________________
ગાથા-૪૫
૬ સ્તવવિધિ—પંચાશક
:
૧૧ ?
કારણ કે આવશ્યક ગ્રંથમાં વંદન આવશ્યકની નિયુક્તિમાં (સાક્ષાત્ ) દ્રવ્યસ્તવ કરનારા અને કરાવનારા સાધુઓના શુભ પરિણામ ભગ્ન થઈ ગયા હોવાથી તે સાધુઓ (સાક્ષાત) દ્રવ્યસ્તવ કરાવે છે એમ જણાવ્યું છે. તે આ પ્રમાણે नीयावासविहार, चेइयभत्तिं च अज्जियालाभं । famg ofબંધું,
ચા વેંતિ છે ૨૨૭૬ / “નિત્યવાસ, ચિત્યભક્તિ, સાધ્વીએ લાવેલા આહારપાણીનું ગ્રહણ, અને વિગઈઓમાં આસક્તિ કરનારા સાધુઓને બીજા દિતવિહારી સાધુઓ “તમારે આમ નહિ કરવું જોઇએ” એમ પ્રેરણા કરે છે ત્યારે તેઓ અમે જે કરીએ છીએ તે નિર્દોષ છે-બરોબર છે એમ કહે છે.” (૧૧૭૫) ' સાધુઓએ દ્રવ્યસ્તવથી ચિત્યભક્તિ નહિ કરવી જોઈએ એમ કહેવામાં આવે છે ત્યારે દ્રવ્યસ્તવથી ચિત્યભક્તિ કરનારા સાધુએ કહે છે કેचेइयकुलमणसंघे, अन्न वा किंचि काउ निस्ताणं । अहवावि अज्जवयरं, तो सेवंती अकरणिज्जं ॥ ११७९ ॥ चेइयपूया किं वयरसामिणा मुणियपु वसारेणं । न कया पुरियाइ तओ, मुक्खंग सावि साहूणं ॥ ११८० ॥
“ચૈત્ય, કુલ, ગણ અને સંઘની સંભાળ રાખનાર કોઈ ન હેવાથી ચિત્ય વગેરેને વિચ્છેદ ન થાય એ માટે અમે અસંયમ સેવીને ચેત્યાદિની સંભાળ રાખીએ છીએ. આમ કહીને અથવા બીજું કોઈ બહાનું કાઢીને કે આર્યવજ સ્વામીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org