________________
केवलिपण्णत्तं धम्म
सरणं पवजामि govorence entoncercay કે શા સ ન એ જ શ ર ણ
(ગતાંકથી ચાલુ) જિનશાસન એ જગતના પ્રાણીઓ માટે મહામૂલી ભેટ છે.
એના અવલંબને જન્મ-જન્માક્તરના સંસ્કાર પણ ૫૦ટાઈ જાય છે.
વિવેકબુદ્ધિથી ગ્ય રીતે શાસનનું શરણ સ્વીકારવું જરૂરી છે.
જ્ઞાની પુરૂના વચનની પ્રામાણિકતાને પ્રતીતિબળે લક્ષ્યમાં રાખી તેઓએ નિદેશેલ જીવન પદ્ધતિને અપનાવવામાં જ આપણે શ્રેય સમાયેલ છે.
પરંતુ જેણે જાતિ, કુલ અને ધર્મ ત્રણેયની મર્યાદાને નેવે મૂકી પ્રત્યક્ષ કુધારાઓને જ સુધારા માન્યા, તેને સાચે ધર્મ-સમજાય શી રીતે? સુધારાના સેવન તથા સિંચનમાં જ સર્વસ્વ-માનવાના પરિણામે વિષયની પ્રાપ્તિ માટે ભયંકર પ્રવૃત્તિઓને પણ તે અમલમાં મૂકતાં અચકાતું નથી.
વધુમાં આ કારણે જ એમને સ્ત્રી-પુત્રાદિ-પરિવાર, માલ-મિલક્ત,