________________
માયા-૧ ૩ ચત્ય દનવિધિ-૫'ચાશક
ઢાંગ્રહના ત્યાગ ન થાય. આથી અહીં (૪૪મી ગાથામાં) તે એના ઉલ્લેખ કર્યાં નથી
સમૃદ્ધ ધક અને અપુનમ ધકને ભાવસમ્યક્ત્વ ન હેાવાથી દ્રષ્યસમ્યક્ત્વનું આરેાપણુ કરી દીક્ષા આપવામાં આવે છે.
મૂળગાથામાં ‘વિરહ' શબ્દના પ્રયાગથી આ ગ્રંથની રચના આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કરી છે. એમ જણાવ્યુ' છે, કારણ કે તેઓશ્રીના દરેક થમાં વિરહ' શબ્દના પ્રયાગ હાવાથી ‘વિરહ’શબ્દ તેમના ગ્ર'થાની નિશાની છે, (૪૪)
: ૧૭૭ :
* અહીંમુદ્રિતપ્રતમાં માંમિમુલમ પતિતોનું
સંમનેપિ तस्याग एव तद्भावनामात्रसाध्य इत्यत उक्त सकृद्बन्धकापुમયે ધોતિ । આ પ્રમાણે પાઠ છે. અહીં મને અદ્ધિ જણાય છે. સમાજનામાત્તાચ: ના સ્થાને તહૂમાયનામત્રાલા: એમ પાઠ હાવા જોઈએ એવી કલ્પના કરીને તે પ્રમાણે અહી ગુજરાતીમાં અર્થ લખ્યા છે. આવી કલ્પના કરવાનું કારણ એક જ છે હૈ ટીકાકારની દૃષ્ટિએ માભિમુખ અને માર્ગ પતિત અવસ્થા અપુનઃ ધકથી ઉતરતી કક્ષાની છે. પ્રસ્તુત ગ્રંથના ત્રીજા પાઁચાશકની ત્રીંછ અને સાતમી ગાથાની ટીકા જોવાથી આ બાબત સ્પષ્ટ જણાઈ આવે છે. તથા અહીં મૂળ ગાથામાં સમૃઘ્ન ધક-અપુનઃ ધકના ઉલ્લેખ કર્યો છે અને માભિમુખ -માર્ગ પતિતને ઉલ્લેખ નથી કર્યાં. 'માર્ગાભિમુખ અને માર્ગ પતિત સમૃદ્શ્ય કથી પણ ઉતરતી કાટિના સિદ્ધ થાય છે.
ર
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org