________________
૪૩
પુસ્તક ૩-જુ છે. આર્યોમાં રહેલા આ સહજ મંતવ્યથી દરેક પિતાને ધમીં ગણાવા તૈયાર રહે છે, પિતાને જે કઈ ધર્મ કહે તે ખુશખુશ થાય છે. કારણ કે આર્યક્ષેત્રમાં ધર્મને ઉંચામાં ઉંચી ચીજ ગણવામાં આવેલી છે. અર્થાત્ મનપસંદ ચીજના સારા યા નરસા શબ્દો શ્રવણેદ્રિયને સાંભળવા અત્યંત મધુર લાગે છે. લક્ષ્યહીન ઉઘમ શા ખપને?
જે ધર્મ મનુષ્યજીવનને સફળ કરે તે ધર્મ આપણાથી થયે કે નહિ? તે આપણે પારખી શકતા નથી, અને જ્યારે હેય-ઉપાદેય વગરની સ્થિતિ હોય તે ઘાંચીને બળદ ફર્યા કરે તે ઉદ્યમ ગણાયક વસ્તુતઃ એ આંધળીયા ઉદ્યમમાં આત્માનું વળે નહિં. ધર્મ કરીએ પણ આત્મામાં ધર્મને અંકુરે, થડ, ડાળી, પાંદડાં, કુલ કે ફળ શું થયું? તે જણાય નહિ, ધર્મ કેટલે થયે, કેટલે ન થયે, કે થયે? વિગેરેની સમજ ન પડે તે ધર્મ માટે પણ તે ઉદ્યમ આત્માને શી રીતે આગળ વધારી શકે ?
ધર્મ એ બાહ્ય રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દવાળી ચીજ નથી કે જેથી થયેલો કે ન થયેલે જાણી શકાય. અર્થાત્ ધર્મ એ દ્રિયો દ્વારા દેખી કે જાણી શકાય તેમ નથી, છતાં ધર્મને ન જ જાણ શકાય તેમ પણ નથી. ધર્મ ઈદ્રિયગ્રાહ્ય નથી છતાં પ્રતીતિ ગમ્ય છે જ ! ધર્મના ચિહનોનું મહત્વ
શાસ્ત્રકારે કહે છે કે કેટલાક પદાર્થો સાક્ષાત જણાય, જ્યારે કેટલાક પદાર્થો તેના ચિન્હો દ્વારા જણાય છે. ચૂલાની પાસે હોઈએ તે અગ્નિ સાક્ષાત્ દેખીએ છીએ જ્યારે ચૂલે ન દેખાય તેટલા દૂર હાઈએ, બહારના ભાગમાં હાઈએ તે પણ ધુમાડા દ્વારા અગ્નિ લેવાનું જાણી શકીએ છીએ. (તેથી) જ્ઞાની પુરૂષે ધર્મને અમુક ચિન્હાથી પારખવાનું જણાવે છે.
આપણે ધર્મને સાક્ષાત્ ન જાણી શકીએ પણ તેના ચિન્હ દ્વારાએ જાણી શકીએ. વૃક્ષનું થડ, ડાળ, પાંદડું, કુલ, ફળ એ બધું બહાર