Book Title: Panchashak Part 1
Author(s): Rajshekharsuri
Publisher: Panchashak Prakashan Samiti Navsari

View full book text
Previous | Next

Page 554
________________ થાણા૧૫-૧૬ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પંચાશક : પર - ઉત્તર - જે ધર્મનું પિષણ કરે તે પૌષધ એ પૌષધ શબ્દનો અર્થ છે. આહારાદિ ચારને ત્યાગ પ્રાણાતિપાત વિરમણ આદિ શુભ આચારરૂપ ધર્મનું પોષણ (=વૃદ્ધિ) કરે છે માટે તેને પૌષધ કહેવામાં આવે છે. - પષધવિધિ પ્રથમ પંચાશકની ૨૯ મી ગાથામાં કહ્યો છે, આથી અહીં ફરી કહેતા નથી. (૧૪) પૌષધના ચાર ભેદ :आहारपोसहो खलु, सरीरसकारपोसहे चेव । बंभवावारेसुय, एयगया धम्मवुढित्ति ॥ १५ ॥ - આહારાદિ ચારના ત્યાગની અપેક્ષાએ પૌષધના આહાર પૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યષધ અને અવ્યાપારપૌષધ એમ ચાર પ્રકાર છે. આહારદિના ત્યાગમાં ધર્મવૃદ્ધિ= ધર્મપુષ્ટિ રહેલી છે. અર્થાત્ આહારદિના ત્યાગથી ધર્મની વૃદ્ધિ થાય છે. (૧૫) પિષધમાં ત્યાજ્ય પાંચ અતિચારે :अप्पडिदुप्पडिलेहियसेज्जासंथारयाइ वज्जेति । सम्मं च अणणुपालणमाहारादीसु एयम्मि ॥ १६ ।। પૌષધપ્રતિમાધારી પૌષધમાં અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્કારક, અપ્રમાજિંતદુપ્રમાજિંતશય્યાસંસ્તારક, અપ્રત્યુ પિક્ષિતદુપ્રત્યુપેક્ષિત ઉચ્ચારપ્રશ્રવણભૂમિ, અપ્રમાજીિતદુપ્રભાજિત ઉચ્ચારપ્રશ્રવણભૂમિ અને (ભજનાદિની ઉતાવળ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578