________________
ગાથા-૨૭
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૮૭ :
નુ મતિ શુદ્ધ તિ' (અનુષ્ઠાને) અભ્યાસ પણ પ્રાયઃ ઘણા ભલે સુધી કરવાથી શુદ્ધ બને છે.
vજે બવ ( તેણે એકલાએ પૌષધશાળામાં પ્રવેશ કર્યો) ઈત્યાદિ આગમવચન હોવાથી પૌષધશાલામાં સામાયિક કરે તો એકલે જ પ્રવેશ કરે એમ કેટલાક માને છે. પણ તે બરાબર નથી. પૌષધશાલામાં એકલો જ પ્રવેશ કરે એ એકાંતે નિયમ નથી. કારણ કે શાસ્ત્રોમાં પૌષધશાળામાં ઘણાએ પ્રવેશ કર્યો હોય તેવાં વચને પણ સાંભળવામાં આવે છે. વ્યવહાર ભાગ્યમાં કહ્યું છે કે– રાજુલા પંર fષ પોતસાન્ટાપ મિસ્ટિગા=રાજપુત્ર આદિ પચે એકઠા થઈને પૌષધશાળામાં પ્રવેશ કર્યો” (૨૬) બીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ –
दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जं तु । परिमाणकरणमेयं, अबरं खलु होइ विण्णेयं ॥२७ ॥
છઠ્ઠા દિશાપરિમાણવ્રતમાં લીધેલા દિશાપરિમાણનું પ્રતિદિન પરિમાણ કરવું (સંક્ષેપ કરે) તે દેશાવગાસિક નામનું બીજું શિક્ષાત્રત છે.
[ જેમકે – દિશાપરિમાણવ્રતમાં ભારતથી બહાર ન જવું એ નિયમ લીધે હોય તે આ વ્રતમાં આજે મુંબઈ વગેરેથી આગળ નહિ જઉં, અથવા ૧૦ માઈલથી આગળ
* देशे-दिग्व्रतगृहीतपरिमाणस्य विभागेऽयकाशोऽवस्थानं હેરાવાશ:, તેના નિવૃત્ત ફેશાવવારિારમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org