________________
ગાથા-૪-૫ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૨૩ :
આથી પરલોક સંબંધી વિધિમાં આપવચનથી જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. કહ્યું છે કેयस्मात् प्रवर्तकं भुवि, निवर्तकं चांतरात्मनो वचनम् । ધર્મતતસંસ્થ, મૌન ચૈતf vમમ્ - ૨-૧૩ /
(આગમની આરાધનાથી જ ધર્મ થાય છે,) કારણ કે લોકોને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મકાર્યમાં પ્રવતવનાર અને હિંસાદિ પાપ કાર્યોથી અટકાવનાર આગમ છે. આથી ધમ આગમમાં જ છે અને સર્વ કહેલાં આગમો જ મુખ્ય છે.” (૩) - જિનભવન કરાવવાને યોગ્ય જીવનું સ્વરૂપ :अहिगारी उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजी । अक्खुद्दो धिइबलिओ, मइमं तह धम्मरागी अ॥ ४ ॥ गुरुपूयाकरणाई, सुस्सूसाइगुणसंगओ चेव ।। णायाहिगयविहाणस्स धणियमाणप्पहाणो य ॥ ५ ॥
શુભવજન, ધનવાન, કુલીન, અક્ષુદ્ર, ધર્યબલવાન, બુહિ. શાળી, ધર્મરાગી, ગુરુપૂજાકરણરતિ, શુશ્રુષાદિગુણયુક્ત, વિધિજ્ઞાતા અને અતિજિનાજ્ઞા પ્રધાન ગૃહસ્થ જિનમંદિર બંધાવવાને યોગ્ય છે.
(૧) શુભસ્વજન એટલે સારા સ્વજન-પરિવારવાળો. ખરાબ સ્વજન-પરિવાર લેકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કાર્યો કરે. આથી જિનમંદિર બંધાવવામાં શુભ ભાવની વૃદ્ધિ ન થાય અને શાસન પ્રભાવના પણ ન થાય. વિવેકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org