SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જું ૧ પાપ એ વિચારને સદા સદા મનમાં ગેાખી રાખવા જોઈએ અને તમારી બાકી ભરી કાઢી સજ્ઞપણું-વીતરાગપણું મેળવવામાં સતત પ્રયત્ન કરવા જોઇએ. એવા સતત પ્રયત્નની શરૂઆત એ જ સાચી જિંદગીની શરૂઆત છે. આ ઉપરથી બનતા સઘળા પ્રયત્ને પાપ કાર્યોમાંથી પીછેહઠ કરી વ્રત-નિયમ-પચ્ચક્ખાણ આદિ રૂપે વિરતિને ઝડપી સ્વીકાર જરૂરી છે. પચ્ચ ખા ણુ ની મ હું ત્તા [ આગમતત્ત્વજ્ઞાતા ધ્યાનસ્થ સ્વ. પૂ. આચાય દેવશ્રીએ પૂ. આ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત શ્રી અષ્ટક પ્રકર્ણના પ્રત્યાખ્યાનાષ્ટકના વિવેચનમાં પચ્ચક્ખાણુના મહત્ત્વને સૂચવનાર જે ટકશાલી લીલા દર્શાવી છે તેમાંથી ઘેાડાક ભાગ ઉદ્ધૃત કરી સુન્ન વાચકાના હિતાર્થે રજુ કરવામાં આવે છે. ) પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી દરેક ચીજ પચ્ચક્ખાણુ કરવા લાયક. પુણ્યાયથી જે મળે તે ન ભાગવવાની પ્રતિજ્ઞા કરે. પ્રતિજ્ઞા ન કરો તા પાપ લાગવાનું. પુણ્યાદયથી મળેળી ચીજના પચ્ચક્ખાણુ જરૂરી છે. મળી હોય તે પણ પચ્ચક્ખાણ કરવા લાયક, ન મળી હોય તે પણ પચ્ચક્ખાણુ કરવા લાયક. પાપના ઉદયે થવાવાળી ચીજના પચ્ચક્ખાણ હાય નહી. ભુખ્યા રહેવાના પચ્ચક્ખાણુ કરશે. પણ દરેક મિનિટે ખાવું એવા પચ્ચક્ખાણુ ? કરાય ? ખાવાનું પ્રાપ્ત થાય તે શાતાવેદની ઉદયનું. પ્રાપ્ત ન થાય તે અંતરાયના ઉદયનું. જે શાતાવેદનીના ઉદયથી પ્રાપ્ત થવાનું હતું
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy