SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ પાંચમા અધ્યયનને વિષય નિદેશ હવે આ (પાંચમા) અધ્યયનમાં પચ્ચાની ક્રિયાની સફળતા માટે પંચાચારનું વ્યવસ્થિત પાલન અને તેના ટેકામાં અનાચારના. ત્યાગનું મહત્વ વિચારાશે. આચાર-પાલન સાથે અનાચાર–ત્યાગનું મહત્વ પચ્ચાની ક્રિયાને આચરનારાએ પંચાચારની મર્યાદાના વ્યવ-- સ્થિત પાલનની તત્પરતા જાળવવી જોઈએ, તેમજ અજ્ઞાન, અશ્રદ્ધા તથા ચારિત્ર, તપાચાર, અને વીર્યાચારના અતિચારે વવા જોઈએ. લીધેલ પચ્ચીને અમ્મલિત કે અખંડ રાખવા અનાચારને. ત્યાગ જરૂરી છે. અનાચાર ત્યાગનું ફળ ઉપવાસ તે કર્યો પણ જમવાના વધેલા સમયને સદુપયેગ. કરવાના બદલે આ દિવસ દુકાનને વહિવટ ચલા, ચેપડાનું કામ કર્યું, આડી અવળી પ્રવૃત્તિઓમાં ઉપવાસ પૂરો કર્યો. ઉપવાસ કરીને જરાક શરીરને કષ્ટ પડતાં હાય હાય કરી મૂકે-- એ બાપરે! મરી ગયો રે!” આદિ અનુચિત વાણીથી બીજાની શ્રદ્ધા-માન્યતામાં ગાબડું પાડે. અનાચાર ત્યાગથી પચ્ચની શુદ્ધિ પૌષધ, સામાયિક તે કર્યું પણ તેમાં પુંજવા-પ્રમાર્જિવાને ઉપગ ન જળવાય તે જયણાનું લક્ષ્ય શી રીતે રહે? એટલે પચ્ચ. લઈ લેવા માત્રથી કામ પતતું નથી, પણ સાથે સાથે જેના પચ્ચ. કર્યા છે તે અનાચારને વર્જવાની તત્પરતા જરૂરી છે. અનાચાર-ત્યાગ વિના પચ્ચક ની અસારતા પૈસાના લાલચુ બારેટે પાસે બે–ચાર કે છ આના થાળીમાં નાંખી “જાત્રા સફળ”ને આશિર્વાદ ગિરિરાજ ચઢતાં હિંગળાજના હડે
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy