનુભવવા છતાં દરેક ક્ષણે દરેક જીવ ખપાવે પણ છે. (૧-૨) ઉદયમાં નહીં આવેલ પણ તેને રસ વિશુદ્ધિથી મંદ થાય છે, તે ક્ષાપથમિકભાવ કેવલજ્ઞાનમાં પણ ઘટી શકે ! (૩) જેમ ક્ષાપશમિકભાવના સમ્યક્ત્વમાં મિથ્યાત્વમેહનીયકર્મના પુદ્ગલે મંદ રસવાળા ભગવાય છે, તેમ કેવલજ્ઞાનમાં કેમ નહીં? () જેમ કેવલજ્ઞાનાવરણીય કર્મના અણુઓને દેશથી ક્ષય થાય છે, તે તેના રસને પણ દેશથી નાશ કેમ ન ઘટે? (૫) નહીં તે–એટલે કે રસથી દેશ ક્ષય થયા વિના કેવલજ્ઞાનાવરણીય કર્મને પ્રદેશને સર્વથી ક્ષય શી રીતે થાય? (૬) मत्यादिशानघाताना-मणवः कथमाप्नुयुः? । क्षायिकत्वं न ? यत् पूर्ण-ज्ञाना मत्यादिभिः क्षितौ ॥७॥ सर्वे गणभृतः श्रेष्ठ-मतिश्रुतघरा मताः। પરમાવપશ્ચાતા, પુનર્ષિપુદ્ધિજાટા नोक्तारिक्तं तु मत्यादि, न चैतावन्न लभ्यते । चतुर्णी न, ततः किं ते मतेमिश्रत्वमस्ति भोः ॥९॥ सत्यं त्वदुक्तमेतद्धि, परं नांशेन केवलं । यदेकधैव तत्प्रोक्त-मतो नांशोऽस्य वेद्यते । ॥१०॥ यथाबद्धं केवलेस्या-वरणं वेद्यते ननु । ततः क्षायीपशमिको, भावो नैवात्र सम्मतः ॥११॥ सर्वथाऽस्य क्षयस्तु स्याद्, गुणस्थानप्रभावतः । क्षीणमोहस्य नाऽन्यत्र, गुणस्थानेषु सम्भवी ॥१२॥ વળી મતિજ્ઞાનાવરણીય આદિ ચાર કર્મો ક્ષાવિકભાવે કેમ નહીં? Page #258 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક - કેમ કે દરેક ગણધરો મતિ આદિ ચાર જ્ઞાનથી પરિપૂર્ણ શ્રેષ્ઠ મતિ અને શ્રુતને ધારણ કરનારા, પરમાવધિ જ્ઞાનવાળા, શ્રેષ્ઠ અને વિપુલ બુદ્ધિવાળા કહ્યા છે. (૭-૮) ઉપર જણાવ્યાથી જુદા મતિ આદિ જ્ઞાન નથી, આટલું મતિ આદિ ગણધરોમાં નથી હોતું એમ પણ નહીં, તે પછી મતિ આદિ ચારને ક્ષાપશમિક કેમ કહ્યા? (૯) વાત સાચી છે તમારી! પણ કેવલજ્ઞાન ક્યારેય પણ અંશરૂપે અનુભવાતું નથી, કેવલજ્ઞાન એક પ્રકારનું જ વર્ણવેલ છે, તેના પેટભેદ નથી, તેથી તેના અંશ સંભવે નહીં. (૧૦) કેવલજ્ઞાનનું આવરણ જેવું બાંધેલ હોય છે તેવું જ ભગવાય છે, માટે ક્ષાપશમિક ભાવ કેવલજ્ઞાનમાં સંગત નથી. (૧૧) મહિને સર્વથા ક્ષય કર્યાથી ગુણસ્થાનના પ્રભાવથી કેવળજ્ઞાનાવરણયને સર્વથા જ ક્ષય થાય છે, બારમા ગુણસ્થાનક સિવાય કેઈ ગુણસ્થાનમાં કેવલજ્ઞાનાવરણયને ક્ષય સંભવે નહીં. (૧૨) उत्पद्येत विलीयेत, यो गुणो मिश्रतामियात् । स एव न च सम्पूर्ण-ज्ञानं शास्त्रे तथा मतम् ॥१३॥ न च केवललामेऽस्ति, सत्तायामुदयेऽपि च । केवलावरणं तस्मान् , नासौ मिश्रत्वसंयुतः ॥१४॥ सम्पूर्णमतिबोधादि-भावेऽपि तन्निरोधिनां । बन्धश्चोदय आप्येते, सदा तत्तेषु मिश्रता ॥१५॥ न च मत्यादिबोधानां, पदार्था विषयः सभे । कदापि तत्कथं ते स्युः क्षायिकं भावमाश्रिताः ? ॥१६॥ यश्चैषां विषयः शाखे, वर्णितः सम्मितोऽमितः । न चैव तद्धि निश्राय, क्षायोपशमिको स्थितिम् ॥१७॥ न ज्ञानावरणानां स्याद्, भावः औपशमो यतः। चत्वार्याद्यानि पूर्णानि, सम्भवन्ति न च क्वचित् ॥१८॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ આગમત જે ગુણ ઉત્પન્ન થાય અને વિલીન થઈ જાય એ અસ્થિર જે ગુણ હોય તે લાપશમિક ભાવને કહેવાય, કેવલજ્ઞાન સાદિ અનંત હેય છે, તેથી ક્ષાપશમિક ભાવે કેવલજ્ઞાન ન હૈય. (૧૩) કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં કે ઉદયમાં પણ કેવલજ્ઞાનાવરણીય નથી હોતું, તેથી પણ કેવલજ્ઞાન ક્ષાપશમિક નથી. (૧૪) મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાને સંપૂર્ણ કક્ષાએ થાય, તે પણ મતિજ્ઞાનાવરણીય આદિને બંધ અને ઉદય હોય છે, તેથી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાને ક્ષાપશમાદિક ભાવના છે. (૧૫) સંપૂર્ણ મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનના વિષય તરીકે સર્વ પદાર્થો ક્યારેય પણ લેતા નથી, તેથી ચાર જ્ઞાન ક્ષાયિકભાવના શી રીતે સંભવે ? (૧૬) શાસ્ત્રોમાં જે ચાર જ્ઞાનેને બહોળો વિષય દર્શાવ્યો છે તે ક્ષાપશમિક ભાવની જ વિશિષ્ટ દશાનું સ્વરૂપ છે. (૧૭) આજ કારણે જ્ઞાનાવરણીય કર્મને ઉપરામ (સર્વસ્થા અનુદયા. વસ્થા) હેતે નથી, કેમકે ચારે જ્ઞાને સર્વથા સંપૂર્ણ કદી પણ સંભવિત નથી. (૧૮) केवलं तु विना मोहो-पशमं नैव लभ्यते । मोहोपशम-भावे तु, विश्राम्येद् घटिकाद्वयम् ॥१९॥ पश्चात् केवलविघ्नस्यो-पशमायोद्यतो भवेत् । परं मोहोदयः शान्तः, पुनरायाति वेपनम् ॥२०॥ દાનનશાન-વીણા શંકાતા સરા ! सर्वेषामेव जन्तूनां, भवन्ति तारतम्यतः ॥२१॥ वर्धन्ते हानिमायान्ति, चत्वारोऽप्येते आत्मनां । अतो मिश्रो मतोऽमीषां, भावः श्री जिनशासने ॥२२॥ यथा गुणा अवाप्यन्ते, नैतेषामुदये सति । तथा लब्धानपि नन्ति, तदेते घातिनो मताः ॥२३॥ शानाह्याः न तदावारि-कर्मणामुदये सति । लब्धेष्वप्यावृत्तिस्तन-कर्मणामुदये पुनः ॥२४॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -થું કેવલજ્ઞાન મેહનીયના ઉપશમ (ક્ષય) વિના કદી થતું જ નથી. મહિને સર્વથા ક્ષીણ કર્યા પછી થોડી વાર વિસામે લઈ કેવલજ્ઞાનવરણીય કર્મને ક્ષય માટે જીવ તત્પર બને છે, પણ જે મેહનીયને ને સર્વથા ક્ષીણ કરવા રૂપને પ્રયત્ન ન હોય, માત્ર અનુદયાવસ્થા રૂ૫ ઉપરામ હોય છે, તે અગ્યારમાં ગુણ ના સ્વભાવ પ્રમાણે અંત મુહૂર્ત પછી ફરી મેહનીય કર્મ ઉદયાત થઈ કેવલજ્ઞાનાવરણીયના ક્ષયના પુરુષાર્થને પ્રવર્તાવા દેતું નથી. (૧૯-૨૦). દરેક જીવમાં શ્રદ્ધાન, દર્શન, જ્ઞાન, વીર્ય આદિ મૌલિક ગુણે અંશરૂપે પણ તરતમતાએ હેય જ છે. (૨૧) આ ચારે ગુણે વિશિષ્ટ અવસ્થાએ ઘટે છે અને વધે છે, તેથી જિનશાસનમાં ક્ષાયોપથમિક ભાવમાં આ ચાર ગુણ દર્શાવ્યા છે. (૨૨) જેવી રીતે તે તે આવારકકર્મોને ઉદયથી આ ગુણે અનુભવાતા નથી, તથા મેળવેલા પણ આ ગુણને જ્ઞાનાવરણીય આદિ કર્મો ઘાત કરે છે, તેથી જ આ કર્મો ઘાતી તરીકે ઓળખાયા છે. (૨૩) - જ્ઞાનાદિ ગુણે તે તે આવરણ કરનારા કર્મના ઉદયે દેતા નથી, કદાચ મેળવ્યા પણ હોય તે આવરણ કરનાર કર્મોના ઉદયે ચાલ્યા. જાય છે. (૨૪) नाव्यावाधसुखावाप्ति-जर्जायतेऽसुमतां भवे ।। कथं तदावृत्तिना ? नेष्टा, तदेतेऽघातिनो मताः ॥२५॥ शानादेर्गुणवृन्दस्य, यथा ज्ञानादिरोधकाः । आत्मनां तेन घातीनि, चत्वारि दुष्कृतानि तु ॥२६॥ તથાભનો નિજાવા- नामादीनि न किं घाति-व्यपदेशमवाप्नुयुः ॥२७॥ केवलज्ञानदृष्टिना-प्येते यावत्तवावृत्तेः । उदयं, न च लब्धे ते, हन्येते आवृतेर्बलात् ॥२८॥ તd aff કરે તે તે, અપાતિવસ્તી જિન? वत्सांशः शेषमत्यादि-चक्षुर्द्रष्टयादिको गुणः ॥२९॥ Page #261 -------------------------------------------------------------------------- ________________ આગમત घनो यथैव सूर्याभां, सर्वथा घृणुते नहि । केवलज्ञानद्रष्टिम्ने, न तथा शानदर्शने ॥३०॥ धनावृतस्य सूर्यस्य, कटच्छिद्रैर्यथा विभा। तथात्मनां तदाच्छादे, छद्मस्थज्ञानदर्शने ॥३१॥ વેદનીય આદિ કર્મના ઉદયે અવ્યાબાધ સુખ આદિ ગુણની પ્રાપ્તિ થતી નથી, તે તેને આવરણ કરનાર તરીકે કેમ ન માન્યું? જેથી કે તેઓને અઘાતી કર્મ માન્યા છે? કેમકે જે રીતે જ્ઞાનાદિ ગુણ સમૂહને જ્ઞાનાવરણાદિ કર્મો રોકે છે, માટે તે ચાર પાપ પ્રકૃતિ રૂ૫ ઘાટી કમ મનાય છે. તે રીતે આત્માના નિરાબાધ સુખાદિના ઘાતક નામ આદિ કર્મો છે, તે તેઓ પણ ઘાતી કેમ ન કહેવાય? (૨૫-૨૬-૨૭) હે આચાર્ય ? કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીયના ઉદયે કેવલજ્ઞાન-કેવલદર્શન નથી થતા, થયા પછી આવરણના બળે હણાતા નથી, તે કેવલજ્ઞાન-કેવલદર્શન અઘાતી કેમ નહીં? (જવાબ) વત્સ! કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીયના ઉદય છતાં મતિજ્ઞાનાદિ જ્ઞાનચક્ષુદર્શનાદિ દર્શનને ઉપગ ચાલુ હોય છે. (૨૮-૨૯) જેમ ગમે તેટલા ગાઢ વાદળો હોય તે પણ સૂર્યની સમસ્ત પ્રભા અવરાતી નથી, તેમ કેવલજ્ઞાનાવરણીય તથા કેવલદર્શનાવરણીય જ્ઞાન-દર્શન ગુણને સમગ્રપણે રોકતા નથી. (૩૦) ગાઢ વાદળાંમાંથી પણ આવતી સૂર્યની પ્રભા ચટાઈના છિદ્રોના બંધ-અને ઉઘાડવાની ક્રિયાથી ઓછી વધતી અનુભવાય છે, તે રીતે ગાઢ વાદળ સમાન કેવલજ્ઞાનાવરણીય-કેવલદર્શનાવરણીયનું આવરણ છતાં સામાન્ય પ્રભારૂપ જ્ઞાન મતિજ્ઞાનાવરણીય આદિ ચાર આવરણના પશમથી તરતમતાથી અનુભવી શકાય છે. આ રીતે જ તરતમતાવાળું જ્ઞાન અને દર્શન છઘસ્થાને હોય છે. (૩૧). Page #262 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું નેધઆ કૃતિ ગમે તે કારણથી અપૂર્ણ જ રહી લાગે છે, પણ જ્ઞાનના ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવની વિચારણા ખૂબ જ વિશદ રીતે તેમ જ માર્મિક શલિથી કરી છે, તેથી અપૂર્ણ પણ કૃતિ સંક્ષિપ્ત ભાવાનુવાદ સાથે પ્રકટ કરી છે.. આ કૃતિમાં ૩, ૭, ૮, ૯, ૧૯, ૨૦, ૨૩થી ૨૯ ગાથાઓના મર્મ સ્પષ્ટ સમજાતા નથી, યથામતિ ક્ષપશમાનુસારે ભાવનું આલેખન કર્યું છે, પણ જિજ્ઞાસુઓએ જ્ઞાની ગુરૂના ચરણેમાં બેસી આના મર્મને સમજવા પ્રયત્ન કરે. હં. •••• •૦૦૦૦૦ -- * શાસન-મહત્તા જેની જેડ જડે નહીં જગતમાં જે યોગક્ષેમકરું, જેના સુંદર ગ થકી જ સુખમા સાધે પદં જે ખરૂં આવા પંચમ કાળમાં પણ જે સવિ પાપ ન આડે વળી, તે શ્રી વીર જિનેક શાસનવરં નેહે નમું લળીલળી છે -પૂ. આગમેશ્રી રચિત ગૂર્જરકાવ્યસંચયમાંથી Page #263 -------------------------------------------------------------------------- ________________ કા તા ક્વિક વિ ચ ર | “રાત્રિવિમર્શ ન સરલ અનુવાદ (વર્ષ ૧, પૃ. ૪થી ચાલ ) [ પરમપૂજ્ય ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત આગમ દ્વારકા આચાર્ય દેવશ્રીએ બાળ જીવના હિતાર્થે અનેક નાની મોટી કૃતિઓ રચી છે, તેમાં આગમ અને સૈદ્ધાન્તિકગ્રંથોમાંના કેટલાક ગૂઢ માર્મિક સ્થલના રહસ્ય સમજાવનાર છૂટક પ્રશ્નોત્તરને સંગ્રહ તારિવવિક નામે શ્રી રામોદ્ધારજ8તિરંદ (ભા. ૧)માં પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે છપાયેલ છે. જેમાં આગમો કે પ્રકરણ ગ્રંથમાં આવતી અનેક ગુંચભરી બાબતેના ઝીણવટભર્યા ખુલાસા શાસ્ત્રાનુસારી સૂક્ષ્મ પ્રતિભાબળે. સુસંગતરીતે પૂ આગમ શ્રીએ કર્યા છે. તત્વરૂચિ જિજ્ઞાસુ જીના હિતાર્થે તેને બીજો હસો ગુજરાતી અનુવાદ સાથે અહીં આપવામાં આવે છે. સં] દશપૂર્વધરશ્રી ઉમાસ્વાતીજી વાચકે બનાવેલ શ્રી તત્વાર્થસૂત્ર પજ્ઞ ભાષ્યની કારિકાના કેટલાક પદ ઉપર સૂમ વિચારણ પૂ૦ આગમ શ્રી રજૂ કરતાં જણાવે છે કે – () થપિ શીવાર મિશ્રા “ઇલિનિ મા શાની? તિ 'मत्यादीनां ज्ञानानामादित एकादीनि भाज्यानी' ति. 'यस्य तु मतिक्षानं तस्य श्रुतशानं स्याद्वा नवे' ति च तत्त्वार्थे सभाष्ये 'एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्थ्य इति' प्रशमरतौ च प्रतिपादयन्तः मतेः श्रुताविनाभावित्वं नाङ्गीचक्रुः, परमेतद्वचनं नरजन्मसुलब्धत्वकारणोपदर्शनपर, यतोऽङ्गप्रविष्टादिश्रुतस्यैव सम्यग्दर्शन बलेन जीवकृता शुद्धता, तत एव च 'सम्यग्दर्शनशुद्धं यो ज्ञान' मिति तदाश्रितं वचनं, अवग्रहादेर्मतिज्ञानस्याक्षराद्यात्मकस्य श्रुतस्य भवप्रत्ययविभङ्गस्य तु (!) स्वत एव शुद्धिः, न च तदीयो व्यभिचारोऽपि, एवं च नसामान्याऽक्षरादिश्रुतव्यभिचारिणी मतिरिति । Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પુસ્તક ૪-થું જે કે શ્રી ઉમાસ્વાતિ વાચક ભગવતે-શ્રી તત્વાર્થસૂત્ર (અ. ૧, સૂ. ૩૧)માં “મતિ આદિ ચાર જ્ઞાનમાં પ્રથમથી–એકથી માંડી (ચાર સુધી) ભજનાએ જાણવી” તથા પજ્ઞભાષ્યમાં“જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન હોય, ન પણ હાય એમ જણાવ્યું છે, તથા પ્રશમરતિ પ્રકરણ (ગા. ૨૨૬ ઉત્તરાર્ધ)માં– એક જીવમાં એકથી માંડી ચાર સુધી ભજન જાણવી.” આમ જણાવ્યું છે. આ ઉપરથી “મતિજ્ઞાન શ્રુતજ્ઞાન સાથે હોય જ” એ વાત પૂર ઉમાસ્વાતિજી મને માન્ય નથી જણાતી. પણ અહી “રાજનશુદ્ધ પદથી સમ્યગદર્શન સહિત જ્ઞાનની પ્રાપ્તિની વાત એટલે ગર્ભિત રીતે શ્રુતજ્ઞાન સહિત મતિજ્ઞાનની વાત “મનુષ્ય જન્મને સફળ બનાવનાર કારણેને દર્શાવવાની વિવક્ષા”થી રજુ કરાઈ જણાય છે. કેમ કે-અંગપ્રવિણ આદિ શ્રુતજ્ઞાનની નિમળતા સમ્યગ દર્શનના બળથી જીવકૃત–પુરુષાર્થ જન્ય છે. આ કારણથી જ “સ રનાં ય જ્ઞાન”એ વાક્યથી જ્ઞાનની નિમળતાને આધાર સમ્યગદર્શન–આત્મપુરુષાર્થ દર્શાવ્યો છે. અવગ્રહ આદિસ્વરૂપ મતિજ્ઞાન, અક્ષરાદિ સ્વરૂપ શ્રુતજ્ઞાન અને ભવ–પ્રત્યય વિર્ભાગજ્ઞાન (!) સ્વતઃ નિર્મળ હોય છે. તે જ્ઞાનથી જણાતા સ્વરૂપમાં કઈ વિસંવાદ પણ નથી હોતે. આ ઉપરથી આ મતિજ્ઞાન (સમ્યફ મતિજ્ઞાન) અક્ષરાદિ સ્વરૂપ શ્રુતજ્ઞાન સિવાય માન્ય પણ નથી. एवं पुलाकाधिकारे श्रुते नाऽङ्गप्रविष्टाऽऽदिविचारः सिद्धाधिकारे च पूर्वप्रज्ञापनमा 'नेकज्ञान' इत्युवराजदूरिति । આ રીતે પુલાક સાધુના વર્ણન પ્રસંગે (શ્રી તવાર્થ સૂત્ર અધ્યાય, સૂ. ૪ના પજ્ઞ ભાથમાં) શ્રતજ્ઞાન તરીકે અંગપ્રવિણ આદિ Page #265 -------------------------------------------------------------------------- ________________ આગમજ્જાત શાસ્ત્રીય જ્ઞાન નથી લીધું તેમજ સિદ્ધોના અધિકાર (અ. ૧૦, સૂ. ૭ના સ્વાપન્ન ભાષ્ય)માં “ ભૂતપૂર્વનયથી એ જ્ઞાનવાળા સિદ્ધ થાય એમ જણાવ્યું છે. એક જ્ઞાનવાળા સિદ્ધ ન થાય” એમ જણાવ્યું છે. नन्द्यादिषु अंगप्रविष्ट सभ्यश्रुतादिष्वेव ज्ञानाऽज्ञानत्वविचारः श्रुतमाश्रित्य, लोकोत्तरलौकिकत मेदयो रेवाऽङ्गीकर्तृपरिणतिबलेन सम्यगित र परिणामात् - अक्षरादीनां सदैव सम्यक्त्वमिथ्यात्वाभ्यां तथ्येतरपरिणामः, न तु जीवपरिणमनस्य बलादिति ॥ શ્રી નદીસૂત્ર આદિમાં 'ગપ્રવિષ્ટ સમ્યગ્ શ્રુતજ્ઞાનના ભેદૅમાં જ જ્ઞાન અને અજ્ઞાનપણું વિચાયુ છે. અર્થાત્ અંગીકાર કરનારાની પરિણતિના આધારે સારા-ખાટા પરિણમનના કારણે માત્ર લૌકિકશ્રુત અને લોકોત્તર શ્રુતના ભેદ્યામાંજ મિથ્યાત્વ-સમ્યક્ત્વની સાથે અક્ષરાદિ જ્ઞાનને, જીવે શુદ્ધપણે પરિ ગુમાવવાના કરેલ પુરુષા ના મળે સમ્યક્મિથ્યાપણે નથી ઘટાવ્યું, પણ સારા ખાટા પણે પરિણમન જણાવ્યું છે. આ રીતે શ્રી તત્ત્વા ભાષ્યની સંબંધ કારિકાના પ્રથમ શ્લાકનું રહસ્ય પૂર્ણ થયું. (६) शब्द संकेतग्रहण- तत्स्मरण- प्रत्यभिज्ञानानां मत्यभिन्नत्वं, तथापि सत्यादिप्रतीतिस्तु वक्तुगुण विशेषोद्भवैवेति भिन्नं श्रुतं मतेः, अतः पव चाऽङ्गादिश्रुतस्यैवोक्तिः श्रुतन्वेन । આ ટિપ્પણું પ્રથમ અધ્યાયના ૧૩મા સૂત્ર ઉપરનું છે. આ સૂત્રમાં મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો જણાવ્યા છે, જે ઉપરથી શ્રુતજ્ઞાનના વિષય પણ મતિજ્ઞાનમાં આવી ગયાના ભ્રમ થવા સંભવ છે. તેથી જણાવે છે કે— “પિ શબ્દના સંકેતનું જ્ઞાન તેનુ સ્મરણ, ઓળખાણુ, આ અધા જ્ઞાનના પ્રકારો શ્રુતજ્ઞાનરૂપ દેખાવા છતાં અહીં મતિજ્ઞાનના પર્યાયરૂપે જણાવ્યાં છે. તથાપિ આ બધા પ્રકારાના સત્યાસત્યને નિર્ણય તા વક્તાના પેાતાના જ્ઞાન વિશેષ પર અવલંખિત છે, એટલે Page #266 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કશું તે સ્વરૂપે તેને ઓળખવા માટે કૃતજ્ઞાનરૂપ આ ભેદે બની જ જાય છે. માટે જ શ્રુતજ્ઞાનના સ્વરૂપ અને ભેમાં અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્યકૃતની જ વાત વિચારાઈ છે.” બાકી બધું શ્રુતજ્ઞાન તે વ્યવહારમાં અનુભવસિદ્ધ જ છે. (७) 'जीवानां हि स्पार्शनादितयैव ज्ञानं न तु प्रत्यक्षाऽऽदितये'-ति न्याय्यं मत्यादितया विभजनं, प्रत्यक्षाऽऽदिविभागस्तु विद्वत्समाजसाधितः। આ ટિપ્પણ શ્રી તત્વાર્થ અ. ૧, સૂ૦ ૯ ઉપરનું છે. અહીં વિચાર એમ કર્યો છે કે-કદાચ કેઈ ને એમ શંકા થાય કે-જ્ઞાનના પ્રતિપાદન વખતે અન્ય દર્શનકારેએ જેમ પ્રત્યક્ષ, અનુ માન, ઉપમાન, આગમ આદિથી થનારૂં જ્ઞાન એમ જણાવ્યું છે તેમ ન બતાવતાં અહીં મતિ આદિ રૂપે પાંચ ભેદજ્ઞાનના કેમ જણાવ્યા? એના સમાધાનમાં પૂર આગમે. શ્રી જણાવે છે કે જીવને જ્ઞાનની ઉત્પત્તિ ઈન્દ્રિય અને નેઈન્દ્રિયથી તથા આત્માથી સીધું એમ બે રીતે થાય છે, પ્રત્યક્ષાદિપણે કંઈ જ્ઞાન નથી થતું, પ્રત્યક્ષાદિ નામે તે વિદ્વાન-પુરુષએ વ્યવહારની અનુકૂળતા માટે કર્યા છે. હકીકતમાં જેને ઉત્પન્ન થવાની દષ્ટિએ ઈન્દ્રિય ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાનાદિ અને આત્મહત્યક્ષ અવધિજ્ઞાનાદિ અનુભવાય છે. તેથી અહીં મતિજ્ઞાન આદિ રૂપે જ્ઞાનનું સ્વરૂપ નિયું છે. જિનશાસનની વિશિષ્ટ પ્રતિપાદન શૈલિને આ એક નમૂને છે. (૮) મા પ્રવ્રુત્તિરિત જ્ઞાનદ્રિતિતિ પાનાऽऽदिरूप-मतिरेवाऽऽदौ युक्ता, युक्तं च तदावरणं, न तु प्रत्यक्षाऽऽदितयाऽऽविर्भावोत्क्रमः, न च तत्तदावरणमिति । વળી આત્માના જ્ઞાનગુણના વિકાસક્રમમાં સ્પર્શનેન્દ્રિયથી ઉત્તરેત્તર ઇન્દ્રિયની પ્રાપ્તિના આધારે જ્ઞાનની માત્રા ઈન્દ્રિયજન્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમજયોત તરીકે જ વધે છે, અને આવરણ રૂપ જ્ઞાનાવરણીય કર્મ પણ તે રીતે જ ખસે છે, પણ પ્રત્યક્ષ આદિ પણે જ્ઞાન ઉપજતું નથી, ઈન્દ્રિજન્ય જ્ઞાનનું આવરણ કરનાર કર્મ છે, પણ પ્રત્યક્ષાદિને આવરણ કરનાર કર્મ નથી, તેથી અહીં તત્વાર્થકાર મહર્ષિએ ઈન્દ્રિય જન્ય જ્ઞાનનું નિરૂપણ કર્યું છે, પણ પ્રત્યક્ષાદિ રૂપે નિરૂપણ નથી કર્યું, તે વ્યાજબી છે. મામિક-વ્યાખ્યાઓ * જૈનધર્મને પાયાને સિદ્ધાંત કર્મનિજર છે, તે વિનાતી ધમની આરાધના વર વિનાની જાન જેવી છે. એક મેક્ષના રાજમાર્ગને પહેલે માઈલ સ્ટોન સચવને, બીજે રવિતિને, ત્રીજો સર્વજિતિને જાણે. -પૂ આગમશ્રીના પંચાશકના વ્યાખ્યાનમાંથી Page #268 -------------------------------------------------------------------------- ________________ UiB (((/ (ધ્યાનસ્થ સ્વ. આગમસમ્રાટ પૂ. આગમ દ્વારકશ્રીના તત્વાનુસારી ઔદમ્પયંસ્પર્શ આગમિક ચિંતન-મનનને લાભ જિજ્ઞાસાબુદ્ધિથી તે તે અવસરે પૃચ્છા-પરિપૃચ્છા દ્વારા ભાવુક-મુમુક્ષુ આત્માઓએ લીધેલ અને તે તે પુણ્યશાલી વ્યક્તિઓએ સેંધી લીધેલતેવા સુસ્પષ્ટ પ્રશ્નોત્તરને સંગ્રહ આ વિભાગમાં આપવાને વિચાર છે.... ધ્યાનસ્થ સ્વર્ગત આગમ વાચનાદાતા પૂ. આગમ દ્વારકશ્રીના શિષ્યરત્ન શાસનદીપક શ્રી સિદ્ધચકારાધનતીર્થ (ઉજજૈન)ના ઉદ્ધારક સ્વપૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના વિશાલ શાસ્ત્રસંગ્રહને જ્યાં સુરક્ષિત રાખવામાં આવેલ છે તે શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર ઉજ્જૈનના પ્રધાન કાર્યવાહક ધર્મપ્રેમી શ્રી કુંદનમલજીએ શ્રુતભક્તિથી “આગમત પ્રતિ મમતા દાખવી પ્રકાશનાર્થે મોકલી આપેલ અપ્રકાશિત વ્યાખ્યાના છ બંડલેમાંથી પેન્સીલથી લખેલ છૂટક પ્રશ્નોત્તરોના પાનાં અસ્તવ્યસ્તરૂપે મળી આવ્યા, મહા પ્રયત્ન સંબંધ મેળવી બધા પાનાં ભેગા કરતાં પંચાશક ગ્રંથના ચેથા-પાંચમા પંચારની નવાંગી વૃત્તિકાર પૂ. આ. અભયદેવસૂરીશ્વરજી મ.ની ટીકાનુસારે કેટલાક પ્રશ્નોત્તરે બંધએસતાં મળ્યા, આ પ્રશ્નોત્તરોના પ્રારંભે આવરણ પૃષ્ઠ તરીકે રખાયેલ કરે કાગળ પણ મળી આવ્યું, જેના ઉપર “શ્રી પંચાશકના પ્રશ્નોનર ઉપા. દેવેન્દ્રસા. લે-દૌલત” આવું લખાયેલ છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આગમત તે ઉપરથી આ પ્રશ્નોત્તરેનું સંકલન પૂર્વે ગણીવર્ય શ્રી દૌલતસાગરજી મ. કર્યું હોય એમ લાગે છે. ચોથા પંચાશક સંબંધી પાંચ પ્રશ્નોત્તરે પ્રથમ વર્ષના ચોથા પુસ્તકમાં (પૃ. ૨૫થી૨૭) છપાયા છે, બાકીના અહીં અપાય છે. ) પ્રશ્ન-૬ જીવાભિગમ આદિ શાસ્ત્રોમાં શેરડીના રસ વિગેરેનું પ્રભુ પૂજાના અધિકારમાં કથન નથી તે પછી પ્રભુ પૂજામાં જલ આદિ શબ્દથી શેરડીને રસ, ઘી, દૂધ વિગેરે પ્રક્ષાલમાં કેમ લેવાય છે? ઉત્તર-વાભિગમ આદિ શાસ્ત્રોમાં નહિ કહેલા બલિ, દીપ, ગોચન વિગેરેનું અહિં પૂજામાં જણાવેલ છે. એટલે કેઈ શાસ્ત્રમાં ન હોય અને બીજે નિર્દેશ કરેલ હોય તે આજ્ઞા અવિરૂદ્ધ હોય તે નિષેધવા લાયક નથી. પ્રશ્ન-૭ ઘી આદિમાં સુંદર ગંધરહિતપણું છે, એટલે ગંધ રહિત પદાર્થોથી પ્રભુ પ્રક્ષાલ કરે એગ્ય નથી, અથવા પ્રભુપૂજામાં કયા પદાર્થને ઉપયોગ કેવી રીતે કરે તેની શી મર્યાદા છે? ઉત્તર-પ્રભુપૂજામાં સુગંધ આદિ કરીને યુક્ત ઉત્તમ ઘી વિગેરે દ્રને ઉપગ એવી રીતે કરે કે જેથી શાસનની શોભા વધે અને પૂજા કરનારને ભાલ્લાસ થાય બીજા દર્શન કરનારને પણ ભાલ્લાસમાં કારણભૂત થાય છે. લખ્યું છે કે, “રેતિ તદ” (પંચા. ૪. ૧૯) એટલે પૂજા કરનાર જેવી રીતે ભાલ્લાસના હેતુથી પ્રભુપૂજામાં અંગરચના આદિ શોભે તે પ્રમાણે કરે તે રીતે ઉત્તમ પૂજાદ્રોથી યોગ્ય રીતે પૂજા આદિ કરે. પ્રશ્ન-૮ વિશિષ્ટ પ્રકારના ઉત્તમ પુષ્પાદિ વડે કરીને પ્રભુપૂજા કરવી એમ શાથી? ઉત્તર-ઉત્તમ એવા સાધને દ્વારે-એ કરાતી પૂજાથી પ્રાયે કરીને જીવને ઉત્તમ પરિણામ થાય છે, છતાં એવા કઈ ફિલષ્ટ કર્મવાલા આત્માને ઉત્તમ દ્રવ્ય હોવા છતાં શુભ પરિણામ ન થાય, ને કઈક આત્માને ઉત્તમ દ્રવ્ય વગર પણ ઉત્તમ ભાવ થઈ જાય એ જણા Page #270 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું વવા માટે અહિં “પ્રાયઃ' શબ્દ મૂક્યો છે. પણ “ટ્ર રોકાવ, માવિરોષએ ન્યાયે ઉત્તમ દ્રવ્યથી શુભ ભાવ થાય કે જે શુભ ભાવ અશુભ કર્મના ક્ષયમાં હેતુભૂત થાય છે. એટલે ઉત્તમ પદાર્થનું ગ્રહણ એ શુભ ભાવમાં અદ્વિતીય કારણ છે, વળી પૂજક એમ પણ સમજે છે કે જિનેશ્વર દેવની પૂજાભક્તિમાં આવા વિદ્યમાન ઉત્તમ પદાર્થોને ઉપયોગ એ જ શ્રેષ્ઠ છે. મળેલી વસ્તુની સાર્થકતા જ એમાં છે. નહિંતર તે પદાર્થો જે શરીર, પુત્ર, સ્ત્રીના સત્કારમાં વપરાય તે સંસારની વૃદ્ધિ માટે થાય. છે. ત્યારે ભવ્યાત્માઓ જે ઉત્તમ દ્રવ્યને ઉપયોગ જિનેશ્વરની ભક્તિમાં. કરે છે, તે સંસારના નાશ માટે થાય છે, અને પ્રભુ ભક્તિમાં ઉત્તમ પદાર્થોને તે જ વાપરી શકે છે કે જે ત્યાગની ને ત્યાગ કરનાર તીર્થકરની મહત્તાને સમજતો હોય. માટે શ્રેષ્ઠ એવી પુષ્પાદિક સામગ્રી વડે પ્રભુપૂજા કરવી. પ્રશ્ન-૯ સ્તુતિ આદિ-ભાવ પૂજા શ્રેષ્ઠ કેમ? ઉત્તર-સ્તુતિ-સ્તોત્રે આદિના અર્થોનું જાણપણું થયે છતે અવશ્ય. શુભ અધ્યવસાય થાય છે, કહ્યું છે કે “ઉત્તમ ઑત્રેના અર્થોનું જ્ઞાન પ્રાયે કરીને શુભ પરિણામ ઉત્પન્ન કરે છે.” પ્રશ્ન-૧૦ તે અર્થના બેધવાલા જીથી કરાતી સ્તુતિ. તેત્રે રૂ૫ ભાવપૂજા જ શ્રેષ્ઠ છે, પણ જે સ્તુતિ-સ્તોત્રોના અર્થો જાણતા નથી તેવા છથી કરાતી સ્તુતિ-સ્ત રૂપ ભાવપૂજા શું શ્રેષ્ઠ નથી ? ઉત્તર-ના, એમ નથી. જેણે સ્તુતિ-સ્તોત્રેના અર્થો જાણ્યા નથી એવા આત્માઓને પણ શુભ પરિણામ હોવાથી અર્થો નથી. જાણ્યા એવા સ્તુતિ-સ્તે રૂપ ભાવપૂજાથી પરિણામની નિર્મલતા. થાય છે. દષ્ટાંત તરીકે જેના ગુણે નથી જાણ્યા એવું રત્ન પણ ગુણકારી થાય છે, અથવા ઔષધનું સામર્થ્ય નહીં જાણનાર રોગીને. ઔષધથી જેમ નવરાદિક નાશ પામે છે, તેવી રીતે સ્તુતિ-સ્તંત્રના Page #271 -------------------------------------------------------------------------- ________________ આગમત અર્થ નથી જાણ્યા એવા આત્માને પણ કર્મલક્ષણ વરાદિક નાશ પામે છે. પ્રશ્ન-૧૧ ન્યારે ત્યવંદનાના અંતે “મા વીરદાર” સ્વરૂપ પ્રણિધાન કરવાનું કહ્યું, પણ તે તે પ્રાર્થના સ્વરૂપ છે ને નિયાણાની માફક પ્રાર્થના પણ ત્યાગ કરવા લાયક નથી શું? ઉત્તર–ના, કુશળ-પ્રણિધાન શબ્દથી પ્રાર્થનાને નિયાણાપણું ઘટતું નથી, છતાં મંદ બુદ્ધિવાળે શિષ્ય વિશેષણના મર્મને સમજી ન શકે તેને પ્રાર્થનામાં નિયાણું નથી એ સ્પષ્ટ સમજાવવા માટે લખ્યું છે કે– કુશલ પ્રણિધાન એટલે પ્રવૃત્તિ આદિનું હેતુભૂત, જે પ્રણિ -ધાન અર્થાત્ પ્રાર્થના તે આધ્યાન સ્વરૂપ નિયાણું નથી એટલું જ નહિં પણ આ ગોઢિામ સમાન પ્રાર્થનારૂપ છે.” વળી શુભ-પરિણામના હેતુભૂત હેવાથી નિયાણું નથી. જો કે આગમમાં નિયાણાનો નિષેધ છે, તે પ્રણિધાન જે નિયાણું સ્વરૂપ 'હેત તે તેના પણ નિષેધને પ્રસંગ આવત પણ પ્રણિધાન એ નિયાણું નથી. પ્રશ્ન-૧ર ચૈત્યવંદનના અંતે પ્રણિધાન ન કરાય તે શે વધે? ઉત્તર-આવી રીતે ચિત્યવંદનના અંતે પ્રણિધાન ન કરવાથી શું કેઈ ઈષ્ટ સિદ્ધિ છે? નથી ! તે હાની તે છે જ કે પ્રણિધાન ન કરવાથી ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પ્રણિધાન (એકાગ્રતા) શૂન્ય અનુષ્ઠાન કે દ્રવ્ય અનુષ્ઠાન અવશ્ય કહેવાય છે. જ્યારે ઈષ્ટાર્થની સિદ્ધિમાં આ પ્રણિધાન કારણભૂત છે તેથી ચૈત્યવંદનાને અંતે પ્રણિધાન અવશ્ય કરવું તે સંગત છે. વળી પ્રણિધાન શબ્દના બે અર્થ છે. (૧) એકાગ્રતા ને (૨) પ્રાર્થના તેમાં એકાગ્રતા સમગ્ર અનુષ્ઠાનમાં રાખવાની છે, નહિંતર દ્રવ્ય અનુષ્ઠાન થઈ જાય. જ્યારે પ્રાર્થના ચિત્યવંદનને અંતે હોય છે તેમાં પણ પ્રાર્થના હમેશા અવિદ્યમાન-વિષયવાલી હોય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું ૩૩ તેથી ભવનિર્વેદાદિ પ્રાથનીય પદાર્થની સુંદરતા પ્રાપ્ત કરવા માટે તેને જે અવસ્થા હોય તે અવસ્થામાં આ પ્રણિધાન અવશ્ય કરવું જોઈએ, પણ આ પ્રણિધાન સર્વ અવસ્થામાં કરવું જ જોઈએ એમ નહિ. કે આ સંબંધમાં બીજા આચાર્યો એમ જણાવે છે કે એક્સ રે ભજ%િ સું જે અનcર ફલ અપ્રમત્તા ગુણઠાણું ને પરંપર ફલ જે મોક્ષ તેની અપ્રાપ્તિ એ આ પ્રાર્થનાસ્વરૂપ પ્રણિધાન કરવું ઉચિત છે. વળી પ્રાર્થના કરનારને પ્રાર્થનીય વસ્તુ સામાન્ય હોય છે છતાં પ્રાર્થનીય-ભવનિવેદાદિનું જે ફલ તેની સિદ્ધિ માટે જ પ્રાર્થના કરાય છે. અને વિશિષ્ટ પરાકાષ્ટાએ પહોંચેલા જ ભવનિર્વેદાદિ પ્રાર્થ નીય પદાર્થો પિતાના ફલને સાધી શકે છે. આ વાત સ્પષ્ટ કરતાં જ્ઞાનીઓ જણાવે છે કે સાતમા ગુણસ્થાનકથી પૂર્વના એટલે ૧ થી ૬ ગુણઠાણવાળા આત્માઓને આ પ્રણિધાન ઉચિત છે. અને સાતમા ગુણસ્થાનકથી ૧૪ ગુણઠાણ સુધીના આત્માએ રાગ રહિત હોવાથી પ્રાર્થના કરવાવાલા દેતા નથી. કહ્યું છે કે“નક્ષે ” ઉત્તમ મુનિઓ મોક્ષમાં કે સંસારમાં સર્વ ઠેકાણે પૃહા વગરના હોય છે. તા.ક. અહિં કેટલાક સમજી લેકે પણ પ્રાર્થના શબ્દને અર્થ આશંસા કરે છે, અને આશંસાને નિયાણું એક કરી નાખે છે, પરંતુ ધ્યાન રાખવું કે આશંસા ને નિયાણું જુદું છે, પણ એક નથી, એટલું જ નહિ પણ તે વાતનું સમર્થન ઠાણુંગજી વિગેરે આગમેમાં પણ છે. પ્રશ્ન-૧૩ મેક્ષના કારણેની પ્રાર્થના નિયાણું નથી તે પછી તીર્થકરપણું એ પણ એક મેક્ષનું કારણ છે ને દશાશ્રુતસ્કંધ આદિ. આગમાં તીર્થંકરપણાની પ્રાર્થનાને નિષેધ બતલાવ્યું છે તે તેનું શું કારણ? Page #273 -------------------------------------------------------------------------- ________________ આગમજ્જાત ઉત્તર-જે દશાશ્રુતસ્કંધ યાનાતક આદિગ્રંથામાં તીથ કરપણાની પ્રાથનાના નિષેધ ખતલાવ્યે છે, તેમાં સંસારના કારણભૂત રાગદશાથી કરાએલી પ્રાર્થના હૈાવાથી નિયાણુ (આત ધ્યાન) થઇ જાય છે, તેથી નિષેધ બતલાન્યા છે. જેમકે દેવતાઓએ બનાવેલુ સમવસરણ, સુવર્ણ કમલની રચના, દેવતાઓથી કરાતી સેવા વિગેરે જોઇને અથવા સાંભળીને કેાઇ જીવને એમ થાય કે-આ ધથી હું તીર્થંકર થાઉ” એ પ્રાથનામાં પૌદ્ગલિક પ્રાના હાવાથી નિયાણું છે. માટે તેના નિષેધ બતલાન્યા છે. ૩૪ પ્રશ્ન-૧૪ શાસ્ત્રામાં તીર્થંકરપણાની પ્રાથના સાંસારિક રાગવાળી હાવાથી નિયાણા તરીકે જણાવી તેના નિષેધ કર્યાં પણ જો તે પ્રાના સાંસારિક રાગ વગરની ને પરોપકાર ષ્ટિની હાય એટલે તીથ - કરપણું જગતનાં અનેક જીવાને હિતકારી છે કે જે તીથંકરપણુ મેળવીને જગતના પરમમાંધવ સમાન તીર્થંકર ભગવંતા વિશુદ્ધ દેશના દ્વારા અનેક જીવાને નિર્વાણ નગરે પહોંચાડવામાં સાથ વાહભૂત બને છે એટલા જ માટે “ તીથંકરપણું એ નિરૂપમ સુખ દેનાર અપૂર્વ` ચિંતામણી તુલ્ય છે, ને તેવું તીથ કરપણું મને મલે તા અનેક જીવાને દેશના દ્વારા સંસાર સમુદ્રથી પાર પમાડું.” આવી ભાવનાવાળા આત્માથી કરાતી (હું તીથંકર થા) પ્રાથના તી કરવૃત્તિવાળી છે, છતાં એમ કેમ કહેા છે કે તે પ્રાથના દેશના પ્રવન સ્વભાવવાળી હાઇ નિષ્કામ પ્રાથના શી રીતે ? ઉત્તર-ન્યાયથી જો કે પ્રાથનામાં સાક્ષાત્ તીથંકરપણું જ છે, તા પણ અર્થોંપત્તિથી ધમ દેશના વિગેરે જગતજીવ હિતકારી–શ્રી તીથ કરથી કરતા અનુષ્ઠાનની જ પ્રાથના હૈાવાથી તેમ જ એ પ્રા નામાં રાગ રહિતપણે પરાપકારિતા જ હાવાથી તે પ્રાથના સકામ નથી પણ દેશના પ્રયત્ન આદિ સ્વભાવવાળી હાઈ નિષ્કામ જ કહેવાય. Page #274 -------------------------------------------------------------------------- ________________ | ર તા વિક પ્રશ્નો ત્ત રે કર [ ગુજરાતી રૂપાંતર ] (પરમારાધ્ય બહુકૃતશિરોમણિ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમોદ્વારકશ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્રસમુદ્રનું મંથન કરી અનેક તાત્વિક બાબતેના જે સંવાદી ઉકેલ શોધી કાઢી આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભક્તિ ખૂબ જ જાગૃત કરેલી, તેવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરના સંગ્રહ સ્વરૂપ “તારિયેલા પ્રશ્નોત્ત”િ નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગદ્ધારક ગ્રંથ સંગ્રહ-૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે. પૂ આગમતલસ્પર્શી આગમસમ્રાટું આચાર્યદેવ શ્રી આગમેદ્વારક ભગવંતની બહુમુખી પ્રતિભાનાં સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય તે શુભ આશયથી તાવિક પ્રશ્નોત્તરને અક્ષરશઃ ગુજરાતી ભાવાનુવાદ સાથે આપવાને નમ્ર પ્રયાસ છે. ૧ થી ૯ પ્રશ્નો વર્ષ ૧ પુ. ૪ (પૃ. ૨૮ થી ૩૪)માં આવેલ છે. રે.) પ્રશ્ન-૧૦ સૂત્ર અને શ્રત એ બેમા તફાવત છે? ઉત્તર-સ્વામીને આશ્રીને તફાવત છે. જે માટે સમ્યગદષ્ટિનું કૃત; તે સૂવજ્ઞાન છે. અને મિથ્યાદષ્ટિનું શ્રુત તે મૃત જ છે. અહીં યુક્તિ આ છે-સમ્યગ્દષ્ટિનું બધું જ્ઞાન જિનેશ્વર ભગવાને કહેલા અર્થને અનુસારી “ગણધર મહારાજ રચિત” સૂત્રને અનુસરે છે. આ કારણથી સૂત્રની અંદર કહેલા એક અક્ષરની રૂચિ નહિ કરનાર મિયાદષ્ટિ છે. (અર્થાત્ મિથ્યાત્વીને માત્ર શ્રવણથી થતા જ્ઞાનરૂપ શ્રુતજ્ઞાન છે.) Page #275 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યાત પ્રશ્ન-૧૧ ‘મતિપૂર્વક શ્રુત' એમ કહેવાય છે, તેા તેમાં અવગ્રહ આદિમાંથી કઇ મતિ લેવી ? ૩૬ ઉત્તર-એક પ્રકારની ધારણાના પ્રકાર એટલે વાસના અને તેનાથી (ઉપજતી) ઊહા એ શ્રુતજ્ઞાનમાં કારણ છે, અને તે ઊષા શ્રુતના ઉપયાગના કાળમાં પણ હાય છે. પ્રશ્ન-૧ર સમ્યગ્દૃષ્ટિનું મતિજ્ઞાન મતિજ્ઞાનપણે કે આભિનિ ધિકપણે કહેવાય છે, તેા શું છદ્મસ્થ એવા પણ સમ્યકૂદષ્ટિએ સંશય વગેરેથી દૂર જ છે ? ઉત્તર-જેમ આવશ્યકાદિમાં લૌકિક, કુપ્રાવચનિક અને લેકેત્તરપણે ત્રણ ભેદ છે, તેમ આ મતિજ્ઞાનમાં પણ તે જ ત્રણ ભેદ લેવાના છે. અને આજ કારણથી કુપ્રાવચનિકાએ માનેલા કતૃત્વ આદિ બાબતામાં તે સંશયાદિવાળા હાતા જ નથી. લેાકેાત્તર એવા જ્ઞાન આદિ બાબતમાં સભ્યષ્ટિ કોઇ વખત સંશય આદિવાળા થાય છે, તા પણ ‘તમેવ સજ્જ’ સ્થાવિ આગમના વચનરૂપ આગ લાથી સાધ્ય (માક્ષ વિગેરે) આદિમાં–નિશ્ચયવાળા હેાય છે. લૌકિક સંશયાદ્ઘિ થવા છતાં પણ તે શ્રદ્ધાદિકના નિશ્ચયને તિરસ્કાર કરવાને સમર્થ થતા નથી. એ માટે ઠીક જ કહ્યું છે કે “ સમ્યગ્દષ્ટિઓનુ મતિજ્ઞાન તે આભિનિમેાધિક જ્ઞાન છે (અને તે સંશયાદિ રહિત છે. ) પ્રશ્ન-૧૩ દેવ અને ગુરૂ[ની] આકાર ધારણ કરનાર હાવાથી ચિત્રકર્માદિમાં (તેમની) સદ્ભાવસ્થાપના સંભવિત છે, પણ જ્ઞાનની તેવા પ્રકારની (આકારવાળી) સદ્ભાવસ્થાપના કેવી રીતે સંભવે ? ઉત્તર-એમ જો કહેતા હૈા તા ગ્રંથિમ (!) વગેરેમાં (શાસ્ત્રો-લિપિ ગ્રંથામાં) તે–તે લિપિઓના ઉલ્લેખ કરવાથી તેવા પ્રકારની (સિપિ રૂપે જ્ઞાનની) સદ્ભાવ સ્થાપના થાય છે. તે ગ્રન્થી વડે તથા પ્રકારે સદ્ભાવ સ્થાપના જાણવાને શક્તિમાન થવાય છે. અને તે પ્રમાણે અક્ષર અને તેના આકારનું ઐકય જાણવું સહેલુ જ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪–થું ૩૭ આકાર પણ પદ્મા છે. એથી તુલ્ય અભિધાનપણામાં શંકાના લેશ પણ નથી. આકારથી જ અથ જણાય છે. અ` એ જ જેને સ્થાપન કરવા (કહેવા) છે, તેને અનુસરતા આકાર છે. આ પ્રમાણે હાવાથી “અમિષાન” એ જગેા પર એવા પૃથક્ નિર્દેશ કર્યાં નથી. પ્રશ્ન-૧૪ નામ અને સ્થાપનામાં અનાકાર અને આકારપણુ (૫ણાના ભેદ) સ્પષ્ટ હાતે છતે આ બેમાં શેા તફાવત છે? એવા પ્રકારના પ્રશ્ન કેમ થયા? ઉત્તર્–“ તમારી વાત ઠીક છે, કે નામ અને સદ્ભાવ સ્થાપનામાં તફાવત સ્પષ્ટ છે; પણ અસદ્ ભાવ સ્થાપનામાં નામકરણ જ વિશેષ છે. એથી એ પ્રશ્ન કરવામાં આવ્યેા છે. શકા-અનુયોગ દ્વારમાં નામ પ્રાયઃ યાવત્કથિક છે, અને અને સ્થાપના ચાવલ્કથિક, ઇત્વરિક એટલે અલ્પકાલિક છે એવું સમા * << આ પ્રશ્નોત્તરમાં પૂ॰ આગમાારકશ્રીના આશય અવા જણાય છે કે અરૂપી જ્ઞાનથી સદ્ભાવસ્થાપનાની સ ંગત આ પ્રમાણે જાણવી, કે શાસ્ત્રોમાં અઢાર જાતની લિપિએ દર્શાવી છે, લિપિઓમાં તે તે વર્ણાને એળખવા માટેની વિશિષ્ટ રચના આકૃતિ વિશેષ હેાય છે, તે તે લિપિના અક્ષરા યોગ્ય રીતે સ ંયુક્ત બની વિશિષ્ટ પદાનું જ્ઞાન કરાવનાર બને છે. આ ઉપરથી લિપિ અક્ષરાને આકાર જે કે યથા-સદ્ભાવ રૂપ છે, તે આકાર એને તેનાથી થતું જે જ્ઞાન તે જન્યજનક ભાવથી સંબંધિત છે, એટલે કારણરૂપ લિપિ–અક્ષરામાં કાય રૂપ જ્ઞાનની સદ્ભાવસ્થાપનાના ઉપચાર થઈ શકે છે. આકાર અને તેનાથી સમજાતી વસ્તુ એ બે વચ્ચે કઈ બહુ નથી, તેથી જ તેા પ્રામાણિક પુરૂષાએ “ અમિષાનપ્રત્યયાસુણ્યનામધેયાઃ એ પરિભાષામાં અ=ચીજ અને અભિધાન=ચીજને ઓળખાવનાર શબ્દ અને તેનાથી થતું જ્ઞાન (પ્રત્યય) ત્રણેને એકરૂપ જણાવ્યા છે. અંતર "? આ રીતે અરૂપી જ્ઞાનમાં પણ તે જ્ઞાનને ઉપજવામાં કારણુરૂપ લિપિ– અક્ષરાની અપેક્ષાએ સદ્ભાવસ્થાપનાની સંગતિ પૂ॰ આગમાહારક આચાય’દેવશ્રીએ વિશિષ્ટ શ્રુતાનુસારી ક્ષયાપશમ ખળે કરી હેાય એમ લાગે છે. -સંપા 3 • Page #277 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમજ્જાત ધાન આપ્યું છે; પણ નામમાં ‘પ્રાય:' શબ્દથી અને સ્થાપનામાં ‘વિકલ્પ’ શબ્દથી (બંને વચ્ચે ભેદ નથી, એવુ' દર્શાવી શકે તેવુ) સમાધાન તે સરખું જ છે તે કેમ ? સમાધાન–વાત સાચી ! પણ નામ ભલે પ્રાયઃ યાવત્કથિક કીધું હાય પણ કે'ક પ્રસંગ વિશેષે નામ પલટવા છતાં પણ દ્રવ્યની હયાતી હૈાય ત્યાં સુધી ભૂતપૂવ તરીકે પણ નામ કાયમ રહે છે, જ્યારે સ્થાપનામાં તા ઇત્વારિક ભેદમાં પલટા થયા પછી ભૂતપૂર્વ સ્થાપનાના વ્યવહાર નથી દેખાતા. એટલે શ્રી અનુયાગઢારસૂત્રમાં નામ-સ્થાપના વચ્ચે ભેદ અતાવનાર ઇત્વરિક–યાવથિકની જે વાત છે તે સંગત છે, નામને પ્રાયિક કહેવા પાછળ આશય એ છે કે-દ્રવ્ય તદવસ્થ રહેવા છતાં નામના પલટો કયારેક દેખાય છે.’ નામના નાશ તા ત્યારે થાય જ્યારે કે તે નામથી વાગ્ય પદાર્થ નષ્ટ થાય, તેથી નામથી વાચ્ય દ્રવ્ય વિદ્યમાન હોય અને નામ પલટાઇ જાય કે નામ હજી પાયું ન હૈાય છતાં તે દ્રવ્યના નામથી વ્યવહાર થવામાં વિરોધ જેવું નથી, માટે દ્રવ્યની સાથે કાયમ ટકનારૂ નામ છે' પણ સ્થાપના તા જેની સ્થાપના કરાય તે દ્રવ્યના આકારના અભિપ્રાય સાથે સંબ'ધિત તે, તેમાંતા યાવદ્રવ્યભાવિતા ઘટતી નથી. શાશ્વત અને અશાશ્વત પ્રતિમાએમાં આ પ્રમાણે આકાર વિશેષ રૂપની સ્થાપના જાણવી, પૂર્વેની સ્થાપના પણ (આકાર) પલટવા છતાં તે તે સ્થાપના—આકાર કાયમ રહેવાથી તેનાથી સ્થાપ્ય ચીજના મેષ થતા રહે છે. પ્રશ્ન-૧૫ જ્ઞાનાદિ જે આત્મપરિણામ છે, તેને ભાવમંગળ માનવામાં આવ્યું છે, અને તે ભાવમગળ આત્યંતિક ( જરૂર કુળ આપે એવુ') ફળસ્વરૂપ કહેવાય છે. જયારે બીજી માજી જ્ઞાન વગેરે પ્રતિપાતી પણ હાય છે, એથી જ્ઞાનાદિનું ભાવમંગળપણું કેવી રીતે ઘટે ? Page #278 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-શું ઉત્તર-સાચી વાત છે, પણ સમ્યગદષ્ટિ એ એક વાર પ્રાપ્ત કરેલ પણ આત્મપરિણામ વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્ત પહેલાં મેક્ષફળ આપવા વડે ફળવાળો થાય છે જ; એટલે કે-મોક્ષને પ્રાપ્ત કરાવે જ છે, એથી તે એક વાર પામેલા આત્મપરિણામનું આત્યંતિક-મંગળપણું માનવામાં કઈ પણ જાતને બાધ નથી. પ્રશ્ન-૧૬ સામાયિકાદિ છ અધ્યયનરૂપ જે આવશ્યકસૂત્ર, તે ગણધરપ્રણીત છે કે અન્ય રચિત છે? જે ગણધરરચિત હોય તે તે આવશ્યકસૂત્રનું અંગપ્રવિષ્ટપણે કેમ નહિં? અને અન્ય રચિત હોય તે ગણધરદેવેનું આવશ્યક સૂત્ર ન હોવાથી તેઓનું) સપ્રતિક્રમણધર્મપણું કેમ ઘટે? ઉત્તર-શ્રી આવશ્યકનિયુક્તિમાં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજીએ “આવશ્યકસૂત્રનું ભગવાનના કથનના અનુસારે ગણધરરચિતપણું છે” એમ સ્પષ્ટપણે જણાવેલું છે. તેથી ગણધરદેવેને સપ્રતિક્રમણ–ધર્મપણામાં વાંધો નથી. તીર્થની પ્રવૃત્તિ દિવસે છે, તેથી જ પ્રથમ દૈવાસિક પ્રતિક્રમણ આવે છે. આ હેતુથી દેવસિક આદિ પ્રતિક્રમણને કેમ છે. અનુગદ્વાર વગેરે સૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિણ જે વિભાગ છે, તે આવશ્યક સૂત્રના અનુગની અપેક્ષાએ છે. આથી “ રતિષિતસ્ય એમ કહેલ છે, આ કારણથી આચારાંગ આદિ ગ્રંથથી ભિન્ન બધા સૂત્રોનું મુત્કલ વ્યાકરણના અર્થ (છૂટા છવાયા કહેલા અર્થો)ને અનુસરીને તે (આચારાંગથી બીજા) કહેલા હેવાથી “મુલ્કલ વ્યાકરણ અંગપ્રવિષ્ટ નથી; પણ આવશ્યકચૂર્ણિ, તત્વાર્થ, વગેરેમાં દશવૈકાલિક વગેરેની અનંગપ્રવિષ્ટપણે ગણના છે” એમ વિશ્વ વગર બુદ્ધિમાનેએ વિચારવું. પ્રશ્ન-૧૭ તત્વાર્થમાં “શ્રુત અનિન્દ્રિયને વિષય છે એમ કહ્યું, તેથી “શ્રુત મનને જ વિષય છે. એમ થાય છે. અને મતિજ્ઞાનના Page #279 -------------------------------------------------------------------------- ________________ ४० આગમજ્જાત ' ** પ્રકરણમા “ તે (મતિજ્ઞાન) ઇન્દ્રિય અને અનિન્દ્રિયના કારણથી થાય એમ હાઇ મતિજ્ઞાન મન નિમિત્તે પણ થાય પણ શ્રુતજ્ઞાન તા મનથી જ થાય” આ જાતના નિશ્ચય થાય છે, પણ આવશ્યકચૂર્ણિ વગેરેથી “ દ્રવ્યશ્રુત મુકીને બાકીના શ્રોત્ર-ઈંદ્રિયના ઉપલ`ભ (જ્ઞાન) અને શેષ ઇંદ્રિયાના અક્ષરના ઉપલભ (જ્ઞાન)એ શ્રુતજ્ઞાન છે, એમ કહીને શ્રુત પણ ઇંદ્રિય અને અનિન્દ્રિયથી થાય છે, એમ નિશ્ચિત થાય છે, તે અહીં કયા માગ આશ્રય કરવા ચેાગ્ય છે? '' 77 ઉત્તર અને માર્ગો આશ્રય કરવા યાગ્ય જ છે. તત્ત્વા કાર મહારાજે અતીન્દ્રિય પદાર્થને જણાવનારુ લેાકાત્તર શ્રુત જ શ્રુતપણે અંગીકાર કર્યુ છે. ઓજ કારણથી તેઓએ કહ્યું છે કે-‘મતિપૂછ્યું ત' આ સૂત્ર વડે તેઓએ શ્રુતને મતિપૂર્વક જણાવીને પ્રથમ તા તેના બે ભેદ જણાવ્યા અને પછી તે એ ભેદના અનેક અને બાર એમ ભેદ પાડવા. અને તે ભેદો વગેરે પ્રતીતિના વિષય હાવાથી મનના જ વિષય છે. શ્રી આવશ્યકચૂર્ણિકાર મહારાજે પણ પહેલાં તે તે જ પ્રકારે કહેલુ છે. આથી તત્ત્વાકાર અને આવશ્યકચૂર્ણિકાર મહારાજ એ અનેના વિરાધ વગરના એક જ માગ છે. ચૂર્ણિકાર મહારાજે જે ‘સોોિવની’ ‘તુદ્રીવિકે અત્યં’ ‘વધ્રુવોપમે’ ‘લાક્ષઽનક્ષરે’ ‘મૂળાઽમૂદ્દે’ વગેરે જણાવીને મતિ-શ્રુતનું સ્વરૂપ કહ્યું તે લૌકિક શ્રુત‚ àકોત્તર શ્રુત, ગણુતે લેાકેાત્તર ધરાના દ્વાદશાંગી રચવાના કાળ, જખૂસ્વામી વગેરે આચાર્યના કાળ, જ ખૂસ્વામી વગેરે આચાર્યાના પ્રરૂપણા કાળ, શ્રોતાનું અવસ્થાન અક્ષરાનક્ષર ભેદ અને અનુયાગને આશ્રીને યથાયાગ્યપણે ઘટાવવા. પ્રશ્ન-૧૮ મતિજ્ઞાનના પ્રકારોમાં પ્રથમ વ્યંજન–અવગ્રહ કહેથાય છે, તેમાં અવગ્રહ એટલે કેવા પ્રકારનું જ્ઞાન અને તેનુ દનપૂ`કપણુ કેવી રીતે ઘટે ? Page #280 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-૩’ ૪૧ ઉત્તર-શબ્દ આદિ વિશેષ વિના અમાત્ર વિષયક જે માધ તે વ્યંજન—અવગ્રહ કહેવાય, અને તે અપણા રૂપ સામાન્યપૂવક થાય છે, એથી તે વ્યંજન-અવગ્રહનું પણ દર્શન પૂ`કપણ જણાવ્યું અને અર્થાવગ્રહ વગેરે તે શબ્દાદિ અથ વિશેષ વિષયવાળા છે. હવે ચક્ષુ અને મન તા પહેલેથી જ વિશેષને ગ્રહણ કરનાર છે, એથી ત્યાં વ્યંજન—અવગ્રહુના અવકાશ નથી. પણ રૂપાદિ ધરૂપ દર્શન તે ત્યાં એટલે ચક્ષુ અને મનના અર્થાવગ્રહમાં પણ છે. મન:પર્યાંવમાં તે પહેલેથી જ પર્યાયનું જાણવાપણુ છે તેથી ત્યાં (રૂપાદિ-ધરૂપ) દનના પણ પ્રસંગ નથી. પ્રશ્ન-૧૯ અસની જીવાને પણ સ્પાન આદિ જ્ઞાના હાય છે, તથા ઇંદ્રિયાથી અનુભવેલા જ શબ્દ આદિ વિષયામાં મનની ધારણા વગેરે પ્રવૃત્તિ હાવાથી મનનું સ્વતંત્ર જ્ઞેય કચું ? જે મનના સુખ-દુઃખ વિષય લઇએ તે અસ’જ્ઞી જીવે શું સુખ-દુઃખ વિનાના છે ? ઉત્તર-વાત ઠીક છે, પરંતુ દ્રવ્ય—ઇંદ્રિયાનું જ પુદ્ગલરૂપપણુ છે, ઉપયાગ રૂપ ભાવ ઇંદ્રિયાનુ પુદ્ગલપણું નથી. આત્મા ઉપયાગ સ્વરૂપ છે. એથી અસંજ્ઞી જીવાને પણ સ્પર્શ આદિ જ્ઞાન અને સુખ-દુઃખનુ વેદન આત્મ-ઉપયાગ રૂપ છે. આથી જ દેહરહિત એવા સિદ્ધોમાં પણ સુખને અનુભવ છે. વળી કરવા, કરાવવાની ઇચ્છાએ કરીને યુક્ત એવુ વસ્તુનું સ્વરૂપ અને સ્વપ્નમાં દેવાદિનું દર્શન, તે ઈંદ્રિયાથી નહિ અનુભવા એવું જ મનથી અનુભવાય છે. તેથી ચિ'તવન માત્ર વિષય મનગાચર છે. (ચિંતવવુ એ જ વિષય મનના છે. ) તેનુ (મનનુ) જીવરૂપી ઈંદ્રે સજનપણું છે છતાં પણ મનના શ્રાત્ર વગેરે ઇંદ્રિયાની જેમ પટિકા (કાનની બુટ્ટી) આદિ કોઇ ખાહ્ય લિંગ નથી. પ્રશ્ન-૨૦‘ચક્ષુ નહિ કરસેલા રૂપને દેખેછે' એ (આવશ્યકનિયુક્તિ ગા. ૩ ના) વચનથી તેમ જ ચક્ષુ અને મનથી વ્યંજનાવ Page #281 -------------------------------------------------------------------------- ________________ આગમત ગ્રહ થતું નથી” એ (તત્વાર્થ અ. ૧, સૂ૦ ૧૦ના) વચનથી, ચક્ષુને સ્પર્શરૂપ વ્યંજનાવગ્રહ નથી, આ પ્રમાણે વચન છતાં આગમમાં “રિક જવહુariકહીને સૂર્ય ચક્ષુ-સ્પર્શમાં જલદી આવે છે, એ વચન વડે વ્યંજનાવગ્રહ કેમ કહેવાય છે? ઉત્તર-તે કથન સ્પર્શન-ઈદ્રિયનું તમામ ઇંદ્રિયની સાથે વ્યાપીપણું જણાવવા માટેનું છે. અને તે સ્પશન ઈન્દ્રિય, રસના વગેરે ઈન્દ્રિયમાં વ્યાપેલી છે. એથી સૂર્ય ઉદય પામે છતે તેને તાપ, દેખનારની ચક્ષુને સ્પર્શે જ છે. એથી સૂર્યના તાપનું શીઘગામી પણું ધ્વનિત થાય છે. ઊંચે રહેલા પણ સૂર્યની તાપક્ષેત્રમાં જ દષ્ટિપથની પ્રાપ્તિ જણાવે છે. “બધાને મેરૂ પર્વત ઉત્તરમાં છે એ (આચારાંગ નિર્યુક્તિકારનું) વચન પણ સૂર્યની તા૫દિશાની અપેક્ષાએ જ છે. સ્વછંદ પ્રવૃત્તિ સંસાર વૃદ્ધિનું કારણ समइयवित्ती सवा, સાવ ક્ષત્તિ મવટાવ ! तित्थयसद्यसेण वि, तत्तओ सा तददेसा ॥ ભાવાર્થ-પિતાની મતિ-કલ્પનાથી કરાતી બધી પ્રવૃત્તિ આજ્ઞા બાહ્ય અને સંસાર વધારનારી થાય છે. ભલે તીર્થકર દેવના ઉદ્દેશ્યથી પણ કરાની હાય, પણ ખરેખર તે તીર્થકર દેવની ભક્તિ ન કહેવાય. –પૂ આ શ્રી હરિભદ્રસુરીશ્વરજી મ. Page #282 -------------------------------------------------------------------------- ________________ સાચા - પ્ર શ્નો ત્ત રા (આ શીર્ષકતળે અહીં કેટલાક એવા પ્રશ્નોત્તરી આપ્યા છે જે કે પૂ. આગમેદ્ધારકશ્રીએ તે તે વ્યક્તિઓને યા વ્યાખ્યાનના પ્રસ ંગે ફરમાવેલા, તેનું યથામતિ સંકલન કર્યુ` છે. સં.) ૧. પ્રશ્ન.-આઠ વર્ષ પહેલાં દ્વીક્ષા ન અપાય એ વાત સાચી ? ઉત્તર-મહાનુભાવ ! વાત તા સાચી! પણ પગનું ગળામાં અને ગળાનું પગમાં કરવાથી કાંઈ તથ્ય હાથ ન આવે. • આઠ વર્ષ પહેલાં વિરતિના પરિણામ ન થાય ' એકમ્મ પયડીની વાત કયી અપેક્ષાએ છે? એ સમજવા જેવું છે. જે જૈન કુલમાં જનમ્યા નથી ઈતરકુળમાં જનમ્યા છે તેને અનુલક્ષીને આ વાત છે કે “ આઠ વર્ષ પહેલાં વિતિના પરિણામ ન જાગે.', આ વાત પૂ. ઉપા. મેઘવિજયજી એ યુક્તિપ્રાધ નામના ગ્રંથમાં જણાવી છે. જૈનકુળમાં જન્મેલા માટે તે ગભ`માં આવે ત્યારથી જ કે છેવટે જન્મથી જ દીક્ષાની અધિકારિતા છે, ન લઈ શકાય તે જુદી વાત છે. અજયણા આદિના કારણે મેાડી અપાય તે બીજી વાત પણ “જૈનમાત્રને કર્માંના 'ધનની એડીમાંથી છુટવાના અધિકાર સદાકાળ માટે છે.” આગમાં પડેલાને બહાર નિકળવાને અધિકાર કચારે? એ પ્રશ્ન જેમ અસ્થાને છે. તેમ જૈનકુળના આદશ સંસ્કારી કુટુંખમાં જન્મેલા સંતાન માટે વયના નિણ્યના પ્રશ્ન અનુચિત છે. ፡ તેથી જ તેા દશ પૂધર શ્રી વજીસ્વામીજીમને “ માલિય Page #283 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમયાત જીતુ નથં” શબ્દોથી શ્રી આવશ્યક નિયુક્તિમાં દીક્ષાના અધિકારી છ મહિનાની વયે જણાવ્યા છે. અને ગુરુ મહારાજે તેને ત્રણ વર્ષની નાની વયે પણ રોહરણ આપી સચમી બનાવ્યા. આ સિવાય ઇતિહાસમાં પણ આઠ વર્ષ થી નીચેની વયે દીક્ષિત થનારા અનેક મહાપ્રભાવક પુણ્યાત્માઓના નામેા મળે છે. પ્રશ્ન-૨ વિરતિ વગરનું સમ્યક્ત્વ શા ખપનું ? ઉત્તર-વાત સાચી ! તથા પ્રકારના કિલષ્ટ કર્માંના ઉદયે જ અવિ રત–સમ્યગ્ દૃષ્ટિપણું વિરલાઓને જ હાય છે. (દેવા નારકીઓને બાદ કરી મનુષ્યા તિર્યંચાની વિવક્ષાયે, આ વાત જાણવી.) નહીં ત। સમ્યકત્વમાં લેાહચુંબકીય ગુણુ હાય છે કે તે વિકૃતિને ખે ચીને લાવે જ ! “ અવિરત સમ્યગ્ દૃષ્ટિ પુણ્યાત્મા જો ચાલુ ભવમાં તથા વિધ પુરુષા ન કરી શકયો હોય અને સમ્યક્ત્વ નિર્માલ રાખી કાળ કરે તેા આવતા (ત્રીજા) ભવમાં અવશ્ય વિરતિને પામે જ”– ’–આ ટંકશાળી સત્ય છે. તે સમ્યક્ત્વની જ અદ્ભુત વિશેષતા છે કે “ સમ્યકૃત્વ અખ ડિત રહ્યુ' તા આવતા (ત્રીજા) ભવે વિકૃતિ-ચારિત્ર આવે, આવે ને આવે જ ! * પ્રશ્ન ૩– ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રેણિક મહારાજ કે શ્રી કૃષ્ણ વાસુદેવ ભજના એ ક્ષાાસમ્યક્ત્વવાળા પણ બાળમુનિને વંદન કરે ખરા ? ઉત્તર-જરૂર કરે! કેમ કે સમ્યક્ત્વ ભલે ક્ષાયિક હાય, પણ તેના કરતાં ક્ષયાપશમ ભાવનું ચારિત્ર ઉંચુ છે. * આ માટે પૂ॰ આચાર્ય' ભગવંતના જીવન ચરિત્રનું પુસ્તક “ આગમો 39 द्धारक ના પાછલા પરિશિષ્ટમાં વડાદરા દીક્ષાના કાયદા વખતે આપેલ નિવેદ્નની પૂરવણીમાં બાલદીક્ષિત આચાર્યંની નામાવલી જોવી. Page #284 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -થું જિનશાસનમાં વ્યવહાર અને નિશ્ચય બને નય માન્ય છતાં નિશ્ચયનય જ્ઞાનીગમ્ય હોઈ શાસનની પ્રવર્તન ટકાવ વિગેરે વ્યવહારનયાધારે છે. તેથી વ્યવહારથી જિનાજ્ઞાનુસારી ચારિત્રધારીને ક્ષાયિક સમ્યફી પણ વંદના કરે, તેમાં અનૌચિત્ય નથી. પ્રશ્ન-૪ ભગવાનનું શાસન જ્ઞાન ઉપર કે ક્રિયા ઉપર ? ઉત્તર-મહાનુભાવ! આ તે પ્રશ્ન એના જે થયો કે તલવારથી દુશ્મન મરે કે તલવારની ધારથી મરે? તલવાર વિના ધાર ન હોય અને ધાર વગરની બુઠી તલવાર કંઈ કામ ન કરે. માટે બને જોઈયે, તે રીતે ક્રિયા એ તલવાર છે. તેની ધાર સમાન જ્ઞાન છે. જ્ઞાનથી ક્રિયામાં અપ્રમત્ત અવસ્થા, ઉપગશીલતા વધુ જળવાય, પણ ક્રિયા વગર જ્ઞાન બકરીના ગળાના આંચળ જેમ નકામું છે. તેથી જિનશાસનમાં સાપેક્ષ રીતે બને સરખા મહત્વપૂર્ણ ઉપગી છે. માટે જ કહ્યું છે કે “જા-વિડિયા ગુજat” | વિનવતાં નિરાશનમ્ | હૃદયંગમ વાકયો * એક સરખી બે ઘડીની જ્ઞાનીના વચનેમાં ગ્ય તમયતા થઈ જાય તો બેડે પાર... મોક્ષ માટે કાચી બે ઘડીની જ સાધના જરૂરી છે. --પૂ આગમેદ્વારકશ્રી પ્રસાદી Page #285 -------------------------------------------------------------------------- ________________ { } ગૂઢ પ્રશ્નોના માર્મિક ઉત્તરે કર છે. [ ગીતાર્થ સાર્વભૌમ, ધ્યાનસ્થ-સ્વર્ગત પૂઢ આગદ્ધારક આચાર્યદેવશ્રીએ તે તે પ્રસંગે વિકટ સમસ્યારૂપ પૂછાયેલ ગૂઢ પ્રશ્નોના પિતાની વિલક્ષણ શાસ્ત્રાનુસારી તર્કબદ્ધ સચોટ પ્રતિભાબળે. આપેલ સચોટ ઉત્તરે કેટલાક પૂ આગમ દ્વારકશ્રીના નિકટના. અંતેવાસી અને પાસે રહેનારા પુણ્યાત્માઓ પાસેથી સંક્ષેપમાં જાણવા મળેલ, તે અહિં લેકગ્ય ભાષામાં સંકલિત કરી આપવામાં આવે છે. . ] વિ. સં. ૧૯૭૭નું ચાતુર્માસ પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીનું શૈલાણામાં હતું, પૂ. આગમ દ્વારકશ્રીની પ્રૌઢ દેશનાશક્તિથી ત્યાંના મહારાજા ખૂબ પ્રભાવિત થયેલા. અવાર નવાર વ્યાખ્યામાં આવતા, એક પ્રસંગે કાશી બાજુથી તેઓના ગુરુ તરીકે માન્ય ધુર ધર દિગ્ગજ વિદ્વાન સંન્યાસી શૈલાણામાં રાજ્યના મહેમાન તરીકે પધાર્યા, પિતાને ભક્ત રાજા જેન ધર્મગુરુના પ્રભાવ તળે અંજાઈ રિજ જૈન સાધુના વ્યાખ્યાન સાંભળે, તે તેઓને ગમ્યું નહિ, તેથી “નારતા જ જૈન- મૃત” એ ધારણાથી દેરવાઈ સંન્યાસીએ શેલાણાનરેશને સમજાવ્યા. શૈલાણનરેશ પૂ. આગમ દ્વારકશ્રીની તર્કબદ્ધ વ્યાખ્યાન શક્તિથી પ્રભાવિત થયેલ હઈ સંન્યાસીને કહ્યું કે-“આ તે ખૂબ જ પ્રતિભાશાળી વિદ્વાન ધર્મગુરુ છે. તમે તેઓને નાસ્તિક કેમ કહે છે ? તેઓ આત્મા, પુણ્ય-પાપ આદિ બધું માને છે” સંન્યાસી છંછેડાયો અને કહ્યું કે “જેને ઈશ્વર નથી માનતા માટે નાસ્તિક છે.'' દરબારને જિજ્ઞાસા થઈ તેથી પૂ. આચાર્યદેવને પોતાની રાજસભામાં પોતાના ધર્મગુરુના પ્રશ્નને જવાબ આપવા આમંત્ર્યા. Page #286 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું ४७. તે વખતે ઘણું ચિત્રવિચિત્ર તર્કોના સચોટ રદીયા પૂ. આગમે દ્વારકશ્રીએ આપ્યા, કમભાગ્યે તેની વ્યવસ્થિત નેંધ મળી નથી પણ જાણકાર અનુભવી પુરુષ પાસેથી (જે તે સમયે ત્યાં હાજર त!.) Myq। मणेर यो प्रश्नोत्तरे। मह व्या छे. संन्यासी-"वेदबाह्यास्तु नास्तिका" इत्यभियुक्तोक्तेः यूयं (जैनाः) तु नास्तिकाः ! कथमिति भवादृशैः सह वार्तालापोऽप्युचितः? સંન્યાસી-“વેદબાહ્ય જે હોય તે નાસ્તિક” આવું પ્રામાણિક પુરુષનું વચન હોઈ તમે (જૈન) તે નાસ્તિક છે! તમારી સાથે વાત કરવી પણ શું ઉચિત છે ? आगमोद्धारकाः-चारूक्तं, परं वेदबाह्यत्वं नाम किम् ? घेदास्तावत् द्विरूपाः वर्णरूपाः, अर्थरूपाश्च, कीदृशवेदबाह्यत्वं जैनानां ? आधः पक्षश्चेत्तर्हि भवतामपि वर्णरूपवेदेष्वसंनिपातित्वाद् वेदबाह्यत्वमापतेत, द्वितीय पक्षश्चेत्तर्हि वेदैः प्रतिपाद्यमानात्मा-पुण्य-पाप-स्वर्गनरक-मोक्षाऽऽदिरूपाऽर्थबाह्यत्वं तु जैनानां न संगच्छते,. जैनरपि सुविशद रीत्याऽऽत्मादयो पदार्था उररीक्रियन्ते, प्रत्युत वेदेष्ववणितमपि सूक्ष्माऽनन्त-निगोदजीवरवरूपगहनातिगहन - कर्मबन्धाऽऽदिविचार-संसारचक्रस्वरूपाऽऽदिकमनन्यसाधारणशैल्या जैन ग्रन्थेषु वर्णितमुपलभ्यते । मन्यते चापि समस्तैः जैनैरतिसूक्ष्मधिया गम्यमानं जीवाऽजीवादिस्वरूपम् , अतः कथं वेदबाह्यत्वमूलक-नास्तिकत्वं जैनानां, सम्यक् प्रतिपाद्यताम् ! આગમેદારક-બહુ સરસ કહ્યું ! પણ વેદ બાહ્ય કેને કહેવાય? કેમકે વેદ બે પ્રકારના ! વર્ણ—અક્ષરરૂપ અને અર્થરૂપ જેને કયા વેદની બહાર છે? જે પ્રથમ પક્ષ કે વર્ણ અક્ષર રૂપ વેદથી બહાર છે. તે વર્ણરૂપ વેદમાં તે આપ પણ નથી આવતા, તે આપ પણ વેદ બાહ્ય કહેવાઓ અને બીજા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમત પક્ષ કે અર્થરૂપ વેદથી બહાર તે વેદમાં બતાવેલ આત્મા પુણ્યપાપ-સ્વર્ગ–નરક મેક્ષ આદિ રૂપ અર્થથી બહાર જેને નથી, કેમકે વેદ પ્રતિપાદિત આત્માદિ બધા પદાર્થો જેને ખૂબ જ સ્પષ્ટ રીતે માને છે. ઉલટું વેદમાં નથી જણાવ્યું, તેવા પણ કેટલાક સૂક્ષ્મનિમેદ, અનંત જીના શરીરનું સ્વરૂપ, ગહનાતિગહન કર્મગ્રંથ આદિને વિચાર સંસારનું માર્મિક વર્ણન આદિ બીજે ક્યાંય ન હોય, તેવી અદ્ભુત શલિથી જૈન ગ્રંથમાં વર્ણવેલું મળે છે. 'संन्यासी-हहो! किमित्यालजालं प्रलप्यते?भवन्तः जैनास्तु नास्तिका पव! પાવયુદ્ધત વર્તતે “નૈના વારિતા किमित्यत्र विप्रतिपद्यते भवद्भिः? नहाकुल्याच्छादनमात्रेण चौरैः स्वात्मनिगूहनं शक्यं विधातुं ! સંન્યાસી–અરે તમે આ બધું આડું અવળું શું બકે છે? તમે જેને તે નાસ્તિક જ છે ! બધાને ખબર છે કે “જેને નાસ્તિક છે!” એમાં તમે શું વિવાદ કરે છે? આંગળી ઢાંકવાથી ચાર પિતાની જાતને છુપાવી શકતા નથી ! आगमोद्धारकाः-भो भो प्रावादुकश्रेष्ठ! न हि वाक्फटाटोपैरसत् વસ્તુ સદ્ મવતિ, प्रमाणकषोपलघृष्टं हि सत्यं सुजनानां मनस्तोषावहमन्यथा सत्याऽसत्यविभाग एव दुःशको भवेदित्यतः प्रथममेतत् निर्वचयन्तु यत् किंमूलकं जैनानां नास्तिकत्वं ? वेदवाह्यत्वमूलकं नास्तिकत्वं तूमयथा प्रतिक्षिप्तमस्माभिः ! આગમ દ્વારક-ભે જો વાકચતુર વાદિષ્ટ ! વાણીના ફટાપથી બેટી વસ્તુ સાચી ન થાય. પ્રમાણુની કસોટીએ ખરૂં ઉતરેલું સત્ય સજજના મનને આનંદ આપનારૂં થાય, નહીં તે સત્યાસત્યને નિર્ણય જ દુશક્ય થઈ જાય, Page #288 -------------------------------------------------------------------------- ________________ पुरत ४-थु માટે તમે પ્રથમ એ સ્પષ્ટ કરે કે જેને નાસ્તિક શી રીતે ?” વેદબાહ્યત્વના કારણે નાસ્તિકપણાનું તે ખંડન બંને રીતે પ્રથમ જણાવ્યું છે. संन्यासी-(किञ्चिद् सम्भ्रान्तः, ततश्च सोपहासम्) भो वाबाटमुनि श्रेष्ठ? कथमिवस्वं विडम्बयन्ति यूयं वैदग्भ्यमूलकवचनोच्चारैः?? स्पष्टमेव भवतां नास्तिकत्वमागोपाङ्गनाप्रथितं वेदबाह्यत्वमूलकं, वेदेषु व्यावणितमीश्वरं भवन्तः किमुररी कुर्वन्ति ? सन्यासी-(U8 ॐ भवा। ५.यो....पछी भ२४शमा माल्यो) ભે વાકપટુ મુનિ શ્રેષ્ઠ દેઢ ડહાપણ જણાવનારા વચનેથી તમે તમારી જાતની વિડંબના કેમ કરે છે ! તમારૂં નાસ્તિકપણું તે આબાળગોપાળ સહુ જાણે છે કેમકે તમે વેદ બાહ્ય છે ! શું તમે વેદમાં જણાવેલ ઈશ્વરને માને છે? आगमोद्धारकाः-हुं...! अथ च प्रकटितं याथार्थ्येन निगढं वेदबाह्यत्वं, सौहार्दैन परिपृच्छे यत्-किमिति वेदेषु व्यावर्णितेष्वनेकेषु पदार्थेषु स्वीक्रियमाणेषु सत्स्वपि एकमीश्वरऽभिमान्यतारूपमप्रमाणीकुर्वतां जैनानां किं नास्तिकत्वं प्रमाणकोटिमाटीकते ? पवंच जैनानां नास्तिकत्वेऽभिप्रेते वेदप्रामाण्यवादिदर्शनीनामपि बहुत्र विप्रतिपत्तेर्वेदवाक्येषु सत्त्वात्तेषामपि नास्तिकत्वमापतेत! अथच 'दुर्जनतोष' म्यायेन स्वीकृतेऽपि भवन्मते जैनानामीश्वराभिमतिराहित्यं न संगच्छते, जैनैरपि ईश्वरस्य सत्ता-प्रभाव-सामर्थ्याऽऽदिकं सर्वममिमन्यते, यदिच जैना अनीश्वरवादिनः स्युस्तर्हि समे च भारतवर्षे सहस्रशः विशालमन्दिराणि लक्षकोटिप्रमितद्रव्यव्ययनिष्पाचानि कथं स्युः तत्र च वैदिकदर्शनानुयादिजनैरक्रियमाणविविघाऽऽडम्बरैः सहस्रशःद्रषिणव्ययैः साध्याः विविधा पूजार्चनाः कथं स्युः१ . सम्यक् विचार्यतां पक्षपातं विरहय्य तटस्थनीत्या! Page #289 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમત આગમ દ્વારક-ઉં હવે તમે ખરેખર વેદબાહ્ય અર્થ પ્રકટ કર્યો! મિત્રભાવે હું તમને પૂછું કે-વેમાં જણાવેલ અનેક પદાર્થો માનવા છતાં એક ઈશ્વરની બાબત ન માનવાથી શું જેને ખરે ખર નાસ્તિક બની જાય ! એમ જે, જેનેને નાસ્તિક માને તે વેદને પ્રમાણ માનનારા દશને માં પણ કેટલાક વેદની અમુક બાબતે નથી માનતા તેથી તેઓ પણ નાસ્તિક બની જાય ! “તુતુ સુ પાયે માની લઈએ કે તમારા કહેવા પ્રમાણે જેને ઈશ્વરને ન માનવાના કારણે નાસ્તિક છે, તે તે પણ બરાબર નથી ! કેમકે જેને પણ ઈશ્વરની સત્તા-પ્રભાવશક્તિ બધું માને છે. જે જેને ઈશ્વરમાં ન માનતા હોય તે આખા ભારતવર્ષમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે બંધાવેલા હજારે મંદિરો શી રીતે બન્યા છે? અને વિદિક દર્શનને માનનારાઓ નથી કરતા તેવી અદ્દભુત આડંબરપૂર્ણ પૂજાપાઠ વિગેરે હજારના ખર્ચે શા માટે કરે છે? માટે પક્ષપાત મુકી તટસ્થ નીતિથી બરાબર વિચાર...!! संन्यासी-अहहह...(सखेदं) भवन्तः जैनाः मूर्तिपूजकास्तु सन्ति, नाहमत्र - विप्रतिपद्ये, परं ईश्वरं जगत्कर्तारं नाभिमन्यन्ते, अतो यूयं नास्तिकाः સંન્યાસી-અહહહ. (ખેદ સાથે) તમે જેને મૂર્તિપૂજક તો છે જ એની હું ક્યાં ના પાડું છું! પણ ઈશ્વરને જગત્ કર્તા નથી માનતા માટે તમે નાસ્તિક છે. સોદા-જુ !!! વારિતરા થતાક્ષાત " અવતામાd, जैना जगत्कर्तृत्वमीश्वरस्य प्रतिक्षिपन्ति, युक्तिशतैरपि भवादृशैः तद्धि न प्रतिक्षिप्यमाणं भवति, Page #290 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું अतःद्राक्षाम्लन्यायेन भवन्तः जैनानां नास्तिकत्वमुदघोषयन्ति, यतश्च जैनैः सह वाद-प्रसंग एव न समापद्येत । ગુજુ વાણિતા માતા !!! આગમેદારક-બહુ સારું તમે કહ્યું ! નાસ્તિક કહેવા પાછળ તમારા હૈયામાં આજ વાત હતી કે જેને ઈશ્વરને જગકર્તા તરીકે નથી માનતા” તે સંબંધી ઘણી દલીલે મજબુત તર્કો આપે છે જેનું કે ખંડન તમારા જેવા ધુરંધર વિદ્વાનેથી પણ થવું શક્ય નથી. એટલે “ દ્રાક્ષ ખાટી”ના ન્યાયે તમે જેનેને નાસ્તિક કહી ઉડાડી મુકે છે જેથી તેઓ સાથે વાદ–ચર્ચાને પ્રસંગ જ ઉભું ન થાય! સારી વાચાલતા છે તમારી ! ! ! संन्यासी-न हि ! न हि ! एवं नास्ति, यदहं भवतां जगत्कर्तृत्वमीश्वरस्य प्रतिक्षेपयुक्तीनां समुत्तरणे प्रत्यला, निरुपयन्तु भवन्तस्तावत् भावत्कं पक्षम् । સંન્યાસી-ના ! ના! એમ નથી ! હું જગતકતૃત્વના ખંડન રૂપે અપાતી તમારી તમામ યુક્તિઓને જવાબ આપવા સમર્થ છું. લે ! તમે રજુ કરે તમારે પક્ષ... આ પછી સળંગ બે મહિના સુધી ખૂબ જ રસિક પ્રશ્નોત્તર તર્કબદ્ધ રીતે જગતતૃત્વવાદના ખંડન રૂપ શાસ્ત્રાર્થ ચાલ્ય. - છેવટે શૈલાણ નરેશે થાકને સંન્યાસીને વિદાય કર્યો. દુર્ભાગ્યે આ શાસ્ત્રાર્થની નેંધ કેઈએ તે વખતે કરી નહિં, પણ શ્રોતા તરીકે ઉપસ્થિત વિદ્વાન મુનિએ-શ્રાવકે (જેમાંના આજે બે ચાર હાજર છે.) મુક્ત કંઠે પ્રશંસા કરે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ છછછછછછછે હું ઉઘ મ કે ઉદ્યો ગ? . . ૨ મા ર્મિક પ્રશ્નોત્તરી Carncar * moral વિ. સં. ૧૯૮૧નું ચાતુર્માસ પૂ. આગમ દ્વારકશ્રીનું અજીમગંજમાં બાબુ લેકેના આગ્રહથી થયું, પૂજ્યશ્રીની દેશનાશક્તિથી ચાતુર્માસ દરમ્યાન ઘણુ ધર્મકાર્યો થયેલા. તે પ્રસંગે ગાંધીજી બંગાલના ગામડાઓમાં સ્વદેશી, અહિંસક ચળવળ, સત્યાગ્રહ આદિના પ્રચારાર્થે ફરતા ફરતા અજીમગંજ બાબુલના હૈયામાં પોતાની વાત જચવવા આવેલા. તે વખતના બાબુઓ એટલે સર્વ રીતે સંપન્ન, તેઓએ ગાંધીજી ની વાત એગ્ય રીતે સાંભળી પણ અંતરમાં ગમી નહિ. એટલે પૂ. આગમોદ્ધારકશ્રીની વ્યાખ્યાન શક્તિથી પ્રભાવિત બનેલા તે બાબુ લેકેએ ગાંધીજીને આચાર્ય મહારાજ પાસે લાવી પૂ. આચાર્ય મહારાજની સચોટ તર્કબદ્ધ શૈલીથી ગાંધીજીને પ્રભાવિત કરી દેવા ધાર્યું. તે રીતે બાબુલેકે પૂ. આચાર્ય મહારાજ પાસે બપોરના સમયે ગાંધીજીને લઈ ગયા. પૂ. આગમ દ્વારકશ્રી તે વખતે સાધુએને કંઈક શીખવાડતા હતા. ગાંધીજી પ્રણામ કરી બેઠા. પછી શિષ્ટાચારની વાત પત્યા પછી ગાંધીજીએ સાધુઓને ભણાવવા વગેરે પ્રવૃત્તિને અનુલક્ષી ટકેર કરી કે – આપ જેવા વિદ્વાન ધર્મગુરુઓએ સમાજને ગ્ય દરવણી આપવી જોઈએ. આજે સમાજમાં સાવ ઉદ્યોગ ઘટી ગયા છે. ગૃહઉદ્યોગની પ્રેરણા આપવી જોઈએ. Page #292 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪-થું ૫૩ ટીયાથી કાંતવાનું, ખાદી વણવાનું સમાજને ઉપયોગી થાય તેવા નાના નાના ઉદ્યોગે તરફ આપે લક્ષ્ય આપવું જોઈએ. આજે આ ભારતમાં ઉદ્યોગ જેવું રહ્યું નથી.” પૂ. આગમેદારશ્રીએ કહ્યું કે-“વાત ઠીક છે! સાધુએ વિશ્વના પ્રાણીમાત્રના કલ્યાણની વાત હૈયામાં રાખી યેગ્ય રીતે અહિંસક જીવન જીવી રહ્યા છે. તેને એક જ આશય છે કે દરેક જી પિત પિતાની પરિસ્થિતિ મુજબ સુખ-શાંતિ પામે.” ખાસ કરીને તમે સમાજની જે વાત કરી તે માટે પણ ખૂબ જ વિચારવા જેવું છે. તમારા જેવા દેશદાઝ ધરાવવાનું કહેવડાવી દેશનેતા પદે રહેલ જવાબદાર વ્યક્તિઓએ તે ખૂબ જ ગંભીર તાથી આ ઉપર વિચાર કરવાની જરૂર છે. પહેલાં તે એ નક્કી થવાની જરૂર છે કે–આજે સમાજને શાની જરૂર છે? ઉદ્યમની કે ઉદ્યોગની ? તમારા કહેવા પ્રમાણે આજે આખા ભારતમાં ઉદ્યોગે ગૃહઉદ્યોગે નાશ પામતા રહ્યા છે. કેમ ! આનું કારણ શું? આજે ભારતની જનતાને ઉદ્યોગશીલ બનવાની જરૂર છે. કે ઉદ્યમી બનવાની જરૂર છે? - ગાંધીજી-બને થવાની જરૂર છે! ઉદ્યમ વિના ઉદ્યોગ શી રીતે થાય? અને ગૃહ ઉદ્યોગ વિના ઉદ્યમને હિતકારી બીજે પ્રકાર પૂ. આચાર્યમ–તમે ઉદ્યોગ વધારવાની વાત કરે છે, તે તમારા મેંઢામા “ગ્રહ’ શબ્દ ભલે રહે! જનતા તે ઉદ્યોગ તરફ ખેંચાય છે. ઉદ્યોગ એટલે “જેમાં મહેનત ઓછી અને વળતર વધારે તેવી જાતને પ્રયત્ન જ્યારે જાત મહેનત કે સ્વાશ્રયીપણું તે ઉદ્યમ સાથે સંકળાયેલ છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમત જનતાને સહેલાઈથી કામ થતું હોય તે કેડ વાળવાની જરૂર શી? ઉદ્યોગ વધારે ”ને પ્રચાર તમારા ભાષણમાંથી આડકતરે ફળે છે. એટલે જનતા યંત્રવાદ તરફ ઝુકતી જાય છે. ઘરે ઘંટી પીસવાને ઉદ્યમ, આ દળવાની ઘંટીના ઉદ્યોગથી ખલાસ થાય છે. કાપડ વણવાના ઉદ્યોગમાંથી મને વધારે થાય છે! એટલે વણકર લેકે નિરુદ્યમી બની જાય છે. પ્રજા પણ પરા શ્રયી–સુખી અનુદ્યમી બને છે. માટે આજે ભારતને તમારી રીતે પણ સુખી-સમૃદ્ધ બનાવવા ધારણ હોય તે પ્રજાને ઉદ્યમી બનાવવાની જરૂર છે. ઉદ્યોગ વધારવાની ઘેલછા યંત્રવાદના રાક્ષસને પાંચ હજાર માઈલ દૂરથી છાતી પર લાવીને ઉભે રાખવામાં પરિણમશે.” - ઈત્યાદિ ઘણી વાતે થયેલ પણ વ્યવસ્થિત નોંધ કેઈએ રાખી ન હેઈ અનુભવી એક જાણકાર પાસેથી આ પ્રસંગ છેડે જાણવા મળેલ, તેને વ્યવસ્થિત કરી અહીં રજુ કર્યો છે. અણુમલામતી ૦ કર્મક્ષયના ધ્યેયને કેંદ્રમાં રાખી સઘળી પ્રવૃત્તિ કરે તે જૈન, ૦ સંવર-નિર્જરાને ઉપાદેય અને આશ્રવ– | બંધને હેય માને તે જૈન. ૦ વીતરાગ પ્રભુની આજ્ઞાને સર્વસ્વ તરીકે ગણે તે જૈન. –પૂ આગમશ્રીને વ્યાખ્યાનમાંથી Page #294 -------------------------------------------------------------------------- ________________ નાઈwwwઋચ્છચ્છwwwwww 3 ગભારાના પ્રવેશદ્વારમાં નીચે ગ્રાસમુખ એટલે? હું પાશ્ચાત્ય વિદ્વાનના કેયડાને ઉકેલ વિ. સં. ૧૯૯૦માં મહેસાણામાં પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રી ચાતુર્માસ હતા. ત્યારે પર્વાધિરાજ પજુસણના પ્રથમ દિવસે વ્યાખ્યાનના બે કલાક પહેલાં નીચેની ઘટના બની. જેમાં માર્મિક પ્રશ્નને સુંદર ઉકેલ છે. સહુએ ધ્યાનમાં રાખવા જેવો છે. તેથી જે સાંભળે તે જ અહીં રજુ કરાય છે.) પાશ્ચાત્ય દેશના જબ્બર વિદ્વાન ભારતીય તત્વજ્ઞાનના સારા સ્કેલર (પ્રાયઃ જર્મનના ડે. શુબિંગ) ભારત વર્ષના પ્રમુખ તીર્થધામે, જ્ઞાનભંડારે પ્રતિષ્ઠિત વિદ્વાનેની મુલાકાત માટે આવેલા. તેઓ ભારતના નાના–મોટા ઐતિહાસિક અનેક મંદિરનું ઝીણવટથી નિરીક્ષણ કરતા હતા, તેમાં તેઓને એક ચીજ વિલક્ષણ દેખાઈ કે મેટે ભાગે જૈનમંદિરમાં ગર્ભગૃહ (ગભારો)ને પ્રવેશદ્વારમાં નીચે વચ્ચે અર્ધવૃત્તાકાર તેની આજુબાજુ બે વાઘના મેંઢા હોય જતેમણે તપાસ કરી કે આ શું છે? શિલ્પના જાણકારોએ કહ્યું કે “આ માસમુખ છે! મુખ્ય મંદિર–ગર્ભગૃહના પ્રવેશદ્વાર આગળ મુકવાની ભારતીય શિલ્પશાસ્ત્રની પ્રથા છે.” પિલા વિદેશી વિદ્વાને જિજ્ઞાસાથી પુછ્યું કે “કેમ? શું કારણ? જેનેના દેવ તે અહિંસક–વીતરાગદેવ તે પછી આવા હિંસક દેખાવ કેમ? બીજું કઈ માંગલિક દશ્ય કેમ નહિં?” આ પ્રશ્નને જવાબ કેઈએ બરાબર ન આયે, કેઈએ કંઈ કઈ એ કંઈ અગડં–બગડે જવાબ આપ્યો, જેથી વિદેશી વિદ્વાનનું મન સંતુષ્ટ ન થયું. Page #295 -------------------------------------------------------------------------- ________________ આગમજ્યોત પછી તે ભારતના સારા સારા તત્વજ્ઞ ધુરંધર વિદ્વાને ધર્માચાર્યો વિગેરે પાસે પિતાની આ જિજ્ઞાસા મુકી, કેઈએ સતેષકારક જવાબ ન વા . કેકે પૂ. આગમેદ્ધારક આચાર્ય ભગવંતની બહુશ્રુતતા અને આગમનું બધું જ્ઞાન, અગાધ વિદ્વત્તા માટેની વાત કરી એટલે એ વિદેશી વિદ્વાન સવારની ગાડીમાં મહેસાણું સ્ટેશને ઉતર્યો. તુર્ત બીજી ગાડીમાં તેને આગળ જવું હતું, વચ્ચે કલાકને સમય હતે. સીધે ઉપાશ્રયે આવ્યું. લેકે બધા પૌષધ લેતા હતા, ત્યાખ્યાનની તૈયારીઓ ચાલુ હતી. વિદેશી વિદ્વાન પૂ. આચાર્ય મહારાજ પાસે આવ્યા, એગ્યવાતચીત પછી વિદેશી વિદ્વાને પિતાની જિજ્ઞાસા વ્યક્ત કરી એટલે તે જ ક્ષણે પૂ. આગમ દ્વારકશ્રીએ કહ્યું કે “જુઓ! અમારા દેવ વીતરાગ ! વીતરાગની પાસે જનારાએ. પિતે વિતરાગ બનવું જોઈએ, રાગ અને દ્વેષ બન્નેનું દમન કર્યા વિના વીતરાગ ન બનાય, તેથી ગભારામાં પ્રવેશદ્વારમાંની નીચે બે બાજુ જે વાઘના મુખ કરાય છે. તેમાં એક વાઘ છે. એક સિંહ છે. અમારે ત્યાં શાસ્ત્રોમાં રાગને સિંહની ઉપમા આપી છે, કેષને વાઘની ઉપમા આપી છે. એમ કહી પાસે બેઠેલ મુનિને કહ્યું કે “લા પેલી પ્રત” એમ. કહી તુર્ત ઉપમિતિ ભવપ્રપંચ કથા (સંસ્કૃત) મંગાવી, તેમાંથી સપાટાબંધ પાનું કાઢી રાગકેશરીષવ્યાધ્ર એ શબ્દ બતાવ્યા. વધુમાં કહ્યું કે “શિલ્પશાસ્ત્રમાં આ બન્નેને ગ્રાસમુખ કહેલ છે. એટલે આ બે રાગસિંહઅને દ્વેષવાઘથી આખું જગત રાસાયેલા છે. આના મોઢામાં દરેક સપડાયેલ છે. તેમાંથી છુટવા માટે વીતરાગ. પરમાત્મા પાસે જવાનું છે.” આદિ. પિલ વિદેશી વિદ્વાનો આભો જ બની ગયે. જે પ્રશ્નને ધુરંધર Page #296 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪૩ ૫૭ વિદ્વાનોના માથા ખણાવ્યા. તે પ્રશ્ન આટલી સહેલાઇથી અને શાસ્ત્ર પાઠ સાથે ઉકેલ્યું. તુર્તજ પૂ. આચાર્ય દેવશ્રીના પગમાં વિદેશી વિદ્વાન નમી પડચો અને કહ્યું “ વાસ્તવમાં જેવી આપની સ તામુખી પ્રતિભાની પ્રશ સા સાંભળી હતી તેવી જ અનુભવી, આપ તે ખરેખર જંગમ ડિસ્નેરી છે” કહી તુત વિદ્યાય થઈ ગયા. COCOCE મામિ ક...વ્યાખ્યાઓ ૦ શાસ્ત્રીય મર્યાદાના લક્ષ્ય વિના કરાતી ધમક્રિયા વર વિનાની જાન જેવી છે. ૦ કમ સિવાય કોઇને પણ દુશ્મન માનવા એ મિથ્યાત્વનું ચિહ્ન છે. ૦ ક જન્ય શુભ પરિસ્થિતિને પણ આત્મિક સહજ સુખમાં પ્રતિબંધક હાઇ અનિષ્ટ માને તે સમ્યકત્લી. ૦ શકય પ્રયત્ને આત્માને સંસ્કારાની નાગચૂડમાંથી છેડાવવા મથવું તે જિન શાસ· નના મમ છે. —પૂ॰ આગમાશ્રીના વ્યાખ્યાનમાંથી () Page #297 -------------------------------------------------------------------------- ________________ - હજહાજન 1 ઉપગી માર્મિક પ્રશ્નોત્તર | [વિ. સં. ૧૯૮૧માં શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્ય દ્વાર ફંડની સહાયથી શ્રી ઋષભદેવજી કેશરીમલજની પેઢી–રતલામ તરફથી “યથાવિધિના સહિત પંજ તિવાળaઝાળિ” હિંદી પુસ્તક પ્રકાશિત થએલ. તેમાં પૂર આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ પ્રતિકમણની વિધિના સૂત્રે અને હાલની ચાલુ પરંપરાની પ્રતિક્રમણની વિધિ-સામાચારી અંગે ૩૭ પ્રશ્નોના વિશદ ઉત્તર રૂપે શાસ્ત્રીય પાઠે સંકલિત કરી સારે ઉહાપોહ કરેલ છે. આ પુસ્તક આજે દુર્લભ છે, ક્યાંક જુના ભંડારમાં મળે છે. તેથી પૂ આગમકશ્રીની પ્રૌઢ પ્રતિભા અને આગમાનુસારિણી મતિન. ઝબકારને આ ખ્યાલ જિજ્ઞાસુઓને આવે, તેથી અહીં વ્યવસ્થિત કરી આપવામાં આવે છે. પૂ. આગમશ્રીની સર્વ દેશીય વિદ્વત્તાને ખ્યાલ આવે તેથી મૂળ હિંદી ભાષામાં જ આપ્યા છે. ] १ प्रश्न-पंचमंगल (नवकार) के पद नव कहां कहे हैं ? उत्तर-श्रीमहानिशीथ में नवकार के नव पद कहे हैं, ढूंढिये लोग जो नंदीसूत्र मानते हैं, उस में भी श्रीमहानिशीथ माननेका लेख है. २ प्रश्न-पंचमंगल में "पढमं हवइ मंगलं" कहना “कि पढम होइ मंगलं" ના? उत्तर-श्रीमहानिशीथ में 'एसो पंच०' से लगाकर सारी चूलिका के अक्षर तैंतीस कहे हैं, और आखिर के पद के भी नव अक्षर गिनाये हैं, इससे “ पढमं हवइ मंगलं" पद ही कहना चाहिये. (" जाब तिआलावगतित्तीसक्खरपरिमाणं " महा.) Page #298 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક -થું ३ प्रश्न-"पंचिदिय०" सूत्र की क्या जरूरत है ? उत्तर-कोइ भी क्रिया गुरुको साक्षी बिना करने की मनाइ है. यदि गुरु महाराज हाजिर न हों तो उन्होंकी स्थापना करनी चाहिये. भाष्यकार इसीलिए फरमाते है कि-"गुरुविरहंमि य ठवणा" अर्थात् गुरु महाराज की अनुपस्थिति में स्थापना करना जो लोग स्थापना नहीं करते वे १ इच्छामि खमासमणो कहते समय क्षमाश्रमण शब्द से किसका संबोधन करते हैं ? २ 'करेमि भंते' में भंते करके किसका संबोधन करते हैं ? ३ वंदन में 'अणुजाणह मे मिउग्गहं' कहकर किसके पास प्रमाणवाला अवग्रह मांगते हैं ? ४ और आखिर में स्थापना नहीं माननेवाले लोग 'अहोकायं कायसंफासं ' (आपके चरणकमलरूप अधःकाय को मेरे मस्तकरूप काया का स्पर्श करने की आज्ञा दें?) ऐसा कैसे कहते है ? फिर स्पर्श करके कहते हैं कि जो आपको इस मेरे सिर स्पर्शन करने में कष्ट हुआ हो तो क्षमा करें, इस जगह पर जो लोग स्थापना नहीं मानते वे वंदन, सामायिक, क्षामणा, कैसे सच्चे करेंगे ? और यह क्रिया यदि साधु साध्वी खुद गुरु होते हुए भी स्थापना नहीं मानेगे तो कैसे करेंगे ? इन सब जगहोंपर गुरुशब्दसे आचार्यही लेने के होनेसे उनकी कल्पना स्थापनामें करनी चाहिये, और इसीलिए आचार्य महाराज के ३६ गुण दिखाने को यह सूत्र है. नोट:-श्री हरिभद्रसूरिजीने संबोधप्रकरण में आचार्य के गुणकी छत्तीसी बताई है। ४ प्रश्व-ईच्छकार का सूत्र क्यों कहना ? उत्तर--श्री कल्पसूत्रजी आदि में 'संमइ-संपुच्छणाबहुलेणं' (बारंबार सुखसाता पूछने वाला होना) इत्यादिक वाक्य है- जिससे यह Page #299 -------------------------------------------------------------------------- ________________ આગમત सूत्र जरूरी हैं. ५ प्रश्न-श्रावकको स्थावर की हिंसा का पञ्चक्खाण ही नहीं है, तो फिर उसकी विराधना के प्रतिक्रमण के लिये इरियावही क्यों करना ? उत्तर-व्रतका प्रतिक्रमण नहीं है, पापका प्रतिक्रमण है ? "व्रत लेनेवालेको ही पाप लगे और व्रत नहीं लेनेवालेको पाप नहीं लगे ऐसा नहीं है. इसमें व्रतवाला हो या व्रतरहित हो लेकिन प्रतिक्रमण तो सबहो को करना चाहिये, क्योंकि कृत्य नहीं किया १ अकृत्य किया २ श्रद्धा नहीं की ३ विपरीत प्ररुपणा की ४ इन चारों का प्रतिक्रमण है. ६ प्रश्न-पेश्तर सामायिक उचरना कि पेस्तर इरियावहि० पडिक्कमना ? उत्तर-पेश्तर इरियावहि० पडिक्कमना, पीछे सामायिक उचरना, वादि वैताल श्रीशांतिसूरिजी श्रीउत्तराध्ययनवृत्ति में साफ फरमाते हैं कि"सामायिकं च प्रतिपत्तुकामेन तत्मणेतारः स्तोतव्याः, ते च तत्त्वतस्तीर्थकृत एवेति तत्सूत्रमाह-चतुर्विंशतिस्तवेनेत्यादि, (उत्त० पृ० ५८०) सामायिक लेने वाले को चाहिये कि सामायिक को बताने वाले श्रीऋषभादिक २४ जिनेश्वरों की स्तुति के लिये ‘लोगस्स उज्जोअगरे' यह सूत्र कहे, इरियावहिया बिना इधर लोगस्स कहने का संबंध ही नहीं है, इसीलिये पेश्तर इरियावहिया पडिक्कमना, पीछे सामायिक उचरना, बिना इरियावहिया कि ये जो कुछ किया ही जाय तो सब अशुद्ध होती है, ऐसा श्री हरिभद्रसरिजीने दशवैकालिकवृत्ति में कहा है, "ईर्यापथपतिक्रमणकृत्वा न किश्चिदन्यत् कुर्यात् , तदशुद्धतापत्तेः" (दश० प० २८१ ) Page #300 -------------------------------------------------------------------------- ________________ पुस्तः ४-थु श्रीमहानिशीथ में भी फरमाया हैं कि इरियावाहिया किये बिना क्रिया करना नहीं, जो लोग आवश्यकादिकसूत्रोंका नाम लेकर इरियावहिया से पेश्तर सामायिक उचरनेकी कहते हैं उन्हें समझना चाहिये कि आवश्यकादिक में" एताए विहीए गन्ता तिविहेण णमित्तु साहुणो पच्छा सामाइयं करेइ. करेमि भंते ! सामाइयं सावजं जोगं पञ्चक्खामि दुविहं तिविहेणं जाव साहू पज्जुवासामिति काऊगं, पच्छा इरियावहियाए पडिक्कमतिति, पच्छा आलोएत्ता वंदइ आयरियादि जहाराइणिया" (आ० वृ० हारिभद्रीया प० ८३२) ___ पच्छा सो इड्ढीपत्तो सामाइयं करेइ अणेण विहिणा-करेमि भंते ! सामाइयं सावज जोगं पञ्चक्खामि जाव नियमं पज्जुवासामित्ति, एवं सामाइयं काउं पडिकंतो वंदित्ता पुच्छइ [आ० वृ० प० ८२२] यह जो पाठ है वह सब सामायिककी विधि पूरी होने बाद आचार्यमहाराजादि के वंदन आदि के लिये है, __इसीलिये यहां सब जगहपर इस रीतिसे सामायिक करे, पीछे इरियावहिया करके गुरु महाराज को वंदन करे, आलोचन करे, ऐसा लिखा है. यदि सामायिक की विधि होती तो वहांपर सामायिककी मुहपत्ती पडिलेहन आदि सामायिक के आदेश होते, लेकिन विधिका कुछ भी इशारा नहीं है. अतः प्रथम हरियावाहिया करके बाद में सामायिक लेना. ज्यादा विचारने की बात तो यह हैं कि इन सब पाठों से पुरानी और सबकी असली जड आवश्यकचूर्णि है, उसमें "एताए विहीए गंता तिविहेण साहुणो णमिऊण पच्छा तस्सक्खियं सामाइयं करेइ करेमि भंते ! सामाइयं दुविहं तिविहेणं Page #301 -------------------------------------------------------------------------- ________________ આગમત जाव साहू पज्जुवासामित्ति काऊणं, जइ चेइयाई अस्थि तो पढमं वंदइ, साहूणं सगासाओ रयहरणं निसेन्जं वा मग्गइ, अह धरे तो से उग्गाहियं रओहरणं अत्थि, तस्स असति पोत्तस्स अंतेणं, पच्छा इरियावहियाए पडिक्कमइ, पच्छा आलोएत्ता वंदइ आयरियादी अहारायणियाए, पुणोऽवि गुरु वंदित्ता पडिलेहित्ता णिविट्ठो पुच्छइ पढइ वा [आ० चू० ५० ३४१] इसमें साफ फरमाया है कि सामायिक लेकर चैत्यमें चैत्यवंदन करे, पीछे उपाश्रय का प्रमार्जन करे, बाद इरियावहिया करे, ___ इस पाठसे भी और साफ-जाहिर होगया है कि आवश्यकादिवृत्तिमें जो सामायिक के बाद इरियावहि० है वो वंदन, आलोचन आदि के लिये ही है, सामायिक के लिये नहीं. __ पौषध और साधुपने में तो वे लोगभी (अन्यगच्छवाले) पेश्तर ही इरियावहिया करते हैं. ७ प्रश्न-सामायिक तीन बार उचरना या एक बार ? उत्तर-सामायिक व्रत जब नन्दी की विधि साथ उचरे तब तो व्रतका पाठ तीन बार करना लाजिम ही है, परंतु बिना नन्दी-क्रिया से तोन बार उचरना शास्त्रसे खिलाफ है. खरतरगच्छवालों के बनाये हुए शास्त्र के पेश्तरके किसीभी शास्त्रमें श्रावक को तीन बार सामायिक उच्चरने का लेख नहीं है. व्रत का उच्चार तीन बार करना ऐसा जो कहते हैं वे देशावकाशिकादिक क्यों तीन बार नहीं कहते हैं ? ___ जो लोक साधु को महाव्रत तीन बार उचराने का बहाना लेते हैं उन्हों को समझना चाहिये कि वह नन्दीक्रिया साथ है, और वो बहाने लेते हो तो वहांपर पेश्तर इरियावहिया की जाती है,. बाद में सामायिक उचराइ जाती है, वेसा आप क्यों नहीं करते. हो ? जरा विचार करके देखिये. Page #302 -------------------------------------------------------------------------- ________________ पुस्त। ४-थु ८ प्रश्न-पडिक्कमण में देववंदन करना ऐसा कहां लिखा है ! उत्तर-श्रीमहानिशीथसूत्र में फरमाया है कि शाम का पडिकमण देव वंदन बिना किये करे तो प्रायश्चित्त लगता है, और प्रवचनसारोद्धार, चैत्यवंदनबृहद्भाष्य, चैत्यवंदनभाष्य आदिमें अहोरात्रमें सात वक्त चैत्यवंदन करना फरमाया है. वहां पडिकमणमें दोनों वक्त देववंदन करना फरमाया है. ९ प्रश्न-सामायिकमें देवताका कायोत्सर्ग और स्तुति कहने में मिथ्यात्व लगना कहते हैं, तो फिर चौथी थुई क्यों कहना ? उत्तर-ठाणांगसूत्र में सम्यग्दृष्टिदेवों की स्तुति करने का फल जैनधर्म की प्राप्ति सुलभता से होने का लिखा है. " पंचहिं ठाणेहिं जीवा सुलहबोहित्ताए कम्मं पकरेंति, तं०अरहंताणं वण्णं वयमाणे जाव विवकतवबंभचेराणं देवाणं वणं वयमाणे (ठाणांग ३२१). श्री वज्रस्वामीजी, सुभद्रासती, दुर्बलिकापुष्पमित्र आदि सकल संघ इन सब लोगोंने देवताका कायोत्सर्ग किया है, श्रीहरिभद्रसूरीजी ने पंचवस्तु में श्रुतदेवता वगैरहका कायोत्सर्ग पडिक्कमण में करना कहा है. १० प्रश्न-पंचांगीमें कौनसी जगह चौथी थुई करनी कही हैं ? उत्तर-चैत्यवंदनबृहद्भाष्य, चैत्यवंदनकी ललितविरतरा र्ट का, देव वंदनभाष्य, वन्दारुवृत्ति, वन्दित्तवृत्ति आदि में देवताका कायोत्सर्ग और स्तुति करनी कही है. आवश्यकादिक में सामान्यसे देववंदन करना फरमाया है. किसीभी स्थानमें आवश्यकादिसूत्रों में कायोत्सर्ग के बाद जो बोली जाती है वो जो चूलिका स्तुति है वो तीन ही कहना, ऐसा लेख नहीं है. Page #303 -------------------------------------------------------------------------- ________________ આગમજત मंदिर में ठहरने की हद्द दिखानेके लिये जो कहा है, वह प्रणिधानकी तीन गाथा के लिये है, और चैत्यपरिवाडीमें तीन श्लोक की स्तुति के लिये है. लेकिन किसी भी स्थानपर चतुर्थ चूलिकास्तुति का निषेधका लेख नहीं है. ११ प्रश्न-केवली परमेश्वर तो अतीन्द्रिय हैं तो फिर उनको चक्षु लगाने की क्या जरूरत है ? उत्तर-केवलज्ञानी प्रभु क्या नासिका (घाण) इन्द्रिय वाले होते हैं ! आपको कहनाही पडेगा कि अतीन्द्रिय केवलज्ञानी होनेसे केवलीभगवान को घ्राणेन्द्रिय नहीं हैं, तो फिर क्या भगवानकी मूर्ति बिना नासिका वाली बनाइ जाय वो आपको इष्ट है ? और आप क्या नासिका वाली मूर्ति नहीं मानेगे ? ___ कभी आप कहेंगे कि भावेन्द्रिय की अपेक्षासे केवली महाराज अतीन्द्रिय है, लेकिन द्रव्येन्द्रिये तो उनको वैसी की वैसीही होती है. आपका यह कथन सच्चा है, तो फिर वही न्याय आप चक्षुके विषयमें क्यों नहीं लेते हैं ? सभी प्राणीको चक्षुका रंग बदनके रंग से विपरीत होता है, नासिकादि का रंग तो शरीरके रंगकाही होता है, इससे चक्षु अलग लगाने की जरूरत पड़ती हैं. :१२ प्रश्न-भावक प्रतिक्रमण (वदिन्तु ) को सूत्र क्यों मानना ? और यदि वह सूत्र है तो उसके उपर भाष्य चूणि क्यों नहीं ! उत्तर-भाष्यचूर्णि न होने से सूत्र न माना जाय तो उववाई आदि बहुत सूत्रों की भाष्यचूर्णि नहीं है, तो क्या वे सूत्र नहीं माने जायेंगे ? श्री अभयदेवसूरिजी पश्चाशकजी में श्रावक प्रतिक्रमण (वंदित्तु) को सूत्र तरीके फरमाते है. " ननु साधुप्रतिक्रमणाद्भिन्नं श्रावकप्रतिक्रमणसूत्रमयुक्तं, नियुक्तिभाष्यचूर्णादिभिरतन्त्रितत्वेनानार्थत्वात् , नैवं, आवश्यकादिदशशास्त्री Page #304 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪–વ્યું व्यतिरेकेण नियुक्तीनामभावेनोपपातिकाधुपाङ्गानां च चूर्यभावेनानार्षत्वप्रसङ्गात् (पंचा० ५० ३४ ). श्रीवंदित्तु ० सूत्र पर श्री जिनदेव-विजयसिंहसरि कृत भाष्यचूर्णि है फिर उसको सूत्र कैसे नहीं मानना ? क्या आनन्दादि श्रावक प्रतिक्रमण नहीं करते थे ? कहोंगे कि उपासकदशांग और आवश्यकनियुक्तिके पाठसे वे प्रतिक्रमण करते थे तो यह कहना व्यर्थ है. __ क्यों कि वहां एक भी स्थान में अतिचार का प्रतिक्रमण याने मिच्छामि दुक्कडं वाला पाठही नहीं है, और ज्ञानाचारादि आचारों का तो नाम निशान भी नहीं हैं, इससे अतिचार की 'गाणंमि दसणंमि' आदि आठ गाथा और वंदित्तु ० सूत्र असल से ही है ऐसा मानना पडेगा. ऐसे ही इच्छामिठामि में असावगपाउग्गो नाणे दंसणे चरित्ताचरित्ते पंचण्हमणुव्वयाणं तिहं गुणव्वयाणं चउण्हं सिक्खावयाणं बारसविहस्स सावगधम्मस्स' आदि पाठ भी असल का ही मानना होगा. अनुयोगद्वारमें श्रावकको दोनों समय प्रतिक्रमण करने का फरमाया है. सूत्रकृतांग में उदकश्रावक ने अप्रतिक्रमणधर्म को छोड के सप्रतिक्रमणधर्म माना है, आनंदश्रावकको श्रीगौतमस्वामीजी ने पडिक्कमण करने का फरमाया हैं, इससे भी श्रावक का अलग प्रतिक्रमण जरूर मानना होगा. और इसीसे वंदित्तु० भी पेश्तर श्रीगणधरका किया हुआ मानना पडेगा. १३ प्रश्न-वंदित्तु की गाथा ५० है या कम है, ५० है तो पीछे की गाथा में 'सम्मत्तस्स व सुद्धि' ऐसा पद 'सम्भदिट्ठी देवा' की जगह पर कहते हैं, वो क्या उचित है ? Page #305 -------------------------------------------------------------------------- ________________ આગમત उत्तर-वंदित्तु० की टीका चूर्णि वगैरह में वंदित्तु० की ५० ही गाथा मानी है, और सबही जगह पर 'सम्मदिट्ठी देवा' ऐसा पद माना हैं, जो लोग 'समत्तस्स य मुद्धिं ऐसा पद वहां पर कहते है, वह उचित नहीं है. ___ क्योंकि शास्त्रोंमें अर्थ एक होने पर भी शब्द फिराने वाले को आशातना करनेवाला माना है, तो फिर अपने कदाग्रहका पोषण करने के लिये मरणदशा में उच्चारण करने का पद यहां पर दिया उसका तो कहना ही क्या ? १४ प्रश्न-सूत्रों में श्रावकों को 'असहिज्जा देवासुर' कहकर किसी की भी सहायता नहीं लेनी ऐसा कहा है, वो फिर वह याचना करना सूत्र से खिलाफ क्यों नहीं गिनी जाती ? उत्तर-महानुभाव ! आपको उस सूत्र का भावार्थ बराबर ज्ञात नहीं, देखिए असहिज्ज का अर्थ श्रीशीलांकाचार्यजी तथा श्री अभयदेवसूरिजीने क्रमसे- श्रीसूगडांगजीमें___ 'असहायोऽपि देवासुरादिभिर्देवगणैरनतिक्रमणीयः अनतिलंघनीयो धर्मादप्रच्यावनीय इतियावत् , तदियता विशेषणकलापेन तस्य सम्यग्ज्ञानित्वमावेदितं भवति' (सू०४०८) उवबाइजीमें 'असहेजत्ति अविद्यमानसाहाय्यः कुतीर्थिकप्रेरितः सन् 'सम्यक्त्वविचलनं प्रति न परसाहाय्यमपेक्षते इति भावः अत एवाह-देवासुर० (औप०) इसका भावार्थ यह है कि-कोई देवअसुरादि श्रावकोंको श्रीजैनशासनकी श्रद्धासे चलायमान न कर सके या कोई भी अन्यमतावलंबी प्रश्नोत्तर करने को आवे तो उन श्रावकों को किसी का सहारा नहीं लेना पडे. ___ अर्थात् इस पदसें उन्हों के सम्यक्त्व और ज्ञान की प्रबलता दिखाई है, उसमें धर्ममें सम्यग्दृष्टियों की सहायताके निषेत्रकी गंध भी नहीं है. Page #306 -------------------------------------------------------------------------- ________________ पुस्तः ४-थु १७ १५ प्रश्न-देव चौथे गुणठाणे है और श्रावक पांचवे गुणठाणे है, तो न्यून को __आगे करना यह बुरा क्यों नहीं माना जाता ? उत्तर-समवसरणमें साध्वीयें जो छटे, सातमें गुणठाणे होती है, वे पीछे बैठती हैं, और देवियां चोथे गुणठाणे वाली होनेपर भी आगे बैठती हैं, श्रावक पांचवें गुणठाणेवाले पीछे बैठते है और चौथे गुणठाणे वाले देवता आगे बैठते है, इतना ही नहीं, बल्कि दर्शनाचार का नियम है कि जो कोई भी गुणवान सम्यग्दृष्टि हो उसके गुणकी स्तुति करना, और यदि गुणवान की तारीफ नहीं करे तो दर्शनाचारकी विराधना होती हैं, सम्यग्दृष्टि देवोंने श्री जिनेश्वर महाराज के समवसरण की रचना, दीक्षा, मोक्ष आदि कल्याणक के महोत्सव करके शासनकी बडी सेवा की है, इससे उनकी तारीफ में कोई हर्ज नहीं है. १६ प्रश्न-क्या देवता बोधि व समाधि दे सकते हैं ? उत्तर-मेतार्य, आरोग्यद्विज, बलभद्रजी, देवादिगणिक्षमाश्रमण, तेतलीअमात्य, उदायन राजा आदिके सूत्र में लिखे हुए बोधिदान के वृत्तान्त को देखने पर भी बिना कदाग्रह यह सवाल कौन कर सकता है ? अर्थात् देवताओंकी सहायता से ही पेश्तर के कई महापुरुष सम्यक्त्वादिको पाये हैं. १७ प्रश्न-'आयरिय उवज्झाए०' यह सूत्र साधुको कहना चाहिये कि सिर्फ श्रावक को कहे ? उत्तर-पंचवस्तु आवश्यकचूर्णि आदि में ___तो आयरियादी पडिक्कमणत्थमेव दंसेमाणा खामेति, उक्तं च " आयरिय उवझाए०" "सव्वस्स समणसंघस्स०" सव्वस्स जीवरासिस्स०" (आ० चू०) साधुप्रतिक्रमण की विधि में ही यह सूत्र कहा है. और श्रावक Page #307 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમજ્યાત की प्रतिक्रमण विधि में भी योगशास्त्र आदि में यह सूत्र फरमाया है, इससे दोनों को कहना चाहिये. ९८ प्रश्न - श्रुतदेवता, क्षेत्रदेवता आदिका कायोत्सर्ग कहां कहा हैं ? उत्तर - श्रुतदेवतादिके कायोत्सर्ग करने का पूर्वधरोके कालसे ही चलता है, श्रीहरिभद्रसूरीजीने फरमाया है, और आवश्यक चूर्णि आदिमें भी प्रतिक्रमणमें देवताका कायोत्सर्ग करना ऐसा लिखा है. “वित्त देवताए उस्सग्गं करेंति केई पुण चाउम्मासिगे सेज्जदेवयाए वि उस्सग्गं करेंति (आ० वृ० प० ७९४) " आयरणा सुयदेवयमाईण होइ उस्सग्गो ॥ ५९१ ॥ चाउम्मासियवारिसे उत्सग्गो वित्तदेवयाए उ । पक्खियसिज्जसुरीए करेंति चउमासिए वेगे || ५९२ ॥ ( पंचवस्तु ) १९ प्रश्न - श्रुतदेवताकी स्तुति कहां कही है ? उत्तर -खुद गणधरकृत पाक्षिकसूत्र में ही आखिर में 'सुअदेवया भगवई ' यह स्तुति है. यह श्रुतरूप देवता नहीं लेनी, परंतु श्रुत की अधिष्ठायक देवता लेनी, ऐसा साफ २ श्री मलधारी हेमचन्द्रजीने आवश्यक टिप्पण में लिखा हैं, सेनप्रश्न में भी पडिकमणमें श्रुतदेवतादिकी स्तुति कहनी कही है. २० प्रश्न -स्तवन कहे बाद श्रावकों को 'अड्ढाइज्जेसु' सूत्र कहना ! और कहना ऐसा कहां कहा है ? उत्तर- श्रावक के प्रतिक्रमणसूत्र में वह वन्दन सूत्र ( अड्ढाइज्जेसु) नहीं आता है, और साधु प्रतिक्रमणसूत्र में आता है, इससे श्रावको उस सूत्रसे सकल साधुको वंदन करते हैं. २१ प्रश्न - शांतिस्तव हरदम कहना कहां कहा है ? उत्तर- खुद शांतिस्तवमें ही 'यश्चैनं पठति सदा' कहके श्रीमानदेवसूरिजीही नित्य शांतिस्तवका पाठ करना ऐसा फरमाते हैं. Page #308 -------------------------------------------------------------------------- ________________ पुस्तः ४-थु २२ प्रश्न-सामायिक पास्नेके समय इरियावहि ० आदि क्यों करना ? उत्तर-प्रतिक्रमण करके स्वाध्याय किये बाद शयनका चैत्यवंदन करने के लिये प्रतिक्रमण के अन्त में इरियावही करनी पडेगी, और सामायिक में जो प्रमार्जनको न्यूनतादिसे दोष लगे उसके लिये इरियावहिया करनी ही चाहिये. २३ प्रश्न-जावन्ति चेहआई, जावंत केशवि साहू आदि सूत्र आवश्यकमें नहीं है, तो फिर क्यों कहे जाते हैं ! उत्तर-ललितविस्तरा, प्रवचनसारोद्धार, चैत्यवंदनबहद्भाष्य आदि में __ ये सूत्र कहने का लेख है, इसलिये कहना चाहिये. २४ प्रश्न-पंचाशक आदि में 'जयवीयराय' की सिर्फ दो गाथा है, तो फिर ___ज्यादा क्यों कहते हो? उत्तर-चैत्यवंदनबृहद्भाष्य जो वादिवेताल शांतिसरिजी का किया हुआ है, उसमें 'वारिजइ जइवि' (८४९) की गाथा और 'दुक्खक्खओ कम्मक्खओ' (८४६) की गाथा प्रणिधान माफिक कहने को कही है. वे आचार्य महाराज थीरापद्रगच्छ के है, इससे तपगच्छ के किसी आचार्यने यह गाथा बढाई है, ऐसा कहना व्यर्थ है. २५ प्रश्न-पक्खी प्रतिक्रमण चतुर्दशी को करना या पूर्णिमा को ? उत्तर-श्रीशीलांकाचार्यमहाराज आदिने चौमासी प्रतिक्रमणको तो पूर्णिमा का कहा है, लेकिन किसीभी स्थान पर पाक्षिक प्रतिक्रमण पूर्णिमाके दिन करनेका नहीं लिखा है, अलावा इसके श्रीकालिकाचार्य महाराजने संवत्सरी प्रतिक्रमण भाद्रपद शुक्ल चतुर्थी का किया, इससे चउमासी प्रतिक्रमण भी चतुर्दशी का होता है. २६ प्रश्न-श्रीकालिकाचार्य महाराजको तो शालिवाहन राजा के आग्रह से चतुर्थी के दिन सांवत्सरिक करने की जरूरत थी, परंतु अब, क्यों करते हैं ? Page #309 -------------------------------------------------------------------------- ________________ આગમત उत्तर-महानुभाव ! उस वक्त राजा अकेला प्रतिक्रमण नहीं कर सकात था क्या ? आचार्यजोको पलटाने की क्या जरुरत थी ? सोचने से मालूम होगा कि सकलसंघ को एकही तरह से करना चाहिये. इससे आचार्य महाराज आदि सकलसंघने संवत्सरी चतुर्थीकी की. इतना ही नहीं, किंतु श्री निशीथचूर्णि - दशाश्रुतस्कंधचूर्णि वगैरह में तो ‘कालिकाचार्यजी ने चतुर्थी के दिन सांवत्सरिक करने का चलाया, इससे हम भी चौथ के दिन संवत्सरी करते हैं', ऐसा साफ चूर्णिकार महाराजने लिखा है. चूर्णिकार के वख्त में पंचमीको संवत्सरी करने वाले कोई भी नहीं थे, परंतु जो २ पंचमी की संवत्सरीक करते है, वे सब विक्रम की बारवीं सदी या इसके बाद निकले हैं । २७ प्रश्न-दो श्रावण या दो भादवे होवे तो पर्युषणा व सांवत्सरिक प्रति क्रमण कब करना ? उत्तर-दो श्रावण होवे तो भादवा शुक्ल चतुर्थी के दिन सांवत्सरिक प्रति क्रमण होवे वैसे पर्युषण करना. और दो भादवा होवे तो दूसरे भादवा सुदी ४ को सांवत्सरिक आवे एसे पर्युषण करना, जैसे पाक्षिक में तिथि की वृद्धि होने पर भी चतुर्दशी के दिन ही पाक्षिक प्रतिक्रमण करते हैं, और उस प्रतिक्रमण को पाक्षिक प्रतिक्रमण ही कहते हैं, और चैत्रादि कोई भी आसोज तक का मास बढे तब भी चातुर्मासी आषाढ और कार्तिक मासहीमें करते हैं, और उस प्रतिक्रमण को चौमासी प्रतिक्रमण ही कहते है, अर्थात् पाक्षिक और चातुर्मासी के हिसाब में जैसा न्यूनाधिक तिथी या मास गिन्ती में नहीं लेते हैं. वैसे ही सांवत्सरिक प्रतिक्रमण के लिये भी न्यूनाधिक तिथि या मास गिन्ती में नहीं लेना. Page #310 -------------------------------------------------------------------------- ________________ ७१ પુસ્તક ૪-થું क्या खरतरगच्छीय लोग आषाढ चौमासे बाद तिथौ वृद्धि होगी तो भादवा सुदी ३ को संवत्सरी करेंगे ? कदापि नहीं, जैसे पांच मास होते भी चतुर्मासी आषाढादि में ही होवे वैसे अधिक मास होते भी संवच्छरी भादवा में ही होवे, ___ जो लोक पक्खी की तिथिओमें चौदह या सोलह तिथि और चौमासी में पंच मास वगेरे बोलते है वो शास्त्र से खिलाफ है. अन्यथा क्षामणा का एसा पाठ शास्त्र में से दिखावे. २८ प्रश्न-जिस वर्ष में मास की वृद्धि होवे उस वर्ष में चौमासी से बीस दिन बाद सांवत्सरिक करना ऐसा शास्त्र में फरमान नहीं है क्या ? उत्तर-महानुभाव ! पोष, आषाढ की वृद्धि होनेपर चौमासी बाद वीस दिनसे पर्युषण करना यह बात है, लेकिन यह बात संवत्सरी के लिये नहीं है, किंतु साधुओं के स्थिरतारूप पर्युषणा के लिये हैं. क्योंकि पौष और आषाढ बढने से बारीश जल्दी हो जाती है, इससे स्थिरता का नियम जल्दी कर लेना चाहिये । __ जो लोक अभिवर्धित वर्ष में बीस दिन से पर्युषणा करते है उनको सोचना चाहिये कि शास्त्रकारोंने पौष वगेरह किसी भी मास वृद्धि होने पर आषाढ चौमासी से बीस दिन बाद पर्युषणा करनी कही, तो आप लोक चैत्र वैशाख जेष्ठ आषाढ बढने पर क्यों चौमासी से बीस दिन बाद संवच्छरी पर्युषणा नहीं करते हो । २९ प्रश्न-स्थिरता के नियम की पर्युषणा और सांवत्सरिक की पर्युषणा अलग २ है क्या ? उत्तर-देवानुप्रिय ? ये दोनों पर्युषगा अलग २ हैं, क्योंकि स्थिरतारूप पर्युषणा तो उत्सर्गसे आषाढ में ही करलेनेकी हैं, अपवाद से ही ‘पांच २ दिन बढाकर करने की है, और आखिर भादवे में तो जरूर कर लेना चाहिये. सांवत्सरिकरूप पर्युषणा तो भादवे में ही करने की हैं। Page #311 -------------------------------------------------------------------------- ________________ ७२ આગમજ્યાત जो लोग सांवत्सरिक की पर्युषणा पेश्तर श्रावणादि में कर लेते हैं वे जिस साल में अधिक मास है उस साल में तो अधिक मासकी गिन्ती करेंगे और फिर दूसरे वर्षकी सांवत्सरी में क्या करेंगे ? क्या मुसलमानों के माफिक एक मास पर्युषणा आगे लायेंगे या जिस साल में अधिकमास नहीं है उस सालमें अपनी कल्पना से अधिक लगा देंगे ? अर्थात् दूसरे साल १३ महीने का सांवत्सरिक प्रतिक्रमण कैसे करेंगे ? ३० प्रश्न - अधिक मास गिन्ती में नहीं गिने तो चउमासी आदि तप कैसे करना ? उत्तर- कार्तिक चौमासी की पूर्णिमा आखिर में आवे इस माफिक चौमासी और भादवा सुदी ४ आखिर में आवे इस माफिक मासखमण आदि करना. जैसे तिथी की वृद्धि होने पर अर्ध मासक्षपण मास क्षपण और वार्षिक तपवाले करते हैं वैसे ही इधर भी समझना. श्रावणादिकी वृद्धि होने पर चौमासी छमासी तप जैसे करेंगे उसी तरह आखिर में कार्तिक मास लेंगे वैसाही इधर आखीर में भादवा लेना. ३१ प्रश्न- प्रतिक्रमण नाम चौथे आवश्यक का है तो फिर छ आवश्यकों को प्रतिक्रमण क्यों कहना ? उत्तर - आवश्यक चूर्णिकारभादि महात्माओ चउमासी पडिकमणे में अमुक प्रमाण काउस्सग्ग, राई में अमुक प्रमाण आदि कहते हैं. इससे छ आवश्यक के नाम भी पडिक्कमण कह सकते है । जैसे पंचवस्तु में भी ' चातुर्मासिके वार्षिके च प्रतिक्रमणे ' ऐसा कहा है. जहां २ चूर्णि आदिमें प्रतिक्रमणकी विधि फरमाई है वहां राई आदि पडिक्कमण की हो विधिका लेख है. Page #312 -------------------------------------------------------------------------- ________________ ७ પુસ્તક ૪-થું देखो यदि "पुननिर्व्याघात एव सर्वेषामावश्यकं पतिक्रमणं ततः कुर्वन्ति सर्वेऽपि सहैव " (आ. ७८५) तओ साहू वंदित्ता भणति-पियं च भे बितियखामणासुत्तेणं तच्चेदं इच्छामि खमा० । चउत्थ खामणासुत्तेणं पंचमखामणासुत्तेणं ( ) एसा पडिक्खयपडिक्कमणविही मूलटीकाकारेण भणिया, पच्छा देवसियं पडिकमंति ( ) एवं तु पडिक्कमणकालं तुलंति जहा पडिकमंताणं थुइ अवसाणे चेव पडिलेहणवेला भवइ (आ. ७९२) चत्तारि पडिक्कमणे किइकम्मा (आ. ५४२) ३२ प्रश्न-निसको व्रत न हो या कम ज्यादा हो वो वंदित्तु कैसे कह सकता है ? उत्तर-प्रतिक्रमण शब्द के दो अर्थ हैं-औदयिकभाव से क्षायोपशमिकभाव में आना १ और दूसरा शुभयोग में वर्तना २, इसमें जिसको जो व्रत है और उसका अतिचार लगा है वो तो पीछे क्षायोपशमिक में आता है, और जो व्रत नहीं है उसके लिये व्रत और अतिचार के ख्याल से और पाप की माफी से शुभयोगमें आता है. इसीसे श्रीअभयदेवसूरिजीने पंचाशकजीमें 'अप्रतिपन्नान्तरव्रतस्यापि तदतिचारोच्चारणतोऽश्रद्धानादिविषयस्य प्रतिक्रमणस्यानुमतत्वात् (प. ३४) __ ऐसा कहके नहीं लिये हुए व्रत के वास्ते भी प्रतिक्रमण करने का फरमाया है. ३३ प्रश्न-जिसको सूत्रों का अर्थ मालुम नहीं उसको प्रतिक्रमण क्या फायदा करेगा ? उत्तर-सूत्र के अर्थ के ज्ञान की प्रथम जरूरत है, सूत्र के अर्थ का ज्ञान होने से ही आत्मा को आनंद प्राप्त होता है; और हेयोपादेय का ज्ञान होने से आश्रव को छोडके संवर और निर्जरा की आदर सक्ता है. लेकिन क्षयोपशममंदतादि कारण से अर्थज्ञान नहीं हो Page #313 -------------------------------------------------------------------------- ________________ ७४ આગમત तो भी मंत्राक्षर के श्रवण करने के मुताबिक सिर्फ सूत्रों के श्रवण और अध्ययन से भी निर्जराका बड़ा फायदा हैं। ३४ प्रश्न-आवश्यक के सूत्र किसने बनाये और वे अंगवाहिर क्यों गिने जाते हैं ? उत्तर-आवश्यक के मूल सूत्र गणधरमहाराज ने बनाये है. और उनकी नियुक्ति श्रीभद्रबाहुस्वामी ने बनाई है. यह बात विशेषावश्यकभाष्य और आवश्यकनियुक्तिसे साबित है. जैसे स्थविर के बनाये सूत्र अंगबाह्य गिने जाते है. वैसे ही 'उप्पन्ने इ वा' इत्यादि त्रिपदीके सिवाय मुत्कल रचना को और सब तीर्थ में नियत नहीं होवे वैसे सूत्रों को भी अंगबाह्य सूत्र कहते हैं. श्रीमहावीरमहाराज के समय में मेघकुमार, खंदक आदि सब सामायिकादि के पाठक थे, ऐसा ज्ञातासूत्र और भगवतीजी में स्पष्ट लेख है. ३५ प्रश्न-क्या पुक्खरवरदीवड्ढे और सिद्धाणं बुद्धाणं सूत्र प्राचीन हैं. उत्तर-आवश्यकचूर्णिकार ____ " एवं सुत्तं (पुक्खर०) पढित्ता पणवीसुस्सासमेव काउस्सग्गं करेइ (आ. ७८९) ऐसा कहके इनकी व्याख्या करते हैं, और सूत्र समान ही पठन . कहते हैं. उत्तराध्ययनमें सामाचारीअध्ययनमें भी इन दोनोंका उल्लेख है.. बन्दारुवृत्तिमें भी इनको गणधरकृत साफ साफ कहा है. ३६ प्रश्न-आवश्यक पर कौन २ आचार्यजी ने विवरण किया ? उत्तर-आवश्यक सूत्र पर पेश्तर श्रीभद्रबाहुस्वामीजीने नियुक्ति बनाई, बाद उस पर मूल भाष्य और दूसरा भाष्य बना. बादमें आवश्यकसूत्रादिका विवेचन चूर्णिसे जिनदास महत्तरजीने प्राकृत से और श्रीहरिभद्रसूरीजी और मलयगिरीजीने संस्कृतसे बयान किया. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૭પ પુસ્તક -થું __ अकेले सामायिक अध्ययन पर श्री जिनभद्रक्षमाश्रमणजीने विशेषावश्यक भाष्य बनाया. और उन्होंने ही उसका संक्षेप में विवरण किया. विस्तार से उसका विवेचन* श्री कोटयाचार्य और श्री मलधारी हेमचन्द्रजीने किया है. ३७ प्रश्न-आवश्यक नियुक्ति, भाष्य आदि असल ही हैं एसा कैसे मानें ? उत्तर-इन ग्रंथों की सैकडों गाथा दिगंबर के मूलाचार ग्रंथ जो बट्टकेर म्वामी का बना हुआ हैं, उसमें ज्यों की त्यों पाई जाती हैं. इससे इस नियुक्ति आदि का असली पनासाबित हैं. दिगंबर मत वीरसं० ६०९ में निकला है. कोई भी वस्त्र धारण करने वाली शाखा में वे दिगम्बर नहीं हुवे होते तो दिक अंबर एसा वस्त्र की विशिष्टता वाला नाम ही नहीं होता. ___ * बहुत से लोग कोट्याचार्य को ही शीलांकाचार्य बतलाते हैं, परंतु यह भूल है, कोटयाचार्य और शीलांकाचार्य दोनों अलग अलग है. [ સંપા દ ક તરફ થી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ નમ્ર ભાવે વિજ્ઞપ્તિ છે કે-આગમ રહસ્ય પારગામી બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય દેવશ્રી આગમોદ્વારકશ્રીના તાત્વિક વ્યાખ્યાને આદિ સામગ્રી યથામતિ સંકલિત કરીને પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગળ અમિદષ્ટિ, પૂ૦ તારકવર્ય ગુરૂ દેવશ્રીના આશિર્વાદ અને તત્વદષ્ટિવાળા પુણ્યવાના યોગ્ય સહકાર આદિ બળે “આગમત” ત્રિમાસિક રૂપે શ્રી સંઘની સેવામાં રજુ કરવાનું સૌભાગ્ય પરમ પુણ્યોદયે મળ્યું છે. ઉપશમાનુસાર યથાશક્તિ સુવ્યવસ્થિત સુવાચ્ય કરીને સાહિત્ય રજુ કરવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં શાસ્ત્ર પરંપરા કે પૂજ્ય આગમોશ્રીના આશયથી વિરૂદ્ધ કાંઈ સંપાદનના નામે થયું હોય તે તેનું ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાર્દિક શુદ્ધિ સાથે. મિચ્છામિ દુક્કડું, Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા શ કિ ય પરમ તારક પૂ॰ ગચ્છાધિપતિજીના નિર્દેશાનુસાર પૂ॰ આગમા શ્રીના સાહિત્યનું પ્રકાશન કરનારી અમારી સ ંસ્થાનું ગૌરવ વધારનાર આ તાત્ત્વિક ત્રૈમાસિકનું પ્રકાશન દેવગુરૂ કૃપાએ બે વર્ષથી થઈ રહ્યું છે જેને તત્ત્વરૂચિ જિજ્ઞાસુઓએ હાર્દિક રીતે આવકાયુ છે, તે અમારે મન આનંદની વાત છે. આના પ્રકાશનમાં નિઃસ્વાથ ભાવે સેવા આપનાર શેઠ શ્રી સારાભાઇ પા. ગજરાવાલા (‘નીલધારા 'એલીસબ્રીજ, અમદાવાદ–૬) તથા મહેસાણા આગમજ્યાત કાર્યાલયના સંચાલક શ્રી કીર્તિભાઈ ફુલચંદ શાહ ( દિલીપ નેવેલ્ટીટાસવાળા ) તેમજ આિ સહયોગ આપનારા તે તે શ્રી સ`ઘા-પુણ્યાત્માઓના ધર્મપ્રેમની સફ અનુમાદના બીજા વર્ષીની વિદાય વેળાએ કરીએ છીએ. વિદ્વાન અને સામાન્ય જનતાને ઉપયાગી પૂ॰ આગમે॰શ્રીન સાહિત્યમાંથી ચૂંટીને વ્યવસ્થિત સંપાદન કરી આપનાર પૂ॰ સૂર્યોંદય સાગરજી મ॰ તથા પૂર્વ અભયસાગરજી મ૰ તેમજ આર્થિક સહાય માટે ઉપદેશ-પ્રેરણા આપનાર શ્રમણ સંઘના ચરણામાં કૃતજ્ઞતા ભા ભૂરિભૂરિ શ્રદ્ધાપનતમસ્તકે વંદના પૂર્ણાંક અમેા હાર્દિક બહુમાનાંજલિ સમર્પિત કરીએ છીએ. છેવટે ચાગ્ય ધ્યાન-તકેદારી રાખવા છતાં મુદ્રણદોષ, દૃષ્ટિષ આદિથી પ્રકાશનમાં રહી જતી ક્ષતિએ અને અકે માકલવા વગેરેન વ્યવસ્થામાં ચાકસાઇની ખામીથી રહેતી ત્રુટીઓ બદલ-હવેથી ન થાય તેના ધ્યાન સાથે હાર્દિક ક્ષમા માંગીએ છીએ. નિવેદ્યક રમણલાલ જેચંદભાઈ શાહ મુખ્ય કાર્યવાહક આગમાદ્વારક ગ્રંથમાળા કપડવંજ તા. કે, વિ॰ સ’૦ ૨૦૨૩માં પ્રાપ્ત આર્થિક સહાય આપનારાઓની શુભ નામાવલિ ત્રીજા વર્ષના પ્રથમ અંકમાં આપવાનું રાખ્યું છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ A B નમ્ર વિજ્ઞપ્તિ . આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્ત્વિક દૃષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે એગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકારાન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કર. કેઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીઝે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ : પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ. ગ્રંથમાળા ‘આગમે ત’ કાર્યાલય રમણલાલ જેચંદભાઇ શાહ કીર્તિકુમાર એફ. શાહ કાપડ બજાર દિલીપ નેવેeટી સ્ટાર Po. કપડવંજ ( જી. ખેડા ) પાર્ટ - મહેસાણા [ઉ. ગુ.] વસંતલાલ એમ. શાહ શ્રી યશોવિજય જૈન શ્રી હીરસૂરીશ્વર પાઠશાળા સંસ્કૃત પાઠશાળા ગાડી જન દેરાસર, પોસ્ટ-મહેસાણા પાયધુની મુંબઈ 3. બુક બાઈન્ડર બચુભાઈ સારાભાઈ પી. ગુજરાવાલા સસ્તુ જન નેવેટી સ્ટાર નીલધારા કાટાવાળી ધમશાળા - એલિસબ્રીજ * અમદાવાદ કે. પોસ્ટ * પાલીતાણા [ સૌરાષ્ટ્ર 3 શ્રી જૈન આનંદ પુસ્તકાલય પં. કપૂરચંદ આર વારૈયા ગોપીપુરા | જન શ્રેયસ્કર મડળ સુરત (W. Rly) * પોસ્ટ * પાલીતાણા [ સૌરાષ્ટ્ર આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૧