SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ - : વીણેલાં મોતી) * * * * - હa છે ( E = = છે ©2009 (આ વિભાગમાં આગમવાચનાદાતા, બહુશ્રુત, ગીતાર્થ પુંગવ, ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીએ તત્તાનુસારી સૂક્ષ્મ પ્રતિભા બળે ચિંતન-મનનની પ્રસાદી રૂપે જે ટૂંકા લેખે કે નિબંધે રૂપે સારભૂત, અર્થગંભીર, તાત્વિક સામગ્રીથી ભરપૂર સાહિત્ય લખેલું છે, તેમાંથી ઉપયોગી વિષયે ચૂંટીને આપવામાં આવે છે.) Jarrumaarava**avarno nenenenergy કમરામર સ્તોત્રની લોકસંખ્યા ૪૪ કે ૪૮ ? ૨ હસ્ય પૂર્ણ ગવે ષ ણા avainnumarau muncmutmercarno જેન જગતમાં નવસ્મરણમાં શ્રી મામર સ્તોત્ર અર્થે ગંભીરતા, પ્રભાવકતા અને માંત્રિક શક્તિના પ્રભાવ આદિથી ખૂબ જ પ્રખ્યાત છે, પણ તેમાં દિગંબર પરંપરામાં ૪૮ કે હેઈ ઘણાને એમ જિજ્ઞાસા થાય છે કે-મામ સ્તોત્રના કાવ્યોની સંખ્યા ૪૪ કે ૪૮ ? પણ ખરી રીતે ગુરૂગમથી નીચેની વાત વિચારવી જરૂરી છે. મામા સ્તોત્ર કરતાં વાળમં૦િ સ્તંત્ર પ્રાચીન છે, એ વાત સર્વમાન્ય છે, અને સ્થાનમં૦િના કાવ્ય ચુંમાલીશ છે. એમાં કઈને મતભેદ નથી. તે તે સ્થાન મંદિરના અનુકરણથી પાછળથી રચાએલા મામા તેત્રમાં પણ ચુંમાલીશ કાવ્ય હોય એ વધારે સંભવિત છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy