SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક —–જુ ૧ પચ્ચ. નહીં કરનારા નવા નિશાળીયાને ઉદ્દેશીને મા વાકય નથી, જેથી કે પચ્ચ. લેતા પહેલાં અનાચારના કુંઢામાં ન ફસાવવાની પૂરતી તૈયારી કરવાની વાત ઉપરથી ક્રમભગ દોષ જણાવી શકાય. પચ્ચ. લીધા પછી બેદરકારી ન કરવી પચ્ચ. લઈ ને અનાચાર ત્યાગની બેદરકારીથી તેને ભાંગવા તૈયાર થયેલ વ્યક્તિને સ્થિર કરવા માટે પૃચ્ચ લઇને ભાંગે તે મહાપાપી ” એ વાકય છે. વ્યવહારમાં પણ વાંઝણી ખાઈ શું રેઢણાં રૂવે કે ‘ નકામી સુવાવડ ખાધી' જણનારી ખાઈ જ કસુવાવડ પ્રસંગે કે મરેલું બાળક અવતરે ત્યારે કે જન્મેલું બાળક તુત મરી જાય ત્યારે એમ રેઢાં રૂએ કે “ નકામી સુવાવડ ખાધી” આના કરતાં સુવાવડ ન આવે તે સારૂં” વાંઝણીને આવું ખેલવાના અવસર જ ન હોય ! તેમ “ પા. ન લે તે પાપી પણ પચ્ચ. લઇને ભાંગે તે મહાપાપી ” આ વાકય કાના મ્હાંઢામાં શાલે ! જે પચ.ની ક્રિયા કરતા હાય અને અનાચાર ન છેડવાથી ભાંગવાના પ્રસંગ આવે ત્યારે માનસિક ધીરતા ટકાવવા માટે આ વાકય શૈાલે.’ પણ પચ્ચ.ની ક્રિયા અમલમાં મુકી જ ન હોય તે શુ એમ કહી શકે કે “ પુચ. લઇને ભાંગે તે મહાપાપી ” લીધું જ નથી તેા લઈને ભાંગવાની વાત જ કયાં ? ભાંગવાના ડરથી પચ્ચ. ન લેવાની અનુચિત વાતમાં સમ્યકત્વનું દૃષ્ટાંત વળી સમ્યક્ત્વ અસંખ્યવાર આવે છે. અને એકવાર સભ્ય આવ્યા પછી અહં પુદ્ગલપરાવર્ત્તમાં મેાક્ષ થાય જ ! સમ્યક્ત્વ વિનાના જીવેા માટે તા કેઈ નિયમ જ નહીં જાય તે તે જ ભવમાં કે ખીજા કે ત્રીજા ભવમાં જાય, યાવત સંખ્યાત, અસંખ્યાત ભવ પણ થઇ જાય, પણ સમ્યક્ત્વ વસી ગયેલાનું મહત્ત્વ વધુ છે સમ્યક્ત્વ વગરનાની કિંમત નથી,
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy