________________
પદ્મ “હું” એટલે....! ! !
×××સ્થાનું જગત્ એક શબ્દ જાણે છે-માને છે. તેની પાછળ મગજમાંતરથી તાડ મહેનત કરે છે, પણ તેના ગ્રંથના ખ્યાલ બહુધા કાઈ કરતું નથી. તે શબ્દ સ...........!!
----
આના અથ' જો સાચા સમાઇ જાય તેા જન્મ-મરણની પરંપરા અટકી જાય.....મને સમજવા માટે જ જ્ઞાનીએ વિવિધ શાસ્ત્રોની રચના કરી છે....
66
જગતના જીવાએ ક્રંચમ, કામિની, કુટુંબ અને કાયાના અંગે “હું” શખ ઓછ્યો છે, આ ચાર થાંભલા ઉપર સંસારના મહેલ ચઢ્યો, પણ આ ત્યારે થાંભલા તે ભૂખરી માટીના છે એ ન સમજવાથી આખું જગત જુલાવામાં છે.
પશુ....ખરેખર તે “હું” એટલે ' જ્ઞાન-દર્શનચારિણ
શ્રય આત્મા” છે.
તુ વાત સમજી જ્યાં તે જન્મ-મરણની પરંપરા દાંતર શક્ય થઈ જાય. ”
વિસરું ૨૦૦૦ પાષ સુદ ૬, 'વેજલપુર (પંચમહાલ)માં આપ ૧૦ આગમાતાશ્રીના પ્રવચનમાંથી સ’કલિત