________________
ગાથા૨૬થી ૨૮ ૭ જિનભવનવિધિ-પંચાશક : ૪૪૩ :
પ્રવૃત્તિથી નિરવક્રિયાથી શુભ પરિણામની વૃદ્ધિ પણ અવશ્ય થાય છે. અહીં શુભ પરિણામની વૃદ્ધિમાં શુદ્ધ પ્રવૃત્તિ અને જિનના ગુણોનું યથાર્થજ્ઞાન એ બે કારણ જણાવ્યા છે. તેમાં જિનના ગુણોનું યથાર્થજ્ઞાન મુખ્ય કારણ છે. (૨૫)
સ્વાશયદ્ધિનું સ્વરૂપ:पेच्छिस्सं इत्थमहं, वंदणगणिमित्तमागए साहू ।
માવંતે, ગુજરથuિદી મહાસ ર૬ / पडिबुझिस्संति इहं, दळूण जिणिंदविंबमकलंकं । अण्णेवि भव्यसत्ता, काहिंति ततो परं धम्मं ॥ २७ ॥ ता एयं मे वित्तं, जमेत्थमुवओगमेति अणवस्यं । gય ચિંતાડmવિહિયા, સાવવુજૂહી ૩ મોવવા ૨૮ || - જિનમંદિરમાં ચૈત્યવંદન માટે આવેલા કૃતપુણ્ય, જ્ઞાનાદિ ગુણે રૂ૫ રનોના નિધાન, મહાસત્તવંત સાધુભગવંતોનાં દર્શન હું કરીશ. (૨૬) જિનમંદિરમાં શસ્ત્ર, સ્ત્રી આદિ કલંકરહિત જિનબિંબનાં દર્શન કરીને બીજા પણ ભવ્ય જી પ્રતિબંધ (=સમ્યગ્દર્શન) પામશે અને પછી કુશલ અનુષ્ઠાન રૂપ ધર્મ કરશે. (૨૭) જિનમંદિર તૈયાર થતાં જિનબિંબસ્થાપના, સાધુદર્શન અને ભવ્યજીવ પ્રતિબંધ થશે. તેથી જે ધન જિનમંદિરમાં વપરાય છે એ જ ધન મારું છે, તે સિવાયનું ધન પામ્યું છે. આવી (૨૫ થી ૨૮ એ ચાર ગાથામાં કહેલી) સતત અવિચ્છિન્ન શુભ વિચારણા એ શુભ
છે મૃ Jain Education International
તિસંઘનમિત્યfપરાછાર્થ: !
For Private & Personal Use Only
www.jainelibrary.org