________________
હું સ્તવિધિ—પોંચાશક
ગાયા ૫૦
ભગવાન મહાગુણુવાન હાવાથી દ્વવ્યસ્તવને ચાગ્ય છે એમ થાક જાણીને જે જીવેા દ્રવ્યસ્તવમાં વિધિપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. તેમને ભાવલેશ અનુભવસિદ્ધ છે. અનુભવસિદ્ધ તે ભાવલેશ જિનેશ્વરના ગુણેાના અનુમૈદનથી થાય છે. આનાથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સકળાયેલા છે એમ જણાવ્યું, (૪૯)
- ૪૨૦ ક
ઉપસ હાર :
अलमेत्थ पसंगेणं, उचियत्तं अपणो मुणेऊणं । દોષિ મે હાયવા, મવિશ્ચં યુગોળ 1! ૧૦ ||
હવે અહી... વધારે કહેવાની જરૂર નથી. સસારના અંત લાવવા માટે સાધુ અને શ્રાવકે પેાતાની ચાગ્યતા જાણીને ચેાગ્યતા મુજબ દ્રવ્ય-ભાવ અને સ્તવ કરવા જોઇએ.
પ્રશ્ન :- મૂળ ગાથામાં ઘુષજ્ઞન એવા શબ્દ છે. એના બુદ્ધિમાન લેાક એવા અથ થાય. તે। અહીં યુષજ્ઞન શબ્દના સાધુ-શ્રાવક અથ કેમ કર્યો?
ઉત્તર ઃ- સમ્યગ્દર્શનથી પવિત્ર અનેલા મેધ જ વાસ્તવિક ખાધ છે, સાધુ-શ્રાવકના માધ સમ્યગ્દર્શનથી પવિત્ર અનેલા હૈ।વાથી પરમાર્થથી સાધુ-શ્રાવક જ આધવાળા બુદ્ધિમાન છે. આથી અહીં ખુષજન શબ્દના સાધુ-શ્રાવક અથ કર્યો છે. (૫૦)
+ अनेन ज्ञानपूर्वैव क्रिया सम्यगित्युक्तं भवति ॥
For Private & Personal Use Only
Jain Education International
આજની કુલ ફરી મને
www.jainelibrary.org