________________
: ૨૬૮ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૨૭.
-
- - - -
-
-
-
સામર્થ્યનું જ્ઞાન ન હોય તો પણ તેનાથી રેગીના જવર આદિ રોગ દૂર થયા વિના રહે નહિ. તેવી રીતે ભારતના રૂપ સ્તુતિ-સ્તોત્રો પણ શુભભાવવાળા હોવાથી તેના અર્થના જ્ઞાન વિના પણ કર્મરૂપ જવરાદિ રેગોને દૂર કરે છે. (૨૬) સ્તુતિ-સ્તોત્ર પૂર્વક ચેત્યવંદન કરવાને ઉપદેશ
ता एयपुव्वगं चिय, पूजाए उवरि वंदणं नेयं । अक्खलियाइगुणजुयं, जहागम भावसारं तु ॥२७॥
સારભૂત સ્તુતિ-સતોથી શુભ પરિણામ થતું હોવાથી પૂજા કર્યા પછી સ્તુતિ-સ્તવ પૂર્વક જ ચૈત્યવંદન કરવું જોઈએ. ચૈત્યવંદન જિનાજ્ઞા પ્રમાણે અખલિતાદિ ગુણોથી યુક્ત અને ભાવપૂર્વક જ કરવું જોઈએ. અખલિતાદિ ગુણે અનુગદ્વાર ગ્રંથમાંથી જાણી લેવા. (૨૭).
+અખલિતાદિ ગુણે આ પ્રમાણે છે –
અખલિત – અચકાયા વિના બોલવું, અર્થાત જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્ર બેલતાં ખચકાવું ન જોઈએ. અમીલિત ઉતાવળથી પદે એકી સાથે ન બોલી જતાં દરેક પદ છૂટું છૂટું બોલવું. અવ્યત્યાઍડિતત્યા:જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકવું, ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમ ણે બોલવું. પ્રતિપૂર્ણ:- અનુસ્વાર, માત્રા વગેરે દબાઈ ન જાય તેમ શુદ્ધ બોલવું, પ્રતિપૂણ ઘેાષ:- ઉદાત્ત, અનુદાત્ત (ઉચેથી, ધીમેથી, લંબાવીને કે ટુંકાવીને) વગેરે જેવા ઉચ્ચારથી બેલવાનું હોય તેવા ઉચ્ચારથી બેલવું. કઠેકવિપ્રમુક્ત:- સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન બેલતાં સ્પષ્ટ બેલવાં. ગુરુવચનપગત:- સૂત્ર ગુરુ પાસેથી શિખેલાં હોવાં જોઈએ.
અવરોધથી દુર
સાથે ન બોલી સકાવું ન જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org