SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આગ જયોત •••• હ8 વર | વર્ષ | केवलिपण्णत्तं धम्म सरणं पवजामि પુસ્તક nerenononencing nanonone કે શા સ ન એ જ શરણું : nonovena વિવેકચક્ષુનું મહત્ત્વ વાયરાની અનુકૂળતામાં જ વહેતું મૂકનારા પ્રાણીઓને પવનની ગતિને માપવાની ત્રુટિને અંગે વારંવાર અથડામણ જ અનુભવવી પડે છે. આખાએ જગતના પ્રવાહ (વાયર)નું નિરાબાધ અને સંપૂર્ણ માપ કાઢનાર કેઈપણ હેય તે એક સર્વજ્ઞ દેવ છે. તેથી જ અતુલ બળને ધારણ કરનારા ઇંદ્રાદિ અનેક દેવે અને ચક્રવર્તી આદિની અદ્ધિ ધરાવનારા અનેક સાર્વભૌમેએ પણ એ તારકના શરણમાં શિર ઝુકાવ્યાં છે. જેના બળ-બુદ્ધિની તે પરિસીમા જ નહતી. છતાં તેમાં તેને નહિ મુંઝાવાનું અને એ તારકને જ તરણતારણ માનવાને વિવેક જાગૃત રાખવાનું કારણ તે એ જ હતું કે સારૂં-નરસું પારખનારા એમના વિવેક-ચક્ષુ મીંચાયેલા નહતાં. જડસ્વરૂપ ચર્મચક્ષુઓ કરતાં વિનય-વિવેકરૂપ ચક્ષુની પ્રાપ્તિ બહુ દુર્લભ હોય છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy