________________
ગાથા-પ ૩ રૌત્સવ'દનવિધિ—પ'ચાશક
: ૧૮૫ :
ઉત્તર:- તેનામાં મયૂરશિશુના દૃષ્ટાંતથી માર્ગાનુસારી, પણું સ્વાભાવિક હોય છે, જેમ મારના બચ્ચાને ચિતરવાની જરૂર પડતી નથી, તે પેાતાની ચાગ્યતાથી સ્વાભાવિકપણે જ રંગીન હોય છે, તેમ અપુનખ ધક જીવ તેના આત્મામાં થયેલા ક્રમ હ્રાસથી સ્વાભાવિકપણે જ માર્ગાનુસારીપણાની સ‘મુખ હાય છે. (૪)
સમ્યગ્દષ્ટિનું લક્ષણઃ———
सुस्स धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए | वेयावच्चे नियमो, सम्मद्दिट्ठिस्स लिंगाई || ५ |
ધર્મ શાસ્ત્રને સાંભળવાની ઇચ્છા, મારે દેવ અને ગુરુતુ કાર્ય અવશ્ય કરવુ એવા આગ્રહરૂપ શુભઅનુષ્કાના પ્રત્યે અનુરાગ અને (AT॰=) સ્વશક્તિ અને સચાળ આદિ પ્રમાણે દેવ-ગુરુની વૈયાવચ્ચને–મારે દેવ અને ગુરુનુ' અમુક કાર્ય અવશ્ય કરવુ' એવા આગ્રહેરૂપ નિયમ એ ત્રણ સમ્યગ્દષ્ટિનાં લક્ષણે છે.
સંગીતપ્રિય ( યુવર્વાન, સ‘ગીતમાં સંગીતમાં ચતુર, યુક્ત અને કામી) પુરુષને દિબ્યસ ́ગીત સાંભળવામાં જે રાગ હાય તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિને ધમ શ્રવણુમાં હાય. સામગ્રીની ખામીના કારણે કુશલ અનુષ્ઠાના ન કરી
* પા૦ ૧૧ ગા. ૧ વગેરે, યા. બિં. ગા. ૨૫૩ વગેરે, યા. શ॰ ગા. ૧૪, ૩. ૨. ગા. ૨૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org