________________
ગાથા-૪૭-૪૮-૪૯ ૧ શ્રાવકધમ—પચાશક : ૧૩૩ :
“ પાપ કરતા મનુષ્ય એક દિવસમાં હજારા ફ્રેંડ પલ્યાક્રમ વર્ષ જેટલું નરકનુ' આયુષ્ય બાંધે છે અને પુણ્ય કરતા જીવ એક દિવસમાં તેટલુ' જ દેવનુ આયુષ્ય આંધે છે; અર્થાત્ તેટલા આયુષ્યને આંધવાવાળું પાપ અને પુણ્ય જીવ એક દિવસમાં કરે છે. માટે પ્રમાદના ત્યાગ કરીને પુણ્યનુ· ઉપાર્જન કરવું જોઈએ.’”
અથવા ક્ષણલાભદીપનાના અર્થ આ પ્રમાણે છેઃ- ક્ષણુ એટલે માક્ષમાગ ના અવસર. તેના લાભની વિચારણા કરવી. માક્ષમાગ ના અવસર વ્યાદિથી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે:- દ્રવ્યથી મનુષ્યભવ, ક્ષેત્રથી આ ક્ષેત્ર, કાલથી ચાથા આરા વગેરે, ભાવથી સમ્યગ્દર્શન. આ માક્ષમાર્ગ ×યુગમિલા દેષ્ટાંતથી બહુ દુલભ છે તેની વિચારણા કરવી. કહ્યુ છે કે:—
माणुस्सखेत्तजाई कुलरूवा रेग्गआउयं बुद्धी | सवणोग्गहसद्धा संजमो य लोगम्मि दुलहाई ||
(આ. નિ. ૮૩૧) આય કુલ, રૂપ બુદ્ધિ, ધ
“ મનુષ્યભવ, આય દેશ, આય જાતિ, (પાંચ ઇંદ્રિયાની પરિપૂર્ણતા), આરેાગ્ય, દીર્ધાયુ, શ્રવણુ, જ્ઞાન, શ્રદ્ધા અને સંયમ લેાકમાં દુસ છે,”
× યુગ એટલે ગાડા વગેરેની ધેાંસરી, શમિલા એટલે ધેાંસરીમાં નાખવાની ખીલી. સમુદ્રના એક છેડે ધેાંસરી હેાય અને સામા છેડે ખીલી હાય તા પેાતાની મેળે ખીલી ધેાંસરીમાં પેશી જાય એ બહુ દુલ ભ છે. જેમ આ ખેના યાગ દુભ છે તેમ એકવાર મનુષ્યભવ મળ્યા પછી ફરી મળવેા દુંભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org