________________
= ૩૪૬ : ૫ પ્રત્યાખ્યાન-પંચાશક ગાથા-૨૧-૨૨
પ્રત્યાખ્યાનના આગાર મૂલભાવના બાધક નથીઃतस्स उ पवेसणिग्गमवारणजोगेसु जह उ अक्वाया । मूलाबाहाइ तह, णवकाराइम्मि आगारा ॥ २१ ॥
મરવું અથવા વિજય મેળવ એવા ભાવવાળ પણ સુમટ વિજયની ઈચ્છાથી યુદ્ધમાં પ્રવેશ કરે છે, ક્યારેક તક જોઈને યુદ્ધમાંથી નીકળી પણ જાય છે–પાછો હટી જાય છે,
ક્યારેક પિતે લડવાનું બંધ કરે છે, ક્યારેક લડતા શત્રુને શકે છે.........આમ અનેક અપવાદનું (છટકબારીઓનું) સેવન કરે છે, પણ તે અપવાદે તેની “મરવું યા વિજય મેળવ” એવી મૂળ પ્રતિજ્ઞાને હાનિ પહોંચાડતા નથી. બસ, તેવી રીતે નવકારશી આદિ પ્રત્યાખ્યાનના આગાર સુભટભાવ તુલ્ય સામાયિકને હાનિ પહોંચાડતા નથી. (૨૧)
ઉપર્યુંકત વિષયનું સમર્થન – ण य तस्स तेसु वि तहा, णिरभिस्संगो उ होइ परिणामो । पडियारलिंगसिद्धो, उ णियमओ अण्णहारूवो ॥२२॥
(તૈયુ કિક) અપવાદમાં પણ (તરણs) તેને (તા. fe is =) તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ (
fમાત્ર) નિયમ (મurદાવો=) અન્યથારૂપ ( ન જ હો) થતે જ નથી, અર્થાત્ બદલાઈ જતો નથી-આશંસાવાળા બની જતો નથી. કારણ કે (ife =) અન્યથારૂપ બનેલ (=આશંસાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org