________________
ગાથા-૮થી૧૦ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક : ૫૨૫
ખીજ વ્રતપ્રતિમાનું સ્વરૂપ ઃएवं वयमाईसुवि, ददुव्वमिणं ति णवरमेत्थ वया । घेतणुब्वया खलु धूलगपाणवह विरयादी || ८ |
દનપ્રતિમામાં કહ્યું' તેમ વ્રત વગેરે બીજી બધી પ્રતિમાઓમાં પણ પ્રતિમાશબ્દને આ અ” સમજી લેવા, અર્થાત્ બધી પ્રતિમાએમાં ગુણ્ણાનું અને ગુણ્ણાની અભિવ્ય ક્તિનું. કારણ શરીર હાવાથી પ્રતિમા શબ્દના શરીર અર્થ છે, મીજી ત્રતપ્રતિમામાં સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રતા જ સ્વીકારવામાં આવે છે. (૮)
સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી કેટલા કાળે વ્રતોની પ્રાપ્તિ થાય તેના નિર્દેશ:सम्मत्तोवर ते सेसकम्मुणो अवगए पुहुत्तम्मि । पलियाण होंति णियमा, सुहायपरिणामरूवा उ ॥ ९ ॥
સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે કર્મોની જેટલી સ્થિતિ છે તેમાંથી રથી૯ પચેાપમની સ્થિતિ ઘટે ત્યારે અવશ્ય અણુવ્રતાની પ્રાપ્તિ થાય છે. અણુવ્રતે ક્ષાયેાપમિક ભાવરૂપ હેાવાથી આત્માના પ્રશસ્ત પરિણામરૂપ છે. (૯)
તપ્રતિમામાં કયા દેષા ન હેાય અને કયા ગુણે હેાય તેના નિર્દેશ – बंधादि असक्किरिया, संतेसु इमेसु पहवइ ण पायं । अणुकंपधम्मसवणादिया उ पहवति विसेसेण ॥ १० ॥
અણુવ્રતા હોય ત્યારે વ્રતના મતિચાર રૂપ અંધ, વધ, વિચ્છેદ વગેરે અચૈાગ્ય ક્રિયા પ્રાયઃ ન હાય. પ્રમાદ આદિથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International