SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ - આ છે. આ એક મા આગમયાત બાગ બગલા-બગીચા, લાડી-વાડી અને ગાડીમાં જ જીવનની મહત્તા જાય છે. એમાં જ રાચવું અરે ! રાચ્ય-સાચ્ચા રહેવું. એને જીવનની એક ઉત્તમ લ્હાણ રૂપ મનાય છે. તેના ભાગમાં જ અનેરી મજ સમજાય છે. આવા આત્માઓ ધર્મ પામે ક્યારે ? વિષયને મેળવી આપનારા તમામ સંગે ઈષ્ટ જ મનાયેલા હવાથી એને છેડવાનો ઉપદેશ આપનારાઓ એમને શત્રુ રૂપે ભાસે એમાં નવાઈ શી? આથી ઉપકારીઓ ઉપર પણ લાલપીળા થઈ એઓને સંદતર ઊખેડી નાંખવાની પણ એ વાત કરે ! અરે ? આગળ વધી તથાવિધ કપટ-પ્રપંચે જે અને તેને અનુકૂળ પડ્યું પણ ગોઠવે, તેમાં આશ્ચર્ય પણ શું? આમાં ક્યાં રહ્યું જૈનત્વ? ભવાન્તરમાં આનું પરિણામ શું? | વાસ્તવિક રીતે તે એ ભાગ્યવાને (૨) હજી તદ્દન બાલ ભાવમાં ખેલી રહ્યા છે એમ લાગતું હોવાથી શાસન એજ શરણ એ ચીજ એમને ક્યાંથી સમજાય? પોતે હળદરના ગાંઠિયે જ-ગાંધીની દુકાન માંડી છે. એ એમને સમજાતું જ નથી. પ્રત્યક્ષ-બનાને જ પ્રમાણભૂત માનવાની હઠનું આ પરિણામ છે. - પવિત્ર ફરજ એમ “તીર્થકરદે મોક્ષ માર્ગને શુ સેના[ પતિ છે, તેથી જરા પણ અચકાયા વિના | છેતેમની એકેક આજ્ઞાને જીવનમાં ઉતારવા છે આ પ્રયત્ન કરે એ આપણી પવિત્ર ફરજ છે.” છે -પૂ આગમોશ્રીના “સફ” ઉપરના વ્યાખ્યાનમાંથી !
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy