________________
જનનાશિ પરનું એ જ
જ કહેવાય છે વર ના
થા –ત્રણ પ્રતર હેઠેનાં ત્રણ પ્રતર મધ્યનાં, અને ત્રણ પ્રતર ઉપરનાં એ રીતે નવ પ્રતભેદે નવ ગ્રેવેયક દેવે કપાતીત &ી છે, તથા સર્વાર્થસિદ્ધ-વિજય-વિજયંત-જયંત-અપરાજિત એ બીજા પાંચ પ્રકારના અનુત્તરવાસી દે પણ કપાતીત દે છે. ર૧ શ્રી માવાઈ–બાર કલ્પદેવલોકની ઉપર ૯ શૈવેયક દેવનાં ૯ પ્રતર છે, પરંતુ એ ૯ માં પહેલાં ત્રણ પ્રતરે સર્વથી નીચે છે.
અને પરસ્પર નજીક છે માટે એ પ્રથમ ત્રિકનું નામ 'વતનત્રિયા છે, ત્યાંથી ઘણે દૂર ઉપર બીજી ત્રણ પ્રતરે પરસ્પર નજીક છે, અને તે મધ્યમાં હોવાથી એ ત્રણ પ્રતનું નામ મધ્યમત્રિા છે. ત્યાંથી ઉપર ઘણે દૂર ત્રણ પ્રતરે પરસ્પર નજીક છે માટે એ ત્રણ પ્રતરે સમિત્રિયા કહેવાય છે. એ નવ રૈવેયક રે કહેવાય છે. તથા એ ૯ વેયક દેવકથી લગભગ એક રાજ ઉચે ૫ અનુત્તર વિમાને (ફક્ત પાંચ જ વિમાને) છે, તેમાં મધ્યવર્તી વિમાન યાલિ નામનું છે, તેની પૂર્વ દિશાએ અસંખ્ય પેજને દર વિના વિમાન છે, એ જ સર્વાઈની દક્ષિણ દિશાએ અસંખ્ય પેજન દૂર વિનવૈત વિમાન છે, પશ્ચિમ દિશાએ નથંત વિમાન છે, અને ઉત્તર દિશાએ અપનત વિમાન છે. એ રીતે પાંચ વિમાનનું એકજ પ્રતર છે, તે પણ રુદ્ધિ કાતિ આદિ ભેદ એ પાંચજ વિમાનને જૂદા જાદા ૫ દેવક તરીકે ગયા છે. એ ૧૪ દેવકના દે મનુષ્યલોકમાં આવતા નથી એટલું જ નહિં પરન્તુ પિતાના દેવલોકમાં પણ એકથી બીજા સ્થાને જતા નથી, તેમાં પ્રવેયક દેવે તે શય્યા ઉપરથી નીચે પણ ઉતરતા નથી ફક્ત હાથ જોડી નમંકારાદિ કરવા જેટલી કાયક્રિયાઓ શામાંને શયામાંજ કરે છે, અને અનુત્તર દેવે તે સંપૂર્ણ ૩૩ સાગરેપમ સુધી શખ્યામાં જેવા ચત્તા ઉત્પન્ન થયા છે તેવાને તેવાજ હાલ્યા ચાલ્યા વિના કાયકિયા રહિત સ્થિર સૂઈ રહ્યા હોય છે, માટે
૧ નવ પ્રવેયકનાં એ નામે પ્રતરાના સ્થાન આશ્રયી છે, નહિતર એનાં નામ તે સુદર્શન સુપ્રતિબદ્ધ મનોરમ સર્વતોભદ્ર ઇત્યાદિ છે તે પ્રથાન્તરથી જાણવા,