________________
પુસ્તક –જુ
સામાયિક-પૌષધ પારવામાં માર્મિક વિવેક
સામાયિક કે પૌષધના સમય પૂરો થાય ત્યારે તમે ગુરૂમહારાજને એમ પૂછે કે- “ સામાયિક-(પાસહ) પારૂ` ? ” ત્યારે
૨૭
જેમ દાનમાં ગૃહસ્થે શક્તિ-ભાવનાનુસાર અમુક રકમ આપી હાય તે વખતે ગુરૂ મહારાજ જેમ કહે કે
“ હા ભાઈ ! બહું સારૂ કર્યું તમે ! હવે તમારી જેવી ભાવના
આવું તે વખતે ગુરૂ મહારાજ ખેલે ખરા ! ન એલે ! ત્યારે શુ એલે ? “ તુળો વિ હ્રાયથ્થો ” એટલે દેવુ વાળવાના પ્રયત્નમાં કસર કેમ! ભાવાલ્લાસ હાય તેા ખૂબ જ ઉમંગથી પૂરી કરવા લાયક આ પ્રવૃત્તિ છે!
પણ ગૃહસ્થ થાડી વાર પૂ. ગુરૂદેવના વચન પર અનુપ્રેક્ષા કરી પેાતાના ચાલુ સંચાગેાને વિચારી હવે આ પ્રવૃત્તિમાં ટકી શકવાની અનુકૂળતા નથી એમ સમજી “ યથાશક્તિ ” કહી ગુરૂ દેવના વચનને વધાવી લે,
'' ભાગતા
tr
પછી ફરીથી ગુરૂદેવને કહે કે“ સામાયિક (પોસહ) પા ( પાk ) ** એટલે ગુરૂ મહારાજ જાએ કે સંસારી જીવ છે, હાલમાં તુત તે આ પ્રવૃત્તિમાં આગળ વધી શકે નહી એટલે ભૂતની ચાટલી પકડવા ”ની જેમ કે “ સર્વનાશે સમુત્યને અર્થે ત્યજ્ઞત્તિ પલિતઃ '' કહેતી પ્રમાણે સાંસાર ભણી જતા ગૃહસ્થને છેલ્લી શિખામણુરૂપે ગુરૂ મહારાજ કહે કે- “ આવો ળ મોત્તખ્મો' એટલે કે—આ પ્રવૃત્તિ છેડવા જેવી નથી, સ ંપૂર્ણ દેવું ચુકવવાની શકયતા ન હાય તા જેટલું હાજર હાય તે દેવા પેટે આપીને પણ દેવું ભરપાઇ કરવાની કબૂલાત કે ખાકી કાઢી આપવાની તૈયારીની જેમ ગૃહસ્થ “સત્તિ ” કહી આ પ્રવૃત્તિ માગ઼ જીવનનું પવિત્ર
rr
rr
""
કે વ્ય છે. ” એવી સ્પષ્ટ કબૂલાત આપે છે.