________________
'
:
Shifull
:ios
હૈયાનીઝંકાર,
12 listy a uz nju u cemua!
[ આગમમર્મજ્ઞ આગમવાચનાદાતા આગમસમ્રાટ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ ભગીરથ કાર્યો અને શ્રત પાસનાની વિવિધ પ્રવૃત્તિઓના ભારણ વચ્ચે પણ સમયે સમયે બાળજીને ઉપગી શેલિથી ખૂબ જ માર્મિક છતાં સુંદર–પ્રાસાદિક પદ્ધતિએ નાની–મટી રચનાઓ, અને નાના-મોટા ગ્રંથનું સર્જન કર્યું છે.
જીવનદીપને બુઝવી નાંખવા તૈયાર થયેલી વિષમ રેગશયામાં પણ પેઢેલા પૂજ્ય આગમ દ્વારકશ્રીએ હજારો લેક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું છે.
તેમાંથી ચૂંટીને ચતુર્વિધ શ્રીસંઘને સ્વાધ્યાય ચિંતન-મનનમાં ઉપયોગી થાય તેવી સામગ્રીને રસથાળ આ વિભાગમાં રજુ કરવાની મંગળ ભાવના છે. સં. ]
આગામે દ્ધારક આગમવાચનાદાતા આગમસાર્વભૌમ ધ્યાનસ્થ
સ્વગત આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ રચિત
માર્મિક પદ્યરચનાઓ
[ આ કૃતિ પૂ આગમ દ્વારકશ્રીએ ખૂબ જ પ્રૌઢ અને ગંભીર ભાષામાં રચી છે, અને શ્રી સિદ્ધચક(વર્ષ ૬ અં. ૧૯ પૃ. ૪૨૫થી ૪૨૮)માં મુદ્રિત થએલ છે, છતાં વર્તમાનકાળે ચોમાસાના અળસીયા