________________
ગાથા-૩૭-૩૮ ૯ યાત્રાવિધિ—પંચાશક : પ૦૭ :
=
જબૂદ્વીપના ભરતક્ષેત્રના ઋષભદેવ વગેરે ચાવીસ જિનેના જે કલ્યાણક દિવસે છે તે જ કલ્યાણક દિવસ બાકીના ચાર ભરતક્ષેત્રના અને પાંચ અિવત ક્ષેત્રના ચોવીસ જિનના છે. [ જેમ કે અહીં શ્રી મહાવીર સ્વામીના જે પાંચ કલ્યાણક દિવસે છે તે જ પાંચ કલ્યાણક દિવસે બીજા ચાર ભારતમાં અને પાંચ એરવત ક્ષેત્રમાં ચોવીસમા તીર્થંકરના છે. તથા અવસર્પિણીમાં ચોવીસ જિનેશ્વરના જે કલ્યાણક દિવસે છે તે જ કલ્યાણક દિવસે વિપરીત રીતે ઉત્સર્પિણીમાં ચોવીસ જિનન છે. [ જેમ કે–શ્રી મહાવીરસ્વામીના જે પાંચ કલ્યાણક દિવસે છે તે જ પાંચ કલ્યાણક દિવસે ઉત્સપિણીમાં પહેલા પદ્મનાભ તીર્થંકરના છે. ] ( ૩૬)
કલ્યાણકામાં મહત્સવ કરવાથી થતા લાભો:तित्थगरे बहुमाणो, अब्भासो तह य जीयकप्पस्त । ર્વિવાદિગણુતી, અમીરપકવ ો રૂ૭ | वष्णो य पवयणस्सा, इय जत्ताए जिणाण णियमेणं । मग्गाणुसारिभावो, जायह एत्तो चिय विसुद्धो ॥३८॥ ... કલ્યાણક દિવસમાં જિનયાત્રા (જિન મહત્સવ) કરવાથી થતા લાભો આ પ્રમાણે છે(૧) તે આ દિવસ છે કે જે દિવસે ભગવાનને જન્મ થયો હતે, ઈત્યાદિ ભાવનાથી તીર્થકર ઉપર બહુમાન (-પક્ષપાત) થાય છે. (૨) પૂર્વ પુરુષોએ આચરેલ આચારનો અભ્યાસ થાય છે. (૩) દેવેંદ્ર, દેવ, દાનવ વગેરેનું અનુકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org