SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનસ્થ સ્વ ત પૂર્વ આગમાદ્દારશ્રીએ ભય’કર માંદગીના પ્રસંગે પણ આખી જીંદગી કરેલ શ્રુતભક્તિના પરિણામે પ્રગટેલ અપ્રતિમ પ્રતિભા બળે ટૂંકાં પણ મામિ’ક સું દ ર – સુ ભા ષિ તા (૪૬) ધર્માત્ કુમાઘાતવું, ધર્મ: કેનોપમીયતે ॥૮॥ કલ્પવૃક્ષ વગેરે ધર્માંથી મળે છે, તે માટે ધર્મ કેાની સાથે સરખાવી શકાય ? અર્થાત્ ધમ કેાઇની સાથે ન સરખાવાય (૧૮૮) (૪૭) ઘન્ચોદું ચેન મા રુઘ્ધા, સંસારતાનો ચોધિ; l&૮૫ ધર્મનું આરાધન કરવા વડે સંસારથી પાર ઉતારનાર એવા ધિને હું પામ્યા, તેથી હું વિશિષ્ટ ભાગ્યશાળી ધન્ય છું. (૧૮૯) (૪૮) ઘોષિળાવષિનો વાતિ યો, नियमतो भवान्तं द्राक् ॥ १९०॥ જે નિયમથી ભવને અંત જલદી કરે છે તે ખેાધિ ચારિત્રથી પણ અધિક છે. (૧૯૦) (૪૨) પૌષિ જમતે ધન્ય— स्ततोऽपि चरणं लभेत घन्यतमः || १९९॥ જે બાધિને પામે છે તે ભાગ્યશાળી છે, અને જે ચારિત્રને પામે છે તે તેનાથી પણ અત્યંત ભાગ્યશાળી છે. (૧૯૧) (૧૦) લોડનૂનઃ રામક્રિમા, क्रूरा अपि सिद्धिमापुरनगाराः ॥ १९४॥ શમ=સમતાના મહિમા કાંઈ એછે! નથી, કેમ કે સૂર જીવા પણ અણુગાર સમતાના મળે–નિર્માહી મની સિદ્ધિપદને પામ્યા છે. (૧૯૪)
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy