Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 556
________________ ગાથા-૧૮ ૧૦ ઉપાસક્રપ્રતિમાવિધિ—પચાશક : ૧૩૧ : ઉપસગે આવવાના સ’ભવ છે. ઉપસર્ગ માં અવિચલ સત્ત્વવાળા જ ટકી શકે. ઉપસર્નોમાં જે ચલાયમાન થઇ જાય તે કાર્યેાગ પ્રતિમાના વિાધક અને છે, આથી કાર્યાત્સ પ્રતિમા કરનાર સ્થિર હાવા જોઈએ. જ્ઞાની એટલે પ્રતિમાના આચાર વગેરેના જ્ઞાનવાળા. અજ્ઞાનીજીવ બધે જ અયેાગ્ય હાવાથી આ પ્રતિમામાં તે સુતરાં અચેગ્ય છે, ( ૧૭) શેષ વિસામાં કાર્યોત્સર્ગ પ્રતિમાધારીનું જીવન ઃअसिणाण वियडभोई, मउलियडो दिवसबंभयारी य । रति परिमाणकडो, पडिमावज्जेसु दियहेसु || ૮ | કાર્યાત્સગ પ્રતિમાધારી જે દિવસે કાચાત્યગ પ્રતિમા કરે તે સિવાયના દિવસેામાં (૧) સ્નાન ન કરે, (ર) રાત્રે ચારે પ્રકારના આહારના ત્યાગ કરે, (૩) ધેાતિયાની કાછડી ન વાળે, (૪) દિવસે સ`પૂર્ણ બ્રહ્મચર્ય નુ` પાલન કરે, (૫) રાત્રે પણ ભાગનુ પરિમાણુ કરે, આ ગાથાના અહીં જે અથ કર્યાં છે તે અને કહેનારી ગાથા આ પ્રમાણે છેઃअसिणाण वियडभोई पगासभोइत्ति जं भणिय होइ । दिवसउ न रत्ति भुंजे मउलिकडो कच्छमविरोधे ॥ १ ॥ “સ્નાન ન કરે, વિકટમાં ભાજન કરે એટલે કે પ્રકા શમાં ભાજન કરે, અર્થાત્ દિવસે ભાજન કરે, રાત્રે ભાજન ન કરે, મૌલિકૃત હોય એટલે કે (ધાતિયાની) કાછડી ન વાળે. (૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578