SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આગમત સમતામાં આરૂઢ થયેલ જીવ અર્થાત્ શ્રેણિમાં ચઢેલ જીવ કર્મ પુદ્ગલની અશુભ રસની શ્રેણિને નાશ કરે છે. (ર૩૯) . (६८) उपकारिषु रेखान्या नाईतोऽवाप्यते भुवि ॥२४॥ જગતમાં અરિહંત પરમાત્મા સિવાય બીજા કેઈનું સ્થાન એક ‘ઉપકારી તરીકે નથી. (૨૪૦). (દશ) સોપારમિત પિન ન રઇશા જિનેશ્વર ભગવાન કેઈના ઉપકાર નીચે દબાયેલા હોતા નથી. (૨૪૧) (૭૦) અનર્થે દત્તવૃષ્ટિ, कलौ स्याद्याऽप्रमत्तता ॥२४४॥ કલિકાલમાં અપ્રમત્તપણું તે જેની કિંમત ન આંકી શકાય તેવી રત્નવૃષ્ટિ તુલ્ય છે. (૨૪૪) (७१) परस्वभावे रमणं विहाय મરણ નીવાત્મગુને ગુણે રવમ્ ારકતા પર-સ્વભાવમાં રમણતાને છેડીને હે જીવતું શુભ એવા આત્માના જ્ઞાનાદિ ગુણ વિષે રમણતા કર (૨૪૮). (૩૨) સાથે રતિ ઝિનમાલતો ની પરવા જિનેશ્વરના માર્ગની મર્યાદામાં ચાલનારે જીવ સાધ્ય (મોક્ષ)ને પામી શકે છે. (૨૫૦) (७३) प्रभुशासनमापन्ना जोवा धन्यतमा इमे ॥२५१॥ ભગવાનના શાસનને પામેલા આ છે અત્યંત ભાગ્યશાળી છે. (૨૫૧)
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy