SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ગોલમાલ હોય તે સમજી લેજો કે જે શાહકારનો ચોપડે જ નથી તે બે ચોપડે છે અને તેથી એ ચેપડે બિનશાહુકારી છે. કર્યું તેટલું પુણ્ય નહીં પણ “ન કર્યું તેટલું પાપ એ યાદ રાખો જેમ શાહુકારના ચેપડામાં એક પણ ખોટી રકમ શોભતી નથી, તેના આખા ચોપડામાં એક પણ રકમ બેટી હેય તે તે તેને કલંક રૂપ છે, તે જ પ્રમાણે તમારા આત્માના વ્યવહારમાં જે એક પણ કાર્ય સંસારને પિષવારૂપ હોય ત્યાં સુધી તેને પણ શેભાસ્પદ નથી જ, નાહ્યા એટલું પુણ્ય અને ર્યો તેટલો ધર્મ એ શબ્દો જૈન શાસનમાં સાચા નથી, માટે અહીં આ શબ્દને ગેખી ન રાખો! અહીં તે જે તમારે કાંઈ પણ ગેખી રાખવું હોય તે એ ગેખી રાખે કે “ન કર્યો તેટલો અધર્મ.” આત્માને વીતરાગ સ્વરૂપ માન્યા પછી તમે જ્યાં સુધી એ વીતરાગપણું નથી મેળવ્યું ત્યાં સુધી તમારે તમારા ચોપડામાં બાકી જ કાઢવાની છે અને એ બાકી કાઢીને એ બાકી વસૂલ કરવાની પાછળ તમારે મંડ્યા રહેવાનું છે. જો તમે એ રીતે મંડ્યા ન રહે તે એ તમારી મોટામાં મોટી ખામી જ તમારે સમજી લેવાની છે, વસવસા તમારે પૂરેપૂરા મેળવવાના છે. વીતરાગપણની પ્રાપ્તિ માટે એ વસવસા મેળવવાના છે. જ્યાં સુધી તમે એ વસવસાની દયા નથી મેળવી શક્યા ત્યાં સુધી તમેને જંપ ન હૈ જોઈએ. તમે હજી તે પાશેરામાં પહેલી પૂણી નાખે છે, તમારે હજુ સવા વસો જ થયે છે, અને ૧૮ વસા તમારા બાકી જ છે, એ બાકી રહેલા વસાની બાકી ખેંચીને તમારે એ બાકી ભરપાઈ કરવાને માટે મથવાનું છે. આરંભ, પરિગ્રહ વિષય કષાય, ઈત્યાદિ આત્માને ડુબાડી રહ્યા છે. એ તમારે વિચારવાનું છે. જે પિતે પિતાના ખાતામાં પિતાને નામે રહેલી આ બાકી સમજી શકે છે તેવા આત્મા પિતાને અધમ સમજે એમાં કાંઈ પણ નવાઈ નથી. તમારી ફરજ છે કે તમારે જે નથી થયું તે પણ
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy