________________
ગાથા-૧૯ ૫ પ્રત્યાખ્યાન પચાશક સામાયિકમાં આગારાની અનાવશ્યકતાની દૃષ્ટાંતથી સિદ્ધિઃमरणजयज्झवसिय सुहड भावतुल्लमिह हीणणाएन । અવાયા ત્રિત્રો, માટે→ યજ્ઞેળ | ૨૦ ||
સામાયિક સુભટભાવ તુલ્ય છે, અર્થાત્ સામાયિકના સ્વીકાર કરનારમાં યુદ્ધ વખતે સુભટના હૃદયમાં જેવા ભાવ હાય છે તેવા ભાવ હોય છે. યુદ્ધ માટે તૈયાર થયેલા સુભટના હૃદયમાં “ મરવું ચા જય મેળવવા ” એ છે નિષ્ણુય ડાય છે. આવા નિશ્ યવાળા સુભટને યુદ્ધમાં શત્રુના હલેા આવશે તે પાછા હટી જઈશું, સંતાઈ જઈશુ વગેરે છટકબારીના વિચારા આવતા જ નથી. તેમ સાધુને પણ સામાયિકમાં “ મરવું યા કરૂપ શત્રુ ઉપર વિજય મેળવવે ” એવા નિણુ ય હાય છે, અર્થાત્ મરણુના ભેાગે પશુ સામાયિકતું પાલન કરવું એવેા દૃઢ નિણુ ય હાય છે, સુમટભાવરૂપ દૃષ્ટાંતથી સામાયિક આગારાના વિષય નથી, અર્થાત્ સામાયિકમાં આગારે। નથી. વિદ્વાનાએ આ વિષયને ખરાખર વિચારવેા. સુભટભાવનું દૃષ્ટાંત તુચ્છ છે.
• ૩૪૩ :
પ્રશ્નઃ-સુભભાવનું દૃષ્ટાંત તુચ્છ કેમ છે ?
ઉત્તર-પ્રકારણ કે સુલટભાવથી થતા જય માત્ર એક ભત્ર પૂરતા જ હોય છે, બાહ્યશત્રુ ઉપર વિજય મેળવવા
"
* इहलोके हीनज्ञातेन तुच्छोदाहरणेन हीनता चास्य तज्जेतव्यस्यैकभविकत्वात्, रागादिवैरिवार विधुरितान्तः રાત્ક परापकारकरणपरायणत्वात्, सामायिकषतचैतद्विपरीतत्वात्, तदेकाध्यवसाय मात्रेणैव च साधर्म्यात् ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International