________________
: ૪૭૪ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૩૪-૩૫
આશીર્વાદ સંબંધી માંગલિક ગાથા :जह सिद्धाण पतिद्वा, तिलोगचूडामणिम्मि सिद्धिपदे । आचंदररियं तह, होउ इमा सुपतित्ति ॥ ३४ ॥ एवं अचलादीसुवि, मेरुप्पमुहेसु होति वत्तव्यं । एते मंगलसद्दा, तम्मि सुहनिबंधणा दिट्ठा ॥ ३५ ॥ - જેમ કે– ત્રિભુવન ચૂડામણિ સમાન સિદ્ધિપદમાં સિદ્ધ ભગવત ચંદ્ર અને સૂર્યની વિદ્યમાનતા સુધી શાશ્વત છે, તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને, (૩૪) આ રીતે જેમ સિદ્ધોની ઉપમાથી આશીર્વાદની મંગલ ગાથા કહી તેમ મેરુ પર્વત, જમ્બુદ્વીપ, લવણસમુદ્ર વગેરે (શાશ્વત)ની ઉપમાથી પણ આશીર્વાદની મંગલ ગાથાએ બલવી. જેમ કે
जह मेरुस्स पइट्ठा, जंबूदीवस्स मज्झयारंमि । आचंदसूरियं तह, होउ इमा सुप्पट्टत्ति ॥ १ ॥ जंबृदीव पइट्टा, जह सेसयदीवमज्झयारंमि ।। आचंदरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति ॥ २ ॥ जह लवणस्स पइट्ठा, सव्वसमुद्दाण मज्झयारंमि । आचंदररियं तह, होउ इमा सुप्पइट्टत्ति ॥ ३ ॥
જેમ જબૂદ્વીપના મધ્ય ભાગમાં મેરુપર્વતની યાવત્ ચંદ્ર-દિવાકર સ્થિરતા છે તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત ચંદ્ર-દિવાકર સ્થિર બને.” (1) “જેમ બીજા દ્વીપના મધ્ય ભાગમાં જબૂદીપ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વત છે તેમ આ પ્રતિષ્ઠા પણ યાવત્ ચંદ્ર-દિવાકર શાશ્વતી બને.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org