Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 561
________________ ૫૩૬૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પંચાશક ગાથા ૨૬-૨૭૨૮ આઠમી આરંભવર્જન પ્રતિમાનું સ્વરૂપ - वजइ सयमारंभ, सावजं कारपेइ पेसेहिं । पुव्वप्पओगओ च्चिय, वित्तिणिमित्तं सिढिलभावो ॥ २६ ॥ આઠમી પ્રતિમામાં રહેલો શ્રાવક સ્વયં ન કરવા રૂપે ખેતી આદિ આરંભનો ત્યાગ કરે છે, અર્થાત્ ખેતી આદિ જાતે ન કરે, પણ પિતાની આજ્ઞા માનનારા નકર વગેરે પાસે કરાવે. પ્રતિમાને સ્વીકાર કર્યા પહેલા આજીવિકા નિમિત્ત પિતાને જે વ્યવસાય ચાલુ હોય તે સંબંધી જ નોકર આદિ પાસે આરંભ કરાવે, નવા વ્યવસાયમાં ન જોડે. નોકર આદિ પાસે આરંભ કરાવવામાં પણ આરંભસંબંધી તીવ્ર પરિણામવાળ ન હોય. (૨૬) માત્ર સ્વયં આરંભ ન કરવામાં પણ લાભ - निग्धिणतेगंतेणं, एवंवि हु होइ चेव परिचत्ता । एहहमेत्तोवि इमो, वजिर्जतो हियकरो उ ॥२७॥ भव्वस्साणावीरियसंफासणभावतो णिओगेणं ।। पुन्वोइयगुणजुत्तो, ता वजति अट्ट जा मासा ॥२८॥ સ્વયં આરંભ કરવામાં અને બીજા પાસે આરંભ કરાવવામાં એમ બે રીતે નિર્દયતા રહેલી છે. આથી સર્વયં આરંભ ન કરવા રૂપે પણ આરંભને ત્યાગ કરવામાં (તેટલા અંશે નિર્દયતાનો ત્યાગ થાય છે. પ્રશ્ન - જાતે આરંભ કરે તે અ૫ હોય. કારણ કે પિતે એકલો છે. બીજાઓ પાસે આરંભ કરાવે તે ઘણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578